________________
પાજ ચઢી ગિરિવર તણું, સિરે શિખર પર આય કે, નયણે નિર્મલગિરિ નિરખીયે, શુદ્ધ ભૂમિ જિહાં પાય કે. ૨ વિમલ નાથ સંગે થયા, પ, સહસ મુનિરાય કે, તે પિણ નિર્મલ ગિરિ આવીયા, કરી શુદ્ધ ભૂમિ ઠાય . ૩ પ્રભુ પદ્માસન ધારી, સહુ મુનિ પાદપપગમ લેઈકે, મોક્ષ તપ પ્રભુજી લિયે, તીસ પૌષધ લહી તેહકે. અસાડ વદિ સપ્તમી દિને, પાયે પ્રભુ નિર્વાણ કે, ષટુ સહસ મુનિવર વલી, લહી અનુભવ તિણ કણ કે. ૫ કરી નિર્વાણ તીર્થ સ્થાપિ, વિમલ નાથ ભગવાન કે, નિમલ ગિરિ તીરથ ભલે, સમેત શિખર ગિરિ થાન કે. ૬ અગ્યારમો ઉદ્ધાર – વિમળ જિનેશ્વર ક, કર્યો કેણ ઉદ્ધાર કે, તે હિવે સહુ ભવિ સાંભલે, કહે નામ સુધાર કે, ૭ નગરી કનકાવતી ભલી, પૂર્વ વિદેહ મઝાર કે કાકરથ રાજા ભલે, • જિન ધર્મી દાતાર કે. જાત્રા શિખર ગિરિ આવી, ધરી મન મેં બહુ ભાવ કે, ચઢિયે શિખર ગિરિ શિરે, નિરખી નિર્મલ ગિરિ ભાવ કે. વિમલ નાથ ગિરિ જાતરા, કરી કનકરથ ભૂપ કે, ઉદ્ધાર કર્યો જિણ ટૂંક ને, ટૂંક ઈચ્ચાર અનૂપ કે. ઉદ્ધાર કરી જિણ જશ લિયે, આ નિજ પુર સસને કે, કનકાવતી નગરી કર્યો, મંદિર શિખર વીસેહ. વીસ પ્રભુ બિંબ થાપીયા, જાત્રા શિખર ફલ લીદ્ધ કે, સાધમીની વૈયાવચ્ચ કરી, રાયના કારજ સિદ્ધ છે. ૧૨ સમેત શિખર ગિરિ ની ભયે, એ એકાદશમ ઉદ્ધાર છે, હિવે નિર્મલ ગિરિ ઊપરે, કેતા મુનિ પરિવાર કે. ૧૩ નિર્મલગિરિ મહિમા –
સતરે કેડિ સાઠ લક્ષ વલી, વ, સહસ સાતસૌ જોડ છે, ઉપર બયાલીસ મુનિ ભલા, મુક્તિ લ બ કેહિ કે. ૧૪ ટૂંક જાત્રા કુલ મૈત, એક કોડિ કરે ઉપવાસ કે, ફલ અને ગિરિ લેટતા, ભવિ સહુ લેટે ઉલ્લાસ કે. ૧૫