SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્યશ્રીને શ્રદ્ધાંજલિ પરમ પૂજ્ય સૌરાષ્ટ્ર કેશરી દાદાગુરુદેવશ્રી આચાર્ય ભગવંત વિજયભુવનરત્નસૂરિશ્વરજી મહારાજ સા. ના ગુણે સાંભળતા આજે પણ હૈયું ભરાઈ જાય છે. • તેઓશ્રીને ગુલાબી સ્વભાવ, ઉદારતાં, હૈયાની નિર્મલતા આદિ વિશિષ્ટ ગુણો તેમના પરિચયમાં આવેલ વ્યક્તિને આજે વર્ષ પુર્ણ થયું પણ ગુણેની યાદ વિશારે પડતી નથી પૂજ્યશ્રીની પ્રેરણાથી આકાર લઈ રહેલ મુક્તિધામ અમદાવાદ (થલતેજ) ગાંધીનગર હાઈવે રેડ ઉપર મુક્તિ-કમલ-કેશર-ચંદ્રસૂરિશ્વરજી. જૈન વિદ્યાર્થી ભવન પૂજ્યશ્રીની યાદ આપી રહેલ છે. પૂજ્યશ્રીની અગ્નિદાહની જગા (રાયણુંવૃક્ષ) પાસે આકાર લઈ રહેલ ગુરુમંદિર તૈયાર થઈ રહેલ છે. પૂજ્યશ્રીના અધુરા રહેલ કાર્યને પૂર્ણ કરવા તેઓશ્રી કૃપા દ્રષ્ટિ વર્ષાવે તેવી અભિલાષા.. પૂ. ગણિવર્ય ગુરુદેવશ્રી યશોવિજ્ય મ. સા. ના { ચટણ કિંકર દિવ્યયશવિજય. - - - - - શુદયના કાળમાં નમ્રતાને અશુભેાદયના કેળમાં મમત કે તે બેડે પાર
SR No.011540
Book TitleSaurashtra Kesari Vijay Bhuvanratnasuri Smruti Visheshanak
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages361
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy