________________
શ્રીસંઘને મહાન બેટ પડી
ને જૈન સમાજ રંક બન્યો !!
જૈન સમાજના પ્રકાંડ વિદ્વાન અને પાલીતાણું જૈન સંઘના મહાન ઉપકારી “સૌરાષ્ટ્ર કેસરી પૂ. આચાર્યદેવશ્રી ભુવનરત્નસૂરિજીના કાળધર્મના સમાચારથી અમને અતિ દુઃખ થયું છે. સ્વર્ગસ્થના જવાથી જૈન સમાજને વર્ષો સુધી ન પૂરી શકાય તેવી મહાન બેટ પડી છે અને જિન સમાજ રંક રહેશે.
પૂજ્યશ્રીના આત્માને ચિરશાંતિ મળે, ઠરાવની નકલ પૂ. પં. યશોવિજયજી મ. પૂ. પં. શ્રી હેમપ્રભવિજયજી મ. તથા જૈન સંઘ થલતેજને મોકલી આપવાનું કરાવવામાં આવે છે.
ઠરાવ એકલનારની ચાડી છે. (૧) સિદ્ધક્ષેત્ર જૈન મટી ટેળી, પાલીતાણા. (૨) શ્રી પારસ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, પાલીતાણા. (૩) મુક્તિકમલ જૈન મોહન જ્ઞાનમંદિર તથા શ્રી સિદ્ધક્ષેત્ર જૈન
સાહિત્ય મંદિર પાલીતાણુ. (૪) શ્રી વિશાલ જૈન કલા સંસ્થાન, પાલીતાણા. (૫) બુદ્ધિસિંહજી જૈન પાઠશાળા, પાલીતાણા.
સકર્મમાં દાન એ પ્રધાન સત્કમ છે,