________________
નિજ ઉપદેશે રે ૨જે ટાકાને ભજે હદય સદેહ
પ્રત્યક્ષ પરિચય તા કાંઈ જ નહિ. પણુ પ્રવચને પારખ્યુ, પાખ્યુ સૌભાગ્ય નસીબ, પાલીતાણાના મેાતી કઢિયાના ઉપાશ્રયમાં એકવાર તેમનુ' પ્રવચન સાંભળવાનુ થયુ.. જોશીલી જમાન, હેાશિલી હામ, ખળખળ વહેતી વાણી સરિતામાં વહી જવુ' ગમે એવી એમની પ્રવચન શૈલી જોઇ. પૂ. આચાર્ય શ્રી ભુવનરત્નસૂરિર્જીમહારાજની આ પ્રવચનશક્તિ • વિષે સાંભળેલું ઘણું પણ પ્રત્યક્ષ અનુભવ પ્રાપ્તિ લેાકમુખે સાંભળેલુ એથી ચે કાંય વિશેષ તેમનું પ્રવચન કૌશલ્ય હતુ.
જૈન-જૈનત્તર ાતાઓનેા સમૂહ એમના પ્રવચનામાં ઉમટી પડતા તેમાં મુળભૂત ભાગ ભજવે તેવી પ્રભાવક વાણી તેવુ જ પ્રભાવક વ્યક્તિત્વ, સૌરાષ્ટ્ર કેસરીના સતત્ અઢાર ચાતુર્માસને કારણે કાઠિયાવાડી ભાષા એમના જીવનમાં વણાઈ ગઈ. એ ભાષાનુ` પ્રભુત્વ પશુ પ્રવચનમાં હાય જ. તેએશ્રીમાં સ્તવના, સજાયા, પદ, દુહાઓ રજૂ કરવાની આગવી વિશેષતા હતી. જનતા મંત્રમુગ્ધ બનતી ને નિજ આનંદ સહ આવા પ્રસ'ગે તેઓશ્રી ખીલી ઉઠતા. પ્રવચનમાં તત્વ-છણાવટ, રસિકતા, વાણીની માર્મિકતા કયારેક રમુજી! રસને પણ વિશિષ્ઠ કળા સહ ન્યાય સાથે વિષય નિરૂપણ કરતા. વિષયના શકવ તેટલા પાસા ચચી શ્રાતાને તેની ગરિમાના ખ્યાલ દેતા ને “નિજ ઉપદેશે રે, ૨'જે લાકને રે, ભજે હૃદયસન્દેહ રે' એ કાર્વ્યાક્તિ સાથે ક-ખરાબર બનતી. જૈન સમાજમાં ગણ્યા ગાંઠચા આગળ પડતા વક્તા મુનિવરોમાં તેઓશ્રીનુ સ્થાન આદરણીય હતું. એમની વિદ્યાયથી પ્રવચન પ્રભાવક આચાર્ય શ્રીની ખાટ પડી છે.
અને આશા રાખવી ચેાગ્ય ચથા છે કે અ ંતિમ સમય સુધી તેમની અજોડ સેવા કરનાર તેમના સમર્પિત અંતેવાસી વિનયરત્નગણિવર્ય શ્રી યશવિજય મ. સા. એમનું સ્થાન દીપાવે, તેએાશ્રીના પ્રવચન-વારસાને વધુ સમુર્ખ કરશે.
•
સ્વર્ગસ્થનાં ચરણામાં શતશ: વન. હાર્દિક ભાષાંજલિ. શ્રી નેમીનાથ જૈન ઉપાશ્રય, પાયધુની, મુંબઈ-૩ —મુનિશ્રી મિત્રાનંદસાગર
ભવ-ભવાંતરેય ડમ'ની જડ એવી છે કે કદી ચ સડતી નથી.
________j***
૨૩