SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ ભારતમાં સર્વ રીતે ફાલ્યા કુલ્યા હતા. ૯ મી શતાબ્દીના મધ્યમાં તેમાં એકાએક ગરબડ થઈ. તે આ પ્રમાણે ' અદ્વૈત મતના પ્રરૂપક શ્રી આદિ શશચાય શાકે ૭૧૦ થી ૭૪ર, વિ. સ. ૮૪૪ થી ૮૭૬ સને ૭૮૮ થી ૮૨૦ માં થયા છે. તેણે “અદ્વૈત સિદ્ધાંત ”ની સ્થાપના કરી હતી. તેના અનુયાયીએ ભટ્ટપાદ અને રૂદ્ધ નગરના રાજા સુધન્વા વિગેરેએ ખૌદ્ધ ધર્મ તથા જૈન ધર્મ ઉપર જેરદાર આસણુ કર્યુ હતુ. તે માટે ઉલ્લેખ મળે છે કે :~~ जैन गुरुमुखात् कश्चित् विद्यालेशो जात इति गुरुवध प्रायश्चित्तं । આનંદિતર કૃત શ‘વિજય ભટ્ટ દર્શન પ્રક. ૫૫ સુ* રૃ. ૨૩૫-૨૩૬. રાજા સુધન્વાએ સેવાને હુકમ કર્યાં કે, आसेतो रातुषाराद्रे - बौद्धानावृद्धबालकम् ॥ न हन्ति यः स हन्तव्यो । भृत्यानित्यत्वशान् नृपः । स्कंदानुसारिराजेन, जैनाधर्मद्विषो हताः ॥ योगी द्रेणैव योगध्ना विघ्नास्तत्वावलंबिना हतेषु तेषु द्रष्टेषु । कुमारिलमृगेन्द्रेण ॥ हतेषु जिन हस्तिपु । निष्प्रत्युद्दमवर्धन्त, श्रुति शाखा समन्ततः મધવાચા' કૃત સક્ષિપ્ત શાંકર દિવિજય સ` ૧ શ્ર્લાક. ૯૬-¢૭ પ્રકાશકઃ આનદ આશ્રમ ગ્રંથાવલ. ગ્રંથાંક-૨૨ એટલે કે તેઓએ ઘણા શ્રમણાને કાપી નાખ્યા. તેનાં મદિરો, ધમસ્થાના અને તીર્થાને નુકશાન કરી ઘણું નુકશાન પહેાંચાડયું. ઔધા નવમી શતાબ્દીમાં ભારત છેડી પાતાના તીર્થો, પ્રતિમાઓ એમજ છેાડી ચાલ્યા ગયા. આ સધ કાળમાં ત્યાંના જૈનેને પણ ઘણું વેઠવુ' પડ્યુ છે. ત્યાંના જૈનાએ પૂ ભારતના ત્યાગ કર્યાં, તીર્થી છેડયાં, અને ત્યાંના ગૃહસ્થાએ જૈન ધમ છોડ્યો. પુષ્પમિત્ર રાજા પછી આ બીજી ધર્મ ક્રાન્તિ થઈ છે. આ સમયે શકરાચાય ના અનુયાયીએએ બદ્રીપાર્શ્વનાથ, જગન્નાથપુરી, કુમારગિરિ, તથા ભુવનેશ્વર વિગેરે જૈન તીર્થાને તથા ઔદ્ધગયા વિગેરે ખૌદ્ધતીઅને પેાતાના કામ્મુમાં લીધાં હતાં. જે આજ સુધી તેના હાથમાં છે. આ વિકટ પરિસ્થિતિમાં સુધારો થતાં જ શ્વેતામ્બર જૈનાચાોએ ફરી ભારતમાં વિચરી કુનેહથી ઘણા જૈન તીર્થાને પુનઃ હસ્તગત કરી લીધાં છે. જે આજે પણ શ્વેતામ્બર સઘને આધીન છે. આ સમયે મગાળના અસલી જેનાને જાહેરરીતે જૈનધમ છેડવા પાચે છે. જે જાતિ આજે શરાફ તરીકે પ્રખ્યાત છે. નાગજાતિનાં નૈના કે જે ભગવાન પાર્શ્વનાથના
SR No.011540
Book TitleSaurashtra Kesari Vijay Bhuvanratnasuri Smruti Visheshanak
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages361
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy