SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ કવીકારી લઈ, આ ટૂંકી પ્રસ્તાવના લખી હું મને પિતાને કૃતકૃત્ય માનું છું.. મંગલ દ્વાર” શ્રમણોપાસક ૩૧-૧-૧ [મેરખી] ડોકટર વલ્લભદાસ નેણસીભાઈ ઘર્મશ્રદ્ધાના તેજસ્વી દિપક... પૂજ્ય આચાર્ય ભગવંતશ્રી ભૂવનરત્નસૂરીશ્વરજી મ.ને તા. ૧૩-૪-૮૭ના હાર્ટએટેક આવવાથી કાળધર્મ પામ્યાના સમાચાર અત્રેના મૂર્તિપૂજક ઉપાશ્રયમાં બિરાજતા ભદ્રગુપ્તવિજયજી મ. સા. આદિ ઠાણુઓ પાસેથી જાણવા મળેલ. સાંભળતા આચકે લાગ્યો? આંખે અંધારા આવ્યા. મન માનવા તૈયાર ન હતું ને કાન સાંભળવા. કેમ કે આવી વાત કેમ કબૂલી શકાય ? તેમના તરફથી મળતી વિતરાગવાણી બંધ થઈ ગઈ. દુખમાં ધકેલી નિરાધાર મૂકી શાસનના કર્ણધાર ક્યાં સંતાયા? જિનવાણીની ઝાલરોથી કંઈક સૂતેલાને જગાડનાર જ શું ચિરનિદ્રામાં પિઢી ગયા, અત સત્ય વસ્તુ છે. “ઈમં શરીર અણિર્ચ” સર્વેક્ષણિક ને નિત્ય એક અવિનાશી આત્મા આવા ભેદજ્ઞાનની ભૂમિકા સમજાવતા જતા રહ્યા મય બની રહ્યા. તેના જીવન મંગલમય બનાવી ને મૃત્યુપર્વને મહત્સવ બનાવી સમાધિપૂર્વક મૃત્યુંજય બની જતા રહ્યા. તેના મહાન કાર્યોની આગેકૂચતે કાર્યો સમજી વિચારી આરારી આગળ જાળવી રાખવાની છે. મૃત્યુંયજ્ઞાન મહાન પુરુષના પુરૂષાર્થ સાથે તેમના જીવનમાં દેખાય આવે છે. આપણુ ગુરુદેવ, કે જેની પાસે અજન્મા બનવાની ચાવી, જીવન-કાર્ય, સાધના વડે, મૌન વડે મળતી હતી તે સરવાણી બંધ થતા હવે વડે મળી જ બનવાનમાં દેખાય ૧, ર • સરુ છું હવે ગુરુદેવના વાંચેલ જીવન પરિચય... સાથે સાથે તેમની નિકટતાથી નિશ્રામાં મળેલ જીવત પરિચય પળો સામે જ ભાવ નિચથતા એ જે અપૂર્વ '
SR No.011540
Book TitleSaurashtra Kesari Vijay Bhuvanratnasuri Smruti Visheshanak
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages361
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy