SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ આ દૌરાષ્ટ્ર ડેટારી સ્મૃતિ વિશેષાંક સ’પાદકીય... એ બેલ સસારમાં અનેક આત્માએ જન્મે છે અને મૃત્યુ પામે છે. પણ જન્મીને જીવનને જીવી જાણનારા આત્માએ મૃત્યુને મહાત્સવરૂપ બનાવી જનારા મહાપુરુષા વિરલ જ હોય છે. મારા અન ત ઉપારી સૌરાષ્ટ્રકેસરી, શાસન પ્રભાવક, પૂજ્યપાદ ગુરુભગવંતશ્રી વિજયભુવનરત્નસૂરીશ્વરજી મહારાજ જૈન .સઘ અને માતા-પિતા જૈનેત્તર સમાજના ઉપકારી તા છે જ પણ મારા તા અનતાઅન ત પકારી છે. ૨૫ વષઁના મારા સચમ પર્યાયમાં તેઓશ્રીએ પિતાની જેમ વાત્સલ્ય આપી મને સચમ માર્ગમાં આગળ વધારવા અથાગ પ્રયત્નો કર્યાં. એ ઉપકારીના ઋણમાંથી મુક્ત થવા હું કદાપિ સમથ નથી. તેઓશ્રીના વિરહથી મારા જીવનમાં ન પૂરી શકાય એવી ખેાટ પડી છે. પરંતુ ગુરુદેવના શબ્દો યાદ આવે છે કે “ જન્મ એ વિકૃતિ છે પણ એ પ્રકૃતિ છે અને છે ચારિત્ર એ સસ્કૃતિ છે” તેમનામાં રહેલા અનેકાનેક ગુણ્ણાના એક અશ પણ મારામાં આવે તે તેને હું ગુરુપાન સાફલ્ય ગણીશ. જેમના દશન માત્રથી દિલ અને દિમાગ ઢાલી ઉઠે એવા પૂજ્ય ***** -----
SR No.011540
Book TitleSaurashtra Kesari Vijay Bhuvanratnasuri Smruti Visheshanak
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages361
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy