Book Title: Prabuddha Jivan 2010 Year 57 Ank 01 to 12 - Ank 02 is not available
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh
Catalog link: https://jainqq.org/explore/525995/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીર્વન (વર્ષ-૨૭ • અંક-૧ ૯ જાન્યુઆરી ૨૦૧૦ • પાના ૨૮ • કીમત રૂા. ૧૦ જિન-વચન ધર્મતત્ત્વમાં શ્રદ્ધા आहच्च सवणं लद्धं सद्धा परम दुल्लहा । सोच्चा णेयाउणं मग्गं बहवे परिभस्सई ।। -ઉત્તરાધ્યયન-૨-૧૬ સંજોગવશાત્ ધર્મશ્રવણની તક મળવા છતાં ધર્મતત્ત્વમાં શ્રદ્ધા થવી એ પરમ દુર્લભ છે. સાચા ધર્મમાર્ગ વિશે જાણવા મળે છતાં ઘણા માણસો તે માર્ગથી ભ્રષ્ટ થઈ જાય છે. कदाचित् धर्मश्रवण का अवसर पा लेने पर भी उस में श्रद्धा होना परम दुर्लभ है । धर्म की ओर ले जानेवाले सही मार्ग को जानकर भी बहुत लोग इस मार्ग से भ्रष्ट હો નાતે હૈ Even after getting an opportunity to hear religious discourses, it is very difficult to have faith in religion. There are many who get lost even after being shown the right path. (ડૉ. રમણલાલ ચી. શાહ ગ્રંથિત બિન-વન'માંથી) Page #2 -------------------------------------------------------------------------- ________________ બાલ લીલી લીલી લીલી લીલ ક પ્રબુદ્ધ જીવન જાન્યુઆરી, ૨૦૧૦. સત્તા કે અધિકાર પ્રાપ્ત કરવા આ વિના અન્ય દાક્તરને તેમણે કસ્તૂરબાનો નિર્ધાર કહી સાયમન કોઈ માર્ગ નથી. માણસ પોતાની ફરજનું કે સંભળાવ્યો. કર્તવ્યનું પાલન કરીને જ સત્તા કે અધિકાર પ્રાપ્ત દાક્તર બોલ્યા, “એ તો સ્ત્રી કહેવાય! પણ અધિકાર કરી શકે છે. જે માણસ બીજા માણસ પ્રત્યેની ફરજ તમે તો સમજો છો ને? તેમને અહીંથી બહાર બીજે કે કર્તવ્ય અદા કરવાનું ચૂકે છે તેને કોઈની ઉપર લઈ જવામાં જાનનું જોખમ છે અને મને લાગે છે વૈજ્ઞાનિક નવલકથાઓ લખી વિશ્વખ્યાતિ પ્રાપ્ત અધિકાર કરવાનો હક રહેતો નથી.” કે, જો તમે એમને અહીંથી બીજે ક્યાંક લઈ જશો કરનાર ઈંગ્લેન્ડના લેખક એચ. જી. વેશે ગાંધીજીને અનેક નવલકથાઓ લખનાર એચ. જી. તો રસ્તામાં જ એ મરણ પામશે !” એકવાર પ્રશ્ન કર્યો, ‘મિ. ગાંધી! માનવીનો વેલ્સને આ સાંભળીને મનમાં થયું કે આજે પોતે “તો મરણ ક્યાં બે વાર આવવાનું છે?' અધિકાર કોના કોના પર હોઈ શકે ?' ‘અધિકાર’ વિષે એક નવું જ જ્ઞાન સંપ્રાપ્ત કર્યું ! કસ્તૂરબા તો પોતાના નિર્ણયમાં મક્કમ હતા. તેમણે ગાંધીજીએ એનો ઉત્તર નીચે મુજબ આપ્યોઃ ત્યાંથી ચાલ્યા જવાનો નિશ્ચય કરી લીધો હતો. ‘મિ. વેલ્સ, હકીકતમાં તો કોઈનો કોઈના પર નિર્ધાર રસ્તામાં તેઓ ગાંધીજીને એક જ વાત કહ્યા કશો અધિકાર નથી! મારી પત્ની, મારો પુત્ર કે કરે, ‘તમે મારી સહેજ પણ ચિંતા કરશો નહીં. મને મારા કોઈ સ્વજન પર પણ મારો કશો જ અધિકાર ડરબનમાં કસ્તૂરબા બીમાર પડ્યા. કશું જ થવાનું નથી. ખરો ભય હતો તેમાંથી તો હું નથી. આ બ્રહ્મજ્ઞાન મને ત્યારે જ લાધ્યું જ્યારે મેં માંદગીમાંથી ઊઠી શકે એ માટે દાક્તરે મુક્ત બની છું. હવે ભય છે જ ક્યાં ?' આવો કોઈ મારો અધિકાર તેમના પર ચલાવવાનો માંસનો સેરવો ખાવાની ભલામણ કરી. બાની અપૂર્વ હિંમત જોઈને ગાંધીજી પણ ચકિત પ્રયાસ કર્યો. પણ તે દિવસથી મેં આવો અધિકાર ગાંધીજીએ બાને વાત કરી. થઈ ગયા. * * * તેમના પર ચલાવવાનું છોડી દીધું. એને બદલે બા બોલ્યા, “ના, મારાથી એ નહીં બને. મારા તેમના પ્રત્યેની મારી ફરજ બજાવવાનું શરૂ કર્યું. દેહને પરમાટીથી હું અભડાવીશ નહીં. એ કરતાં પ્રબુદ્ધ જીવનની ગંગોત્રી મારા કર્તવ્યનું પાલન કરવાનો મેં પ્રારંભ કર્યો હું મરણ પામું એ વધારે સારું. દેહ વટલાવીને ૧. શ્રી મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકા અને પછી તો મારી એ ફરજ કે કર્તવ્યના પાલન જીવવાનું મને પસંદ નથી!” ૧૯૨૯ થી ૧૯૩૨ ૨, પ્રબુદ્ધ જૈન દ્વારા જ મને અધિકાર પ્રાપ્ત થયો !' “પણ દાક્તર કહે છે કે અહીં રહીને દવા ૧૯૩૨ થી ૧૯૩૩ આ વાત બધા માટે સાચી હોવી જોઈએ કે કરાવવી હશે તો મારી સૂચનાનો અમલ કરવો બ્રિટિશ સરકાર સામે ન ઝૂકયું પ્રત્યેક માનવી પોતાના મિત્રો, કુટુંબીજનો, પડશે !” એટલે નવા નામે સગાંસ્નેહીઓ અને દેશ-બાંધવોની સેવા કરીને, તો આપણે અહીં રહેવું નથી.' ૩. તરૂણ જૈન તેના ફળરૂપે જ સત્તા કે અધિકાર પ્રાપ્ત કરી શકે. ગાંધીજી કસ્તૂરબાનો નિર્ધાર સમજી ગયા. ૧૯૩૪ થી ૧૯૩૭ ૪. પુનઃ પ્રબુદ્ધ જૈનના નામથી પ્રકાશન | સર્જન-સૂચિ ૧૯૩૯-૧૯૫૩ કર્તા પૃષ્ટ ૫. પ્રબુદ્ધ જૈન નવા શીર્ષકે બન્યું “પ્રબુદ્ધ જીવન' (૧) ગાંધી : યુગસર્જક મહામાનવ ડૉ. ધનવંત શાહ ૧૯૫૩ થી શ્રી મુંબઈ જૈન યુવક સંઘના મુખપત્રની ૧૯૨૯ (૨) ક્ષમા-ધર્મ : ખ્રિસ્તી ધર્મમાં અને અન્ય ધર્મોમાં ડૉ. ઈશાનંદ વેમ્પની થી, એટલે ૮૧ વર્ષથી અવિરત સફર, પહેલા (૩) “સર નેઈમ લેસ’ ડૉ. રણજિત પટેલ (અનામી) સાપ્તાહિક, પછી અર્ધમાસિક અને ત્યારબાદ (૪) ધર્મ ઃ મૃત્યુંજય મહારથી પૂ. આચાર્યપ્રવર શ્રીમદ્ વિજય માસિક પૂર્ણચન્દ્ર સૂરીશ્વરજી મહારાજ ૨૦૧૦માં “પ્રબુદ્ધ જીવનનો પ૭માં વર્ષમાં (૫) પત્ર-ચર્ચા સાધુ-સાધ્વીઓના વિહાર, માર્ગ પ્રવેશ અકસ્માત, આધુનિકતા વિગેરે સુનંદાબહેન વોહોરા પ્રબુદ્ધ વાચકોને પ્રણામ (૬) શ્રી મુંબઈ જેન યુવક સંઘ દ્વારા પૂર્વ મંત્રી મહાશયો ૭૫મી વ્યાખ્યાનમાળા સંપન્ન શ્રી કેતન જાની જમનાદાસ અમરચંદ ગાંધી (૭) વ્યક્તિઓમાં રહેલા બીજભૂત વ્યક્તિત્વને ચંદ્રકાંત સુતરિયા પ્રગટ કરે તે જ સાચી કેળવણી શ્રી ગુણવંત બરવાળિયા રતિલાલ સી. કોઠારી (૮) જયભિખ્ખું જીવનધારા-૧૪ ડૉ. કુમારપાળ દેસાઈ મણિલાલ મોકમચંદ શાહ (૯) શ્રી જૈન મહાવીર ગીતા : એક દર્શન-૧૫ પ. પૂ. આચાર્ય શ્રી વાત્સલ્યદીપ જટુભાઈ મહેતા (૧૦) જૈન પારિભાષિક શબ્દકોશ ડૉ. જીતેન્દ્ર બી. શાહ પરમાણંદ કુંવરજી કાપડિયા (૧૨) સર્જન સ્વાગત ડૉ. કલા શાહ ચીમનલાલ ચકુભાઈ શાહ (૧૩) પંથે પંથે પાથેય : એક પુણ્યદર્શન ભોગીલાલ શાહ ડૉ. રમણલાલ ચી. શાહ ... - ૧૦ Page #3 -------------------------------------------------------------------------- ________________ Regd. With Registrar of Newspaper for India No.RNI 6067/57 ૦ વર્ષ : ૫૭ ૦ અંક: ૧ ૦ જાન્યુઆરી ૨૦૧૦ વિક્રમ સંવત ૨૦૬૬ ૦ વીર સંવત ૨૫૩૭૦ મહા સુદ -તિથિ-૧૦ ૦ ૦ ૦ શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું માસિક મુખપત્ર ૦ ૦ પ્ર & QUO6i ૦ ૦ વાર્ષિક લવાજમ રૂ.૧૨૫/-૦ ૦ ૦ ૦ છૂટક નકલ રૂા. ૧૦-૦૦ માનદ તંત્રી : ધનવંત તિ. શાહ ગાંધી : યુગસર્જક મહામાનવો ૨જી ઓક્ટોબર કરતાં ૩૦ મી જાન્યુઆરીના દિવસે આ કલ્યાણચંદ્રજી બાપા, અને એવા જ આંસુભર્યા ચહેરે કારાણી સાહેબ મહામાનવ વિશેષ યાદ આવે. પધાર્યા. થોડી વારે અમારી શાળાના આચાર્ય કવિ નાથાલાલ દવે રામ, કૃષ્ણ, મહાવીર અને બુદ્ધ પછી આ અવતારી મહાત્માને પધાર્યા. અમારા આદર્શ શિક્ષક ભોળાભાઈ ખસિયા પણ મુખ ઉપર આ ધરતીએ નિહાળ્યા. આ ધરતીનું આ અહોભાગ્ય અને એ સમયે અપાર વેદના સાથે પ્રાર્થના ખંડમાં આવ્યા. આ ધરતી પર જે જે જીવો હતા એ તો પરમ સભાગી! વાતાવરણ ક્ષુબ્ધ અને શાંત હતું. મને કાંઈ સમજ ન પડે. રાગપહેલી ૩૦ મી જાન્યુઆરીનું હું સ્મરણ કરું છું ત્યારે હૃદયમાં દ્વેષથી પર એક જૈન સાધુ આમ રડે? કારાણી સાહેબ જેવા આમ અનેક આંદોલનો આકાર લે છે. મેં ગાંધીના પ્રત્યક્ષ દર્શન કર્યા બાળકની જેમ ચોધાર આંસુ વહાવે? આ પ્રશ્રો ત્યારે બાળ માનસમાં નથી, પણ ગાંધી વાતાવરણમાં મારો ઉછેર થયો છે એટલે કેટલોક જાગ્યા હતા, પણ એનો ઉત્તર ન હતો, છતાં ગાંધી વિશે પ્રવચનો સમય ગાંધીમય રહેવાનો સાંભળ્યા પછી આ અંકના સૌજન્યદાતા : લ્હાવો મળ્યો છે. અને પછી વાતાવરણની એવી અસર જ્યારે વાસ્તવિક જીવનમાં શ્રીમતી પદ્માવતીબહેન એફ. ઝવેરી પરિવાર થઈ કે આંતરમન ગાંધીમય પ્રવેશ થયો ત્યારે આ ગાંધીને હસ્તે : કીરના સુરેન્દ્ર ઝવેરી થઈ ગયું. કારણે જ અનેક સંઘર્ષો અને અમને બહાર સંવેદનોનો અનુભવ પણ કર્યો છે, મારી પેઢીના સર્વેની આ વાસ્તવિકતા ભારતમાતાની મૂર્તિ પાસે લઈ જવામાં આવ્યા. પ્રવચનોમાં સાંભળ્યું કે આ સ્થળે ગાંધીજી પધાર્યા હતા, અને એમના સ્વહસ્તે આ મૂર્તિની ત્યારે હું ચોથા ધોરણમાં અભ્યાસ કરતો હતો. મારું પૂરેપૂરું સ્થાપના થઈ હતી. આ સાંભળ્યું ત્યારે મન તો અહોભાવમાં મૂકી બાળ માનસ. એ સોનગઢ આશ્રમ – શ્રી મહાવીર જૈન ચારિત્ર રત્ન ગયું કે જે ધરતી ઉપર ગાંધીજીના પગલાં થયા હતાં ત્યાં અમે ઊભા કલ્યાણ આશ્રમ - ખાદી ધારી જૈન સાધુ કલ્યાણચંદ્રજી બાપા અને છીએ ? એવા જ ગાંધી વાદી. ‘ગાંધી બાવની'ના સર્જક કચ્છના મેઘાણી સર્વે મહાનુભવોએ ગાંધીજીવનના શબ્દો પાથર્યા, પરંતુ એમાં જેવા મેધાવી અમારા ગૃહપતિ દુલેરાય કારાણી. એ ૩૦ શબ્દો કરતાં આંસુ વિશેષ હતા. એ થોડાં શબ્દો હતા એટલે જ તો જાન્યુઆરીના દિવસે રાત્રે પ્રાર્થના પહેલાં અચાનક એક પ્રાર્થના જીવનભર ગાંધી વિશેના ઘણાં શબ્દો સાંભળવા-વાંચવાની જિજ્ઞાસા સભા યોજાઈ. અમે બધાં શિસ્ત પ્રમાણે ગોઠવાઈ ગયા. શું થયું વધતી રહી. એની કાંઈ સમજ ન પડે. થોડી વારે ધ્રુસકે ધ્રુસકે રડતા પૂ. પૂ. કલ્યાણચંદ્રજી બાપા પ્રખર ગાંધીવાદી, અને પોતાના વિદ્યાર્થી • શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, ૩૩ મહમદી મિનાર, ૧૪મી ખેતવાડી, એ.બી.સી. ટ્રાન્સપોર્ટની બાજુમાં, મુંબઈ-૪૦૦૦૦૪. ટેલિફોનઃ ૨૩૮૨૦૨૯૬ . Website : www.mumbai_jainyuvaksangh.com • email : shrimjys@gmail.com Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવન જાન્યુઆરી, ૨૦૧૦. બાળકો ઉપર પણ ગાંધી સંસ્કાર પડે એવું ઈચ્છે. આશ્રમ જૈનોનું, હતા. ઉત્તમ શિક્ષકો મળે તો બાળ માનસનું કેવું ઘડતર થાય છે જૈન સિદ્ધાંતોની ક્યાંય અવગણના નહિ, તેમજ કોઈ ક્રિયાઓનો એનું આ ઉદાહરણ. અતિ આગ્રહ પણ નહિ. બગીચામાં ફૂલ વિકસે એમ બાળકને ત્યારબાદ વધુ અભ્યાસ અર્થે આશ્રમમાંથી મુંબઈ આવ્યો ત્યારે વિકસવા દ્યો એજ સિદ્ધાંત. એટલે જ્યાંથી જે સુગંધો મળે એ જીવન ઉપરના નિયમો પકડી રાખ્યા, પ્રત્યેક ૩૦ મી જાન્યુઆરીના સુગંધો પૂ. બાપા અને કારાણી સાહેબ આશ્રમમાં લાવે. મણિભુવનમાં જવાનું વગેરે. એટલે જ અમને પૂ. સંતબાલજી, નારાયણભાઈ દેસાઈ, સ્વામી પરંતુ એક વખત એક માંદગીને કારણે ઉપવાસનું વ્રત છૂટી આનંદ, પુનિત મહારાજ, શિવજી દેવસી ગઢડાવાળા, રમણલાલ ગયું. દેસાઈ, ગોપાળરાવ વિદ્યાસ, નાનાભાઈ ભટ્ટ, મનુભાઈ પંચોળી- ખાદી અને અહિંસક વસ્તુ અને અંગ ઉપર સુવર્ણત્યાગ તો દર્શક, કૃષ્ણલાલ શ્રીધરાણી, જયભિખ્ખું, રતિલાલ દેસાઈ, મહારાજા જીવનમાં રહ્યા. કૃષ્ણકુમાર સિંહજી, તેમજ અન્ય પ્રસિદ્ધ સાહિત્યકારો, ચિંતકો અને મુંબઈનો ખાદી ભંડાર અને બાજુની પેટિટ લાયબ્રેરી અમારું સોનગઢ ભાવનગર, પાલિતાણાની મધ્યમાં હોઈ વિહાર કરતા જાણે મંદિર. અનેક જૈન સાધુ ભગવંતો અને આચાર્યો તેમજ દરવેશ જેવા એક દિવસ ખાદી ભવનમાં કપડાં લેવા હું ગયો ત્યારે ખાદી તાંસળીવાળા બાબાનો જીવન લાભ મળ્યો. આ સર્વે ગાંધીજીની ભવનના કરોડોના ગોટાળા વિશે સાંભળ્યું, એના કોર્ટના કેસો અનેક વાતો કરે જ કરે, એટલે ગાંધી તો આંતરમનમાં સ્થિર થઈ વિશે જાણ્યું અને મનમાં ઉદ્વેગ, સંઘર્ષ અને મંથન ભરાયા અને ગયા. ગાંધી એટલા અહોભાવથી સ્થિત થઈ ગયા કે કૉલેજકાળમાં ખાદી છોડી. ગાંધીજીના પુસ્તક “નીતિ નાશને માર્ગ' ઉપર અમારા વિદ્વાન હું, કિશોર પારેખ, અનિલા અને કલાબહેન ખાદી ભવનમાંથી સાહિત્યકાર સુરેશ જોષીએ ટીકા લખી ત્યારે મારી બુદ્ધિને દુર્વાસાનો બહાર નીકળ્યા અને મેં મારો આ નિર્ણય મારા એ મિત્રોને કહ્યો, સ્પર્શ થયો હતો, પરંતુ વરસો પછી સમજાયું કે સુરેશ જોષી સાચા એટલે તરત જ કલાબેને ફોન શોધી મારી વાગ્દત્તાને ફોન કરીને હતા, અને જીવંત ગાંધીજીએ એ વાંચ્યું હોત તો એ વિદ્વાન સાથે કહ્યું, “ખુશખબર, તારો ધનજી હવે ધર્મેશ બની ગયો છે.” સંમત થાત. ગાંધી બધી જ જગ્યાએ બધાંની દૃષ્ટિએ સાચા ન પણ તે દિવસે અમારા કિશોરે સામેની ગલીની ‘વેસ્ટ કોસ્ટ' હૉટલમાં હોય, એટલે તો ઈનામમાં એમને ૩૦ જાન્યુઆરીએ છાતીમાં ઈડલી-ઢોસાની આ નિમિત્તે અમને રૂા. ૫/-ની પાર્ટી આપી! ગોળીઓ મળી. કાશ, એ વ્યક્તિઓએ જૈન ધર્મના મહાન સિદ્ધાંત ગાંધી શરીર ઉપરથી ઉતર્યા પણ અંતરમાં તો વધુ ને વધુ સ્થિર સ્યાદ્વાદને જાણ્યો-સમજ્યો હોત તો આ હિંસા ન થાત. પણ કોઈ થતા ગયા. ધર્મ કે સિદ્ધાંતને જયારે “ઝનુની'ના કાચબાની પીઠ જેવા વસ્ત્રો ગુજરાતી સાહિત્યમાં ગાંધી ઉપર અત્યાર સુધી ઉત્તમ કવિતા પહેરાવાય છે ત્યારે સહઅસ્તિત્વ અને સમજભર્યા પરિણામ ન જ લખી મહાકવિ ન્હાનાલાલે, “ગુજરાતનો તપસ્વી' શીર્ષકથી. આ આવે. જ કવિને ગાંધીજી સાથે ક્યાંક સૈદ્ધાંતિક વાંકુ પડ્યું, અને કવિએ ત્યાર પછીની બીજી ૩૦મી જાન્યુઆરીના એક સાંજે અમારા ગાંધીને કહ્યું, ‘વર્ધાનો વંઠેલ’, ત્યારે ગાંધીજીએ સરદારને કહ્યું, કારાણી સાહેબ બપોરે એમના ઘરે જમવા ન ગયા, ત્યારે એમની ‘દુઝણી ગાય હોય તો એ ક્યારેક પાટું પણ મારે, આપણે કવિની ઑફિસમાં લેખન કાર્યમાં મગ્ન એવા અમારા સાહેબને જમવાની કવિતાનું દુઝણુ મહાણવાનું!” આ ગાંધી ન્હાનાલાલનો મેળાપ પછી અમે વિનંતિ કરી ત્યારે એમણે અમને કહ્યું, “આજે ઉપવાસ છે. ૩૦ ક્યારેય ન થયો, કોઈએ થવા ના દીધો, એથી ગુજરાતી સાહિત્યને મી જાન્યુઆરી, ગાંધી નિર્વાણ દિન છે એટલે”. મારા બાળ માનસમાં નુકશાન વિશેષ થયું. કવિની ખુમારીને સલામ! વધુ એક આશ્ચર્ય અને અહોભાવ ઉમેરાયા. (કચ્છમાં દુષ્કાળ પડ્યો આ જ કવિએ ‘હરિ સંહિતા', નામે ત્રણ ગ્રંથમાં મહાકાવ્ય લખ્યું. હતો ત્યારે બેથી ત્રણ વર્ષ આ કારાણી સાહેબે દૂધ વગેરેનો ત્યાગ એ મહાકાવ્યમાં કવિએ કલ્પના કરી છે કે કુરુક્ષેત્રના યુદ્ધ પછી કર્યો હતો.) કૃષ્ણ દ્વારકા નિવાસ કરે છે, અને થોડાં વર્ષો પછી પરિવાર સાથે અને મેં નક્કી કર્યું, હું પણ આ દિવસે હવે હંમેશાં ઉપવાસ કરીશ, ભારત યાત્રાએ નીકળે છે અને શાંતિ અને સંસ્કૃતિના સંદેશ વહેતા ખાદી અને અહિંસક વસ્તુ વાપરીશ અને સોનું નહિ પહેરું. પૂ. કરે છે. જો કવિને ગાંધીજી સાથે વાંકુ ન પડ્યું હોત તો આ કલ્યાણચંદ્રજી બાપા અને કારાણી સાહેબના જીવનમાં આ નિયમો મહાકાવ્યનો નાયક કૃષ્ણની જગ્યાએ ગાંધીજી હોત, અને આ કાવ્ય • ૧ વર્ષનું લવાજમ રૂા. ૧૨૫/-(U.S. $ 15) • ૩ વર્ષનું લવાજમ રૂા. ૩૫૦/-(U.S. $ 40) • ૫ વર્ષનું લવાજમ રૂા. ૫૫૦/-(U.S. $ 65) • ૧૦ વર્ષનું લવાજમ રૂા. ૧૦૦૦/-(U.S. $120) • કન્યા કરિયાવર આજીવન લવાજમ રૂા. ૨૦૦૦/-(U.S. $ 150) Page #5 -------------------------------------------------------------------------- ________________ જાન્યુઆરી, ૨૦૧૦ પ્રબુદ્ધ જીવન પ્રસિદ્ધિને શિખરે પહોંચ્યું હોત. સ્વાતંત્ર્ય પ્રાપ્તિ પછી ગાંધીજીની વાસ્તવિકતાએ એ સર્વેને નિરાશામાં ડૂબકી મરાવી હશે. આ પણ વિશ્વશાંતિ માટે આ જ મહેચ્છા હતી. સમસંવેદન છે! કોલેજ કાળમાં મન ભરીને ગાંધીજીને વાંચ્યા. અત્યારના આ લખવાના બે નિમિત્ત બન્યા, એક તો ગાંધી નિર્વાણ દિન વિદ્યાર્થીઓને પણ ગાંધી સાહિત્ય એટલું જ પ્રીતિપાત્ર અને અને બીજું અમે મુંબઈ જૈન યુવક સંઘના સભ્યો ગાંધીજીએ કહ્યુંલી પ્રેરણાત્મક લાગે છે, એની પ્રતીતિ ગાંધી સાહિત્યના મબલખ સ્વાવલંબી બુનિયાદી કેળવણી આપતા વાળુકડના લોક વિદ્યાલય વેચાણ પરથી થાય છે. હમણાં ક્યાંક વાંચ્યું કે રૂપિયા પાંચસોની માટે પર્યુષણ દરમિયાન સંઘ દ્વારા એકત્રિત કરેલી રૂ. પચ્ચીસ લાખ નોટમાં ગાંધીની છબીની નકલી નોટમાં નકલ નથી થઈ શકતી! જેવી રકમ એ સંસ્થાને અર્પણ કરવા જઈ રહ્યા છીએ ત્યારે શ્રી મહાવીર જો કે આ કમાલ ટેકનોલોજીની છે, પણ જશ તો ગાંધીની અસલિયત જૈન ચારિત્ર રત્નકલ્યાણ આશ્રમની ધરતીના દર્શન કરવાની અમૂલ્ય અને ગાંધી સત્યને જ. તક મળી, એટલે એ બધું યાદ આવી ગયું. ગાંધી પૂરા વૈષ્ણવજન. નરસિંહ મહેતાના વૈષ્ણવજન જેવા. પણ સાંઠ વર્ષની પ્રૌઢા પાસે પિયરની વાત કાઢો તો એના નકલી મને તો ગાંધી પૂરા શ્રાવક લાગે છે. શ્રીમદ્ શ્રીમદ્ રાજચંદ્રના દાંત બહાર આવી જાય એવું ખડખડાટ હાસ્ય એના સ્મિતભર્યા વિચારોની ગાંધીજી ઉપર અમીટ અસર. કેટલાકે અતિ ઉત્સાહમાં મુખમાંથી વહેવા માંડે એ દૃશ્ય જોયું છે? શ્રીમન્ને ગાંધીના ગુરુસ્થાને પણ બિરાજાવી દીધા છે. ભગવાન અને “કે તને સાંભરે રે” કહેનાર કોઈ મળે ત્યારે તો કૃષ્ણ પણ મહાવીરના સર્વ સિદ્ધાંતોને સંદિપની આશ્રમને યાદ કરીને ગાંધીજીએ જીવનમાં ઉતાર્યા. | રસપ્રદ કથા, અભિનવ દર્શન, વિશિષ્ટ પ્રસ્તુતિ | કેવા આળોટ્યા હતા? “મને મહાવીરની જેમ ગાંધી સર્વદર્શી ત્રણેનો ત્રિવેણી સંગમ રચાશે સાંભરે રે’નો જાદુ જ ચેતનભર્યો હતા. સર્વધર્મ સમભાવનો સ્વીકાર અને માણસ માણસ • કથા તત્ત્વ, સંગીત અને સ્તવન દ્વારા • - આ દેશ, આ દેશના વચ્ચેના વર્ણભેદનો અસ્વીકાર એ નેતાઓ, માત્ર ભૌતિક મહાવીરનો સિદ્ધાંત ગાંધીએ ભગવાન મહાવીર જન્મકલ્યાણક દિવસ નિમિત્તે સમૃદ્ધિની વાહ વાહ ગાતા આત્મસાત કર્યો હતો. શ્રી મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા આપણા બૌદ્ધિકો અને ક્રિમિનલ ૧૯૪૭માં કાશ્મીરનું રક્ષણ જીવન જીવનારા સાંસદો ફરી ફરી કરવા ભારતીય સેના ત્યાં આયોજિત દ્વિદિવસીય મુખ્ય પ્રધાનો બને, એવા પહોંચી ત્યારે અહિંસાના આ || મહાવીર કથા || પ્રધાનો ના ઘરેથી નોટોના પૂજારી આ કાર્યનો વિરોધ કરશે કોથળા મળે ત્યારે ગાંધીજનોની એવી ભારત સરકારને દહેશત જૈનદર્શનના આંતરરાષ્ટ્રીય ચિંતક, વેદના કેટલા ડૂસકા ભરે ? ત્યારે હતી, પણ ગાંધીએ તો રક્ષણ તીર્થંકર મહાવીર વિશેનાં ગ્રંથોના પ્રસિદ્ધ લેખક આ બાપુ જ ખભે હાથ મૂકીને કરવા જતા એ વિમાનોને આપણને કહેશે, “ઈડિયટ! પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ દ્વારા અહિંસાના દૂત કહ્યા. મુન્નાભાઈ! લગે રહો!' મહાવીરનો અનેકાંતવાદ પ્રથમવાર મુંબઈમાં યોજાશે aધનવંત શાહ અને સ્યાદ્વાદ ગાંધી જીવનના રોમે રોમમાં હતા. || મહાવીર કથા || * * * માફ કરજો , ગાંધી વિશે |(૧) તા. ૨૭-૩-૨૦૧૭, શનિવાર, સાંજે ચાર કલાકે આપણા એક ઋષિ કવિ લખતા લખતા થોડું અંગત રાજેન્દ્ર શાહનો દેહ નવા અવતાર સ્થળ : કે. સી. કૉલેજ હોલ, ચર્ચગેટ, મુંબઈ. લખાઈ ગયું. પરંતુ ગાંધી માટે વિલિન થયો. એ ગુજરાતી વાતાવરણમાં ઉછરેલા મારા તા. ૨૮-૩-૨૦૧૦ રવિવાર, સવારે દસ કલાકે સાહિત્યને ઘણું આપીને ગયા, જેવા ઘણાંએ ગાંધી જીવનના સ્થળ : ભારતીય વિદ્યા ભવન, હોલ, ચોપાટી, મુંબઈ. અને અમૂલ્ય પામીને ગયા! એ આદર્શોને જીવનમાં ઉતારવા પ્રવેશપત્ર માટે ગાંધીયુગના કવિના આત્માને સંઘર્ષો કર્યા હશે, અને આઝાદી શ્રી મુંબઈ જેન યુવક સંઘનો સંપર્ક કરવા વિનંતી. કોટિ કોટિ વંદન. પછીની દેશની વર્તમાન nતંત્રી Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ વન ક્ષમા-ધર્મ: ખ્રિસ્ત ધર્મમાં અને અન્ય ધર્મોમાં .ડૉ. ઈશાનંદ વેમ્પેની મને ખૂબ આનંદ થાય છે. પૂજ્ય મુનિ શ્રી વાત્સલ્યદીપજીએ મને કહેલું કે આ સભામાં હાજરી આપનારા મહાનુભાવો ‘અહિંસા પરમો ધર્મ’, ‘સત્યમેવ જયતે' અને 'વસુધૈવ કુટુંબકમ્' એવા સૂત્રોની ભાવના જીવનમાં ઉતારનારા છે. જાન્યુઆરી, ૨૦૧૦ આદરણીય અધ્યક્ષશ્રી, પૂજ્ય સાધુ મહાત્માઓ અને અન્ય આમંત્રિત સજ્જનો અને સન્નારીઓ, આ પ્રવચન શ્રેણીના છેલ્લા દિવસે અને પવિત્ર પર્યુષણ પર્વના છેલ્લા તબક્કામાં ક્ષમા-ધર્મ વિશે બે બોલ કરવા આમંત્રણ મળ્યું, એ બદલ મુંબઈ જૈન યુવક સંઘના સર્વ કાર્યકર્તાઓને મારો આભાર. આ કાર્યક્રમના સંયોજકશ્રી ડૉ. ધનવંત શાહે મને કહેલું કે મારું પ્રવચન મુખ્યત્વે ખ્રિસ્તી ધર્મમાં ક્ષમા-ધર્મ એ અંગે હોવું જોઈએ. એમણે કહેલું કે અનેકાન્તવાદ અને સ્યાદ્વાદ એવા તત્ત્વદર્શનના હિમાયતીઓ કૂપમંડૂક તરીકે રહેવાને બદલે અન્ય ધર્મો વિશે જાણવા આતુર હશે. ‘મિચ્છામી દુક્કડં' એવી ક્ષમા-ધર્મની શુભેચ્છા પાઠવ્યા પછી આપ સૌ પધારેલાં છો. આ પવિત્ર પર્યુષણ પર્વના છેલ્લા દિવસે ક્ષમા-ધર્મ વિશે પ્રવચન આપવાનો પ્રસંગ મળ્યો છે એ માટેઋગ્વેદની ઉક્તિ આપણને કટ્ટરપંથમાંથી મુક્ત કરી શકે. ભગવાન સનાતન ધર્મ એમ ગણાતા હિંદુ ધર્મમાં ક્ષમા-ધર્મની પરંપરા ઊંડી છે. આ પરંપરામાં બહુ ચગાયેલો એક મંત્ર છેઃ ‘ક્ષમા વીરસ્ય ભૂષણમ્’. ગીતામાં (૧૬:૧-૩) ભગવાન શ્રીકૃષ્ણ દૈવી સંપત્તિનું વર્ણન કરે છે ત્યાં ક્ષમા અને ધૈર્યને ખાસ સ્થાન આપે છે, હિંદુ, જૈન તથા બૌદ્ધ પરંપરામાં વારેઘડીએ સંભળાતો એક મંત્ર છેઃ અહિંસા પરમો ધર્મ'. અહિંસા, સંયમ અને સ્યાદ્વાદ જ્યાં હોય ત્યાં ક્ષમા-ધર્મ કેન્દ્રસ્થાને હોય છે. જેન સપ્તભંગીનની જેમ માણસોને કટ્ટરપંથી વિચારધારાથી બચાવે એવો સિદ્ધાંત છે વેદાંતનો ચતુષ્કોડીનય. 'એકમ સત્ વિમા બહુધા વદન્તિ” એ કેટલાક કૉલેજિયનોએ મારા આ વાર્તાલાપ વિશે સાંભળીને કહ્યું: ‘અમે સ્વપ્નની દુનિયામાંથી બહાર આવી વાસ્તવિકતાની નક્કર ભૂમિ પર પગ મૂકી શકીએ એવો કોઈ વિષય લઈને બોલોને ? જ્યાં સુધી ચીન અને પાકિસ્તાન આપણી આજુબાજુ હોય અને કાશ્મીરનું કોકડું ઉકલ્યા વગર રહે અને આપણા દેશમાં ખૂણે અને ખાંચરે આતંકવાદીઓ બેફાટ ફરે છે ત્યારે આપણે એકે-૪૭ બંદૂકના ધર્મની વાત કરવી જોઈએ, ના ક્ષમાધર્મની, આપણો વાર્તાલાપ ટૂંકમાં ખ્રિસ્તી ધર્મના ક્ષમા-ધર્મની વાત શરૂ કરું તે પહેલાં ધર્મ વિવિધતાના આપણા દેશના અન્ય ધર્મોનો આછો ખ્યાલ રજૂ કરવા કોશિશ કરીશ. ખ્રિસ્તી ધર્મની શીખામણનું હાર્દ રજૂ કરે એવી એક ઘટનાના ઉલ્લેખ પછી ક્ષમા ધર્મ વિશેનો આ વાર્તાલાપ શરૂ કરીશ જો કે ચાર-પાંચ મિનિટ માગી લે તોપણ. માફી આપવાના આ આદેશને જીવનમાં ઉતારવાથી માનવજીવનને મળતા કેટલાક ફાયદાઓના ટૂંકા ઉલ્લેખ પછી ક્ષમા-ધર્મ કાયર લોકો માટે નથી એ બતાવવા ક્ષમા-ધર્મમાં પુણ્યપ્રકોપના અવકાશની વાત કરીશ. ભારતના અન્ય ધર્મોમાં ક્ષમા-ધર્મની ટૂંકી નોંધ ભારત જેવા ધર્મ વિવિધતાના દેશમાં માત્ર પોતાના જ ધર્મ વિશે બોલવામાં કંઈક અજુગતું તો છે જ. હાલમાં બધે જ સંભળાય છે એવો એક મંત્ર છેઃ To be religious is to be inter-religious એટલે ધર્મ વિવિધતાના સંદર્ભમાં ધાર્મિક થવું એટલે આંતરધાર્મિક થવું જરૂરી છે. પણ સમયમર્યાદાની અંદર બોલનાર મારાથી અન્ય ધર્મો વિશે માત્ર આછો જ ખ્યાલ આપી શકાય. રામ, કૃષ્ણ અને ઈસુ જેવા અવતારી પુરુષો, ભગવાન મહાવીર જેવા તીર્થંકરો, ભગવાન બુદ્ધ અને એમના પ્રતિબિંબ જેવા બોધિસત્ત્વો, ગુરુ નાનક જેવા શીખ ગુરુઓ, વગેરે મહાત્માઓની ક્ષમાશીલતા કાયરતાની ન હતી. આ યુગપુરુષોએ પોતાના નિકટના શિષ્યો અને અનુયાયીઓને લોકસંગ્રહ માટે, ધર્મસંસ્થાપના માટે અને વિશ્વકુટુંબની સ્થાપના માટે ઝઝૂમવાની હાકલ કરતા રહ્યા. ઈસ્લામમાં જિહાદના અર્થનો અનર્થ થાય છે તોપણ મુસલમાન મૌલાનાઓ પવિત્ર કુરાન ટાંકીને શીખવે છે કે જિહાદનો સાચો અર્થ અધર્મ અને અન્યાય સામે ઝઝૂમવો એ જ છે (કુરાન ૨:૩૯૪૦, ૫:૮, ૪૯:૧૩). કમનસીબી એ છે કે આવા ક્ષમા ધર્મ વાળા આપણા દેશમાં કોમી રમખાણ અને આતંકવાદ ચાલ્યા જ કરે છે. ક્ષમા-ધર્મને પડકારનારી સામાન્ય ખ્રિસ્તી જીવનમાંથી એક ઘટના સાઈટ-પાંસઠ વર્ષ પહેલાંની એક વાત છે. પુરાણી પરંપરાના કે. જી. કલાસથી મારો સહાધ્યાયી થઈ ચૂકેલા ટોમી નામના એક છોકરાની વાત છે. કે. જી. કલાસથી લખતાં-વાંચતાં-ગણતાં વગેરે શીખ્યા પછી અમે બંને બીજા ધોરણમાં દાખલ થયા. અમારી સ્કૂલના પહેલા દિવસના કાર્યક્રમો પછી અમે આડોશપાડોશના અન્ય મિત્રો સાથે ટોમીના ઘર નજીક પહોંચ્યા. ઓચિંતા ચોથા ધોરણના એક મોટા છોકરાએ ટોમીને રમત રમતમાં એક કાચી કેરીથી જોરદાર ઘા કર્યો. એ રડી પડ્યો અને રડતાં રડતાં ઘર આંગણાના દાદર ચઢવા લાગ્યો. ઘર આંગણે ઊભેલો એનો મોટોભાઈ ની એની પાસે દોડી આવ્યો. કેવી રીતે પેલા મોટા છોકરાએ એને કાચી કેરીથી ઘા કર્યો એ વાત જાણી લીધી. જૉનીભાઈએ ગુસ્સાથી લાલચોળ થઈને ટોમીના હાથમાં એક પથ્થર મૂક્યો અને સખ્તાઈથી કહ્યુંઃ ‘આપણા કુટુંબમાં કોઈ પણ માર ખાઈને બમણું વસુલ કર્યા વગર Page #7 -------------------------------------------------------------------------- ________________ જાન્યુઆરી, ૨૦૧૦ પ્રબુદ્ધ જીવન રડતાં રડતાં ઘર આંગણે પગ મૂકતા નથી. કાલે તું પાછો આવે બોલ્યો નથી?' જવાબમાં એણે નાના બાળકોને ઘણા ચિત્રો દ્વારા ત્યારે એ જ છોકરાને આ પથ્થરથી માર ખાધાનો આજંદ અને અને નાટ્યાત્મક રીતે “હે અમારા બાપ' જેવી પ્રાર્થના શીખવનાર શોરબકોર મને સાંભળવા જોઈએ. યાદ રાખ આપણા પૂર્વજો એક બુટ્યૂઢા લાંબી દાઢીવાળા ફાધરની વાત કહી. એ ફાધરે શીખવેલું રાજાના સલામતી દળના આગેવાનો હતા.' કે આપણા દુશ્મનોને માફી આપ્યા વગર “હે અમારા બાપ' એ ટોમીભાઈ અને હું કેરાલાના સંત થોમસ ખ્રિસ્તીઓ એમ પ્રાર્થના બોલવાનો અર્થ એ છે કે, “હે પરમેશ્વર પિતા, જેમ અમે જણાતા અને પહેલા સૈકાથી નંબૂદરી બ્રાહ્મણ કોમથી ખ્રિસ્તી બનતા અમારા અપરાધીઓની ક્ષમા ના કરીએ છીએ તેમ તમે અમારા ખ્રિસ્તી કુટુંબના હતા. આવા કુટુંબોમાં સાંજે અડધા-પોણા કલાકની અપરાધોની ક્ષમા ના કરો અને અમને સ્વર્ગના પરમસુખને બદલે કુટુંબપ્રાર્થના હોય છે. દાદા-દાદીઓ, મા-બાપ વગેરે વડીલોને નરકની પીડાઓ આપો.' એ પછી એમણે સ્વર્ગ વિશેના આકર્ષક બેસવાના ખાસ આસનો હોય છે. આ કુટુંબ ભક્તિની એક ખાસ ચિત્રો અને નરક વિશેના ધૃણા ઉપજાવે તેવાં ઘણાં ચિત્રો પણ પ્રાર્થના ઈસુએ શીખવેલી “હે અમારા બાપ' એ પ્રાર્થના છે (માથ્થી બતાવેલાં. આ વાત કહ્યા પછી ટોમીએ દાદાને પૂછ્યું, “દાદાજી, ૬:૭-૧૫). એની એક કડી આ છે: “જેમ અમે અમારા કોને આવા નરકમાં જવું ગમે?' અપરાધીઓની ક્ષમા કરીએ છીએ તેમ તમે અમારા અપરાધોની દાદાએ રૂમ બહાર આવીને ટોમી પાસેથી લીધેલો પથ્થર જોનીને ક્ષમા કરો.' બતાવ્યો. એમણે પૂછયું, તને ખ્યાલ છે આ પથ્થર ટોમી પાસે દાદાની ઈચ્છા પ્રમાણે ઘરમાં સૌથી નાના એવા ટોમી પાસે “હે ક્યાંથી આવ્યો? જૉની ગભરાઈને જવાબ ન આપતાં દાદાએ પહાડી અમારા બાપ' જેવી કેટલીક પ્રાથમિક પ્રાર્થનાઓ વડીલો વંચાવતા. અવાજમાં પૂછયું: “કેમ તેં આવું કર્યું?' જવાબમાં જોનીએ કહ્યું, પણ આજના દિવસે “હે અમારા બાપ' બોલવાની એણે સાફ ના ‘કુટુંબની ઈજ્જત માટે'. ઘરના બધા સભ્યો ઊભા રહીને આ નાટક પાડી. માબાપની અને ખુદ દાદાની આજ્ઞા માન્યા વગર એણે બીજી જુએ છે તે જાણીને દાદા મોંની ગંભીરતા છોડીને મંદ સ્વરે પ્રેમથી પ્રાર્થનાઓ વાંચવાનું શરૂ કર્યું. ઘરમાં સૌથી પ્રતિષ્ઠિત દાદાની આજ્ઞા જોનીને કહ્યું, “તું વેર વાળવાની ઈચ્છા સાથે “હે અમારા બાપ” એ તોડતાં જોઈને ગુસ્સે થઈને ટોમીની મમ્મીએ એને એક તમાચો પ્રાર્થના બોલ્યો, એથી આ પ્રાર્થનાના અર્થનો અનર્થ કેવી રીતે માર્યો. તે રડતાં રડતાં એની રૂમ તરફ નાઠો. થયો તે તું સમજે છે? ના સમજે તો તારાથી પંદર વર્ષ નાના ટોમી દાદાએ એની મમ્મીને ઠપકો આપ્યો. પ્રાર્થનાનો કાર્યક્રમ પૂરો પાસેથી શીખી લે. તું પુખ્તવયનો થયો છે અને આવતા વર્ષે તારું થયા પછી બધા એના વિશે વાત કરતાં રહ્યાં. દાદીએ કહ્યું કે આવી લગ્ન થવાનું છે. ક્ષમા-ધર્મના પાળનારા યુગલો રોજ ઝધડતાં રહે. પવિત્ર પ્રાર્થના બોલવા ના પાડનાર ટોમીને કંઈ ભૂત વળગ્યું હશે! આવા કુટુંબોમાં શાંતિ ના રહે. કાલે સવારે તું ટોમીને લઈને મારી એની મમ્મી એક ગ્લાસ દૂધ લઈને રૂમની અંદર પ્રવેશી તે પહેલાં પાસે આવજે અને આપણે ત્રણેય પેલા છોકરાને ઘેર જઈશું. કેરીથી બારીની એક બાજુએ ઊભી રહીને ચોરીછૂપીથી ટોમી ખાટલા ઉપર ઘા કરનાર છોકરાને અને તેના માબાપને સાથે બોલાવીને આપણા શું કરતો હતો એ નિહાળવા લાગી. મોટાભાઈએ આપેલા પથ્થરને ઘેર જઈશું. કેરીથી ઘા કરનાર છોકરાને અને તેના માબાપને સાથે હાથમાં આમતેમ ફેરવતાં તે આડો પડ્યો હતો. મમ્મી આવી ત્યારે બોલાવીને આપણા ઘેર શું થયું એ કહ્યા પછી ક્ષમા-ધર્મ વિશે બેએક એણે ઝડપથી એ પથ્થર તકીયાની નીચે સંતાડી દીધો. ટોમીને વાત હું કરવાનો છું. ત્યારે જોની તને સમજાશે આપણા કુટુંબની વહાલથી દૂધ પીવડાવતી વખતે મમ્મીએ શાંત સ્વરથી પૂછ્યું કે ઈજ્જત એટલે શું.” આ ઘટના પછી બંને કુટુંબોનો સંબંધ વધારે તારા હાથમાં આ પથ્થર કયાંથી આવ્યો? આ તો અમસ્તો નિકટનો થયો અને આ બંને છોકરાઓ દિલોજાન મિત્રો બની ગયા. આંગણામાંથી લીધો, એમ કહીને એણે ગુસ્સામાં મમ્મીના બાઈબલમાં ક્ષમા-ધર્મ હાથમાંથી દૂધ લઈ પીવા લાગ્યો. મમ્મી ધીમે રહીને રૂમમાંથી બહાર આ દાખલાને પૂર્વભૂમિકા તરીકે રાખીને આ વિશે બાઈબલમાં ગઈ અને દાદાને આ વાત કરી. ઘણા પુત્ર-પૌત્રોના હઠ, ઝઘડા ઈસુ શું શીખવે છે એ જરા જોઈશું. અને શબ્દોની સાઠમારી જોયેલા દાદાને લાગ્યું કે દાળમાં કંઈક કાળું બાઈબલમાં ઈસુ ઘણી બધી દૃષ્ટાંત કથાઓ વડે પ્રભુ પરમેશ્વર છે. સ્વસ્થ મને દાદા ટોમીના રૂમમાં પ્રવેશ્યા. તેઓ ટોમીના ખાટલા કેવા દયાળુ અને ક્ષમાશીલ છે એ ભાર દઈને શીખવે છે (દા. ત. લૂક પર બેસી એના માથા ઉપર વહાલથી હાથ ફેરવવા લાગ્યા. ટોમીને ૧૫). ઈસુએ શીખવેલું કે જેમ આપણા પરમપિતા ક્ષમાશીલ છે તો દાદા તરફ ખૂબ પ્રેમ અને આદરભાવ. આવા પ્રેમાળ દાદા પાસેથી તેમ એમના બધાં સંતાનોએ પણ હોવું જોઈએ. ઉપરાંત બધા લોકોને ટોમી કોઈ પણ વાત છુપાવતો નહોતો. ભગવાનનાં સંતાનો અને આપણા ભાઈબહેનો ગણીને હંમેશાં ટોમી પાસેથી ઘણી બધી વાતો જાણી લીધા પછી દાદાએ છેવટે માફી આપવી જોઈએ. બાઈબલના સંત માથ્થીકૃત પવિત્ર પુસ્તકમાં એને પૂછયું, “ટોમી બેટા, તું “હે અમારા બાપ' એ પ્રાર્થના કેમ ઈસુને શિષ્યો પૂછે છે, સાત વાર ક્ષમા આપવાથી બસ છે? ત્યારે Page #8 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવન જાન્યુઆરી, ૨૦૧૦ ઈસુએ આપણે હંમેશાં જ ક્ષમા આપવી જોઈએ એ સલાહ સાથે ઈસુની આગળ લઈ આવી એને પથ્થરે પથ્થર મારવાની માગણી એક દૃષ્ટાંત કથા કહી (માથ્થી ૧૮: ૨૧-૩૫). કરી. ઈસુએ થોડા સમયના મોન પછી કહ્યું: “તમારામાં જે નિષ્પાપ આ લાંબી કથાનો સાર ટૂંકમાં કહું છું. એક ઠાકોર જેવા શેઠ હોય તે એને પહેલો પથરો મારે” (યોહાન-૮:૭). જ્યારે મોટાથી પોતાના કારભારીએ બે-એક વર્ષ પહેલાં હમણાં પાછા આપીશ માંડીને બધાં એક પછી એક ચાલ્યા ગયા ત્યારે ઈસુએ પેલી સ્ત્રીને એમ કહીને, ઉછીના લીધેલા ત્રણ લાખ જેટલા રૂપિયા કંઈ ને કંઈ કહ્યું: “હું પણ તને સજા નથી કરતો. જા, હવેથી પાપ કરીશ નહિ?' બહાને હજુ સુધી પરત કર્યા નથી. શેઠે ગુસ્સે થઈને કારભારીને કહ્યું કે (યોહાન ૮:૧૧). પણ ઈસુના ક્ષમા-ધર્મની પરાકાષ્ટા ક્રૂસે લટકાઈ મને અબઘડી આનાકાની કર્યા વગર પૈસા પરત કર. કારભારીએ બહુ રહી અસહ્ય વેદના વેઠતી વખતે એમના શત્રુઓને યાદ કરીને એમણે લાચાર થઈને આજીજી કરી કે “દેવામાં ડૂબી મરું છું. આપ ઠાકોરજી પોતાના પરમપિતાને પ્રાર્થના કરીઃ “હે પિતા, આ લોકોને માફ વગર કોઈ મને બચાવી ના શકે”. શેઠે દયા ખાઈને આટલી મોટી કર; પોતે શું કરે છે એનું એમને ભાન નથી.” (લૂક ૨૩:૩૪). રકમનું દેવું નાબૂદ કર્યું. પણ કારભારી બંગલાની બહાર આવ્યો કે ક્ષમા ધર્મથી આપણને થતા ફાયદાઓ તરત જ તેની પાસેથી ૧૦૦ રૂપિયાનું દેવું લીધેલા એક મજૂરને ક્ષમા-ધર્મના માત્ર બે-ત્રણ મુખ્ય ફાયદાઓનો જ ઉલ્લેખ પકડ્યો. તે પોતાનું દેવું ચૂકવવા અસમર્થ છે એમ જાણી એને કરીશ. ખૂબ માર્યા પછી કેદખાના તરફ લઈ ગયો. શેઠે આ વાત જાણી કે ૧. ખ્રિસ્તીઓની દૃષ્ટિએ સંપૂર્ણ મુક્તિ કે સ્વર્ગના પરમાનંદ તરત જ કારભારીને બોલાવડાવીને કહ્યું: “મેં મારા લાખો રૂપિયા માટે ભગવાનની પાસેથી બધા પાપોની માફી મેળવવી જોઈએ. તારી પાસેથી જતા કરીને તને માફી આપી હતી, તારે પણ આ પણ એ માટે આપણે ભગવાનના અન્ય સંતાનોની ભૂલચૂકની માફી ગરીબ મજૂરને માફી આપવી જોઈતી હતી.” એમ કહીને શેઠે આપવી જોઈએ. આપણે ક્ષમા-ધર્મ આચર્યા વગર પ્રભુ પરમેશ્વર કારભારીને કેદમાં પૂર્યો. ઈસુએ આ દૃષ્ટાંત કથા વડે આપેલી પાસેથી ક્ષમા પામી સ્વર્ગમાં જઈ ન શકીએ. શિખામણ એ છે કે પરમેશ્વર આપણે પસ્તાવો કરીને એમની પાસે ૨. કુટુંબજીવનની પવિત્રતા અને એકતા માટે ક્ષમા-ધર્મ જરૂરી માફી માગીએ ત્યારે આપણાં મોટાં મોટાં પાપોની પણ માફી આપે છે. પોતાના જીવનસાથીની ભૂલચૂક એમના તરફથી સમજીને પ્રેમથી છે તેમ આપણે આપણા ભાઈ-ભાંડુઓની નાની-મોટી ભૂલચૂકની સુધારવાનું કે માફી આપવાનું વલણ ન હોય તેવા કુટુંબોમાં કદી માફી આપવી જોઈએ. શાંતિ ન રહે. આપણા ગુજરાતીમાં એક કહેવત છે કે પેટનો બળ્યો ઈસુ ક્ષમા ધર્મ ઉપર એટલો બધો ભાર મૂકતા હતા કે એમણે ઘર બાળ ઘરનો બળ્યો ગામ બાળે. એટલે પ્રેમ અને નિખાલસતા આવી ચોંકાવનારી એક વાત કરીઃ “વેદી ઉપર નેવેદ્ય ધરાવતાં તને વગર ઝઘડનાર યુગલોના બાળકો કુટુંબ અને સમાજ વિરોધી થશે. યાદ આવે કે, તારા ભાઈને તારી સામે કંઈ ફરિયાદ છે, તો તારું જ. અને આવા બાળકો વિશ્વકુટુંબની સ્થાપના માટે કંઈ ફાળો આપી નૈવેદ્ય વેદી આગળ જ રહેવા દઈ નીકળી પડજે. પહેલાં તારા ભાઈ ન શકે. સાથે સમાધાન કરજે અને ત્યાર પછી આવીને નૈવેદ્ય ધરાવજે' ૩ ચીનમાં એક કહેવત છે કે વેર વાળવા ઈચ્છનાર ખોદે છે બે (માથ્થી ૫: ૨૩-૨૪). યહૂદીઓની શિખામણ પ્રમાણે “આંખને કબર. એટલે કે જે વ્યક્તિ માફી ના આપે તે માનસિક રીતે પીડાતી સાટે આંખ અને દાંતને સાટે દાંત' એ હિસાબે વેર વાળવું જોઈએ હોય છે અને ધીમે ધીમે શારીરિક રીતે પણ રોગી બને છે. બીજું તે (મહાપ્રસ્થાન ૨૧:૨૨-૨૫, અનુસંહિતા ૧૯:૨). પણ ઈસુએ પોતાના શત્રુને અગર તો સામે જઈને મારી નાખવા કોશિશ કરે એની તદ્દન વિરુદ્ધ શિખામણ આપીઃ “હું તમને કહું છું કે, તમારા છે અથવા તો ધાકધમકીથી માનસિક ત્રાસ આપીને એને માનસિક શત્રુ ઉપર પ્રેમ રાખો અને તમને રંજાડનાર માટે દુઆ માગો; તો અને શારીરિક રીતે રોગી બનાવે છે. આ રીતે બે કબરની જરૂર પડે જ તમે તમારા પરમપિતાના સાચાં સંતાન થઈ શકશો. તે કેવો, છે, એક પોતાને માટે અને બીજી પોતાના શત્રુ માટે. ભલા અને ભૂંડા સોને સૂર્યનો પ્રકાશ આપે છે, અને પાપી અને સાચા નામઠામ આપ્યા વગર હું અમદાવાદના બે ડૉક્ટરોની પુણ્યશાળી સોને માટે વરસાદ વરસાવે છે” (માથ્થી ૫:૪૪-૪૫). વાત કરીશ. એક ડૉક્ટર એક ખ્રિસ્તી સાધ્વીબહેન (એટલે સિસ્ટર) ઈસુ માત્ર શિખામણ દ્વારા જ નહિ પણ પોતાના આચારથી જ અને બીજો એક સર્જરીમાં નિષ્ણાત. આ સર્જન કેન્સરના છેલ્લા ક્ષમા-ધર્મનું મહત્ત્વ શીખવતા હતા. એવા ઘણા બધા ઉદાહરણોમાં તબક્કામાં પથારીવશ થયાની વાત સિસ્ટર ડૉકટરને મળી. ડૉક્ટરોએ આપણને સ્પર્શે એવું એક રજૂ કરું છું (યોહાન ૮:૧–૧૧). યહૂદી નિદાન કરેલું કે આ કેન્સર રોગી એક અઠવાડિયું પણ ના જીવે. ધર્મના મુખ્ય ન્યાયાધીશ મોશેએ આપેલા નિયમ પ્રમાણે કોઈ સ્ત્રી સિસ્ટર ડૉક્ટર એમની પાસે ગયા ત્યારે ડોક્ટરની ઈચ્છા પ્રમાણે વ્યભિચાર કરતાં પકડાય તો એને પથ્થરે-પથ્થરે મારી નાંખવી એમને માટે ભગવાનને પ્રાર્થના કરી. પણ સિસ્ટરે એકાએક આંખ જોઈએ. યહૂદી લોકોએ આવી એક વ્યભિચાર કરતાં પકડાયેલી સ્ત્રીને ઉઘાડીને કેન્સરવાળા ડૉક્ટરને કહ્યું કે તમે હજુ તમારા બે દુશ્મન Page #9 -------------------------------------------------------------------------- ________________ જાન્યુઆરી, ૨૦૧૦ પ્રબુદ્ધ જીવન ડૉક્ટરોને માફી ન આપવાથી આપણી પ્રાર્થના સફળ થતી નથી. જીત મેળવી ન શકે. સારાનરસાની વ્યાખ્યા આપણે બદલવી જોઈએ. સિસ્ટરના કહ્યા પ્રમાણે એમણે પેલા બે દુશમનોને હૃદયના બર્ક નામના અંગ્રેજી તત્ત્વચિંતકે લખેલું કે દુનિયામાં જે અન્યાય અંદરખાનેથી માફી આપી અને એમની જોડે માબાઈલ દ્વારા વાત અને અધર્મ ચાલે છે તેનું મુખ્ય કારણ કહેવાતા સારા લોકો એનો કરી. એ દરમિયાન બીજા ડૉક્ટર મિત્રો રૂમમાં આવી ગયા. થોડા સામનો કરતા નથી. મારે મન માત્ર અધર્મ છોડવાથી જ કે ધર્મ સમયની અંદર હાલવા-ચાલવાની શક્તિ વગર પથારીમાં પડી રહેલા આચરવાથી જ કોઈ સારો બનતો નથી, પણ પુણ્યપ્રકોપથી અધર્મનો ડૉકટર બધાના દેખતાં ઊઠીને સંડાસ જઈને પાછા આવ્યા. મને સામનો પણ કરી ધર્મસંસ્થાપના માટે તનતોડ પ્રયત્ન કરે એ જ ભૂખ લાગી છે એમ કહેતાં સિસ્ટરે એમને એક કેળું ખવડાવ્યું. ટૂંકમાં સારો માણસ-સારો વિદ્યાર્થી. ચમત્કારીક રીતે દોઢેક વર્ષ બહુ વેદના પીડા વગર કામ કર્યા પછી ગાંધીજીની દષ્ટિએ ભ્રષ્ટાચાર, લાંચરુશ્વત, અસ્પૃશ્યતા અને બહિષ્કૃત આ સર્જન શાંતિથી સ્વર્ગસ્થ થઈ ગયા. ગરીબ લોકોનું શોષણ એવા અધર્મો જોઈને શાંત રહેનાર વ્યક્તિઓની પ્રસ્તુત સાધ્વીબહેન ડૉક્ટરે મને આવી ઘણી બધી ઘટનાઓની ક્ષમાશીલતા તે સાચી ક્ષમાશીલતા નથી કે નથી સાચી અહિંસા. પણ વાત કરી છે. અત્યારે આ વાત લખતી વખતે મારા ટેબલ ઉપર કાયરતા છે. યોહાન ક્રિસ્ટોફ આર્નોલ્ડ નામના મનોવૈજ્ઞાનિક ડૉક્ટરે લખેલી “ધ ક્ષમા-ધર્મ વિશેના મારા વિચારો ખોખરા અવાજે મારા મલ્લુ લોસ્ટ આર્ટ ઓફ ફોરગિવિંગ' નામની એક ચોપડી છે. આ ચોપડીમાં ગુજરાતીમાં રજૂ કર્યા, તોપણ આપ સૌએ ખરેખર ક્ષમા-ધર્મના માફી આપ્યા વગર કેવી રીતે લોકો બીમાર પડે છે અને જ્યારે હિમાયતીઓને છાજે એ પ્રમાણે ધ્યાન દઈને સાંભળ્યા બદલ આપ એમનામાં ક્ષમા-ધર્મનું બીજ ઉગવા લાગે ત્યારે કેવી રીતે આ લોકો સૌનો મારો આભાર. ત્યાગ સંયમના આ પર્યુષણ પર્વના આચરણથી સાજા થાય છે એવી ઘણી ઘટનાઓ વર્ણવેલી છે. આપ સો ક્ષમા-ધર્મને જીવનમાં ઉતારી વિશ્વકુટુંબની (વસુધૈવ ક્ષમા-ધર્મ અને પુણ્યપ્રકોપ કુટુંબકમ્) ભાવનાના હિમાયતીઓ થાઓ, એ જ મારી શુભેચ્છા ઘણાં વર્ષ પહેલાં હું વડોદરામાં એમ.એસ. યુનિવર્સિટીમાં અને પ્રાર્થના. ક્ષમા-ધર્મનું હાર્દ અભિવ્યક્ત કરે એવી એક ભારતીયદર્શનમાં એમ.એ. કરતો હતો. તે વખતના ઉપકુલપતિ આગમવાણીથી હું આ પ્રવચનથી વિરમું છું: જસ્ટીસ વકીલ તરફ મને ખૂબ માન અને પ્રેમ હતાં. એક દિવસ જે જે મણેણં બદ્ધ જે જે વાયાએ ભાસિકં પાવે વિદ્યાર્થી ચળવળના સમયે એમણે મને પોતાની ઓફિસમાં બોલાવી જે જે કાએણ કયું મિચ્છા મિ દુક્કડ તસ્સ જે વાત કરી એ ત્રીસ-ચાળીસ વર્ષ પછી પણ મારા મનમાં હજી (જે જે પાપપ્રવૃત્તિઓને મેં મનમાં સંકલ્પલી હોય, જે જે તાજી છે. એમની હૃદયસ્પર્શી વાત સંક્ષેપમાં આપ લોકોની આગળ પાપપ્રવૃત્તિઓ મેં વાણીથી કહી બતાવી હોય અને જે જે રજૂ કરું છું. એમણે કહ્યું: ‘આપણી યુનિવર્સિટીમાં આશરે ત્રીસેક પાપપ્રવૃત્તિઓને મેં શરીર દ્વારા આચરી બતાવી હોય તે મારી તમામ હજાર વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ છે. એમાં દસ હજાર જેટલા અભ્યાસ પ્રવૃત્તિઓની હું ક્ષમા માગું છું.) * * * તેમજ ચારિત્ર્યમાં સરાસરીથી પર છે. એમાંથી એક હજાર દુનિયાની (તા. ૪-૯-૨૦૦૮ના શ્રી મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા યોજિત ગમે તે યુનિવર્સિટીના ટુડન્ટસ જોડે હરીફાઈ કરી શકે એવા છે. પર્યુષણ વ્યાખ્યાનમાળામાં આપેલું વક્તવ્ય.) એમાં પચીસેક તો ખરા હીરા જેવા છે. એક હજાર જેટલા ટુડન્ટસ ડૉ. ઈશાનંદ વેમ્પની, પ્રેમળ જ્યોતિ, પો. બો. નં. ૪૦૦૨. અભ્યાસ તેમજ ચારિત્રમાં નીચ કક્ષાનાં. એમાં પચીસેક મારામારીમાં (સેંટ ઝેવિયર્સ કૉલેજ સામે), નવરંગપુરા, અમદાવાદ-૩૮૦ ૦૦૯. માનનારા ગુંડાઓ જેવા છે તો એમાંના ચાર ગુંડાઓની ચંડાળ- ફોન નં. (૦૭૯) ૬૬૫૨૨૯૦૦ (ઓ.) ચોકડી છે. તેઓ મન ભાવે ત્યારે હડતાળ પાડી શકે, ગમે તે ઈ-મેલ : ishanandsj@jesuits.net વિદ્યાર્થીને મારી શકે અને અમુક વાર બધી મર્યાદાઓ વટાવીને અગત્યની સૂચના પ્રાધ્યાપકોને પણ મારે. અત્યારની આ હડતાળ તેઓએ અંગત હિત પ્રબુદ્ધ જીવન” સમયસર ન મળવાના અમને ઘણા ટેલિફોન માટે જાહેર કરેલી છે. આ યુનિવર્સિટી આ ચંડાળ ચોકડીના હાથમાં આવે છે. માનવંતા સભ્યોને અમારી વિનંતી છે કે જેઓને “પ્રબુદ્ધ છે. ક્યાં ગયા આ એક હજાર એકદમ ઉત્તમ વિદ્યાર્થીઓ? ક્યાં છે જીવન' સમયસર ન મળે તેઓ તરત જ અમારી ઑફિસનો સંપર્ક | પેલા પચ્ચીસેક હીરાઓ? શું પચીસેક હીરા જેવા ઉત્તમ વિદ્યાર્થીઓ આ ચંડાળચોકડીની આગળ પાણી ભરે? આપણે કહીએ છીએ યથા ઑફિસના ટેલિફોન નં. : ૦૨૨-૨૩૮૨૦૨૯૬ ધર્મ સ્તથી વિજય કે સત્યમેવ જયતે! પણ આપણી યુનિવર્સિટીનો મથુરાદાસ : ૯૮૩૩૫૭૬૪૨૧ અનુભવ એ છે કે એક હજાર જેટલા ઉત્તમોત્તમ વિદ્યાર્થીઓ અને પ્રવિણભાઈ : ૯૨૨૨૦૫૬૪૨૮ પચીસેક હીરાઓ આ ચંડાળ ચોકડીના અન્યાય અને અધર્મ સામે કરે. Page #10 -------------------------------------------------------------------------- ________________ ૧૦ પ્રબુદ્ધ જીવન જાન્યુઆરી, ૨૦૧૦ સર નેઈમ લેસ’ ડૉ. રણજિત પટેલ (અનામી) તા. ૭-૧૦-૨૦૦૪, ગુરુવારના રોજ “સંદેશ'ના પ્રતિનિધિ દિલ્હી, આગ્રા, કનોજ-કાશી, ઉજ્જન ઉજ્જવલતા હાસી, મારું એક કલાકનું “ઈન્ટરવ્યુ લઈ ગયા. એક પ્રશ્ન એમણે એવો રૂમ, શામ ને ઇરાન ઉજ્જડ, રડે ગળામાં લઈ ફાંસી. પૂછ્યો કે હવે ગુજરાતમાં તમને તમારા સાચા નામથી ખાસ કોઈ તવારીખનાં ચિહ્ન ન કાંઈ, જાણે બધી મશ્કરી એ, જાણતું નથી. “અનામી’ જ તમારું નામ બની ગયું છે ને એ નામે સગાં દીઠાં મેં શાહ આલમનાં ભીખ માગતાં શેરીએ.’ નામી બન્યા છો તો હજી યે “અનામી' તખલ્લુસ શા માટે ? ‘દીઠાં સ્મારક સ્થાન ઘણાં એ, કીર્તિ-કોટ આકાશ ચડ્યા; મેં એ પ્રતિનિધિ ભાઈને કહ્યું કે વડોદરા નગરીના પ્રથમ મેયર ખરતાં ખરત પથ્થર બાકી, ચૂના-માટીએ જકડ્યા'સાહેબ શ્રી નાનાલાલભાઈ ચોકસી જ્યારે જ્યારે મને કોઈ પણ આ પક્તિઓમાં Sir Nameless' કાવ્યનો પડઘો સંભળાય સમારંભમાં મળે છે ત્યારે ત્યારે “મ છો નામી અનામી'?' એ છે. વ્યક્તિ, સંસ્થા કે રાષ્ટ્રની કાળની સમક્ષ આ નિયતિ છે! રીતે જ બોલાવે છે પણ આ અનાદિ કાળમાં અને વિરાટ વિશ્વમાં આપણા સાહિત્ય-વારસાની વાત કરીએ તો બે નામ અમર થઈ કોણ નામી? કેટલા નામી? કેટલા કાળના નામી? જો કે “અનામી ગયાં છે. રામાયણના કર્તા વાલ્મીકી ને મહાભારતના સર્જક તખલ્લુસ મેં બે કારણે રાખેલું. એક તો ભગવાનનાં સહસ્ત્રનામમાં વેદવ્યાસજી. એમની તુલનાએ કાલિદાસ ભવભૂતિ ને ભર્તુહરિને એક નામ “અનામી’ પણ છે અને બીજું કારણ હું સને ૧૯૩૨માં ઓછા માર્ક મળે. અંગ્રેજી ધોરણમાં પાંચમામાં ભણતો હતો ત્યારે અમારે અંગ્રેજીમાં આ તો સંસ્કૃત સાહિત્યની વાત થઈ. એમાંય ભાસ, અમર, ને એક કાવ્ય ભણવાનું હતું જેનું શીર્ષક હતું: 'Sir Nameless' આજે જગન્નાથને યાદ કરવા રહ્યા અને સંસ્કૃત સાહિત્યમાં નોંધવા જેવાય, લગભગ સાતેક દાયકા બાદ એ કાવ્યનો સાર કૈક આવો યાદ રહી ઐતિહાસિક દૃષ્ટિએ બીજાં અનેક નામ મળે ને છતાંય કેટલાક ગયો છે. સરના ઈલ્કાબવાળા એક સજ્જનનું પૂતળું હોય છે. “અનામી' રહી ગયા હોય! હિંદીમાં તુલસી, કબીર, સુરદાસ, નાનક, નગરજનો એની ખૂબ ઈજ્જત કરે છે, માનમરતબો જાળવે છે. મીરાં વગેરેને યાદ કરવાં પડે ને છતાંયે ઘણાં બધાં નામ રહી જાય! સમય જતાં, પેઢીઓ બદલાય છે ને પ્રજા માનસમાંથી એ વિસ્મૃત ગુજરાતીમાં નરસિંહ, મીરાં, પ્રેમાનંદ, શામળ, અખો, દયારામનું થતા જાય છે. એ પૂતળાની પૂરી માવજત થતી નથી. કેટલાક લોકો પ્રદાન ઘણું બધું. એ પછી નર્મદ-દલપત, ગોવર્ધનરામ, મણિલાલ, એ પૂતળાની સાથે ચેડાં કરી એને ક્ષતિ પહોંચાડે છે. એક સમય હાનાલાલ, કલાપી, બ.ક. ઠાકોર, નરસિંહરાવ, આચાર્ય ધ્રુવ અને એવો આવે છે કે એની સદંતર ઉપેક્ષા થાય છે ને એ પછી તો એવો પંડિતયુગ ને પછી ગાંધીયુગ, અનુગાંધીયુગના અનેક સમય આવે છે કે કો’ક કંઠ પૂછે છે: “આ કોનું પૂતળું છે?' તો સાહિત્યકારોને યાદ કરવા પણ સામાન્ય પ્રજા આ બધાંના જવાબ મળે છેઃ 'Sir Nameless' નું. સાહિત્યસંબંધે શું જાણે છે? કેટલું જાણે છે? અરે! નોબેલ ઈનામના ગીતામાં ભગવાને કહ્યું છેઃત્તિોડક્ષિ નોક્ષયકૃત પ્રવૃત્તા હું વિજેતા કવિવર રવીન્દ્રનાથ ઠાકુરનાં પાંચેક કાવ્યોના નામ પણ સ્વયંકાળ છું ને લોકોનો ક્ષય કરવા માટે પ્રવૃત્ત છું. મતલબ કે સામાન્ય પ્રજા જાણતી હોતી નથી. કવિ રાજેન્દ્ર શાહને જ્ઞાનપીઠ કાળની સમક્ષ બધા જ Nameless'-“અનામી’ છે. એ પછી મેં એવોર્ડ મળ્યો પણ ગુજરાતી ભાષા સાહિત્યથી અનભિજ્ઞ એવા એમને લગભગ એક સૈકા પૂર્વે લખાયેલી કવિ મલબારીની કેટલાયે ગ્રેજ્યુએટોને એમના નામની પણ ખબર નહોતી! એક બાજુ ઈતિહાસની આરસી'ની વાત કરી, કટલીક પંક્તિઓ ગાઈ આ સ્થિતિ છે તો બીજી બાજુ એવા પણ કેટલાક કવિઓ છે જેમણે બતાવીઃ પ્રમાણમાં ઓછું લખ્યું હોય ને છતાંય એમના એક-બે કાવ્યોથી રાજારાણા! અક્કડ શેના? વિસાત શી તમ રાજ્ય તણી? વધુ જાણીતા થયા હોય. મારા દાદા ને પિતાજીને ભોજા ભગતનાં કઈ સત્તા પર કૂદકા મારો? લાખ-કોટિના ભલે ધણી. કેટલાંક કાવ્યો કંઠસ્થ હતાં; એમાંય એમનું “પ્રાણીયા! ભજ લેને લાખ તો મૂઠી રાખ બરાબર, બળી આસપાસે બાળે. કિરતાર, આ તો સપનું છે-સંસાર' એ કાવ્ય તો આજે પણ એટલું ચક્રવર્તિ મહારાજ ચાલિયા, કાળ ચક્રની ફેરીએ; જ લોકપ્રિય છે. ભોજાના એક ભજને-“હરિજન હોય તેણે હેત ઘણું સગાં દીઠાં મેં શાહ આલમનાં, ભીખ માગતાં શેરીએ.' રાખવું” ને “આશ્રમ-ભજનાવલિ'માં સ્થાન મળ્યું છે. દીઠાં સ્મારકસ્થાન ઘણાં એ કીર્તિ-કોટ આકાશ ઠક્યા; આશ્રમ-ભજનાવલિ'માં સ્થાન પામવાને કારણે ને કાવ્યગુણે, ખૂબ ખરતાં ખરતાં પથ્થર બાકી, ચૂના-માટીએ જકયા. જ ઓછું લખનાર શ્રી હરિહર ભટ્ટ પણ “એક જ દે ચિનગારી Page #11 -------------------------------------------------------------------------- ________________ જાન્યુઆરી, ૨૦૧૦ પ્રબુદ્ધ જીવન ૧૧. મહાનલ!' ને કારણે પ્રખ્યાતિ પામ્યા છે પણ “સગાં દીઠાં મેં શાહ ઉદ્દેશીને લખાયેલી ‘કાન્ત’ની કવિતા “અનામી નામ'માંથી મને એ આલમનાં ભીખ માંગતાં શેરીએ” ને કારણે આજે એકાદ સેકા બાદ ઉપનામ-તખલ્લુસની પ્રેરણા મળી હોય. પણ તેઓ કવિ તરીકે જીવંત છે. પ્રમાણમાં ખબરદારે પણ ખૂબ “અનામી નામ તારું હા “સખે એ રહેવાનું! લખ્યું છે પણ “જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ નહીં મારે કદાપિ કોઈને એ કહેવાનું'. ગુજરાત' એ કાવ્ય એમને જીવતા રાખ્યા છે. શ્રીમદ્ રાજચંદ્રના “અને જ્યોર અનામી વિશ્વને વ્હાલુ એ નામ: અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, ક્યારે થઈશું બાહ્યાંતર પ્રતિક્ષણ સ્વર્ગની વીણા મુખે છે લેવાનું.” નિર્ચથજો” અને “રામ કહો, રહમાન કહો, કોઉં, કાન્હ કહો, એકવાર હું વલ્લભ વિદ્યાનગરની એક કૉલેજમાં ભાષણ આપવા મહાદેવરી” એ આનંદધનજીનાં પદો પણ અમર બની ગયાં છે. આમ ગયો હતો. એક શ્રોતાએ “અનામી' નો પ્રાસ મેળવી નનામીનો તો મારા દશેક કાવ્યસંગ્રહો પ્રગટ થયા છે. “આકાશવાણી પરથી અર્થ પૂછયો. મેં “અનામી’ની નનામી પર કવિતા લખી:સેંકડો ને “દૂરદર્શન પરથી કેટલાંક કાવ્યો પ્રસાર પામ્યાં છે, કેટલાકે ‘ચિર નિદ્રામાં અહીં પોઢ્યો’ ‘અનામી', તો મને રેડિયો પોકેટ' તરીકે બિરદાવ્યો છે, મારાં ગીતોની ત્રણેક દુન્યવી દુઃખોની બાંધીને નનામી'. કેસેટ ઉતરી છે છતાંયે ભોજો, હરિહર ભટ્ટ મલબારી, ખબરદાર, ના લીધું કે ના દીધું, હળવો રહ્યો, શ્રીમદ્ રાજચંદ્ર ને આનંદઘનજી જેવું એક પણ મારું કાવ્ય પ્રજામાં આવ્યો હતો એવો જ એ પાછો ગયો. સ્વીકૃતિ પામ્યું નથી. લગભગ અર્ધો ડઝન જેટલાં મારાં કાવ્યો જે તે કાવ્ય સંગ્રહોના સંપાદનમાં સ્વીકૃતિ પામ્યાં છે પણ લોકકંઠમાં રસિકભાઈ રણજિતભાઈ પટેલ, સ્થાન પામ્યાં નથી એ રીતે હું sir Nameless'–“અનામી’ છું. C/12, નવદીપ એપાર્ટમેન્ટ, સારથિ બંગલોની સામે, હું અંગ્રેજી ધોરણ પાંચમામાં હતો ત્યારથી જ કવિ ‘કાન્ત’ની A-1, સ્કૂલ પાસે, મેમનગર, અમદાવાદ-૩૮૦ ૦૫૨. કવિતાનો પ્રશંસક હતો. સંભવ છે કે જિસસ કે સ્વીડન બોર્ગને મોબાઈલ : ૯૮૯૮૧૬૯૦૬૯. ધર્મઃ મૃત્યુંજયી મહારથી pપૂ. આચાર્યપ્રવર શ્રીમદ્ વિજયપૂર્ણચન્દ્ર સૂરીશ્વરજી મહારાજ ધર્મ-ચક્રવર્તી એવું અખૂટ-અતૂટ સામ્રાજ્ય ધરાવે છે કે, પુણ્યના તત્ત્વ ગણી શકાય. તો પછી ધર્મ દ્વારા મૃત્યુનો પણ પ્રતિકાર થવો પીઠબળપૂર્વકના નિર્જરાના રોકડા નફાની કમાણી દ્વારા એ ગમે જોઈએ ને? પરંતુ મૃત્યુની ગતિ તો ત્રિકાળ અને ત્રિભુવનમાં તેવા મૂલ્ય ધરાવતા શુભ તત્ત્વોને કાચી પળમાં ખરીદી શકે અને અપ્રતિહત છે. તીર્થકર દેવો સમક્ષ પણ એ મૃત્યુ નિશ્ચિત પળે હાજર અશુભ તત્ત્વોને મારી હઠાવવાં, એ પણ એના માટે ડાબા હાથનો થઈ જતું હોય છે. આમ બધા અશુભનો અવરોધક ધર્મ કઈ રીતે ખેલ ગણાય. ધર્મની આવી અચિજ્ય-શક્તિને ટૂંકમાં વર્ણવવી હોય, ગણાય? જો ધર્મ મૃત્યુનો પણ અવરોધક બની શકતો હોય, તો તો એમ કહી શકાય કે, ધર્મ શુભ-માત્રનો પ્રતિષ્ઠાપક છે તેમજ તો આવું બિરુદ ધરાવવાનો એનો અધિકાર અબાધિત ગણાય. પણ અશુભ-માત્રનો અવરોધક પણ ધર્મ જ છે. સર્વ શક્તિમાન તરીકે મૃત્યુના આગમનને રોકવાની વાત તો દૂર રહી. પરંતુ તેના ઉપસી આવતા ધર્મ અંગે વધુ વિચારીએ તો, સર્વ અશુભનો આગમનની પળને થોડી આઘી પાછી કે આડી અવળી કરવી, એ ધર્મ માટે પ્રતિકારક પણ ધર્મ જણાયા વિના નહિ રહે. ટૂંકમાં ધર્મ-સામ્રાજ્યની પણ ગજા બહારની વાત ગણાતી હોય, તો પછી અશુભમાત્રના અવરોધક ચોમેર એવો પ્રબળ પુણ્યપ્રતાપ ઝગારા મારી રહ્યો છે કે, એમાં તરીકે ધર્મની આરતી કઈ રીતે ઉતારી શકાય? ભલભલા અંજાઈ જાય અને ખેંચાઈ આવે. આ પ્રતાપમાં સૂર્યથીય આવા સવાલનું સમાધાન કરતા પ્રસ્તુત એક સંસ્કૃત સુભાષિત અધિક એવું તેજ ઝગારા મારી રહેલું હોય છે કે, ઘુવડ જેવા ગમે કહે છે કે, ધર્મમાં મૃત્યુની પ્રતિકારકતા એ કારણે બરાબર ઘટી શકે તેવા અશુભ તત્ત્વો દૂર દૂર પલાયન થઈ ગયા વિના ન રહે. છે કે, ધર્મ શુભગતિનો દાતા બનવા દ્વારા પરંપરાએ મૃત્યુનો | સર્વ શુભની સંસ્થાપના એ ધર્મનો પ્રભાવ અને સ્વભાવ છે. અવરોધક બને છે. મૃત્યુની અવરોધકતા સીધેસીધી ભલે ધર્મમાં આ જ રીતે સર્વ અશુભનો અભાવ થઈ જવો, એ પણ ધર્મનો જ ઘટતી ન હોય, પણ શુભ-ગતિની પરંપરાના સર્જન દ્વારા અંતે તો પ્રભાવ-સ્વભાવ છે. ધર્મ જ્યારે સર્વ અશુભના અવરોધક તરીકે મૃત્યુ-માત્રનો અવરોધક બનવા ધર્મ સફળ નીવડે જ છે. આંખ અને અંતર સમક્ષ ઉપસી આવે, ત્યારે એક એવો પ્રશ્ન જાગવો શુભગતિના પ્રદાન દ્વારા ધર્મ અંતે કઈ રીતે મૃત્યુ-માત્રનો સહજ છે કે, મૃત્યુને પણ અશુભ તત્ત્વોમાંનું જ એક પ્રમુખ અશુભ અવરોધક બને છે, એ બરાબર વિચારવા જેવું છે. મૃત્યુની Page #12 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨ પ્રબુદ્ધ જીવન જાન્યુઆરી, ૨૦૧૦ અવરોધકતા સાબિત કરતાં આ હેતુને જો ઊંડાણથી સમજવાનો આવી ગયું! મુંબઈ જેમ એકાએક જ નથી આવી જતું, સ્ટેશને સ્ટેશને પ્રયત્ન કરીશું તો ધર્મની મૃત્યુ-અવરોધકતા યુક્તિથી પણ સચોટ જેમ મુંબઈ નજીક આવતું હોય છે, એમ મૃત્યુ પણ એકાએક આવી સમજાઈ જશે. જતું નથી. જેમ જેમ જીવનમાં આપણે આગળ વધીએ, એમ મૃત્યુ મરણની સામે સીધો જ મોરચો માંડવાનો વ્યુહ જો કે ધર્મ નથી નજીક આવે છે. આ સંદર્ભમાં આપણે પ્રતિદિન થોડું થોડું મૃત્યુ અપનાવતો. પણ સુખમાં અલીનતા અને દુઃખમાં અદીનતાનો મંત્ર- પામતા હોઈએ છીએ, આનો ખ્યાલ આવી જાય તો અંતિમ સ્ટેશન જાપ કરાવીને સમાધિની સિદ્ધિ અપાવવામાં તો ધર્મ જરૂર સફળ પર મૃત્યુનું સ્પષ્ટ દર્શન થતાં આપણે ભયભીત ન બની ઉઠીએ. બને જ છે. જીવન આધિ અને વ્યાધિમય હોવાથી આ મંત્ર-જાપના આમ જીવન-મૃત્યુની સાચી સમજણ આપણને ધર્મ દ્વારા મળતી પ્રભાવે સમાધિ સિદ્ધ કરી શકાય છે. તેમજ જીવન અને મૃત્યુની હોય છે. આપણે આ સમજણ બરાબર પાકી કરી લઈએ, તો પછી પળે સચવાતી આવી સમાધિના પ્રતાપે મોતની વણઝારને અટકી મૃત્યુનો ડર જ ન રહે. ધર્મ આ રીતે મૃત્યુનો ડર દૂર કરી નાંખવા જવાની ફરજ પાડવામાં સાધક જરૂર સફળ થાય છે. આ પણ એક દ્વારા મૃત્યુનો પ્રતિકારક બનતો હોય છે. ધર્મ આગળ વધીને એમ જાતનો મૃત્યુની સામેનો પડકાર અને પ્રતિકાર જ ગણાય ને? પણ સમજાવે છે કે, કાયા પર જેમ કપડાંનું પહેરણ છે, એમ આત્મા શુભ ગતિની સર્જાતી પરંપરાની ફલશ્રુતિ જ તો મૃત્યુનું મૃત્યુ પર દેહનું પહેરણ છે. નવા કપડાં પહેરતાં જેમ આનંદ અનુભવાતો છે. આ રીતે મૃત્યુના મૃત્યુને નોતરતી શક્તિને મૃત્ય-પ્રતિકારક હોય છે, એમ જૂનો દેહ તજીને નવો દેહ ધારણ કરવાની પળે તો શક્તિ તરીકે બિરદાવવામાં આવે, તો કોઈ અતિશયોક્તિનો આશ્રય મોઢા પર વધુ પ્રસન્નતા છલકાઈ ઉઠવી જોઈએ. લીધો ન જ ગણાય. મૃત્યુની ગતિ યત્ર-તત્ર-સર્વત્ર અપ્રતિહત આપણે જેને જીવન ગણીએ છીએ, એ જીવનને યમરાજની હોવાથી એની સામે સીધો મોરચો માંડીએ, તો સફળ ન થવાય, નિદ્રાના સમય તરીકે સમજાવીને ધર્મ કહે છે કે, યમરાજ હમણાં જ પણ આ રીતે શુભ-ગતિના સર્જન દ્વારા મૃત્યુના વિસર્જનનો વ્યુહ ઉઠશે અને ભૂખ શમાવવા માનવનો કોળિયો કરી જશે. પછી એનાથી ગોઠવવામાં આવે, તો એમાં ચોક્કસ સફળતા મળીને જ રહે. ધર્મ ડરવાનો શો અર્થ ? માનવ જો કાળનો કોળિયો બની જ જવાનો આ રીતે જ મૃત્યુ પર વિજયનો વાવટો ફરકાવી શકવાની સિદ્ધિ હોય, તો જીવન કાળ દરમિયાન માનવે એવી માનસિક નીડરતા હાંસલ કરી જાણે છે. આ રીતે અશુભના અવરોધક તરીકેનું વિશેષણ કેળવી લેવી જોઈએ કે, મૃત્યુને મહોત્સવ તરીકે આવકારી શકાય. ધર્મને બરાબર લાગુ પડી શકે છે. એક માત્ર ધર્મ પાસે જ એવી શક્તિ છે કે, જે આપણને મૃત્યુથી ધર્મ મૃત્યુનો અનેક રીતે પ્રતિકારક બને છે. સૌપ્રથમ તો ધર્મ માહિતગાર બનાવીને સહર્ષ-સધર્મ મૃત્યુને વરવાની સમાધિ-કળાનું આપણને જીવન શું છે અને મૃત્યુ શું છે, એ સમજાવે છે. મૃત્યુથી પ્રદાન કરે અને આ રીતની શુભ-ગતિના દાનનો જ એ પ્રભાવ છે આપણે પરિચિત નથી, માટે જ મૃત્યુથી આપણે ડરીએ છે. મૃત્યુને કે, એથી મૃત્યુનું જ મૃત્યુ થઈ જવા પામે. આમ, ધર્મ એક મૃત્યુંજયી આપણે જો બરાબર પિછાણી લઈએ, તો પછી મૃત્યુ મહોત્સવ સમું મહારથી છે. ભાસે. જન્મ બાદ આપણે સતત મૃત્યુ પામતા જ રહેતા હોઈએ સારી રીતે જીવવું, એનો અર્થ એટલો જ થાય કે, સારી રીતે છીએ. જીવન દરમિયાન આપણી ગતિ સતત મૃત્યુ ભણી ચાલુ જ મરવા માટે સજ્જ રહેવું. અને સમાધિપૂર્વક મરવું, એનો ગર્ભિતાર્થ હોય છે. દા. ત. માણસ અમદાવાદથી મુંબઈ જવા માટેની રેલ્વે એટલો જ થાય કે, વહેલા-મોડા મૃત્યુને મારીને મૃત્યુનો પ્રતિકાર સફર શરૂ કરે, ત્યારે વચ્ચે વચ્ચે આવતા સ્ટેશન અને એ જ વાતની કરીને જ મરવું! ધર્મ આ સંદર્ભમાં જ મૃત્યુ-પ્રતિકારક ગણાય છે. સ્મૃતિ કરાવતા રહેતા હોય છે કે, હવે મુંબઈ નજીક ને નજીક આવી આજના વૈદ્ય-ડૉક્ટરો ભલે મોતની સામે મોરચો માંડવાની રહ્યું છે. એથી મુંબઈ આવતાં એ પ્રસન્નતાપૂર્વક તરત જ નીચે ઉતરી વાતો કરતા હોય, પણ મૃત્યુના મૂળિયાને સમૂળગા ઉખેડીને ફેંકી જાય છે. દેવા તો એક માત્ર ધર્મ જ સમર્થ છે. કારણ કે એ મૃત્યુને ધક્કો આપણું જીવન પણ એક આવી જ યાત્રા છે, જે જન્મથી મૃત્યુ મારીને બાજુ પર જ હડસેલી દેતું નથી, પણ એ મૃત્યુનું જ મૃત્યુ સુધીની લંબાઈ ધરાવે છે. જીવનની ગાડી શૈશવ, યુવાની, પ્રૌઢાવસ્થા નીપજાવીને એવો સમૂળગો મૃત્યુનાશ નોતરે છે કે, કાળ અનાદિથી વટાવીને જેમ જેમ આગળ વધે છે, એમ મૃત્યુ નજીક આવતું જાય પનારે પડેલું મૃત્યુ પછી એ “મૃત્યુંજયી'ની પાસે ફરકવાની હિંમત છે. આપણું આ જન્મ પૂરતું છેલ્લું સ્ટેશન “મૃત્યુનામનું છે. એનો પણ કરી શકતું નથી. * * * બરાબર ખ્યાલ આવી જાય, તો આ છેલ્લા સ્ટેશન પર ઉતરી જતા જિતેન્દ્ર વેલર્સ, ૧૦૦, ભંડારી સ્ટ્રીટ, આપણે શોક-સંતપ્ત ન બનતા પ્રસન્ન બની ઉઠીએ કે, હાશ સ્ટેશન ગોળદેવળ, મુંબઈ-૪૦૦૦૦૪ વસુંધરા પરનાં સુંદરતમ લીલાં વૃક્ષોની છાયા કરતાં પણ અધિક શીતળતા વિવેક નીચે રહે છે.. Page #13 -------------------------------------------------------------------------- ________________ જાન્યુઆરી, ૨૦૧૦ પ્રબુદ્ધ જીવન ૧૩ ( પત્ર ચર્ચા ) વર્તમાન યુગમાં જૈન સાધુ સમાજે આધુનિક ઉપકરણોનો ઉપયોગ કરવો જોઈએ? [ ‘પ્ર.જી.'ના જુલાઈ અંકના તંત્રી લેખ ‘વિહાર : માર્ગ અકસ્માત અને આધુનિકતા' દ્વારા અમે ઉપરના વિષયની ચર્ચા માટે સમગ્ર સમાજને આમંત્રણ આપ્યું હતું. એ વિશે પ્રાપ્ત થયેલ પત્રો ‘પ્ર.જી. ’ના આગળના અંકોમાં અમે પ્રકાશિત કર્યા હતા, આ અંકમાં વધુ પત્રો અહીં પ્રસ્તુત કરીએ છીએ. અમોને જેમ જેમ પત્રો પ્રાપ્ત થતા જશે એ પ્રમાણે પ્ર.જી.ના અંકમાં પ્રસિદ્ધ કરતા રહીશું. સર્વેનો આભાર મંત્રી]. (૮) સાધુ-સાધ્વીઓના વિહાર, માર્ગ અકસ્માત, આધુનિકતા વિગેરે બાબતો તંત્રીશ્રીએ બહોળા અનુભવ અને સદ્ભાવથી ઉપરના મુદ્દાઓની દેહાધ્યાસ ત્યજી આરાધના સ્વીકારે છે. આપણે સંસારી જીવો ખૂબ રજૂઆત કરી છે તે સાધુ-સાધ્વી સમાજ અને અધિકૃત આચારયુક્ત સુખશીલતામાં રહી શું સૂચન કરી શકીએ ? છતાં ભાવ શ્રાવક શ્રાવક-શ્રાવિકા સંઘે તેના ઉકેલ માટે પ્રયાસ કરવો જરૂરી છે. જૈન જેવા અધિકૃત શ્રાવકનો સમુદાય કંઈ સૂચન કે ઉકેલ માટે વિચારી દર્શન વાસ્તવમાં શ્રમણ સંસ્કૃતિ છે. તેનો અર્થ એ કે તેમના પવિત્ર શકે તે અસ્થાને નથી. આચારો વડે જૈન સમાજની સંસ્કૃતિ ટકી રહે. જો કે આ કાળે આ જ્યારે મોટા ભાગે શહેરમાં સારા ડૉક્ટરની સગવડ મળે તેવા પ્રશ્ન ઘણો જટિલ છે. છતાં ચારે અંગો વડે સમાજ સંકળાયેલો છે. આશયથી, વળી સશક્તો અભ્યાસની સગવડ મળે માટે શહેરમાં સાધુ જન્મતા નથી, સંસાર ત્યાગ કરીને સાધુ બને છે. તેથી સંસારના રહેવું પસંદ કરે છે, એટલે ગ્રામ્યનિવાસ સાંજે કે માંદે ગૌણ જ સંસ્કારનો એકાએક નાશ થતો નથી. અને અંશે વૈરાગ્યજનિત રહેવાનો છે. ગ્રામ્યનિવાસમાં વપર શ્રેય છે. સંસારત્યાગ હોય તો પણ તે યોગ્ય ગુરુજનોનું ઘડતર, સાન્નિધ્ય, હવે રહી અકસ્માતની વાત. અકસ્માત તો મોટર, બસ, ચાલતા વાત્સલ્ય માંગે છે. તેનો અભાવ તેટલો ભૌતિકતા કે આધુનિકતાનો માણસોને પણ થાય છે. એટલે આ અકસ્માત કોઈ વિહારની પ્રભાવ રહે તેટલી ક્ષતિઓ, દોષો પેદા થવાના છે. તેનો ઉકેલ ખામીથી જ થાય છે તેમ નથી. હા, તેઓ કોઈવાર માર્ગની બાજુમાં ભૌતિકતાવાદી શ્રાવક ગૃહસ્થ કેવી રીતે લાવે ? અધિકૃત શ્રાવકો અગવડ હોય ત્યારે સડક વચ્ચે ચાલે ત્યારે અકસ્માત બને છે. પરંતુ સંભાવથી કંઈ કરી શકે કારણકે આ કાર્ય ટીકાથી ઉકલે તેવું નથી. નાના રસ્તા, વાહનોની ઝડપ અને વધારો વિશેષ કારણ છે. તેમાં ઘણી ક્ષમતા માંગી લે છે. શું થઈ શકે? અકસ્માત થયા પછી તરત જ સારવાર મળે તેવા - સ્વ. શ્રી ભદ્રંકર સૂરિ આચાર્ય કહેતા હતા કે જૈન ધર્મના આયોજનો થવા માંડ્યા છે. પરંતુ આ પાદવિહાર તો સાધુ જીવનનું સાધુ જીવનમાં લોચ, ખૂલ્લા પગે વિહાર, શક્ય એટલી નિર્દોષ અંગ છે. તેમાં વાહન જેવો અન્ય વિકલ્પ આપણે યોજી શકીએ તેવું ગોચરી, અસ્નાન, વાહન ત્યાગ જેવા માધ્યમો નીકળી જાય તો જરૂરી નથી. વિહાર કરનારે સાવચેતી રાખવી તે ઉપાય છે. તે સાધુ જીવન નથી. જો કે આ બાબતો ઘણી સચવાઈ છે તેથી પાદવિહારથી માર્ગમાં આવતા ગામો અને યાત્રા સ્થળોનો સંપર્ક ત્યાગી વર્ગનો પ્રભાવ સમાજ પર ટક્યો છે. છતાં કેટલાક પ્રશ્નો રહેવાથી લાભ છે. વિચારણીય છે. - આધુનિકતા એટલે આધુનિક સાધનોનો ઉપયોગ; તેમાં વસ્ત્રો, વિહાર અને અકસ્માત : મોટા ભાગનો સાધુ-સાધ્વી વર્ગ પાત્રો, મોબાઈલ, ઘડિયાળો જેવા સાધનોનો સમાવેશ થાય. એમાં પાદવિહારી છે. ગ્લાન વૃદ્ધજનો વહીલચેર કે ડોળીનો ઉપયોગ કરે બે વર્ગ છે. કેટલાક અત્યાધિક ચૂસ્ત છે. કેટલાક ઉપકરણ માનીને છે. તેમાં સૂક્ષ્મ અહિંસાના માધ્યમે મતભેદ છે. પણ તેઓ સ્થિરવાસી કંઈ વાંધો ગણતા નથી. આમાં શ્રાવક-શ્રાવિકા જવાબદાર ખરા? ન થાય ત્યાં સુધી આ પ્રશ્ન રહેવાનો. એક કાળે રસ્તાઓ રેતાળ આપણે શ્રાવક ગૃહસ્થો કેટલા આધુનિક થયા છીએ? એટલે આપણે હતા. આજે ડામરની સડકો અને બન્ને બાજુ કાંકરીઓ હોય છે. જ્યારે ત્યાગીવર્ગને કંઈપણ વહોરાવીએ ત્યારે શુભ ભાવથી ગરમ બન્ને થાય છે. વળી શહેરમાં ગરમ ધરતી પર સાધુ-સાધ્વીજનો આધુનિક વસ્તુઓ લઈ જઈએ. તેમાં સગા સ્વજની હોય તો પછી બપોરે બાર વાગે પ્રસન્ન ચિત્તે સ્વસ્થતાથી ખુલ્લા પગે ચાલતા મર્યાદા રહેતી નથી. હોરાવનાર ભક્તિભાવ ગણી પુણ્યનું પોટલું ગોચરી માટે ઘેર ઘેર પધારે છે. છતાં કોઈ કારણસર કે સહી શકે બાંધે છે. ગ્રહણ કરનાર ધર્મલાભ આપ્યો માને છે. આમ અન્યોન્ય નહિ તે મોજાનો ઉપયોગ કરે છે. આગળ વધીને બીમારીમાં વાહનનો અણસમજથી આધુનિકતામાં દોષ છે તે ગૌણ થઈ જાય છે. તેથી ઉપયોગ કે અન્ય સગવડો લેવાય છે. આ પ્રશ્રો જેમ સમાજના છે શિથિલતાને અવકાશ રહે છે. સાધુજનો તે તે સાધનોનો ઉપકરણની તેમ વ્યક્તિગત મનોબળના છે. કોઈક વળી સ્થિરવાસ કરી ક્વચિત ઉપમા આપી મુક્તમને વપરાશ કરે છે. વળી એક કારણ એ પણ Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧૪ પ્રબુદ્ધ વન મનાય છે કે આ વસ્તુઓ ત્યાગીજનો માટે બનતી નથી; પણ ગૃહસ્થો માટે બને છે. તેમાં તેમને જરૂરી વસ્તુ લેવામાં દોષ નથી. કોઈવાર વિવેક સચવાય નહિ તેવું બને છે અને અંતરમાં રહેલી વૃત્તિઓ પોષાય છે ખરી. હું મારી જાતને અહીં મૂ | મારી પાસે સુંદર ઘડિયાલ કે કંઈ પાત્ર જેવી વસ્તુ છે. મને અમુક સાધુજનો પ્રત્યે ચાહના છે. તેમને ભક્તિથી આપું ત્યારે આનંદ માનું છું. સાધુજનો તેમને માટે નથી બનેલું પણ ગૃહસ્થ લાભ લે છે તેમ માની ગ્રહણને કરે છે. આમાં સત્ય તારવવું અઘરું છે. છતાં તારવી શકે તેવા ત્યાગીજનો છે તેનો પ્રસંગ જણાયું. એકવાર સ્વ. પૂ. આચાર્ય ભદ્રંકર સૂરિજી પાસે દર્શનાર્થે જવાનું થયું. ત્યારે કોઈ ભાઈ વસ્તુઓના પોટલા લઈને આવ્યા. પૂ. શ્રીએ શ્રાવકને કહ્યું કે, ‘પોટલા બહાર મોકલી દો પછી બેસો, વંદન કરો.' પેલા ભાઈ કહે સાહેબજી સુંદર મલમલ છે. ભારે કામળી છે (કિંમતમાં). પૂ.શ્રીનો અવાજ જરા મોટો થયો કે, “એટલે જ ના પાડું છું. અમારે સાધુ રહેવું છે. સુંદરતા અમારું વ્રત અને તપ છે `એટલે પહેલા પોટલા બહાર મોકલી દો. ૫૨૫દાર્થોમાં આકર્ષિત થઈએ અમારું ગુણ ઠાણું ટકે નહિ. અલંકારિક વસ્તુઓની આસક્તિને નષ્ટ કરવા આ વેશ છે ભાઈ!' બીજો પ્રસંગ યાદ આવે છે. આ. પૂ. શ્રી કલાપૂર્ણશ્રીએ બત્રીસ વર્ષે દીક્ષા લીધી ત્યારે બે પુત્રો ૧૦ અને ૧૨ વર્ષના સાથે દીક્ષિત થયા. સગા-સ્નેહીઓ થેલીમાં બાળકો માટે વસ્તુ કે મિઠાઈ લાવે. પૂ. કનકસૂરિજી પેલાની પાસેની થેલી બહાર મૂકાર્ય, ભક્તો કહે બાળકો માટે છે. પૂ.શ્રી કહેતા, ‘મારે બાળકને પવિત્ર સાધુ બનાવવાના છે. સંસારમાં પાછા મોકલવા નથી. માટે આવી વસ્તુઓ લાવવી નહિ.’ આવા પ્રખર અને વાત્સલ્યપૂર્ણ ગુરુજનો હોય ત્યાં હજી સાધુ જીવનની પવિત્રતા જળવાય છે. બાકી તો ચારે બાજુ દેખાદેખી ચાલે છે. તેથી શિથિલતાનો દોષ વધવા પામે છે. આપણે એમના ત્યાગમાંથી કંઈક શીખવું છે. તે પૂરતું આપણે માટે વિચારણીય છે. સાધુ-સાધ્વી જીવન સંસાર ત્યાગનું છે. પવિત્ર મહાવ્રતધારી છે. તેથી સમાજ તેમની પાસે ઉચ્ચ આદર્શોની અપેક્ષા રાખે તે સ્વાભાવિક છે. સાધુ જન્મતા નથી, પરંતુ ગૃહસ્થપણું ત્યજી ત્યાગી થયા છે. ત્યારે દરેકમાં વૈરાગ્યની પ્રબળતા હોય તેવું બનતું નથી. તેમાં પણ જો સાધુપણામાં કોઈ શ્રીમંત ભક્તો મળી ગયા અને વૈરાગ્ય હતો નહિ કે તે વિકસ્યો નહિ તેથી સુખશીલતા આવે. જો તપ વ્રત હોય તો પણ અન્ય રીતે આધુનિકતા સ્વીકારે ત્યારે શિથિલતા આવવાનો સંભવ છે. વળી એવું નથી કે ગરીબો જ દીક્ષા લે છે. શ્રીમંત ઘરના બાળકો, યુવાનો સમજપૂર્વક સ્વેચ્છાએ સંયમ સ્વીકારે છે. જાન્યુઆરી, ૨૦૧૦ કરે પણ કંઈ અસર ન થાય અને ગૃહસ્થોને પણ આધુનિકતા, પરિગ્રહના વધારામાં રસ છે. પરિગ્રહ પરિમાણ છે તો પણ હોય તેનાથી વધારીને તે, આ પરિસ્થિતિમાં ત્યાગી કે ભોગી કોનું સત્ત્વ બળવાન થાય કે જે તત્ત્વદ્રષ્ટિ ને પ્રગટ કરે? અપરિગ્રહી એવા સાધુ સાધ્વીજનોના મહાવ્રતની મર્યાદા શું ? કેટલું પ્રમાણ કોણ સ્વીકારે. આથી બોધ આપનારને ગૃહસ્થો વંદન કોઈકવાર એવો વિચાર આવે છે કે ભલે આપણે સંસારી છીએ, પણ એ.સી. હૉલ અને પંખા નીચે બેસી સાધુજનોના પરિષઠ જય શિથિલતાની ચર્ચા, પ્રવચન કરીએ તો તેની કેટલી અસર ઉપજે ? સમૂહ સંસારી છે તેમને સગવડ મળે તેનું પ્રાધાન્ય ભલે હોય છતાં તેમાં પ્રવચનોમાં મર્યાદા જળવાવી જરૂરી છે. બીજો પ્રશ્ર કે શ્વેતાંબર, દિગંબર, સ્થાનકવાસી જેઓ આમ્નાયને આધીન છે. ત્યાં કંઈ પણ મર્યાદા સચવાય છે, પણ આમ્નાયથી બહાર હોય તે જૈનધર્મી હોય છતાં કોઈ મર્યાદા જણાતી નથી. આધુનિકતા અને સગવડોથી સજ્જ હોય. તેથી જેમને ધર્મતત્ત્વની સમજ નથી તેવા વર્ગને તેમાં આકર્ષણ થાય. તેમાં સંખ્યાબળ વધે છે. આ પ્રશ્ન તો ઊભો જ રહેવાનો. અહીં આપણે જે વિચારીએ છીએ તે કેવળ શ્વેતાંબર, મૂર્તિપૂજક માટે મર્યાદિત છે તેનો ખ્યાલ નથી. આમ્નાયમાં હજી સાદાઈ, સચ્ચાઈ, શ્રમણતા જળવાઈ છે. તેને ભાવિકો આવકારે છે. છતાં ઉપર જણાવ્યું તેનો ઉકેલ વિચારણીય છે. વળી એક મુદ્દો છે આકર્ષક આમંત્રણ પત્રિકાઓ, પુસ્તકો. આ પત્રિકા વગેરેનું ખર્ચ ગૃહસ્થ કરે છે. સાધુજનો માને છે કે આપો ત્યાગી છીએ. ભક્તોનો ભાવ છે. આપણને દોષ નથી. વાસ્તવ તેમના મનમાં ઊંડે ઊંડે આકર્ષિત વસ્તુની વૃત્તિ હોઈ શકે! જે આ રીતે પોષાતી હશે. પત્રિકાઓ રૂા. ૧૦૦ થી ૫૦૦ સુધીની જોષામાં આવે છે. એક વાર વાંચી પછી નિકાલ કરવાની પણ મૂંઝવણ થાય છે. અને પુસ્તકોના લખાણ તો ચાર પુસ્તકે એક પુસ્તક થાય તેવી પદ્ધતિ. લખાણ કરતાં વધુ ખર્ચ તેના બાહ્ય દેખાવનો છે. વળી ભક્તોના ખર્ચે છપાય અને કિંમત તો ઊંચી રાખે. આવી મૂડી ભેગી કરીને કોને આપવી છે ? તેઓ વિદ્વાન, વિચારક છે. શા માટે વિચારી શકતા નથી. નથી ભક્તો વિવેક રાખતા કે નથી ત્યાગીજનો રાખતા. જો કે એમ પ્રચાર કરે છે કે શ્રુતજ્ઞાન તો સોનો હીરે મઢીએ તોય ઓછું; પણ મ્રુતજ્ઞાન કહેવું કોને ? એવા શ્રુતજ્ઞાનના અભ્યાસની ઋચિ કેટલી વિકસી? આથી જો શ્રાવક વર્ગ સજાગ નહિ બને તો જ્ઞાનભંડારો બેકાર પડ્યા છે તેમ ઘરમાં પુસ્તકોનો ભરાવો પાછો ત્યાં જ પહોંચે છે, વાસ્તવમાં અભ્યાસ વર્ગો વિકસાવવાની જવાબદારી સાધુજનો સાધ્વીઓને સાથે રાખી વિકસાવવી જોઈએ. કેવળ એક કલાકના વ્યાખ્યાનથી કે વાચનથી પ્રશ્ન હલ કેમ થશે? શ્રાવક-શ્રાવિકાઓ પણ નક્કી કરે અમે પુસ્તકના આધાર સ્થંભ કે સહયોગી બનવાને બદલે અભ્યાસી બનશું. તે જરૂરી છે. આધુનિક સાધનો વડે સ્ત્રીવર્ગને સમય હોય છે તો ધંધા જેવા કાર્યમાં પડે છે Page #15 -------------------------------------------------------------------------- ________________ જાન્યુઆરી, ૨૦૧૦ તેને બદલે તત્ત્વનો અભ્યાસ કરવો જરૂરી છે. તેનું પ્રમાણ ઓછું છે. હવે એક મુદ્દો વરધોડા, પીઠિકાના ઉત્સર્વો, સ્વામીવાત્સલ્યો, પૂજનો જેની આવશ્યકતા મનાતી હતી કે આવા પ્રસંગે આબાલ વૃદ્ધો સૌ લાભ લેતા તે વાત ગૌણ થઈ અને શ્રાવક તથા સાધુ સમાજ વ્યક્તિગત પ્રચારના ભાવનું પોષણ થવાથી ઉત્સવ પછી કોઈ બોધ પામી જાય અને ત્યાગી થાય તેવું બનતું નથી. વળી તેમાં બધું ભાડૂતી. વાહનોની દોડાદોડી, પશુગાડીઓના શણગાર જોવા માટે વરઘોડાની શું અસર ઉપજે. છતાં એકાંતે કરવા જેવું નથી તેમ કહેવું નથી. ઉત્સવો ધર્મજીવનમાં પ્રાણ પૂરતા હતા. તેવું ઓજસ કેટલું જળવાયું છે? મૂળ ધર્મ જે તત્ત્વરૂપ, રત્નત્રય રૂપ હતો તે કેટલો વિકસ્યો છે? આટલી પત્રિકા, પુસ્તકો, ઉત્સવો પછી જો એમાં કંઈ પરિણામ ન આવે તો જૈન ધર્મની વિશેષતા શી? પ્રબુદ્ધ વન છેલ્લે સાધુ-સાધ્વી જીવન માટે કંઈ પણ શીખ આપવી તે જવાબદાર અધિકૃત ગૃહસ્થનું કામ છે. અથવા તેવા શ્રાવકોનો સમુદાય એકઠાં થઈ ઉકેલ લાવે. જ્યાં સવિશેષ સાધુ સમુદાય, સાધ્વી સમુદાયના મોવડીઓનો સાથ લેવામાં આવે તેમની સાથે ચર્ચાવિચારણા થાય તો કંઈ ઉકેલ મળે. જો કે એ સમાજમાં એટલા ફાંટા છે કે કોઈ મેળ કરવો મુશ્કેલ છે. છતાં એક જ મોટા સમુદાયને પ્રથમ વિશ્વાસમાં લઈને આ અંગે વિચારણા થઈ શકે. તંત્રીશ્રી માટે એ કાર્ય ઘણું કઠિન છે છતાં પણ સૌનો સાથ છે તો કંઈ ઉકેલ થઈ શકશે તેવી અપેક્ષા છે કારણ કે આપણા આ સૂચન કે ચર્ચાની ત્યાગી સમાજ નોંધ લેશે ખરા? સંઘબળ સૌને માન્ય એવું સંગઠન છે. પણ ઉદારચિત્ત સમભાવી શ્રી મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા ૭૫ મી પર્યુષણ વ્યાખ્યાનમાળા સંપન્ન કેતન જાની (નવેમ્બર ૨૦૦૯ના અંકથી આગળ) સંશયરહિત સ્પષ્ટતા એ શ્રીકૃષ્ણના વ્યક્તિત્વની વિશિષ્ઠતા તા. ૨૧-૮ ના ‘શ્રીકૃષ્ણનું વ્યક્તિત્વ' વિશે વ્યાખ્યાન આપતા શ્રીમતી કાજલ ઓઝા-વૈદ્યએ જણાવ્યું હતું કે શ્રીકૃષ્ણના જીવનમાં અહંકાર, સત્ય અને સાધનશુદ્ધિનો અભાવ હશે પરંતુ સંશયરહિત સ્પષ્ટતા એ તેમના વ્યક્તિત્વની વિશિષ્ઠતા છે. પાંચ ગામ મળે તો મહાભારતનું યુદ્ધ કરવું નહીં એવો પ્રસ્તાવ પાંડવો વતી લઈને તેઓ જ કૌરવો પાસે ગયા હતા. ત્યારે ખુદ દ્રૌપદીએ જ પુછ્યું જ હતું કે મારા વાળ-વસ્ત્રો ખેંચ્યા તેઓ સાથે વિષ્ટિ કેવી? વિષ્ટિનો પ્રસ્તાવ સફળ થવાનો નથી એ જાણતા હોવા છતાં તેઓ ગયા હતા. યુદ્ધના મેદાનમાં અર્જુન મૂંઝાયો કે જેના ખોળામાં હું રમ્યો છું તેઓ ૫૨ શસ્ત્ર કેવી રીતે ઉપાડું? તે સમયે યુદ્ધ કરવા ૧૫ હશે તો સૌના સહકાર્યથી આ પ્રશ્ન હલ થશે. ડાંક્ટર દવાખાનાની સગવડો, પંડિતોની પાસે અભ્યાસ, શ્રોતાવર્ગ, અન્ય સગવડોને કારણે સાધુ-સાધ્વીજનો શહેરમાં રહેવાનો આગ્રહ રાખે છે. તેમાં ઉપાશ્રયોના નિવાસની મર્યાદાને કારણે ફ્લૅટના નિવાસ વધતા જાય છે. અણગારોને નિવાસ લેવા પડે છે. તે પ્રશ્ન પણ છે. વળી ઉપાશ્રયો થાય પણ ઠલ્લે માત્રાની જે ક્રિયા છે તે તો ઊભી જ રહે છે. તેનો ઉકેલ પણ પૂરતો થઈ શકતો નથી. શ્વેતાંબર સમાજમાં સાધ્વીજનોની સંખ્યા ઘણી છે. તેઓ નાના નાના શહેરમાં ચાતુર્માસ કરે ત્યાં પંડિતજનોની સગવડ કરાવે અને ભશે, ભણાવે તેવી યોજના થાય તો શહેરીકરણના દોષથી બચી શકાય. સાધ્વીજનોમાં પણ અભ્યાસી વર્ગ છે. તેઓ શિવર્ગને ભણાવી શકે. વ્યાખ્યાન આપી શકે, જ્યાં પૂ. આચાર્ય હોય ત્યાં સો બસો ભેગા રહે તેવું વરસમાં બીજા કોઈ એકાદ માસ માટે કરી શકાય. તો બન્ને વ્યવસ્થાઓ સચવાય આવા અનેક પ્રશ્નો છે. તે વિસ્તરતા જાય તે પહેલા તંત્રીશ્રીના પ્રયાસ મુજબ બન્ને સમાજના મળીને થોડી અધિકૃત વ્યક્તિઓ પુનઃ પુનઃ વિચારણા કરે તો કઈક ઉકેલ સંભવ છે. આ લેખ કેવળ સદ્ભાવથી લખ્યો છે છતાં જિનાજ્ઞા વિરૂદ્ધ કે અનઅધિકૃત કંઈપણ લખાયું હોય તો પુનઃ પુનઃ મિચ્છામિ દુક્કડમ્ સુનંદાબહેન વોહોરા, ૫, મહાવીર સોસાયટી, એલિસબ્રીજ, પાલડી, અમદાવાદ-૩૮૦ ૦૦૭. ફોન નં. : ૨૬૫૮૭૯૫૪ સમજાવનારા શ્રીકૃષ્ણ જ હતા. અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રથી ગર્ભમાંનો પરીક્ષિત મૃત અવતર્યાં ત્યારે શ્રીકૃષ્ણ પુરુષ હોવા છતાં સૂતિકાગૃહમાં ગયા હતા. તેમણે કહ્યું કે જો જીવન સાધુવૃત્તિથી અને ન્યાયપૂર્વક જીવ્યો હોઉં તો આ શિશુ જીવતું થાય અને પરીક્ષિત જીવતો થયો હતો. શ્રીકૃષ્ણના એકપણ લગ્ન સ્નેહલગ્ન નહોતા પણ પોલીટીકલ હતા. એકવાર રુક્ષ્મણીએ પુછ્યું હતું કે તમે મારા કે ઓરડામાં આવો ત્યારે એકલા આવતા નથી. ત્યારે શ્રીકૃષ્ણે ઉત્તર આપ્યો હતો કે સિંહાસન ઉપર બેસનાર વ્યક્તિને અંગત સુખોને તેના પાયા નીચે દાટી દેવા પડે છે તે રાજ્ય જ સ્થિર રહી શકે. છે શ્રીકૃષ્ણએ સમષ્ટિ સાથે ક્યારેય અન્યાય કર્યો નહોતો. તેઓ જુઠ્ઠાણું કે અર્ધસત્ય ચલાવતા નહોતા પરંતુ તેઓ પોતાની દિશા કે કર્મો કે વિશે સુસ્પષ્ટ હતા. તે માટે માર્ગમાં કોશ મળે છે અને કયા સંજોગો Page #16 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવન જાન્યુઆરી, ૨૦૧૦ આવે છે તેની તેઓને પરવા નહોતી. પુરુષની પુરુષ અને સ્ત્રી પિતૃભક્તિ, ગુરુભક્તિ, ઈશ્વરભક્તિ કે રાષ્ટ્રભક્તિ સ્વરૂપે હોઈ સાથેની મૈત્રીનું તેઓ ઉત્તમ ઉદાહરણ છે. દ્રોપદી સાથેની નિર્મળ શકે છે. ભગવાન બુદ્ધ સ્વયં ભગવાનમાં માનતા નહોતા પરંતુ મૈત્રીને કારણે શ્રીકૃષ્ણ તેમને ચિર પૂરા પાડ્યા હતા. સુદામા સાથેની તેમના અનુયાયીઓએ તેમને ભગવાન માનીને પૂજ્યા છે. આપણે મૈત્રી પણ તેણે બરાબર નિભાવી હતી. ગાંધારીએ શ્રીકૃષ્ણને શ્રાપ મંદિરો કે દેરાસરોમાં ઈશ્વરની કે તીર્થકરોની મૂર્તિના દર્શન કરીએ આપ્યો હતો કે ૩૬ વર્ષ પછી તમારા સહિત આખાય કુળનો નાશ છીએ અને આનંદ થાય છે. તે પ્રકારે સત્સંગ સાંભળીને આપણે થશે ત્યારે વિચલિત થયા વિના શ્રીકૃષ્ણ તુરત ઉત્તર આપ્યો હતો કે હું એવું જીવન જીવવું જોઈએ કે મંદિરમાં કે દેરાસરમાં આપણને જોઈને જાણું છું. તેમના મનમાં ક્યારેય વેચારિક તંદ્ર કે મૂંઝવણ નહોતી. ઈશ્વર કે તીર્થકરને આનંદ થાય. ઈશ્વર ભક્તિમાં તલ્લીન થઈને (શ્રીમતી કાજલ ઓઝા-વૈદ્ય ગુજરાતી ભાષાના જાણીતા ઘણાં નાચે છે. આપણને જોઈને ઈશ્વર નાચે તે સાચી ભક્તિની નવલકથાકાર છે. ચાર વર્ષમાં તેમની ૨૨ નવલકથા પ્રગટ થઈ છે.) પૂર્ણાહૂતિ છે. આપણે કેવું જીવન જીવવું જોઈએ તે માટે તીર્થકરો XXX અને આચાર્યો આદર્શ છે. વ્યાખ્યાન મનોરંજન નથી તે મનોમંથન પર્વાધિરાજ પર્યુષણ આપણી જાતને અને કરવા પ્રેરે છે. જીવનમાં કે દાંપત્ય જીવનમાં મોહ ઘટે એટલે પ્રેમ આધ્યાત્મિક ચેતનાને “ચાર્જ કરવા માટે વધે છે. પ્રેમ ઘસાતો નથી. પ્રેમ ઉંચે જાય તો તે ભક્તિ અને નીચે “અસ્તિત્વનો ઉત્સવ' વિશે વ્યાખ્યાન આપતા ભાગ્યેશ જહાંએ જાય તો તે વાસના છે. સ્ત્રી પાસે સમર્પણ ભાવ છે. લગ્ન પછી જણાવ્યું હતું કે પર્વાધિરાજ પર્યુષણ આપણી જાતને અને આધ્યાત્મિક નામ-અટક બદલે છે. પ્રસૂતિ પીડા વેઠી નવજાત શિશુને જન્મ આપે ચેતનાને “ચાર્જ કરવા માટે છે. આ સંદેશ આપણે સ્વીકારવાનો છે. સ્ત્રી પાસે શક્તિ છે. તેને જગાડો. ભક્તિ વડે શક્તિ ઉપર છે. એ એચ-૧એન-૧ રૂપી દૂષણો સામે સમજદારીનો માસ્ક બાંધીને નિયંત્રણ થઈ શકે છે. સત્તા, સંપત્તિ અને શક્તિ આવે એટલે વ્યક્તિ માત્ર શુદ્ધ હવા એટલે કે સારા વિચારો – ગુણો ગ્રહણ કરવા જોઈએ. બેફામ બને છે પણ માત્ર ભક્તિ જ તારી શકે છે. પતિ-પત્ની વચ્ચેની બ્રહ્મ સત્ય છે અને જગત મિથ્યા છે. તેના માટે ધર્મની મથામણ છે. પ્રેમભક્તિ વડે ગૃહસ્થાશ્રમને સાર્થક બનાવી શકાય છે. જે વ્યક્તિ સત્ય એક જ છે. પણ તે અલગ અલગ રીતે રજૂ થઈ શકે છે. પર્યુષણ બધા કામ ભક્તિપૂર્વક કરે છે તેને જીવવાની ઉતાવળ નથી અને પર્વના દિવસોમાં આપણે આપણા અસ્તિત્વ પર સ્ટેથોસ્કોપ મૂકીને મૃત્યુનો ડર પણ નથી. ભક્તિ અનુભૂતિની વાત છે નહીં કે વાણી તપાસવાનું છે અને એક્સરે કાઢવાનો છે. આપણે ઉત્ક્રાંતિ તરફ અથવા પ્રદર્શનની. ભક્તિનો અર્થ મિશન અથવા નિષ્ઠા એવો કરી જઈ રહ્યા છીએ કે પછી અધોગતિ તરફ તે વિચારવાનું છે. તેના વડે શકાય. ભક્તિ વિના જ્ઞાન નિરસ છે. જ્ઞાનયોગી અને કર્મયોગી જ આપણી પ્રત્યેક ક્રિયામાં સુગંધ પ્રગટશે. પર્યુષણ, શ્રાવણ માસ બંને માટે ભક્તિ જરૂરી છે. ભક્તિવિહોણું કર્મ નિરસ છે. કર્મ માટે અને ચાતુર્માસમાં અંતરની યાત્રા કરવાની છે. શ્રાવણમાં શ્રવણની પુરુષાર્થ અને ભક્તિ માટે ભાવના આવશ્યક છે. જ્યાં ભાવ કે જેમ કાવડ ઉપાડવાના હોય છે. પણ હવે માતાપિતા વૃદ્ધાશ્રમમાં ભક્તિ ન હોય તો પારિવારિક કે અન્ય સંબંધો માત્ર સહવાસ જ ગયા છે. આપણામાં ઉત્સવનો “એટેક આવવો ન જોઈએ. અર્થાત્ હોય છે પણ તેમાં સહજીવન હોતું નથી. જે વ્યક્તિ ભક્તિમાં પોતાની તેમાં બધું યંત્રવત્ થવું ન જોઈએ. ધાર્મિક ઉત્સવથી આપણું હૃદય અંદર ઊંડો ઉતરે તે તરે છે અને અન્યોને તારે છે. તીર્થકર તરબતર થવું જોઈએ. પર્યુષણના પર્વમાં ચૈતન્ય પરિપાટી, તીર્થયાત્રાએ જતાં નથી પણ જ્યાં જાય ત્યાં તીર્થ ઉભા થાય છે. અષ્ટમતપ, ક્ષમાપના અને સાધર્મિક ભક્તિ જેવાં તપ કરવાના હોય છે. (હરિભાઈ કોઠારી અગ્રણી ચિંતક અને પ્રસિદ્ધ વક્તા છે.). સાધના અને તપ વડે પોતાની ઓળખ પામવાની હોય છે. XXX (ડૉ. ભાગ્યેશ જહા કવિ અને સાહિત્યકાર છે. તેઓ સનદી આજની યુવા પેઢીમાં પારદર્શકતા, વર્તમાનમાં અધિકારી છે. હાલ તેઓ ગુજરાત સરકારમાં માહિતી આયુક્તનો જીવવાની અને બીજાને સુખ આપવાની વૃત્તિ હોદો ધરાવે છે.) તા. ૨૨-૮ ના “ઈશ્વર-વિજ્ઞાન અને યુવાન' એ વિષય ઉપર XXX વ્યાખ્યાન આપતાં જય વસાવડાએ જણાવ્યું હતું કે આજના ભક્તિમાં ઉંડો ઉતરે તે પોતે તરે છે અને પછી બીજાને તારે છે યુવાવર્ગમાં પારદર્શકતા, વર્તમાનમાં જીવવાની વૃત્તિ અને બીજાને ‘ભક્તિ કરે તે તરે' એ વિષય ઉપર બોલતા ચિંતક હરિભાઈ સુખ આપવાની વૃત્તિ છે. તેઓ ઈશ્વર સુધી પહોંચી શકે છે. યુવા કોઠારીએ જણાવ્યું હતું કે આપણે એવું જીવન જીવવું જોઈએ કે પેઢી પારદર્શક હોવાથી દંભ કરતી નથી અને જેવા છે એવા દેખાય તીર્થકરને આનંદ થાય, તે જ સાચી ભક્તિ છે. ભક્તિ એ વ્યક્તિની છે તેઓ જ સત્ય સુધી પહોંચી શકે છે. બીજું, આજની યુવાપેઢી સાયકોલોજીકલ જરૂરિયાત છે. વ્યક્તિમાં ભક્તિ માતૃભક્તિ, ભૂતકાળમાં જીવતી નથી. તેને દસ વર્ષમાં શું થયું તેમાં રસ નથી. Page #17 -------------------------------------------------------------------------- ________________ જાન્યુઆરી, ૨૦૧૦ પ્રબુદ્ધ જીવન ૧૭. * તે માત્ર વર્તમાનમાં જીવે છે. વર્તમાનમાં જીવે તે વર્ધમાનને પ્રાપ્ત શ્રદ્ધા બે અલગ વસ્તુ છે. વિશ્વાસ બુદ્ધિમાંથી પેદા થાય છે જ્યારે કરી શકે. ત્રી, યુવાપેઢી બીજાને સુખ આપવાની વૃત્તિ ધરાવે છે. શ્રદ્ધા અંતરમાંથી જન્મે છે. સંતોષ મોટું તપ છે. જીવનમાં સંતોષ તેથી તે સખી થઈ શકશે. યુવાનો વ્યાખ્યાનમાં આવે ત્યારે વક્તા આવી જાય તો આપણી જીંદગીની ૯૯ ટકા સમસ્યા હલ થઈ જાય તેઓની ટીકા કરતાં કહે છે કે તમે આ કરતા નથી અને અમુક છે. સંતોષનું તપ કરનારને કોઈની સાથે છળ, કપટ, દુમની કામો કરો છો જે વ્યાખ્યાન સાંભળવા આવે તેનો કોઈ વાંક હોતો 1 અથવા સંગ્રહની જરૂર નથી. તેનાથી ચાર કષાય દૂર થાય છે. સંસારી થવા નથી. તેની ટીકા ન કરો કે મહેણાં ન મારો. વૈરાગ્યમાં સંસાર કે જીવો ઈ સંસારે કે જીવો ઈચ્છાપૂર્તિ માટે તપ કરે છે જ્યારે સાધુઓ કર્મને ઘટાડવા અન્ય વસ્તુઓનો ત્યાગ કરવામાં આવે છે જ્યારે વિતરાગમાં તપ કરે છે. ભગવાન મહાવીરથી વસ્ત્રો છૂટી ગયા એવું કહેવાય. દરેક ધર્મમાં (આચાર્ય પધ્ધદત સા (આચાર્ય પુષ્પદંત સાગરજી મહારાજ જૈન ધર્મના દિગમ્બર કર્મ ક્રિયા બદલાય છે. પણ પ્રેમ, દયા, ક્ષમા અને કરુણા વિગેરે સંપ્રદાયના સાધુ ભગવંત છે.). બાબતો બદલાતી નથી. જૈન ધર્મમાં નિયમો છે પણ નિયમતા નથી. R XXX સારા કાર્યો કરો પણ તેનો ઘમંડ ન કરો. જૈન ધર્મમાં ચિંતન નહીં ક્ષમાના પર્વના દિને તેમાં આભારનું તત્ત્વ પણ મેળવો પણ દર્શન છે. આ દર્શન એટલે વિઝન. દર્શન માટે પ્રકાશની નહીં ‘ક્ષમા વીરસ્ય ભૂષણમ્' એ વિશે ગુણવંત શાહે વ્યાખ્યાન આપતાં પણ તેજસ્વીતાની જરૂર હોય છે. વિજ્ઞાન અને ધર્મ એકમેકના જણાવ્યું હતું કે ભગવાન મહાવીર, ગૌતમ બુદ્ધ, ઈશુ ખ્રિસ્ત અને ભાગીદાર છે અને એકમેકમાં એકતા વિકસાવે છે. મહાત્મા ગાંધીજી અજાતશત્રુ હતા તેનો અર્થ એવો નથી કે તેઓના (જય વસાવડા પત્રકાર છે અને કેટલાંય સામયિકોમાં કોલમ લિમ કોઈ શત્રુ નહોતા. પરંતુ તેઓએ કોઈને શત્રુનો દરજ્જો આપ્યો લખે છે. તેઓ ગુજરાતમાં કૉલેજના પ્રાચાર્ય રહી ચૂક્યા છે.). નહોતો. કાયર કે નબળી વ્યક્તિ માફી આપે એ શક્ય નથી. હાથીને XXX જ્યારે મચ્છર કરડે ત્યારે તે સામો કરડતો નથી પણ તેની ઉપેક્ષા સંતોષનું ફળ આદરે તેની ૯૯ ટકા સમસ્યા હલ થઈ જાય છે કરે છે. ભરવાડે ભગવાન મહાવીરના કાનમાં શલાકા ઘોંચી ત્યારે તા. ૨૩-૮ ના “જૈન ધર્મ ઔર તપશ્ચર્યા' વિશે આચાર્ય પુષ્પદંત તેમને જે તકલીફ થઈ તેની કલ્પના કરવા જેવી છે. તેમણે પીડાની સાગરજી મહારાજે જણાવ્યું હતું કે મન સીમા ઓળંગે નહીં તો નોંધ સુદ્ધાં ન લીધી અને ક્ષમા આપી છે. આ બાબતે આપણે ભગવાન જીવનમાં આકાંક્ષાઓનું તોફાન આવી ન શકે. આચાર્ય કુંદકુંદ કહે મહાવીરનું અનુકરણ કરીએ ત્યારે આપણામાં પણ “માઈક્રો છે કે સંતોએ અધ્યયન અને પઠનની જરૂર નથી. સાધક માટે માત્ર મહાવીરનું તત્ત્વ પેદા થાય છે. આપણે ક્ષમાના આ પર્વની અષ્ટમ પ્રવચનનું જ્ઞાન પૂરતું છે. પાંચ સમિતિ છે. પ્રથમ ઈરિયા સાથોસાથ તેમાં આભારના તત્ત્વનું પણ મિલન કરવાનું છે. ગાય, સમિતિ એટલે કે વિવેક સહિત ચાલો. કોઈનું અપમાન ન કરો. ભેંસ કે તેના જેવા દૂધાળા પ્રાણીઓની પોણા ભાગની જીંદગી મંદિરમાં પૂજા કરવા જાવ પણ કોઈનું ખરાબ કરવા ન જાવ. બીજી આપણને દૂધ આપવામાં વ્યતિત થાય છે. આપણા દેશના ગામડામાં ભાષા સમિતિ એટલે કે હંમેશાં સમજી વિચારીને બોલો. તેનાથી જે ડેરીની ઈમારતો છે તે વાસ્તવમાં માતૃમંદિર છે. ગાયનું દૂધ એ વિવાદ ટળી શકશે. એષણા સમિતિ એટલે કે મનને પકડી રાખો. સાક્ષાત ધાવણ છે. ગાય કે ભેંસ દૂધ આપતા બંધ થાય એટલે તેને ભોજનમાંથી વાળ-કાંકરા કાઢવા સરળ છે પણ મનમાંથી રાગ- કતલખાને મોકલી દેવામાં આવે છે. તેની આપણને શરમ આવવી અનુરાગ કાઢવા મુશ્કેલ છે. ચોથું આદાન નિશ્લેષણ એટલે કે કોઈ જોઈએ. જ્યારે કેટલાક પરિવારોમાં કૂતરા કે બિલાડાને એરકંડિશન ઘડિયાળ ભેટ આપે ત્યારે વિચાર કરો કે મારે આની જરૂર નથી પણ રૂમમાં રાખવામાં આવે છે. આપણી માનવજાતિ “એનિમલ હું તેનો સંગ્રહ કરું છું. સ્વાધ્યાયનો મતલબ પહેલા સ્વ પછી અધ્યયન. રિપબ્લિક' એટલે કે પ્રાણીજાત માટે ઓસામા બિન લાદેન જેવી ગ્રંથને હાથ લગાડો ત્યારે ગ્રંથી તુટવી જોઈએ. પાંચમી પ્રતિષ્ઠાવાન આતંકવાદી છે. વિખ્યાત પર્યાવરણવાદી રાજેન્દ્ર પચૌરી કહે છે કે સમિતિ એટલે આપણી કોઈપણ પ્રવૃત્તિથી અન્યોને અસુવિધા કે “ગ્લોબલ વોર્મિંગ'ના મુકાબલા માટે શાકાહાર જરૂરી છે. પશુઓને તકલીફ ન થાય તેનું ધ્યાન રાખો. મળવિસર્જન કરતી વેળાએ કીડા માર્યા પછી તેને ધોવામાં જે પાણી વપરાય છે તે એંશી કરોડ મંકોડા ન મરે અને તેની દુર્ગધથી બીજાને તકલીફ ન થાય તેનું નાગરિકોની જરૂરિયાત સંતોષી શકે છે. કોઈને ક્ષમા આપીને તે ધ્યાન રાખો. તપ સુધી પહોંચવા પૂર્વેના ચાર તબક્કા છે. પહેલા ભૂલી જવું જોઈએ. આપણા મોઢામાં જે એક કોળિયો પહોંચે છે જ્ઞાન, પછી શ્રદ્ધા, ત્યારબાદ ચારિત્ર અને છેલ્લે તપ આવે. તપથી તેના માટે એક હજાર લોકોએ પરિશ્રમ ઉઠાવ્યો હોય છે. શુદ્ધ થવાય છે. જ્ઞાન, શ્રદ્ધા અને ચરિત્ર ઈન્દ્રિયોનો નિગ્રહ કરે પછી (ગુણવંત શાહ નિવૃત્ત પ્રાધ્યાપક છે. અનેક અખબારો અને તપ આવે છે તપ આંતરિક હશે તો પતન નહીં થાય. વિશ્વાસ અને સામયિકોમાં કોલમ લખે છે. તેઓ તેજસ્વી વક્તા અને ચિંતક છે.) Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૮ પ્રબુદ્ધ જીવન જાન્યુઆરી, ૨૦૧૦ વ્યક્તિમાં રહેલા બીજભૂત વ્યક્તિત્વને પ્રગટ કરે તે જ સાચી કેળવણી ગુણવંત બરવાળિયા પ્રતિભા બીજની માવજત કરનારા પરિબળોમાં શિક્ષણનું સ્થાન ફીટ કરીને ચાલ્યા ગયા. ૧૮૩૫માં લોર્ડ મેકોલે ભારત માટે એક પ્રથમ હરોળમાં છે. શિક્ષણ જીવનના પ્રત્યેક ક્ષેત્રને સ્પર્શતો વિષય શિક્ષણ નીતિનું બીજ રોપ્યું હતું. પોણા બસ્સો વર્ષ પછી એ છે. શિક્ષણ અને સંસ્કાર એકબીજાના પર્યાય છે માટે જ બાળકના વિષવૃક્ષના કડવા ફળ આજે પણ આપણે આરોગીએ છીએ. ગર્ભસંસ્કાર સાથે જ શિક્ષણની પ્રક્રિયા શરૂ થાય છે. આઝાદી મળ્યાને બાંસઠ વર્ષ થયા. શિક્ષણ સુધારણા માટે ત્રણ શ્રીરામ, મહાવીર, હનુમાન, અભિમન્યુ, શિવાજી જેવી વિશ્વની શિક્ષણ પંચ અને પાંચ સમિતિઓ નિમવામાં આવી છતાં શાળા મહાન પ્રતિભાઓને ગર્ભમાં જ શિક્ષણ અને સંસ્કાર મળ્યા હતા. અને કોલેજોના પ્રવેશ મેળવવા મોટી કેપીટેશન ફી, ટ્યુશન, પ્રાયવેટ પોતાના આચાર, વિચાર અને વિહાર દ્વારા માતા પોતાના ક્લાસીસ, પરીક્ષામાં ચોરી, પરીક્ષા પદ્ધતિના અનિષ્ટો વિગેરે બાળકને ગર્ભમાં શિક્ષણ સંસ્કાર આપે છે. બાળકના જન્મ પછી ગેરરીતિઓમાંથી શિક્ષણ ક્ષેત્રને મુક્તિ મળી નથી. તેની શૈશવ અવસ્થામાં પણ મા બાળકને સતત શિક્ષણ આપતું ૧૯૯૯માં ‘ભાર વિનાનું ભણતર' નામક યશપાલ કમિટિનો પવિત્ર વિદ્યાલય છે. રીપોર્ટ આવ્યો. ૧૨ વર્ષ થયા છતાં કોઈ નક્કર પરિણામ આવ્યું બાળક થોડું મોટું થતાં મા પોતાના જ સ્તરની વ્યક્તિને બાળકને નથી. બાળકોની સ્કૂલબેગનો ભાર વધતો જાય છે ને સાથે વાલીઓ શિક્ષણ આપવા માટે શોધે છે અને આ માના સ્તરની વ્યક્તિ તે પર ફી નો ભાર વધતો જાય છે. માસ્તર' છે. કવિ મુકેશ જોષી કહે છે કેબાળકના ભીતરના ખજાનાનો જાણતલ અને તેને શોધવા માટે બાલ શિક્ષણના પ્રથમ શ્વાસે જ લ્યો હાંફી જતા પ્રેરનાર પ્રેરકબળ માસ્તર છે. હાથ બદલાવ્યા છતાંય માંડ દફ્તર ઊંચકે ભગવાન ઋષભદેવે ખેતી, ઓજારો, હથિયારો અને અગ્નિનો મમ્મી જેવી મમ્મીના પણ હાથ બે થાકી જતાં.” ઉપયોગ જેવી પાયાની કેળવણી આ માનવજાતિને આપી અને તેમની વળી કૃષ્ણ દવે તો ભગવાન શ્રીકૃષ્ણને કહે છે કેબે પુત્રીઓ બ્રાહ્મી અને સુંદરીએ લીપી અને ૬૪ કળાઓ શીખવી. ગોવર્ધન નહિ લે, આ બાળકનું દફ્તર ઉંચકાશે ? ભારત વર્ષની પ્રાચીન શિક્ષણ પદ્ધતિમાં ડોકિયું કરીશું તો જણાશે અરે! એક જ પળમાં મોરપીંછના રંગો ઉતરી જશે.” કે એ સમયમાં ઋષિકુળ, ગુરુકુળ, તપોવન જેવા આશ્રમોમાં ઋષિઓ નિશાળ વિશાળ અને રળિયામણી બને, શાળા “ઘરશાળા” બને બાળકોને જીવન ઉપયોગી વિવિધ પ્રકારની વિદ્યાઓનું શિક્ષણ એટલે બાળકને શાળામાં પણ ઘર જેવું વાતાવરણ ને હૂંફ મળે તો આપતા. બાળકને શાળામાં આવવા ઝંખના થશે. નિશાળે જવા થનગનાટથી ક્રમે ક્રમે શિક્ષણની ક્ષિતિજનો વિસ્તાર થયો. વિદ્યાલયો અને પગ ઉપડશે. પરંતુ અહીં તો શિક્ષણ ચિંતક વિલીમય બ્રેકર કહે છે મહાવિદ્યાલયો સ્થપાયાં. ભારતવર્ષમાં તક્ષશિલા અને નાલંદા જેવાં તેમ બાળકો શાળામાં આવે છે પોતાની જાતને કેળવણી આપવા વિશ્વવિદ્યાલયો પણ બન્યાં. નહિ પોતે જાણે લાકડાના પાટીયા હોય તેમ આવીને એ શિક્ષણ અઢારમી સદીમાં વિશ્વમાં બાળ શિક્ષણના સ્પેન્સર, રૂસો, પાસે પડતું મૂકે છે અને કહે છે કે લો હવે આમાંથી ફર્નિચર બનાવો.” ફ્રોબેલ, પેટોલોજી જેવા ચિંતકો ઉદયમાં આવ્યા. ઓગણીસમી આવા નિર્જીવ પાટીયા જોઈએ ત્યારે કરસનદાસ માણેકની કાવ્ય સદીમાં મોન્ટેસરી અને રવીન્દ્રનાથ ટાગોરે શિક્ષણના ચિંતનમાં પ્રાણ પંક્તિઓ જરૂર યાદ આવે. પૂર્યા. એ જ અરસામાં ગુજરાતમાં પૂ. ગાંધીજી, ગીજુભાઈ બધેકા, ખીલું ખીલું કરતાં માસૂમ ગૂલસમ શિક્ષકને સોંપાણા, હરિભાઈ ત્રિવેદી અને મૂળશંકર ભટ્ટ જેવા શિક્ષણ ક્ષેત્રના ઉચ્ચ કારાગાર સમી શાળાના કાઠ ઉપર ખડકાણાં વિચારકો મળ્યા. વસંત, વર્ષા, ગ્રીષ્મ-શરદના ભેદ બધાય ભૂલાણાં, જર્મનીમાં ૧૯૩૭માં ફ્રોબેલે કિન્નર ગાર્ડન એટલે બાળકોનો જીવન મોહ તણાં લઘુતમમાં પ્રગતિપદ છેદાણા. બાગ એવો મુક્ત અને સ્વતંત્ર વાતાવરણમાં નાના ભૂલકાઓને હર્ષ ઝરણ લાખો હૈયાના ઝબક્યા ત્યાંજ જલાણા અનૌપચારિક શિક્ષણનો વિચાર આપ્યો. પરંતુ શિક્ષણનું લાખ ગુલાબી મિત ભાવિના વણવિકસ્યા જ સૂકાણા વ્યવસાયિકરણ કરનારાઓએ રમતા, નાચતા, કૂદતા નિર્દોષ તે દિન આંસુ ભીના રે, હરિના લોચનીયા મેં દીઠા. બાળકોને કે.જી.ની કેદમાં પૂરી દીધા ને તે શૈશવનું વિસ્મય છીનવી કેળવણીને આપણે સાચા અર્થમાં સમજવી પડશે. કાકા લીધું. કાલેલકરે કેળવણીને સ્વતંત્ર રાજરાણી સાથે સરખાવી છે. એ ૧૯૪૭માં ભારતવર્ષને અંગ્રેજો સ્વરાજના લોખંડી ચોકઠામાં સત્તાની દાસી કે કાયદાની કિંકરી નથી. સર્વથા પ્રકારના બંધનોથી Page #19 -------------------------------------------------------------------------- ________________ જાન્યુઆરી, ૨૦૧૦ પ્રબુદ્ધ જીવન ૧૯. મૂક્તિ અપાવે અને જીવન વધારે ઉન્નત અને બળવાન બનાવે તે જ શિક્ષણવિદો, શિક્ષણચિંતકો એ શિક્ષણનું આદર્શ માળખું સાચી કેળવણી છે. બહારથી અને અંદરથી વ્યક્તિ આખે ને આખી બનાવવામાં મદદરૂપ થાય અને એ રૂપરેખાને ચરિતાર્થ કરવા શિક્ષકો બદલાઈ જાય. કેળવણી એ રૂપાંતરની પ્રક્રિયા છે. મુક્તિ અપાવે તે એને પુરુષાર્થ દ્વારા સફળ પરિણામ આપવા તત્પર બનશે. જ સાચી વિદ્યા છે. સાચી કેળવણી તો બાળકોની અંદર રહેલું હીર શિક્ષકો અને શિક્ષણશાસ્ત્રીઓ માટે ૧૯૩૭માં હરિજન બંધુમાં પ્રગટાવવામાં રહેલી છે. કેળવણીનું ખરું કામ વ્યક્તિમાં રહેલા પ્રગટ થયેલા ગાંધીજીના વિચારો પથદર્શક બની રહે તેવા છે. બીજભૂત વ્યક્તિત્વને પ્રગટ કરવાનું છે. “સાચી કેળવણી તો બાળકો અને બાળાઓની અંદર રહેલું હીર આર્ષ દર્શન, મુક્તિ, અંત:પ્રેરણા, નિત્ય નવું સર્જન અને સાહસ પ્રગટાવવામાં રહેલી છે. આ વસ્તુ વિદ્યાર્થીઓના મગજમાં નકામી - આચાર્ય વિનોબાજી આ પાંચ તત્ત્વોના પવિત્ર રસાયણ-પંચશીલ હકીકતોનો ખીચડો ભરવાથી કદી ન સાધી શકાય. એવી હકીકતો દ્વારા ભણતર, ગણતર અને ઘડતરની કેળવણી બનાવવાની વાત વિદ્યાર્થીઓ પર બોજા રૂપ થઈ પડે છે એ તેમની સ્વતંત્ર વિચારકરે છે. વ્યક્તિને કેળવે તે જ ખરી કેળવણી કહેવાય. શક્તિને હણી નાંખે છે અને વિદ્યાર્થીને કેવળ યંત્રરૂપ બનાવી દે છે. શિક્ષણ કે કેળવણીની સામાન્ય સમજ આપણામાં એવી હોય ગાંધીજીએ પ્રરૂપેલી નવી તાલીમના આદર્શ અને ઉત્તમ તત્ત્વો છે કે “મારા બાળકને માટે એવું શિક્ષણ આપવું છે કે તેને મોટી આજની શિક્ષણ પ્રણાલીમાં ઉમેરવા જેવા છે. અને ઊંચી ડીગ્રી મળે અને એ ડીગ્રી પણ એવી હોય છે કે તેને સોક્રેટીસે શિક્ષકને દાયણ સાથે સરખાવ્યો છે. શિક્ષક જ્ઞાન દેનારો સમાજમાં માન મોભો તો મળે, ખૂબ જ શ્રીમંત કુટુંબની રૂપાળી નથી પરંતુ ખૂબ જ સીફ્ટથી માવજતથી જ્ઞાનને બહાર લાવનાર કન્યા મળે કે ખૂબ જ શ્રીમંત કુટુંબનો મુરતીયો મળી જાય. ખૂબ જ છે. સારી ઊંચા પગારવાળી નોકરી મળે અથવા તે ડીગ્રી દ્વારા પોતાનો બાળક અખૂટ ખજાનો ભરેલ એક બીજ રૂપ છે અને શિક્ષક વ્યવસાય કરી ખૂબ ઊંચી કમાણી કરી શકે. શિક્ષણ કે કેળવણી પાસે માળીની ભૂમિકામાં છે જે બાળકની અંદર રહેલી શક્તિઓને બહાર આપણી આ જ અપેક્ષા છે. લાવવા માટેનું સાનુકૂળ વાતાવરણ પૂરું પાડે છે. કોઈ બીજને વૃક્ષ શિક્ષણ, વિદ્યા કે કેળવણી માત્ર પૈસા કમાવવાનું સાધન નથી. બનાવવા માટે તેની અંદર રહેલા અંકૂરને બળજબરીથી બહાર ખેંચી શિક્ષણ જીવનલક્ષી હોય તો જ જીવન ઉન્નત બને. શિક્ષણ અને સંસ્કાર કાઢવામાં આવે તો તે વૃક્ષ ન બની શકે. પરંતુ કુશળ માળી તેને એક સિક્કાની બે બાજુ છે તે ભૂલવું ન જોઈએ. કેળવણીનું અંતિમ ખાતર અને પાણીનું યોગ્ય સિંચન કરશે, તો યોગ્ય સમયે તે ધ્યેય તો જ્ઞાનમાંથી શાણપણ સુધી લઈ જવાનું છે. જે શિક્ષણમાં અંકુરમાંથી છોડ વિકસશે. સફળ ઉદ્યોગપતિ શ્રી અઝીમ પ્રેમજી કહે નીતિ અને ધર્મના સંસ્કાર અભિપ્રેત હોય તે કેળવણી જ કલ્યાણકારી છે : આજના વિદ્યાલયો અને શિક્ષકો બાળકને માટી જેવું માને છે. બની શકે. તેને કોઈ પણ બીબામાં ઢાળી શકાય તેમ હોય છે. કોઈ એક વ્યક્તિ વિજ્ઞાનક્ષેત્રની ઊંચી કેળવણી પ્રાપ્ત કરી અહીં વાલીઓ અને શિક્ષકો કુંભારની ભૂમિકા ભજવી બાળકને વિનાશકારી બોમ્બ બનાવાવની શોધ કરે અને એ શોધ વેચી કરોડો કેવો ઘાટ આપવો તેનો નિર્ણય કરે છે. એક ચીની કહેવત છે કુંભારને રૂપિયા રળે અને લાખ્ખો માનવ સંહારનો નિમિત્ત બને. તમે એક બીજ આપશો તો તેનું બોન્સાઈ બનાવી દેશે. બોન્સાઈ કરોડ રૂપિયા દ્વારા એ ગાડી-બંગલો અને સંપત્તિની હારમાળા એટલે એક પ્રકારનું કુંઠિત વૃક્ષ જેને માણસની મરજી મુજબ કૃત્રિમ ઊભી કરી દે. પોતે મેળવેલ શિક્ષણ કે વિદ્યાના ઉપયોગ (દુરૂપયોગ) ઘાટ આપવામાં આવ્યો છે. આ વૃક્ષ ક્યારેય આકાશની અખિલાઈને દ્વારા એ ભવ્ય જીવનશૈલી પામે અને પોતે એને વિદ્યાની ભવ્યતા માપી શકતું નથી. તેનું અસ્તિત્વ કુંડામાં જ મર્યાદિત રહે છે. તેના પણ કહેશે. બીજી વ્યક્તિ તબીબી વિજ્ઞાનમાં શોધ કરી બીજાના મૂળને જમીનમાં ફેલાઈ જવાની તક મળતી નથી આજની શિક્ષણ જીવન બચાવવાનું કાર્ય કરે છે. ગરીબ દર્દીની ફી લીધા વગર દવા સંસ્થાઓ બાળકની શક્તિઓને આ રીતે કુંઠિત બનાવી દે છે. પણ કરે છે. ઓછા પૈસા કમાવાથી સાદી જીવનશૈલી છે, આપણે શિક્ષક, મિત્ર, ગુરુ કે માર્ગદર્શકની ભૂમિકાને બદલે જો તે સ્વાર્થી, આને વિદ્યાની દિવ્યતા કહીશું. લાલચુ અને નિર્દય બની સરમુખત્યારની ભૂમિકા ભજવે ત્યારે આખો સંસ્કાર કે વિવેકબુદ્ધિ વિહીન શિક્ષણ, વિદ્યા કે કેળવણી ન બની સમાજ તેનાથી નારાજ થઈ જાય છે. શકે. લુખ્ખું શિક્ષણ વિવેકહીન ભવ્યતાનું પ્રદર્શન કરી શકે પરંતુ વર્તમાન પત્રોમાં આવા કિસ્સાઓ છાશ વારે પ્રગટ થાય છે. સંસ્કાર અને વિવેકસહ પ્રાપ્ત કરેલ શિક્ષણ પવિત્ર વિદ્યા કે કેળવણી પાટણની કૉલેજના અધ્યાપકોએ વિદ્યાર્થિનીઓનું જાતિય શોષણ બની દિવ્યતાનું દર્શન કરાવી શકે. દિવ્યતાનું દર્શન કરાવનાર વિદ્યાર્થી કર્યું. પર શ્રત દેવતા કે મા સરસ્વતીના આશિર્વાદ જ હોય. એક વિદ્યાર્થીને શિક્ષકે પ્રશ્ન પૂછયો, જવાબ ન મળ્યો. શિક્ષકે - શિક્ષણની સમગ્ર પ્રક્રિયામાં શિક્ષણવિદ્દો, વિદ્વાનો, સારસ્વતો એટલા જોરથી તમાચો માર્યો કે કાનના પડદા ફાટી ગયા. અને શિક્ષકોનું પવિત્ર અને અગ્રસ્થાન છે. દિલ્હીની એક શાળાના શિક્ષકે સાત વર્ષની એક બાળાને હોમવર્ક Page #20 -------------------------------------------------------------------------- ________________ ૨૦. પ્રબુદ્ધ જીવન જાન્યુઆરી, ૨૦૧૦ કરીને ન લાવવાની સજા રૂપે નિર્વસ્ત્ર કરી પાટલી પર ઊભી કે ડિપ્રેશનનો ભોગ બને છે. જીવનથી વિમુખ થવાના પણ કેટલાક રાખવાનો દંડ ફટકાર્યો. શિક્ષકને જેલની સજા મળી. કિસ્સાઓ બન્યા છે. સંસ્થાના સંચાલકોએ કડક હાથે કામ લઈ આ ઉદેપુરમાં પરીક્ષાખંડમાં એક વિદ્યાર્થિનીએ ડેસ્ક બહાર પગ શરમજનક વિકૃતિને ડામી દેવી જોઈએ. તાજેતરમાં કેન્દ્ર સરકારના લાંબા કર્યા. શિક્ષિકાએ સજા કરી તે બાળાનું જીવન ગયું. સમાજની માનવ સંસાધન સચિવાલયે રેગિંગ અટકાવવા એક હેલ્પલાઈન નજરોમાં શાપિત શિક્ષિકા કારાગારમાં કેદ થઈ. શરૂ કરી છે. કોઈ પણ શૈક્ષણિક સંસ્થાના વિદ્યાર્થી કે વિદ્યાર્થિની અમેરિકાની એક શાળાના વિદ્યાર્થીને શિક્ષક સાથે ઝગડો થતાં રેગિંગ અંગેની ફરિયાદ ૧૮૦૦-૧૮૦-૫૫૨૨ ટોલ ફ્રી નંબર પોતાની રીવોલ્વરમાંથી શિક્ષકને ગોળી મારી પર નોંધાવી શકશે. Helpline@antiragging.net પર તંત્ર કે આ કોઈ ગુનેગાર કે પોલીસની વાતો નથી. વિદ્યાર્થી અને શિક્ષક પોલીસની મદદ માટે ઈ મેઈલ કરી શકશે. વચ્ચેની ઘટનાઓ છે. આવી જ ઘટનાઓ ઘટે છે તે માત્ર દુર્ઘટના જ શિક્ષણ કઈ ભાષામાં આપવું તેના વિવાદમાં આપણે દાયકાઓથી ફસાયેલા છીએ. અંગ્રેજી માધ્યમનો પાયો નાંખનાર સહશિક્ષણમાં કેટલીય યુવતીઓ સ્વેચ્છાએ જાતિય સહચર્ય માણે મેકોલને તો અંગ્રેજો માટે બાબુઓ પેદા કરવામાં રસ હતો. શિક્ષણ છે તો કેટલીય બળાત્કારનો ભોગ બને છે. આ સમસ્યા શાળામાં ચિંતકોએ માતૃભાષાને આંખ અને અંગ્રેજી ભાષાને ચશ્મા સાથે સેક્સ એજ્યુકેશન આપવાથી નહિ ઉકલે પરંતુ ઘર અને શાળા સરખાવી છે. માતૃભાષામાં માના ધાવણ જેવું બળ અને પવિત્રતા જીવનના પાયામાંથી મળતા નીતિ, સદાચાર, સમૂહજીવન, ધર્મ છે. માતૃભાષામાં બાળકે ગોખણપટ્ટી નહીં કરવી પડે તે સહજ અને વિવેકયુક્ત સંસ્કાર જ આ દુષણને ડામી શકે. રીતે ભણી શકશે. ૧૯૪૯માં ડૉ. રાધાકૃષ્ણનની આગેવાની હેઠળના પંચે પોતાના ઉત્તમ અંગ્રેજીનું શિક્ષણ જરૂરી છે. અંગ્રેજી શીખવા સામે વિરોધ અહેવાલમાં પરીક્ષા પદ્ધતિની સુધારણા પર ભાર મૂક્યો. ૧૯૬૬માં ન હોઈ શકે. ભારત વર્ષમાં અંગ્રેજી સાથે અંગ્રેજીયત આવે તેની ડૉ. ડી. એસ. કોઠારીના અધ્યક્ષસ્થાને રચાયેલ કમિશને કહ્યું કે સામે વિરોધ હોવો જ જોઈએ. દરેક રાજ્યનો વહિવટ જે તે પ્રદેશની વિદ્યાર્થીઓના જ્ઞાનનો ક્યાસ તેમના માર્ક્સ ઉપરથી આવી શકે પ્રાંતીય ભાષામાં ચાલે સાથે પ્રાંત અને દેશનો વહિવટ રાષ્ટ્રભાષા નહિ.” વધુ માર્ક્સ મેળવવાની રેસમાં વાલીઓ અને શિક્ષકો સ્કૂલોમાં હિંદીમાં ચાલે તે વાત વ્યવહારુ છે. વિશ્વના ૧૮૦ રાષ્ટ્રોમાંથી માત્ર ભણતા ભૂલકાને શિક્ષણના બોજા હેઠળ કચડી રહ્યાં છે. આપણી ૧૨ રાષ્ટ્રોમાં અંગ્રેજીનો વ્યવહાર ચાલે છે. ફ્રાન્સ, જર્મની, રશિયા, પરીક્ષા પદ્ધતિની સૌથી મોટી ખામી એ કે વિદ્યાર્થી અહીં પરીક્ષાર્થીની ચીન, ઈઝરાયેલ અને જાપાન જેવા દેશો પોતાની રાષ્ટ્રભાષામાં જ ભૂમિકામાં હોય છે અને શિક્ષક ન્યાયાધીશની ભૂમિકામાં હોય છે. વ્યવહાર કરે છે. તો ય વિજ્ઞાન ટેકનોલોજીના ક્ષેત્રે એ રાષ્ટ્રો આગલી હકીકતમાં શિક્ષણ એક એવી પ્રક્રિયા છે કે જેમાં બન્નેની બરાબરની હરોળમાં છે. ભાગીદારી હોય છે. પરીક્ષા પદ્ધતિનો ઉપયોગ વિદ્યાર્થીને પાસ કે સમાજે બાળકોમાં રહેલી લર્નિગ ડીસએબીલીટી, સ્લો લર્નર નાપાસનો સ્ટેમ્પ મારવા માટે જ થઈ રહ્યો છે. આજની પરીક્ષાનો (ડીસ લેશિયા) અને હાઈપર એક્ટીવિટી, (બીહેવીયર ડીસઓર્ડર) હેતુ હવે પાસ થવા પૂરતો જ મર્યાદિત નથી રહ્યો. તે વધુ માર્ક્સ અતિશય ચંચળતા પ્રત્યે દુર્લક્ષ સેવ્યું છે. સરકારે પ્રાથમિક કક્ષામાં મેળવવાની રેસ બની ગઈ છે. જ આ માટે શાળાઓમાં સ્ક્રીનીંગ કેમ્પ યોજી (નિદાન શિબિર) સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (બીસીએસઈ)માં દર આવા બાળકોને દરેક જિલ્લાઓમાં શિક્ષણની સગવડ કરી વર્ષે છ લાખ વિદ્યાર્થીઓ બેસે છે. તેમાંથી નપાસ થયેલા વિદ્યાર્થીઓ આપવી જોઈએ. પૈકી કેટલાક ડીપ્રેશન અને માનસિક બિમારીઓનો ભોગ બને છેશિક્ષણ સંસ્થાઓનું વ્યવસાયિકરણ અને વૈશ્વિકરણ માટે સરકારે અને ૪૦૦૦ વિદ્યાર્થીઓ દર વર્ષે આપઘાત કરે છે. એટલું જ નહિ વિવેકયુક્ત નીતિ ઘડવી પડશે જેથી ગ્લોબલાઈઝેશનનો શિક્ષણ ૯૨ ટકા માર્ક્સ મળવાથી જ સારી કૉલેજમાં એડમિશન મળશે, ક્ષેત્રમાં લાભ મળે અને અનિષ્ઠોથી દૂર રહેવાય. એવી ગ્રંથિથી ૯૦ ટકા મેળવનાર વિદ્યાર્થી હતાશામાં જીવનનો શિક્ષણ ચિંતક મોતીભાઈ પટેલ કહે છે કે “આજનો શિક્ષક ગુરુ અંત આણે છે. જો આપણે વિદ્યાર્થીને સ્ટ્રેસ, હતાશા અને તાણના બનવાની અને વિદ્યાર્થી શિષ્ય બનવાની હેસિયત જ ખોઈ બેઠો છે. સકંજામાંથી છોડાવવો હોય તો પરીક્ષા પદ્ધતિનો હેતુ વિદ્યાર્થીનું મૂલ્યાંકન પહેલા ગુરુને મન અધ્યાપન એ આનંદ હતો. આજે તો એ વ્યવસાય કરવાનો છે એ વળગણમાંથી બહાર આવવું જોઈએ. દસમા ધોરણની બની ગયો છે. શિક્ષણ સંસ્થાઓ માનવ ઉછેરના ઉપવન બનવાને પરીક્ષા તો વિદ્યાર્થીઓ પર માત્ર બોજો બની રહેલ છે. બદલે કારખાના બની ગયા છે. વિદ્યાલયો અને કૉલેજ કે યુનિવર્સિટીની હોસ્ટેલોમાં અને શિક્ષણમાં અનામત પ્રથાના રાજકારણના કડવા ફળ આપણે છાત્રાલયોમાં રેગિંગની ઘટનાઓ પણ એક ભયંકર દુષણ છે. આરોગી રહ્યા છીએ. ઉચ્ચ વહિવટી ક્ષેત્રમાં ભ્રષ્ટ અને અનેતિક રેગિંગનો ભોગ બનનાર વિદ્યાર્થીઓ કે વિદ્યાર્થિનીઓ તાણ હતાશા અમલદારો આપણને કોણે આપ્યા? આ એક ચિંતા અને ચિંતનનો Page #21 -------------------------------------------------------------------------- ________________ જાન્યુઆરી, ૨૦૧૦ પ્રબુદ્ધ જીવન વિષય છે. વિદ્યાર્થીઓ અને વાલીઓએ હવે શિક્ષણને સમાજમાં આર્થિક સીડી ચઢવાના સાધન તરીકે નહિ પણ વ્યક્તિત્વ વિકાસના માધ્યમ તરીકે સ્વીકારવું પડશે. શિક્ષણ એ માનવ હક્ક છે માટે દરેક બાળકને શિક્ષણ મળે એ જોવાની સ૨કા૨ અને રાષ્ટ્રના દરેક નાગરિકની ફરજ છે. આ દેશમાં શિક્ષણ અંગે જાગૃતિ લાવવાનું અને શિક્ષકોને સંસ્કારવાનું કામ કથાકારો, લોકશિક્ષકો અને સંતો સુપેરે કરી શકે તેમ છે. પૂ. મોરારી બાપુએ પોતાના ગામમાં શિક્ષક સત્ર યોજી પાંચસો શિક્ષકોને પુસ્તકો અને કેસેટો અર્પણ કરી હતી. એ કાર્ય વિદ્યા જગતની અપૂર્વ ઘટના ગણાય. જે વિદ્યાગુરુ પાસેથી આપણે વિદ્યા ગ્રહણ કરી પરિવાર અને સમાજમાં સ્થિર થયા પછી આપણે ક્યારેય તેને યાદ કરીએ છીએ ? સૌરાષ્ટ્રના એક ગામડામાંથી ભણી અને અમે બધા ભાઈબહેનો મુંબઈ આવ્યા. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વતનમાં લઈ અહીં ડૉક્ટર, સી.એ., એન્જિનિયર, એમ.બી.એ. થઈ પોતપોતાના વ્યવસાય ઉદ્યોગમાં સેટલ થયા. થોડા વર્ષો પહેલાં અમને વિચાર આવ્યો કે આપણે જેની પાસે ભણ્યા એ શિક્ષક-શિક્ષિકાઓને ગામ જઈ મળીએ. કેટલાક રિટાયર્ડ થયેલા, કેટલાક બીજે ગામ ગયેલા પરંતુ ગામની શિક્ષણ સંસ્થાઓના સહયોગથી જિલ્લાના કુલ્લે ૪૭ શિક્ષક-શિક્ષકિાઓ અગાઉથી આપેલ આમંત્રણ પ્રમાણે અમારે ત્યાં પરિવાર સાથે પધાર્યા. દેશ-વિદેશમા વસતા અમારા પરિવારના સભ્યોએ એક દિવસ એ વિદ્યાગુરુવર્યો સાથે ગાળ્યો. ‘ગુરુ વંદના’ કાર્યક્રમ હેઠળ સમારંભમાં તેઓ જ્યાં બેઠા હતા ત્યાં જઈ અમે કુમકુમ અક્ષતથી તિલક કરી, મા સરસ્વતીની ચાંદીની મુદ્રા પ્રતીક રૂપે અર્પણ કરી, મીઠાઈ અને ઋણ સ્વીકાર સન્માન પત્ર સાથે વંદન વ્યક્તિના ચિત્તમાં રહેલી સર્જકતા કોળે છે કોઈ ઘટનાથી. કોઈ પ્રસંગ એવો સ્પર્શી જાય કે આખું અંતર ડામાડોળ થાય અને એમાંથી સર્જક-ચેતના જાગ્રત થાય છે. આજથી ૯૦ વર્ષ પહેલાં ઉત્તર ગુજરાતના વરસોડા ગામમાં બનેલી એક ઘટનાએ નિશાળિયા જયભિખ્ખુના જીવનમાં પારાવાર ૨૧ કરી સન્માન કર્યું. આજે વર્ષો પહેલાંનો એ દિવસ મારા માટે અવિસ્મરણીય આનંદ પર્વ સમાન છે. બાળકોના જીવનમાં શ્રમ, સ્વાવલંબન, સમૂહ જીવનના ખ્યાલો અને પ્રકૃતિનું સાન્નિધ્ય મળે તેવી શિક્ષણ સંસ્થાઓના વિકાસની જરૂર છે. નાલંદા, તક્ષશિલા, વિક્રમ શિલા અને ગુજરાતના વલ્લભીપુરની સંસ્થાના અવશેષો આજના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ઈતિહાસ જયભિખ્ખુ જીવનધારા : ૧૪ D ડૉ. કુમારપાળ દેસાઈ [ગુજરાતી સાહિત્યમાં નવલકથા, નવલિકા, ચરિત્ર, બાળસાહિત્ય જેવાં સાહિત્ય-સ્વરૂપોમાં ખેડાણ કરનાર સર્જક ‘જયભિખ્ખુ’ની જીવનકથા હવે એમના સર્જનકાળના પરોઢ તરફ આગળ ચાલે છે. સર્જકની સર્જકતાનો થતો ક્રમબદ્ધ વિકાસ એ સહુ કોઈની જિજ્ઞાસાનો વિષય હોય છે. ‘જયભિખ્ખુ’ના બાળપણની મધુર સ્મૃતિઓ જોયા પછી હવે જોઇએ એમના હૃદયમાં પડેલાં સર્જકબીજની વાત એમની જીવનકથાના આ ચૌદમા પ્રકરણમાં. નારીને રોવા વિના, કર્મમાં કંઈ છે નહીં! સાથે બતાવવા જેવા છે. શાંતિ નિકેતન, શારદા ગ્રામ, લોક ભારતી, ઋષિકુળ, નવસારીનું તપોવન, સંસ્કારતીર્થ, આટકોટનું રૂડા ભગતનું વિદ્યા સંકુલ, અંકલેશ્વરનું ગુરુ વિદ્યાલય, સુરેન્દ્રનગરનું સરદાર પટેલ શિક્ષણ સંકુલ અને સુરતના ગજેરા વિદ્યા સંકૂલની શિક્ષણ જગતના જિજ્ઞાસુઓએ મૂલાકાત લેવી જોઈએ. રાષ્ટ્રપિતા ગાંધીજી, જેના જન્મદિવસને આપણે શિક્ષક દિન રૂપે ઉજવીએ છીએ તે ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન, મહિલા શિક્ષણના પ્રણેતા ધોંડો કેશવ કર્વે, રવીન્દ્રનાથ ટાગો૨, મનુભાઈ પંચોળી, જુગતરામ દવે, ગીજુભાઈ, નાનાભાઈ ભટ્ટ, નવલભાઈ શાહથી લઈને સૌરાષ્ટ્રના છેવાડાના ગામ અમરેલીના વિદ્યાગુરુ ઋષિતુલ્ય નવલકાંત જોષી જેવા નામી અનામી અનેક શિક્ષકો અને શિક્ષણ જગતના મહાનુભાવો કે જેણે શિક્ષણના પવિત્ર ગંગાજળને દુષિત થતું અટકાવવાનો સમ્યક્ પુરુષાર્થ કર્યો છે, જેના કારણે વિદ્યારૂપી દીપકની જ્યોત પ્રજ્જવલિત છે અને એ વિદ્યા દીપકમાંથી લાખો દીવા પ્રગટી રહેલ છે એવા પુણ્ય શ્લોક પુરુષોની આપણે અભિવંદના કરીએ. ૬૦૧, સ્મિત, ઉપાશ્રય લેન, ઘાટકોપર (ઈસ્ટ), મુંબઈ-૪૦૦ ૦૭૭. ફોન : (૦૨૨) ૨૫૦૧૦૬૫૮. મોબાઈલ : ૯૮૨૦૨૧૫૫૪૨. મંથન જગાવ્યું. અત્યાર સુધી શાળા, શિક્ષકો, મિત્રો અને પ્રકૃતિની આસપાસ ધબકતી એમની ચિત્ર-સૃષ્ટિમાં એક ઘટનાએ એવો પ્રલય સર્જ્યો કે જાણે બાળપણનું સમગ્ર મુગ્ધવિશ્વ એના પ્રવાહમાં તણાઈ ગયું અને જીવનનું એક નવું જ પરિમાણ ઊપસી આવ્યું. પોતીકાઓની Page #22 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨ પ્રબુદ્ધ જીવન જાન્યુઆરી, ૨૦૧૦ સૃષ્ટિમાં એક પરાયી વ્યક્તિનો પ્રવેશ થયો અને એ પ્રવેશે વિદ્યાર્થી આ નારીને જીવનના જોખમનો ખ્યાલ હતો. બાળવિધવા થઈને ભીખાલાલ (‘જયભિખ્ખ'નું હુલામણું નામ)ના જીવનમાં પરિવર્તન કરેલા લગ્નના પરિણામની જાણ હતી. પેલા યુવાન સાથે એ ઘેર આપ્યું. સ્વરચિત આત્મજગતમાં જીવતા આ વિદ્યાર્થીને પારકાની પહોંચી, ત્યારે એના કોમળ દેહમાં શ્વાસ માતો નહોતો. એની વ્યથાનો પ્રથમ અનુભવ થયો. ચંપાફૂલ જેવી પાનીઓ લોહીથી રંગાઈ ગઈ હતી અને કડકડતી આને પરિણામે ૯૦ વર્ષ પૂર્વેની નારીની અસહાય સ્થિતિ ઠંડી રાતમાંય ભય, બીક અને થાકને કારણે શરીર પર પરસેવો જોનારા વિદ્યાર્થી ભીખાલાલ સર્જક જયભિખ્ખ બન્યા પછી હંમેશાં વળી ગયો હતો. એ દિવસે આ યુગલ ગામમાં આવ્યું, એ પછી નારીગૌરવનો પુરસ્કાર કરતા રહ્યા. એમણે ‘દાસી જનમ જનમની, એમણે ફરીથી ન શહેર જોયું, ન એ સ્ટેશન જોયું. જે દિવસે એ સાથી જનમ જનમના' જેવી નવલકથા, “પારકા ઘરની લક્ષ્મી”, ઘરમાં દાખલ થયા ત્યારથી તે એમનો દેહ પડ્યો ત્યાં સુધી તેમાં જ “કંચન અને કામિની', “અંગના', “કાજલ અને અરીસો', રહ્યા. કારણ કે આ ઘરમાં સામાજિક બંધનોને તોડીને નાસી છૂટેલી કન્યાદાન', “કર લે સિંગાર' જેવા નારીજીવનવિષયક વાર્તાસંગ્રહો નારી રહેતી હતી. આખું વિશ્વ એનું વેરી હતું. નિર્બળ સમાજને આ આપ્યાં. પન્નાદાઈ જેવી મધ્યયુગની અને કેપ્ટન લક્ષ્મી જેવી અર્વાચીન અબળા પર જોર જમાવવાની ભારે તાલાવેલી હતી. ‘નિર્બલ કે બલ યુગની સ્ત્રીઓના ચરિત્રો આલેખ્યાં, પરંતુ આ બધાંનો પ્રથમ સ્પર્શ રામ' કહેનારાઓ એમના બળનો ઉપયોગ આ નિર્બળો ઉપર કરવા વિદ્યાર્થી અવસ્થામાં અનુભવ્યો. તલસી રહ્યા હતા. બન્યું એવું કે એક વાર શિયાળાની ધુમ્મસભરી રાત્રે એક ઘરના પિંજરમાં જીવતી આ નારીનું નામ હતું નીમુબહેન. સુંદર બાળવિધવા ગામના યુવાન સાથે વરસોડા ગામના સ્ટેશન પર રૂપ ધરાવતી આ નારી જ્યારે ગરબે રમવા જાય, ત્યારે શેરી ગુંજી ઊતરી. ફક્ત બે ઘાસલેટના દીવાવાળા ભૂખડીબારસ જેવા સ્ટેશન ઊઠતી હતી. છોકરાઓ એને પદમણી નાર કહેતાં હતાં. સવા પર ઊતરનારા ગણ્યાગાંઠ્યા ઉતારુઓ જ હોય. આમેય આવી વાંભનો ચોટલો અને એવી જ ઓઢવાની અદ્ભુત છટા. આવાં હિમભરી રાત્રે કોણ મુસાફરી કરવાનો વિચાર કરે? મોડી રાત્રે ગામડાં-ગામમાં એની માફક સુંદર રીતે કપડાં પહેરતાં કોઈને ન ગાડી આવતી, ત્યારે સ્ટેશન પર સામાન્ય રીતે એકાદ ગાડાવાળો આવડે. એના અવાજમાં મીઠાશ અને સંસ્કાર હતાં એટલે આવતો હતો. નસીબમાં ઉતારુ હોય તો ભાડું મળતું હતું. પરંતુ સાંભળનારા ક્યારેય થાકતા નહીં. એ દિવસે આ શિયાળાની કડકડતી ટાઢને કારણે ગાડાવાળો પણ બાળવિધવા નીમુબહેને બાળપણથી જ જીવનનાં ઝેર પીધાં હતાં. આવ્યો નહોતો. બાળવિધવાનો પડછાયો કોઈ લે નહીં. એવામાં આ ગામના ગાડીમાંથી ઊતરેલી શહેરની સુકોમળ નારી ખાડા-ટેકરા અને યુવાનનો અણધાર્યો પરિચય થયો. આ યુવાને નીમુબહેનને કહ્યું ધૂળ-ઢેફાંવાળા માર્ગ પર ચાલવા ટેવાયેલી નહોતી, પરંતુ કરેય કે, આ શહેર તો વેઠિયા લોકોથી ભરેલું છે. ગામડામાં જે લહેર શું? અંધારી રાત નિર્જન સ્ટેશન પર વિતાવવી મુશ્કેલ હતી. એમાં છે, તેની તો વાત જ ન થાય! એણે નીમુબહેનને કહ્યું, ‘નરક સમું પણ સ્ટેશનના બુઢા માસ્તરે રેલવે ફાનસના અજવાળે આ રૂપવાન શહેર છોડીને, ચાલો, ગામડામાં જઈને ગોકુલ-વૃંદાવનની મોજ યુવતીને જોતાં જ એની આંખો ચમકી હતી, આથી એમને માટે બે માણીએ.” ગાઉ ચાલીને ગામમાં પહોંચવા સિવાય બીજો કોઈ રસ્તો નહોતો. શિક્ષિત નીમુબહેને વાંચેલી કથાઓમાં પણ ગામડાંનાં આ શહેરી યુવતી અને ગામડાના યુવાને ઝડપભેર ચાલીને રસ્તો લોભામણાં વર્ણનો હતાં. ગામડાનો માનવી સુખી, શહેરનો માનવી પસાર કરવાનું નક્કી કર્યું. એણે કમરનો પાલવ જરા કસીને બાંધ્યો. પારાવાર દુ:ખી, ગામડું તો ધરતી પરનું સ્વર્ગ છે અને શહેર તો પગના ઝાંઝર કાઢી લીધાં અને પછી ચાલવા માંડી. રસ્તામાં પથરા, સાતમું નરક છે. એમાં વળી પેલા યુવાને પોતાના ખેતર-પાદરની, ખાડા અને કાંટા હતા. સ્વચ્છ પાકા રસ્તા પર ચાલવા ટેવાયેલી જમીન-જાયદાદની મોટી મોટી બડાશો મારી હતી. એના પગની કોમળ પાનીઓ છોલાવા લાગી. ઝડપભેર ચાલતાં આ ભોળી સ્ત્રીને માણસ માત્રની વાતમાં વિશ્વાસ હતો. યુવાન એના મખમલી ચંપલના બંધ તૂટી ગયા. અંધારી રાત્રે ઉઘાડા પગે જે કહે તે માની લેતી. એણે કલ્પના પણ કરી નહોતી કે એક વ્યક્તિ એ અને એની સાથે આવેલો ગામનો યુવાન ઊંચા થાસે પંથ કાપતાં બીજી વ્યક્તિ સાથે છળપ્રપંચ ખેલતો હોય. પોતાના સ્વાર્થ ખાતર હતાં. ઝડપભેર ચાલતાં ક્યારેક ખાડામાં પડી જતાં સહેજમાં બચી કોઈની જિંદગી સાથે રમત રમતો હોય! એણે તો જુવાનની મોટી જતાં, તો ક્યારેક પગમાં બાવળની શૂળો ભોંકાતી હતી. બડાશભરી વાતોને સત્ય માની લીધી અને એથી એને કહ્યું, “તારે બાળવિધવા નારી એના નસીબને જાણતી હતી. હિંદુ વિધવાના ખાતર ગામડાની ગોરી બનીશ. તારાં દહીં-દૂધ વલોવીશ, ખેતરે નસીબમાં જીવે ત્યાં સુધી સદા શૂળ હોય છે અને મૃત્યુ પામે ત્યારે ભાત લઈને આપવા આવીશ.’ હજી યુવાની ઉંબરે પગ મૂકતી શૂળી હોય છે. નીમુબહેને ગામડાનાં કેટલાય સોનેરી સ્વપ્નાં સજ્યાં. જીવનમાં Page #23 -------------------------------------------------------------------------- ________________ હતું. જાન્યુઆરી, ૨૦૧૦ પ્રબુદ્ધ જીવન હળાહળ વિષ પીનારને ગામડાના નવનીતની અભિપ્સા જાગી. ભુલાઈ જતું. નીમુબહેન વિચારતાં કે શહેરનાં સઘળાં દુઃખોનો ગામડામાં અંત હજી આ દિવસો વીતતા હતા, ત્યાં જ નીમુબહેનના કુટુંબીઓએ આવી જશે. ગામના ભલાભોળા લોકો વચ્ચે જીવતાં જીવનનાં જખમ મોટું તોફાન જગાવ્યું. તોફાનનું કારણ એ હતું કે એમના કુટુંબની રૂઝાઈ જશે. છોકરી આવી રીતે નાસી જાય એ બરાબર નહીં, પણ એથીય વધારે યુવાને શહેરની નોકરી છોડી અને બાળવિધવા નીમુબહેને ઘર આ જાની કુટુંબની છોકરી જોશી કુટુંબના છોકરા સાથે પરણે, તો છોડ્યું, પણ ગામમાં આવીને જોયું તો કલ્પનાજગતથી બધું ભિન્ન તો બધા જાનીને માથે કલંક સમાન ગણાય. એના કુટુંબીજનોને લાગ્યું કે નાતમાં એમની આબરૂનો સવાલ ઊભો થયો છે અને ગામડું ગામ અને આટલું રૂપ એમાં વળી ઘરેણાં અને સુંદર મહામૂલી આબરૂ જાળવવા માટે એક નિરાધાર નારીના જીવનવસ્ત્ર પહેરે, તો તો શું નું શું થઈ જાય? ભૂલેચૂકે માથામાં વેણી મરણનો શો હિસાબ? એમના કુટુંબીજનોએ એને જીવતી ઉપાડી નંખાય નહીં અને વાળ પણ સીધી પાંથીના ઓળવાના. નીમુબહેનનું જવાના, નદી-કૂવે હોય, તો એને ધક્કો મારવાના પ્રયત્નો કર્યા, હૈયું ભરાઈ આવ્યું. કિસ્મતની દગાબાજી તે કેવી? પરંતુ નીમુબહેન ભગવાન પર ભરોસો રાખીને શાંતિથી જીવતા નાની વયે પતિ છીનવી લીધો અને જેની સાથે જીવન બાંધ્યું એ હતા. પ્રપંચી નીકળ્યો. ઘરની બળી વનમાં ગઈ, તો વનમાં વળી દવ લાગ્યો. બીજી બાજુ વિદ્યાર્થીઓ પણ એમનો કેડો મૂકતા નહીં. સહેજ પોતાના નસીબને દોષ આપતાં નીમુબહેને વિચાર્યું કે ભલે ઉલમાંથી નવરા પડે કે તરત જ નીમુબહેનને ત્યાં પહોંચી જાય. તેઓ ચૂલમાં પડી હોઉં, પણ જીવનથી હારી જવું નથી. રામાયણની એકાદ ટૂંક, ભીમનું એકાદ પરાક્રમ કે સરસ્વતીચંદ્ર'નો શહેરથી આવેલા નીમુબહેનને ગામડાની ગોરી બનતાં વાર ન સુંદર પ્રસંગ કહી સંભળાવે. એ ઘઉં વીણતા હોય તો વિદ્યાર્થીઓ લાગી. બધાં ઘરેણાં ઉતારી નાખ્યા અને માત્ર સૌભાગ્યનું ચિહ્ન એમની સાથે ઘઉં વીણે, તુવેર ફોલતાં હોય તો તે ફોલવા લાગી રાખ્યું. બનારસી અને મૈસુરી સાડીઓ મૂકી દીધી અને લાલ જાય, રાંધતા હોય તો લાકડાં, તેલ કે પાણી લાવી આપે. વાત કિનારવાળી સાદી સાડીઓ પહેરવા માંડી. વાળ પણ સાદી રીતે સાંભળવા માટે બધું કરવા તૈયાર. એમની વાત કહેવાની રીત પણ ઓળવા લાગ્યાં. શહેરમાં નળ હતા એટલે ગામડામાં માથે હેલ અદ્ભુત હતી. (બેડું) મૂકીને જતાં ફાવે નહીં. ક્યારેક ગુચ્છાદાર વાળ પરથી બેડું એકવાર બધા છોકરાઓ વાત સાંભળવા આવ્યાં, ત્યારે સરી પણ પડે. એ ઘંટીએ દળવા બેઠાં અને ઘંટી એમને ફાવી ગઈ. નીમુબહેને છણકો કર્યો, આટલા વેદનામય જીવન વચ્ચે પણ ક્યારેક હસી લેતાં અને “રોજ શું જવ ખાવ છો, જાવ, જતાં રહો.' ભીખાલાલ અને અનાજ દળીને ઊઠે ત્યારે લાલચોલ હાથ બતાવીને આ રસિક નારી એમના મિત્રો નિરાશ થયા. વળી આશ્ચર્ય પણ થયું કે ક્યારેય ઊંચા કહેતી, સાદે નહીં બોલનારાં નીમુબહેન આજે કેમ ગુસ્સે થયા? નક્કી કંઈક ‘તમારા ભાઈએ કેવી સુંદર મહેંદી મૂકી છે?' અવિનય-અપરાધ થયો હશે? બધા વિદ્યાર્થીઓ કપાતા કાળજે નીમુબહેનને “સરસ્વતીચંદ્ર' ગ્રંથ અતિ પ્રિય હતો. ગામડાના પાછા ફર્યા. બે દિવસ એમની પાસે ગયા નહીં, પરંતુ સૌને સતત વિદ્યાર્થીઓ સાથે બેસીને નીમુબહેન એની વાર્તા કહેતા. ક્યારેક અજંપો કોરી ખાતો હતો. આખરે બધાએ નક્કી કર્યું કે એક વાર રામાયણ, મહાભારત, અરેબિયન નાઈટ્સ, વેતાલ પચ્ચીસી અને એમને મળીએ, આપણો ગુનો જાણીએ, ગુનાની માફી માગીએ સૂડા બહોતેરીનું પાન કરાવતાં. વળી એમની વાત કહેવાની રીત અને એમના મુખેથી માફી આપે, પછી એ એમના રસ્તે અને આપણે પણ એવી કે બધા હોંશેહોંશે સાંભળે. રોજ વિદ્યાર્થીઓ ભેગા થાય આપણા રસ્તે. બધા વિદ્યાર્થીઓ કેવી રીતે મળવું એનો વિચાર કરતા અને નીમુબહેન એક પછી એક વાત કહે. હતા, ત્યાં ત્રીજે દિવસે નીમુબહેને ભીખાને જ બોલાવ્યો. આમ વિદ્યાર્થી અવસ્થામાં જ જયભિખ્ખને આકસ્મિક રીતે ‘ભાઈ, બે દિવસથી કેમ કાંઈ દેખાતા નથી?' સરસ્વતીચંદ્ર' જેવા મહાન ગ્રંથનો સહેલાઈથી અને સરળતાપૂર્વક “બહેન, તમને માઠું લાગ્યું છે ને! એક વાર કંઈ ગુનો થયો પરિચય થયો. એ ગ્રંથ એમના જીવનનો અતિ પ્રિય ગ્રંથ બની રહ્યો હોય તો માફી માંગવા આવવું'તું. પણ તમે વિશેષ નારાજ થાવ નીમુબહેન આ કથાઓ જે સહજતાથી કહેતાં હતાં, તેમાંથી એનો ડર હતો.' જયભિખ્ખ'ના ચિત્તમાં કથારસની આલેખનરીતિના બીજ રોપાયાં. “મારાં બાળુડાંઓ ! તમારાથી હું નારાજ થઈશ !' નીમુબહેન નીમુબહેન કથા કહે એટલે નિશાળિયાઓના સઘળાં દુઃખો ભુલાઈ ગળગળા બની ગયા. “અરે, તમારા સંગાથથી તો હું જીવું છું. હું જાય. લેસન કરવાનું દુઃખ, મોંપાઠ લેવાનું દુઃખ, બાપાજીની મરું રે, મારા ભાઈ ! તમે મને છોડી દેશો તો વિના મોતે મરી ધમકીનું દુઃખ, માસ્તર ઘરે ભણાવવા આવે એનું દુઃખ-એ બધું જઈશ. મન ઉદાસ હશે. ભૂલથી તમને દુભવ્યા હશે, ભાઈ! મારા Page #24 -------------------------------------------------------------------------- ________________ ૨૪. પ્રબુદ્ધ જીવન જાન્યુઆરી, ૨૦૧૦ જેવી હતભાગિની પર ગુસ્સો શોભે ?' ઘરના વડીલોએ પણ ભીખાને કહ્યું કે નીમુબહેનના ઘરે જવામાં નીમુબહેનની સુંદર આંખોમાંથી મોતી ઝરતાં હતાં. આ જોઈને જો ખમ છે અને એક દિવસ રાત્રે નીમુબહેનના ઘેર કેટલાક ભીખો પણ રડવા લાગ્યો. ભીખાને રડતો જોઈ એ આગળ વધ્યાં તોફાનીઓ ઘૂસી આવ્યા. એમાં એક ભીખાનો મિત્ર ગીરજો હતો. અને કહ્યું, “મરદ થઈને રૂએ છે?” ભીખાએ જ્યારે જાણ્યું ત્યારે ગીરજા તરફ ભારે રોષ જાગ્યો. એમની ભીખાએ કહ્યું, “શું છોકરીઓને જ રડવાનો પરવાનો છે? દોસ્તી ખંડેર બની ગઈ, પરંતુ નીમુબહેનનું નાક કાપી નાખવા ભરાયેલું મન તો ખાલી કરવું પડે ને.' આવેલા તોફાનીઓ ફાવ્યા નહીં. કારભારીના દીકરા ભીખાને કારણ નીમુબહેન શાંત થઈ ગયા, પણ સરસ્વતીચંદ્રમાંથી એક કવિતા નીમુબહેન અંતે નિર્ભય બન્યા. ગાઈ સંભળાવીઃ વિદ્યાર્થીકાળની આ ઘટના સર્જક “જયભિખુ'ના ચિત્તમાં જડાઈ નરજાત સુખી અહીં હશે, કદી મહાલતી સ્વચ્છંદથી; ગઈ હતી, આથી એમણે જે કથાઓ લખી એમાં નારીની વેદના પણ નારીને રોવા વિના, કર્મમાં કંઈ છે નહિ!” લખી, નારીને ભોળવનારા પુરુષોના પ્રપંચોને આલેખ્યાં, તો બીજી ભીખાની ઉંમર નહોતી કે આ કવિતાનો અર્થ સમજી શકે, પણ બાજુ નવી નારીની સ્વાર્થી મનોદશા પર આક્રોશ ઠાલવ્યો. નીમુબહેન ખુશ થયાં એનો આનંદ હતો અને એના સમાચાર આ બધાંનું કારણ શું? કારણ એ કે જયભિખ્ખના ચિત્તમાં આપવા માટે એ મિત્રો પાસે દોડી ગયો. એ પછી થોડા દિવસો નીમુબહેન જેવું નિર્મળ નારી-વ્યક્તિત્વ છવાયેલું હતું. બાદ નીમુબહેનના કુટુંબીજનોએ ઉપાડો લીધો. ગરીબડાં ઘેટાંનો (ક્રમશ) પ્રાણ લેવા, સર્વત્ર ખૂની વરુઓ પોતાના કાતિલ પંજા પસારીને ૧૩/બી, ચંદ્રનગર સોસાયટી, જયભિખ્ખું માર્ગ, પાલડી, બેઠાં હતાં. અમદાવાદ-૩૮૦ ૦૦૭. મોબાઈલ : ૦૯૮૨૪૦૧૯૯૨૫. શ્રી જૈન મહાવીર ગીતા-એક દર્શનઃ ૧૫ રૂપ. પૂ. આચાર્યશ્રી વાત્સલ્યદીપસૂરિજી પંચદશ અધ્યાયઃ જ્ઞાત યોગ છે. સમ્યકજ્ઞાનની પ્રાપ્તિ થાય એટલે જીવ મોક્ષની દિશામાં ચરણ ‘શ્રી જૈન મહાવીર ગીતા'માં પંદરમો અધ્યાય ‘જ્ઞાનયોગ' છે. માંડે. આ પ્રકરણમાં ૩૩૮ શ્લોક છે. જ્ઞાનયોગ'ની આવી વિશિષ્ટ સિદ્ધિ છે તેમ કહીને શ્રીમદ્ “શ્રી જૈન મહાવીર ગીતા'માં આ અધ્યાયનું નામ “જ્ઞાનયોગ' બુદ્ધિસાગરસૂરીશ્વરજી તત્ત્વજ્ઞાનની ઊંચી ધરોહર પર લઈ જાય છે. છે. ભારતીય સંસ્કૃતિમાં અને જૈન સંસ્કૃતિમાં જ્ઞાનનું કેટલું મહત્ત્વ જૂઓ: છે તે આ પ્રકરણના નામ પરથી ફલિત થાય છે. જૈન ધર્મમાં જ્ઞાનને ‘જીવ અજીવન વગેરે મળીને સોળ પદાર્થો (તત્ત્વો) છે. પુરુષ મોક્ષ-પ્રાપ્તિનું મૂળ કહ્યું છે. શ્રી મહાવીર ગીતાનો પ્રારંભ આવી આત્મરૂપ છે અને પ્રકૃતિ જડ સ્વરૂપ છે. (શ્લોક, ૩) પુરુષ સ્વરૂપવાળો રીતે થાય છેઃ છે જ્યારે પ્રકૃતિ દ્વતરૂપ વાળી છે. આ બંનેનો સ્વાભાવિક રીતે જ धर्मयोगं निराभ्याय, सूरयो गौतमादयः। અનાદિકાળથી સંબંધ છે. (શ્લોક,૪). મહાન દેવો, સિદ્ધ, બુદ્ધ, पप्रच्छु: श्री महानवीरं, ज्ञानयोगबुभुत्सवः।। નિરંજન રૂપ શુદ્ધ આત્મા છે. તે બધા અષ્ટકર્મ વિહીન હોવાથી જન્મથી श्रीवीर प्रोविवाज्ञानयोगं मोहविनाशकम् । પર છે અને મહેશ્વર રૂપ છે. (શ્લોક, ૫). પ્રકૃતિ અથવા કર્મની માયાએ यं प्राप्य कृतकृत्याः स्युर्मनुष्याः सिद्धिगामिनः ।। બન્ને પર્યાય છે. અર્થાત્ એક રૂપ છે. તેમજ આત્માઓ કર્મ કરનારા છે શ્રી ગૌતમ વગેરે સૂરિઓએ ધર્મયોગ (વગેરે) વિશે સાંભળીને અને કર્મનો વિનાશ કરનારા છે. (શ્લોક, ૬). અંતરાત્મા સાત્વિક પછી જ્ઞાનયોગ પ્રાપ્ત કરવાની ઈચ્છા થઈ. તે વિશે શ્રી મહાવીરને પૂછ્યું.' કર્મથી યુક્ત અને ઈશ્વરરૂપ છે. આ પરમાત્મા રૂપ એવા અંતર જેને પ્રાપ્ત કરનાર મનુષ્યો સિદ્ધિ પ્રાપ્ત કરે છે અને કતકય બને આત્માઓને કમંતીત અને કલ્યાણકર માનવા જોઈએ. (શ્લોક, ૭). છે એવા મોહનો નાશ કરનાર જ્ઞાનયોગને શ્રી મહાવીરે કહ્યો.” વ્યવહારની રીતે આત્મા એ કર્મનો કર્તા, ભોકતા રૂપ છે પરંતુ ખરી સંસારમાં આત્મા અનાદિકાળથી પરિભ્રમણ કરે છે એનું કારણ રીતે તો પ્રકૃતિ કર્તા, ભોક્તા અને શક્તિરૂપ છે. (શ્લોક, ૮). ચોક્કસ જીવની સાથે ચોંટેલું મોહનીય કર્મ છે. જ્ઞાનનું શું મહત્ત્વ છે તે રીતે આત્મા કદી કર્તા, ભોકતા બનતો નથી. આત્માએ કર્મના પ્રભુરૂપ ઉપરના બીજા શ્લોકમાંથી ફલિત થાય છે. આત્માને અનાદિકાળથી અને સાક્ષીરૂપ છે.' (શ્લોક, ૯). સંસારમાં રખડાવનાર મોહનીય કર્મનો નાશ કરવા માટે જ્ઞાન સમર્થ જૈન ધર્મની વિશેષતા એનું તત્ત્વજ્ઞાન છે. આત્મા, કર્મ, Page #25 -------------------------------------------------------------------------- ________________ ૨ ૫ જાન્યુઆરી, ૨૦૧૦ પ્રબુદ્ધ જીવન ભવભ્રમણ, આત્મશુદ્ધિ માટેનો પુરુષાર્થ વગેરે માટે જૈનધર્મમાં છે. અત્યંત સૂક્ષ્મ ચિંતન કરવામાં આવ્યું છે. શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી ધર્મનું કાર્ય છે સન્માર્ગની પ્રેરણા કરવી અને ધર્મજનોને ધર્મમાર્ગે વિશિષ્ટ અને વિરલ આલેખન દ્વારા જેમ અનેક અજાણી દિશાઓ ટકાવવા. શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી એ માટેની પ્રેરણા ખોલી આપે છે તેવી જ રીતે અહીં “જ્ઞાનયોગ'માં જૈન ધર્મના જ્ઞાનયોગમાં આ રીતે કરે છેઃ તત્ત્વજ્ઞાનને ઊંડાણપૂર્વક સમજાવે છે અને આપણને ધર્માભિમુખ “પરોપકારના કાર્યોમાં મારા લોકોએ ભેદભાવ કરવો જોઈએ નહીં. કરે છે. શ્રી મહાવીર સ્વામી આત્મા શું છે, તેની વિશેષતા શું છે બધાની સેવા આત્મભાવથી કરવી જોઈએ. તેનાથી પુણ્યબંધ થાય છે. અને લોકાકાશમાં આત્માનું શું સ્થાન છે તે વર્ણવે છે. (શ્લોક, ૧૮૭). જીવોનું કલ્યાણ થાય છે એવા ભાવથી ધાર્મિક નીતિથી ‘દ્રવ્યોનો ધ્રુવભાવ મારી જેમ સનાતન અને નિત્ય છે. હંમેશાં પર્યાયના મારા ભક્તોએ મહાન પુણ્ય આપનાર એવું કાર્ય કરવું જોઈએ. વ્યય અને ઉત્પત્તિ વારાફરતી થયા કરે છે. (શ્લોક, ૩૮). હું લયસૃષ્ટિ (૧૮૮). પરતંત્રતા એ મહાદોષવાળું અને પાપથી ભરેલું કાર્ય છે. અને બંને સ્વરૂપ વાળો છું. પરબ્રહ્મ સનાતનરૂપ છું. મારા જ્ઞાનમાં વિશ્વના શાંતિ અને સુખનો નાશ કરનાર એવું પાપકર્મ હંમેશાં છોડી દેવું લય અને ઉત્પત્તિ સમાઈ જાય છે. (શ્લોક, ૩૯). શેયરૂપ વગેરેથી ભિન્ન જોઈએ. (શ્લોક, ૧૮૯). ધર્મ, અર્થ, કામ અને મોક્ષનો નાશ પાપ એવું આ સનાતન વિશ્વ છે. ભિન્ન ભિન્ન વિવિક્ષાથી આ જડ અને વ્યક્તિરૂપ કહેવાય છે. તે સર્વ લોકોના નીતિ, ધર્મ અને સદાચારનો નાશ કરે છે. એવું વિશ્વ ભિન્ન છે. (શ્લોક, ૪૦). હું સર્વશુદ્ધ સ્વરૂપવાળો છું. સત્તાથી (શ્લોક, ૧૯૦). મનીષિ લોકોએ પાપના આચાર વિચારનો ત્યાગ હું નિરંજન રૂ૫ છું. વ્યક્તિ અને અવ્યક્ત સ્વરૂપ વાળો છું. સત્, ચિત્ કરીને પુણ્યના આચાર વિચારના કાર્યો આળસ છોડીને કરવા જોઈએ. અને આનંદરૂપ છું. (શ્લોક, ૪૧). હું સ્વરૂપથી સરૂપ અને પરરૂપથી (શ્લોક, ૧૯૧). જગતમાં જૈનધર્મની મહાસેવા એ એક જ સારરૂપ અરૂપ છું. અસંખ્યાતા પ્રદેશવાળો હું નિરાકાર, મહાન, વિભુરૂપ છું. છે. તે સર્વ સિદ્ધિ આપનાર અને સર્વપાપનો નાશ કરનાર છે. (શ્લોક, (શ્લોક, ૪૨). અનંતશક્તિથી હું છ રીતે કાર્ય કરનાર છું. લક્ષ્ય, અલક્ષ્ય- ૧૯૨). અનાદિ એવા તીર્થકરોથી જૈનધર્મ પ્રકાશિત થયેલ છે. તેની સ્વરૂપવાળો, આસ્તિ, નાસ્તિ સ્વરૂપવાળો છું. (શ્લોક,૪૩). હું સાકાર આરાધના વગેરે દ્વારા લોકો સ્વર્ગ સિદ્ધિ વગેરે મેળવે છે. (શ્લોક, છું. નિરાકાર છું. જ્ઞાનને કારણે તો મારામાં જગત રહેલું છે. હું જીવ ૧૯૩). આત્મવત્ બધા લોકોના સ્વાતંત્ર્ય, સુખ વગેરેના હેતુઓ માટે અને અજીવ પદાર્થોનો જ્ઞાપક છું. હું રક્ષક છું. (શ્લોક-૪૪). આત્માને અને દુ:ખીઓના દુઃખના નાશ માટેનો ઉદ્યોગ પૂણ્યબંધ કરનાર છે. નિત્ય મારા સમાન અને શાન ધારક ગણવા. મારા થકી જ સૃષ્ટિ અને (શ્લોક-૧૯૪). અનીતિના વિનાશથી પુણ્યબંધ થાય છે. પશુ, પક્ષી, લય થાય છે. (શ્લોક-૪૪) આત્માને નિત્ય મારા સમાન અને જ્ઞાન વૃક્ષો વગેરેની રક્ષા કરવાથી પુણ્યબંધ થાય છે.” (શ્લોક, ૧૯૫). ધારક ગણવા. મારા થકી જ સૃષ્ટિ અને લય થાય છે. (શ્લોક-૪૫). “શ્રી જૈન મહાવીર ગીતા”ના “જ્ઞાનયોગ'માં શ્રીમદ્ બુદ્ધિસાગરઅનાદિકાળથી આ વિશ્વ દશ્યરૂપ અને અદૃશ્યરૂપ જાણવું. જીવો અને સૂરીશ્વરજી ધર્મ વિશે વિરાટ પરીપ્રેક્ષ્યમાં જે કંઈ કહે છે તે આત્મસ્થ અજીવો જ્ઞાન વડે આ વિશ્વમાં વ્યાપક છે. (શ્લોક, ૪૬). મારા સ્વરૂપનું કરવા જેવું છે. ધર્મ આચરણ માટે છે, દંભ માટે નહીં. ધર્મ આત્માના જ્ઞાન કરનારા ભક્તિ ભાજકો છે જેઓ પ્રીતિપૂર્વક મારામાં લીન થાય છે. ઉત્થાન માટે છે, જડ સાધના માટે નહીં. આ દિવ્યદૃષ્ટિ શ્રીમદ્ અને મહાજ્યોતિનો આશ્રય લે છે. (શ્લોક-૪૭). એક ઈદ્રિય વગેરેના બુદ્ધિસાગરસૂરીશ્વરજીના ચિંતનમાંથી સાંપડે છે. જ્ઞાનયોગના ભેદથી જીવો પાંચ પ્રકારના છે. જ્યારે આત્માઓ બે પ્રકારના છે. એક વિશાલ અધ્યાયના અંતમાં તેઓ કહે છેઃ સિદ્ધ અને બીજા સાંસારિક' (શ્લોક, ૪૮). “જૈનધર્મ સનાતન સવિકલ્પ અને અવિકલ્પ રૂપ છે અને શુદ્ધ ચારિત્ર શ્રીમદ્ બુદ્ધિસાગરસરીશ્વરજી જૈનશાસનમાં વિરલ વિદ્યાપુરુષ રૂપ એવો આત્મા જ જૈન ધર્મ છે. (શ્લોક, ૩૬૬). ગુરુદેવના સ્વરૂપ હતા. ભગવાન મહાવીરનું ધર્મતત્ત્વ સમજવા અને પામવા પ્રચંડ ધર્મરૂપ આત્મા જ છે. અસ્તિત્વ અને વ્યક્તરૂપ એવો આત્મા જ મહાવીર પુરુષાર્થ કર્યો હતો. નિયમિત યોગસાધના દ્વારા એઓ સ્વાધ્યાય છે. (શ્લોક, ૩૩૭). નયના સાપેક્ષ બોધ વડે વ્યક્તિનું જ્ઞાન ઉત્પન્ન મગ્ન પણ રહેતા હતા. જ્ઞાનયોગમાં તેઓ જે જૈન ધર્મનો મર્મ થાય છે. વ્યક્તિ સ્વરૂપ વડે સત્તા ઉદ્દભવે છે એવું આ જૈન દર્શન જય પામ્યા તે પ્રગટ થાય છે. મૂળ તો આખી વાત આત્મશુદ્ધિની અને પામો. (શ્લોક, ૩૩૮). આત્મકલ્યાણની છે. આત્માનો શી રીતે ઉદ્ધાર થાય અને આત્માનું શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજીની આ ભાવનામાં આપણે પણ શી રીતે કલ્યાણ થાય તેનું ગહન ચિંતન “જ્ઞાનયોગ'માં સતત સૂર પૂરાવીએ કે સમસ્ત સૃષ્ટિનું કલ્યાણ ઈચ્છનાર અને સકળ વિશ્વને નિહાળવા મળે છે. જિનપૂજા, ગુરુસેવા, સંઘસેવા, સાત ક્ષેત્રોમાં અને કાંતવાદની અભુત ભેટ આપનાર જૈનદર્શન નિરંતર જય દાન કરવું, રોગી અને દુઃખી લોકોને ઔષધ વગેરેનું દાન આપીને પામો, જય પામો. (ક્રમશ:) મદદગાર થવું, જૈન ધર્મના પ્રભાવ અને વિસ્તાર માટે મહાન પૂજ્ય આચાર્ય વાત્સલ્યદીપ, વિદ્યાપીઠોની સ્થાપના કરવી ઈત્યાદિ પ્રેરણા અહીં સતત પ્રાપ્ત થાય જૈન જ્ઞાનમંદીર, જ્ઞાનમંદીર રોડ, દાદર (વેસ્ટ), મુંબઈ-૪૦૦ ૦૨૮. Page #26 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ૫૯૬. પ્રશમ ૫૯૭, પ્રસ્તર (પ્રતર) ૫૯૮. પ્રાણ ૫૯૯ પ્રાણત (ઈન્દ્ર) 1: : : ૬૦. પ્રાણાતિપાતિકી : વિધા ૬૦૧. પ્રાત્યયિકી ક્રિયા : ૬૦૪. પ્રાયશ્ચિત્ત ૬૦૨, પ્રાર્દાધિકી ક્રિયા : ૬૦૩. પ્રાચકારી (ઈન્દ્રિય): પ્રબુદ્ધ વન જૈન પારિભાષિક શબ્દકોશ ઘ ડૉ. જિતેન્દ્ર બી. શાહ (ડિસેમ્બર ૨૦૦૯ના અંકથી આગળ) તત્ત્વના મિથ્યા પક્ષપાતથી ઉત્પન્ન થતા કદાગ્રહ આદિ દોષોનો ઉપશમ એ ‘પ્રશમ’. तत्त्वों के असत् पक्षपात से होनेवाले कदाग्रह आदि दोषों का उपशम प्रशम । The calming down of the vices like wrong insistence etc. that result from a misplaced partisanship of philosophical views-that is prasama. જે માળવાળા ઘર તળ સમાન છે તે. जो कि मंजिलावाले घर के तले के समान है। જાન્યુઆરી, ૨૦૧૦ Strata which are like storeys of a multistoreyed building. પાંચ ઈન્દ્રિયો, મન-વચન-કાયબલ, ઉચ્છ્વાસ-નિઃશ્વાસ અને વાયુ એ દશ પ્રાણ છે. पाँच इन्द्रियाँ, मन-वचन-काय से तीन बल, अच्छ्वासनिः श्वास और आयु ये दस प्राण है। The five sense organs, the three energies i.e.-manas, speech and body, out-breath and in-breath, life-quantum these are ten pranas. આનત અને પ્રાણત દેવલોકના ઈંદ્રનું નામ. आनत और प्राणत देवलोक के इन्द्र का नाम । The name of the indra of Anata and Pranata Kalpas. પ્રાણીઓને પાંચ ઈન્દ્રિયો, મન-વચન-કાયબલ, ઉચ્છ્વાસનિઃશ્વાસ અને વાયુ એ દશ પ્રાણથી વિખૂટા કરવાની ક્રિયા ‘પ્રાણાતિપાતિકી' છે. प्राणियों को पाँच इन्द्रियाँ, मन-वचन-काया से तीन बल, उच्छ्वासनिःश्वास और आयु ये दस प्राणों से वियुक्त करने की Action of the form of depriving the living beings of their Pranas or vital elements. નવાં શસ્ત્રો બનાવવાં તે માન્યપિકી ક્રિયા. ये शस्त्रों का निर्माण करने की क्रिया । The forging of new weapons. કોંધના આવેશથી થતી ક્રિયા તે પ્રાદાયિકી ક્રિયા. क्रोध के आवेश से होनेवाली क्रिया । Action undertaken under the impulse of anger. જે ઇન્દ્રિય ગ્રાહ્ય વિષયો સાથે સંયુક્ત થઈને જ એમને ગ્રહણ કરે તે. जो इन्द्रिय ग्राह्य विषयों को उनसे संयुक्त होकर ग्रहण करती है। Those indriyas which grasp their object only through coming in contact with it. લીધેલ વ્રતમાં થયેલ પ્રમાદજનિત દોર્ષોનું જેના વડે શોધન કરી શકાય તે 'પ્રાયશ્ચિત્ત', धारण किए हुए व्रत में प्रमादजनित दोषों का शोधन करना । That through which it is possible to make clean sweep of the defects born of negligence arisen in connection with a vrata that has been accepted. ૨૦, સુદર્શન સોસાયટી, ૨, નારણપુરા, અમદાવાદ-૩૮૦૦૧૩. (વધુ આવતા અંકે) Page #27 -------------------------------------------------------------------------- ________________ જાન્યુઆરી ૨૦૧૦ પ્રબુદ્ધ જીવન રાકે પુસ્તકનું નામ પગમેં ભમરી (દ્વિતીય ચરણા) સર્જન-સ્વાગd. પુસ્તકનું નામ :પગમેં ભમરી (દ્વિતીય ચરણ) કલમે વ્યક્ત થયું છે. ટૂંકમાં આ ગ્રંથ એટલે લેખકનું નામ : લીલાધર માણેક ગડા સ્કૃતિનું ઉપવન. આ ગ્રંથ વાંચવા જેવો અને સંપાદન : પ્રવીણચંદ્ર શાહ વસાવવા જેવો અવશ્ય છે. Dડૉ. કલા શાહ XXX પ્રકાશક : અમૃત ચૌધરી, ડિવાઈન પબ્લિકેશન, ૩૦, ત્રીજે માળે, કૃષ્ણ કોપ્લેક્સ, જૂનું મોડલ પુસ્તકનું નામ : વૃંદાવન મોરલી વાગે છે પર લખવામાં પ્રગટ થતી સર્જકતાનો પરિચય સિનેમા, ગાંધી રોડ, અમદાવાદ-૩૮૦૦૦૧. ભારતીય કૃષ્ણભક્તિ કવિતા લીલાધરભાઈના લોકભાષામાં લખાયેલ આ ફોનઃ (૦૭૯) ૨૨૧૬૭૨૦૦, સંપાદન : ભોળાભાઈ પટેલ-અનિલા દલાલ નિબંધોમાં થાય છે. આ પુસ્તકના લેખોમાં લેખકની (મો.)૯૪૨૭૦ ૧૨૮૯૫. કિંમત રૂા. ૧૫૦/-, પારાવાર હુંફનો અને એમની કલમમાંથી કરુણ પ્રકાશક: ભારતી દવે-પ્રકાશનમંત્રી, પાના ૨૨૦, આવૃત્તિઃ પ્રથમ ૨૦૦૯. કવિતાનો સ્પર્શ સતત ટપકતો રહે છે. ગુજરાતી સાહિત્ય પરિષદ, માધવ રામાનુજ લખે છે. “અધાની સેવા XXX ગોવર્ધન ભવન, નદી કિનારે, ‘ટાઈમ્સ' પાછળ, યાત્રાના સંભારણ અહીં પાને પથરાયા છે. આ પુસ્તકનું નામ : સ્મૃતિના ઉપવનમાં આશ્રમ માર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૯. પુસ્તક લાગણીના પાવન પ્રવાહને વહાવતી લેખક-સંકલન : બંસરી પારેખ – રંજન પારેખ ફોનઃ ૨૬૫૭૬૩૭૧, ૨૬૫૮૭૯૪૭. સગપણની સરિતાના સ્પર્શની..સ્નેહભીના સ્પર્શની પ્રકાશક : ઈમેજ પબ્લિકેશનન્સ પ્રા. લિ. મૂલ્ય: રૂ. ૧૬૦/- પાના-૪૨+૨૭૮. અનુભૂતિ કરાવે છે.” આવૃત્તિ: સપ્ટેમ્બર-૨૦૦૭. લીલાધરભાઈ ‘પગદંડી'ના તંત્રી તરીકે તે ૧૯૯/૧, ગોપાલ ભુવન, પ્રિન્સેસ સ્ટ્રીટ, ગુજરાતી સાહિત્ય પરિષદની શતાબ્દી પ્રસંગે સમયે બનેલી (૨૦૦૫)માં કેટલીક ઘટનાઓનું મુંબઈ-૪૦૦ ૦૦૨. ફોન : ૨૦૦ ૨૨૬૯૧, અને ચારિત્રનું આલેખન નહોતા કરી શક્યા. પ્રગટ થયેલ આ પુસ્તકમાં સંસ્કૃત, હિંદી, બંગાળી ૨૨૦૦૧૩૫૮. મૂલ્ય : રૂા. ૧૫૦/ આદિ ભારતીય ભાષાઓના શિષ્ટ અને લોકપગદંડી'ના તંત્રી પદેથી નિવૃત્ત થયા પછી આવી પાના-૧૭૮. આવૃત્તિ પ્રથમ, ડિસેમ્બર-૨૦૦૮. સાહિત્યમાંથી ચૂંટીને ૩૨૧ જેટલાં કૃષ્ણવિષયક ઘટનાઓ અને ચરિત્રો વિશે તેમણે લખ્યું. એ આ ગ્રંથ વિશે સુરેશ દલાલ લખે છે. આ પદ, ભજન અને ગીતો સમાવવામાં આવ્યાં છે. ઘટનાઓનો સંગ્રહ એટલે ‘પગમેં ભમરી”-દ્વિતીય ગ્રંથમાં રમણભાઈના દેશ અને પરદેશના અસંખ્ય ‘વંદાવન મોરલી વાગે છે માં ભારતીય ચરણ. ચાહકોએ વ્યક્તિ રમણભાઈ અને કવિ રમણભાઈ કૃષ્ણભક્તિ કવિતા રૂપે સાકાર થઈ છે. સંસ્કૃત લીલાધરભાઈ છેલ્લા પાંત્રીસ વર્ષથી કચ્છ અને વિશે તો લખ્યું જ છે. એટલું જ નહીં પણ મુંબઈના સાહિત્યમાં તેમજ મધ્યકાલીન ભક્તિ-આંદોલન મુંબઈમાં આરોગ્યની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે. એ જમાનાના અત્યંત અગ્રણીઓ, કેળવણીકારોએ દરમ્યાન પદ, ભજન, કિર્તન કે કવિતા રૂપે રાધાઆ પ્રવૃત્તિઓના સંચાલનાર્થે કચ્છના ૭૫૦ પોતાનું હૃદય ખોલીને આ દંપતી વિશે પારદર્શક કૃષ્ણ વિષયક અસંખ્ય રચનાઓ લખાય છે. જેટલાં ગામડાં ખૂંદી વળ્યાં છે. તેથી આ પુસ્તકના વાતો કરી છે. એમના શિક્ષકો, વિદ્યાર્થીઓએ આ પુસ્તકમાં સંસ્કૃત, ગુજરાતી, હિન્દી, વિવિધ વિષયોને લેખકે ચાર વિભાગમાં વિભાજિત રમણભાઈને સ્મરણાંજલિ અર્પી છે.' બંગાળી, અસમિયા, ઓડિયા, મરાઠી, તમિળ અને કર્યા છે. (૧) દઈ-દર્દી-રીશ્તો, (૨) રેખાચિત્રો, આ ગ્રંથમાં અંગ્રેજીમાં લખાયેલ ૮૭ લેખો કન્નડા ભાષાઓની મધ્યકાલીન વૈષ્ણવ ભક્તિ કૃષ્ણ (૩) રાહત-પુનર્વસન-પુનર્નિર્માણ આફત પછી અને ગુજરાતીમાં લખાયેલ ૪૪ લેખો મોડર્ન કવિતા ગુજરાતી લિપ્યાન્તર અને અનુવાદ સાથે અને (૪) તકવંચિત સમુદાયો. આમાં કુલ ૪૧ સ્કૂલમાં ભણી ગયેલા વિદ્યાર્થીઓના છે. આ મૂકી છે અને દરેક ભાષાની કૃષ્ણ કવિતાનો ટૂંકો લેખોનો સમાવેશ લેખકે કર્યો છે. લીલાધરભાઈએ વિદ્યાર્થીઓએ શાળામાં વિતાવેલા યાદગાર સમયને પરિચય પણ આપવામાં આવ્યો છે. સામાજિક કાર્યમાં જીવન સમર્પિત કર્યું છે. કચ્છનો પોતાની કલમ દ્વારા સજીવન કર્યા છે. એમના આ આ ગ્રંથની વિશેષતા એ છે તેમાં રાધાધરતીકંપ, કાશ્મીરનો ધરતીકંપ, ઈરાનનો સંસ્મરણોમાં સાદી-સીધી ભાષામાં શાળા માટેનો કૃષ્ણના કલાત્મક રેખાંકનો આ ગ્રંથને સુશોભિત ધરતીકંપ, ઈન્ડોનેશિયાનો સુનામી ધરતીકંપ તથા અને એમના ગુરુદંપતી માટેનો અખૂટ પ્રેમ અને કલાદૃષ્ટિથી સભર અને સુરુચિપૂર્ણ બનાવે છે. કચ્છના ગ્રામવિસ્તારોમાં વસતા અસહાય આદર વ્યક્ત થયો છે. અને તેથી જ આ પુસ્તકની પરિવારની લાચારી વગેરે વિષયોને આલેખ્યા છે. શૈલી આડંબર વિનાની સાદી અને સરળ છે. આ પુસ્તકના વાચકના કાન દ્વારા વૃંદાવનની એમના અથાક રઝળપાટ, મેળાઓ કે વિવિધ રમણભાઈ અને પુષ્પાબહેનની દીર્ઘકાલીન મોરલીના સૂર હૃદય સુધી પહોંચી તેને ભાવવિભોર અણધાર્યા સંજોગોમાં જે સંખ્યાબંધ પાત્રો મળ્યા, સેવાઓને તેમના વિદ્યાર્થીઓએ આ પ્રસંગે કરે છે. * * * બી-૪૨, દયાનંદ સોસાયટી, એ-૧૦૪, ઘટનાઓ ઘટી, તેનું મૂલ્યાંકન તેમણે અહીં કર્યું શ્રદ્ધાંજલિ આપેલ છે. ગોકુલ-ધામ, ગોરેગામ (ઈસ્ટ), આ પુસ્તકમાં રમણભાઈનું આંતરબાહ્ય મુંબઈ-૪૦૦૦૬૩. જીવનમાં ઓછી મહત્ત્વની જણાતી બાબતો વ્યક્તિત્વ દેશ-પરદેશના તેમના અસંખ્ય ચાહકોની ફોન નં. : (022) 22923754 S 6) Page #28 -------------------------------------------------------------------------- ________________ ( 2 ) GEO લિટલે ( પંથે પંથે પાથેય... 300 304 305 ) Regd. With Registrar of Newspapers for India No. R. N. 1.6067/57 Posted at Patrika Channel sorting office Mumbai-400 001. On 16th of every month • Regd. No.MH/MR/SOUTH-146/2009-11 | PAGE No. 28 PRABUDHHA JIVAN DATED 16 JANUARY, 2010 અને ભિસ્તી પણ હતા. ગાંધીજી કહેતાઃ મહાદેવનું શોક પુણ્યદર્શન જીવન અખંડ કાવ્ય છે અને તેમનું બલિદાન 3 ભોગીલાલ શાહ રાષ્ટ્રની સ્વતંત્રતાની વેદો પર મોંઘેરું અને અદ્વિતીય બાએ કહ્યું, “કશું સમજાતું નથી.’ નાડી ખૂબ મંદ દિલ્હી-રાષ્ટ્રપિતા ગાંધીજીની સમાધિ-રાજઘાટના મહાદેવના મૃત્યુ પછી ગાંધીજીએ તેમના પડી ગઈ હતી અને આંખો ચેતન વિહોણી બની દર્શન કરવાનું એક-બે વખત બનેલું. પરંતુ પૂ. અસ્થિ એક ડબ્બીમાં સંભાળીને રાખી મૂક્યાં અને ગઈ. ગળામાં ઘરેડો બોલવા લાગ્યો. શ્વાસ લેવા કસ્તુરબા અને પૂ. મહાદેવ દેસાઈની સમાધિના એ રાખથી પોતાના માથે તિલક કરતા. પૂ. બાપુ, માટે મોં ઉઘડી ગયું અને એ બે ચાર શ્વાસ લઈને દર્શન કરવા પુના જવાનો કાંઈ મેળ પડતો ન સરોજીની નાયડુ અને મીરાબહેન રોજ સવાર- બા સંસારના બંધનમાંથી છૂટી ગયા...બા પૂ. હતો. વર્ષોથી મન ઝંખતું હતું કે ક્યારે પૂના જવાનું સાંજની સમાધિ સ્થળની યાત્રામાં જોડાતાં અને ત્યાં બાપુના ખોળામાં જ ચિર શાંતિથી પોઢી ગયા. થાય અને આ બે મહાન રાષ્ટ્રભક્તોની સમાધિના ગીતાજીના ભક્તિયોગનો પાઠ થતો. મીરાબહેન તો આવું દેવને પણ દુર્લભ દૃશ્ય ભલભલાના કાળજા દર્શન કરી કૃતાર્થ થાઉં. મારે મન મંદિર કે યાત્રા આ સમાધિને ફૂલો અને શંખલાથી શણગારી કંપાવી જાય તેવું હતું. સ્થળો કરતાં આ ભાવ યાત્રા અને દર્શન વધુ માટીની લીંપણથી સમાધિ પર ૐ લખી તેની નીચે બાની અંત્યેષ્ટી ક્રિયા પણ યરવડા જેલમાં પાવનકારી હતા. કુસ અને ચાર ખૂણે તારા કર્યા હતા. આગાખાન મહેલના પરિસરમાં મહાદેવની સમાધિ પૂ. ગાંધીજીના સમગ્ર જીવન પર છવાઈ જનાર પૂ. ગાંધીજી સાથે બાસઠ વર્ષનો સથવારો પાસે જ થઈ. દેવદાસ હાથે અગ્નિ મૂકાયો ને એવા પૂ. બા તથા માનસપૂત્ર મહાદેવ દેસાઈને | નિભાવ્યો છતાં પૂ. કસ્તુરબા માત્ર ગાંધીજીના સવારના સાડા દસ વાગે સંપન્ન થઈ. ગાંધીજી સમગ્ર સદેહે તો ન જોઈ શક્યો પરંતુ તેમણે જે સ્થાન અનુગામી જ નહિ પરંતુ સાચા અર્થમાં ક્રિયા દરમ્યાન લાકડીના ટેકે ઊભા હતા; પછી પર ચિર નિદ્રા લીધી તે પવિત્ર સમાધિના પૂણ્ય સહધર્મચારિણી અને તેમના બધાં સુખદુઃખમાં ખુરશી પર બેઠા. બે કલાક પછી સાથીઓએ બાપુને દર્શન કરવાની વર્ષોની તીવ્ર મનોકામના ગયા વર્ષે ભાગીદાર રહી ભારતીય પરંપરાના પ્રતિનિધિ થોડો આરામ કરવા સમજાવ્યા ત્યારે બોલ્યા: ૨૦૦૮માં સાકાર થઈ. એક સામાજિક પ્રસંગે પૂના સ્વરૂપે પત્નીધર્મ સુપેરે નિભાવ્યો હતો. દક્ષિણ ‘બાસઠ વર્ષ સાથે રહ્યા પછી હવે છેલ્લે દિવસે જવાનું થયું ત્યારે મારા યજમાનને મારા મનની આફ્રિકામાં ગાંધીજીને તેમની સેવાને નિમિત્ત મારે શી ઉતાવળ છે?' બપોરે સાડાચાર વાગે વાત જણાવી અને મને યરવડા જેલમાં સમાધિ બનાવી દાનમાં મળેલાં ઘરેણાંને પોતાની અંગત ગાંધીજી ત્યાંથી ઊઠ્યા. ૨૬મી એ બાપુએ બાની દર્શન માટે ગોઠવણ કરી આપવાની વિનંતી કરી. મિલકત નહિ ગણતાં તેનો ટ્રસ્ટ બનાવવાનો સમાધિ પર ગુલાબનું ફૂલ મૂક્યું. બાના જવાથી પૂ. મહાદેવ દેસાઈ (મૃત્યુ ૧૫ ઑગસ્ટ) અને ગાંધીજીનો નિર્ણય લગભગ એકપક્ષી હોવા છતાં બાપુ ખૂબ એકલતા અનુભવવા લાગ્યા. થોડા પૂ. બા (મૃત્યુ ૨૨ ફેબ્રુઆરી, ૧૯૪૪) જ્યાં પૂ. પૂ. બાએ તેનો અફસોસ કે રંજ કદી વ્યક્ત કર્યો દિવસો સુધી તો ઉઠતાં, બેસતાં, સૂતાં, જાગતાં બાપુના સાન્નિધ્યમાં અંતિમ નિદ્રામાં પોઢી ગયા નહોતો. મરણાસન્ન હોવા છતાં માંસનો શેરબો માત્ર બાનું જ સ્મરણ અને વિચારો આવતા હતા. તે સમાધિની યાત્રા અને દર્શન મારા મનમાં અનેક ન લેવામાં ગાંધીજી સાથે સંપૂર્ણ સહમત હતાં. પૂ. બા અને પૂ. મહાદેવ દેસાઈ બન્ને પુનિત ભાવો જન્માવી ગયા અને હું ધન્યતાની ગાંધીજીના જીવનમાં ઘણાં નિર્ણય આદર્શ પ્રેરિત સ્વતંત્રતાની વેદી પર પોતાના પ્રાણની આહુતી લાગણી અનુભવી રહ્યો. હતા પરંતુ તેને વાસ્તવિક ઘાટ આપવાનું શ્રેય આપી અમર થઈ ગયા. પ્રાચીન ધર્મશાસ્ત્રોમાં દેવીમાનવ ઈતિહાસમાં ભાગ્યે જ આવી મોહન- બાને ફાળે જાય છે. ભલે કસ્તુરબાના સંસ્કાર દેવતાઓના પરાક્રમ કે કુરબાનીની વાતો મહાદેવની સમર્પિત જોડી તથા પૂ. બા-બાપુનું વૈષણવ પરંપરાના હતા છતાં અસ્પૃશ્યતાનું સાંભળેલી પરંતુ આધુનિક યુગના આ દેવ સમાન સાયુજ્ય જોડું જોવા મળશે. મહાદેવભાઈ અને નિર્મૂલન, સર્વધર્મ સમભાવ કે બ્રહ્મચર્યના વ્રતને માનવોની રાષ્ટ્ર માટે આપેલી સેવા-શહાદત ગાંધીજીના બન્ને વ્યક્તિત્વો એકબીજાથી ભિન્ન અને બાએ સહજભાવે સ્વીકાર્યું હતું. અદ્વિતીય છે. જુદાં જુદાં હતાં. પૂ. બાપુનું વ્યક્તિત્વ વૈશાખના ૨૨ ફેબ્રુઆરી, ૧૯૪૪-ગાંધીજી સવારે હું પૂ. બા અને પૂ. મહાદેવ દેસાઈની સમાધિ પ્રખર સૂર્ય જેવું હતું તો મહાદેવનું વ્યક્તિત્વ ફરવા જતાં પહેલાં બિમાર બા પાસે આવ્યા. સમક્ષ આંખો મીંચી નતમસ્તકે હાથ જોડી આ પૂનમના ચંદ્રની શીળી ચાંદની જેવું સૌમ્ય હતું. થોડીવારે કહ્યું, “હું ફરી આવું?' રાષ્ટ્રના મહાન સપૂતોના અતિતમાં ખોવાઈ ગયો. ગાંધીજીના પ્રથમ દર્શનથી જ મહાદેવ તેમના પ્રેમમાં બાએ ના પાડી. પહેલાં હંમેશાં બા જ કહેતાં હૃદય ભાવાવેશથી ભરાઈ ગયું. આંખો અશ્રુથી પડી ગયા અને મનોમન નક્કી કર્યું કે દેશની સેવાર્થે કે ફરી આવો પણ આજે ગાંધીજીને પોતાની પાસે ભીની થઈ ગઈ અને તેમને ભાવાંજલિ આપી ભારે જીવન સર્પિત કરવું હોય તો બાપુ જેવા સમર્થ બેસાડી રાખ્યા. બાપુ બાના ખાટલા પર બેઠા. બા હૈયે સમાધિ સ્થળ છોડ્યું. ગુરુના ચરણે જ કરવું. જેમ ભક્ત ભગવાનમાં તેમના ખોળામાં સૂતાં હતાં. ગઈ રાતથી બાને (સંદર્ભ: નારાયણ દેસાઈ લિખિત ગ્રંથ ભા-૪ “મારું એકાકાર થઈ જાય તેમ મહાદેવે સમગ્ર વ્યક્તિત્વ પાણી પીવાની અરુચિ થઈ હતી, પણ દેવદાસ જીવન એ જ મારી વાણી') પૂ. બાપુની સેવામાં ઓગાળી દીધું. તેઓ માત્ર ગંગાજળ લાવ્યા હતા એમ સાંભળી બાએ મોં C/o. સુરેશા એપાર્ટમેન્ટ, ઈશ્વર ભુવન પાસે, ગાંધીજીના રહસ્યમંત્રી જ નહોતા પરંતુ તેમના ખોલ્યું અને બાપુએ એક ચમચી ગંગાજળ રેડ્યું. નવરંગપુરા, અમદાવાદ-૩૮૦૦૦૯. સમર્થ ભાષ્યકાર અને સાથે સાથે પીર, બબરચી બાપુએ પૂછ્યું: “શું થાય છે?” અત્યંત કરુણસ્વરે ટે. નં. (૦૭૯) ૨૬૪૩૧૮૮૪. કે Printed & Published by Nirubahen S. Shah on behalf of Shri Mumbai Jain Yuvak Sangh and Printed at Fakhri Printing Works, 312/A. Byculla Service Industrial Estate, Dadaji Konddev Cross Rd, Byculla, Mumbai-400 027. And Published at 385, SVP Rd., Mumbai400004. Temparary Add.: 33, Mohamadi Minar, 14th Khetwadi. Mumbai-400004. Tel.: 23820296. Editor: Dhanwant T. Shah. 40 થી ર ાર કાર્ડ ધાર કાર કોઈ મારી , ). . 50 થી 6. Page #29 -------------------------------------------------------------------------- ________________ પ્રબુટ્ટ જીન વર્ષ-૧૭ ૦ અંક-૩૦ માર્ચ ૨૦૧૦ પાના ૩૬ કીમત રૂા.૧૦ ) તીર્થકર મહાવીર જન્મકલ્યાણક વિશેષ અંક જિન-વચના અહિંસા અને સમતા एवं खु नाणिणो सारं जं न हिंसइ किंचण । अहिंसासमयं चेव एतावंत वियाणिया ।।। -સૂત્ર વૃતાં – ૬-૪- ૭ ૦ જ્ઞાની માણસોનું આ સારભૂત લક્ષણ છે કે તેઓ કોઈ પણ પ્રાણીની હિંસા ન કરે. એટલું જાણવું જોઈએ કે અહિંસા અને સમતા (સર્વ જીવો પ્રત્યે સમાનપણું) એ મુખ્ય ધર્મ છે. ज्ञानी के लिए सारतत्त्व यही है कि वह किसी भी प्राणी की हिंसा न करे । अहिंसा और समता (सभी जीवों के प्रति समानता) इन्ही को मुख्य धर्म समझो It is the essential characteristic of a wise man that he does not kill any living being. One should know that non-killing and equality of all living beings are the main principles of religion. (ડૉ. રમણલાલ ચી. શાહ ગ્રંથિત ‘બિન-વન'માંથી) Page #30 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવન માર્ચ, ૨૦૧૦. નહોતા. એવા અનેક આગમિક શબ્દો છે, જેમનો ના મહાવીર આજે વિદ્યમાન હોત તો તેઓ આ સંઘર્ષો આnયાન સ્પષ્ટ અર્થ આજે પણ પ્રાપ્ત નથી અને એવા પાઠ જોઈને સઘળું છોડીને હિમાલયની કોઈ ગુફામાં જઈ પણ છે જેમના માટે – ‘તત્ત્વ પુનઃ કેવલિગમ્યમ્' બેઠા હોત, એકાન્તવાસ કરી દીધો હોત. પોતાને સંદર્ભસહિત અર્થને પામીએ કહીને જ છૂટી જવું પડે છે. આમ છતાં આગ્રહ કારણે આવા સંઘર્ષો થાય એવું તેમણે ક્યારેય એવો છે કે જાણે સઘળું સત્ય પ્રત્યક્ષ જ હોય. આવી ઈચ્છયું ના હોત. આજે ઉપાશ્રયો, ધર્મસ્થાનોને ચલણા સૂતી હતી. કાતિલ ઠંડીની ઋતુ હતી. પરિસ્થિતિમાં આપણે મહાવીર જયંતી ઉજવીને પણ કારણે વિવાદ છે, નાની-નાની માન્યતાઓને કારણે તેનો હાથ કામળાની બહાર રહી ગયો હતો. તે તેમની વિજયપતાકા લહેરાવવાનો અધિકાર પામી પણ વિવાદ છે. આ વિવાદોમાં મહાવીરને શોધવાનો હાથ ઠંડો પડી ગયો. વચ્ચે આંખ ખૂલી. એકાએક શકતા નથી. તેમના વિભિન્ન રૂપોમાં એકતા પ્રગટાવી પ્રયત્ન કેટલો સાર્થક થશે ? એના મુખમાંથી ઉગાર નીકળી પડ્યો, ‘તે શું કરતો શકતા નથી. એ ત્યારે જ શક્ય છે કે જ્યારે આપણે ચર્ચની સામે એક માણસ ઘણા સમયથી ઊભો હશે ?' મગધ સમ્રાટ શ્રેણિકની ભ્રમર તંગ બની ગઈ. મહાવીરને મહાવીરની દૃષ્ટિએ જ લોકોને જોવા હતો. તે માણસ કાળો હતો. ત્યાં કોઈક અજાણી ‘મહારાણી પોતાના કોઈ પ્રેમીને યાદ કરી રહી છે’– દઈએ. વ્યક્તિ આવી. તેણે ફરિયાદ કરી કે કેટલા સમયથી એમ સમજીને તેમનું મન શંકાઓથી ભરાઈ ગયું. તેમણે હું અહીં ઊભો છું, મને કોઈ અંદર જવા નથી દેતું. મહારાણીના મહેલને સળગાવી દેવાનો આદેશ પૂજાને બદલે આવનાર વ્યક્તિ બોલી, તમે ઓળખો છો કે હું આપી દીધો. અંતે રહસ્ય ખૂલ્યું. ચેલણાએ એ જ કોણ છું ? હું ઈસુ છું. મને પણ અંદર નથી જવા સાંજે એક મુનિને જંગલમાં ધ્યાન ધરતા જોયા હતા. મારે કહેવું જોઈએ કે ન કહેવું જોઈએ-આપણે દેતા. તમને અંદર નથી જવા દેતા તો તેમાં આશ્ચર્યની પોતાના હાથને ઠંડો પડેલો અનુભવીને એકાએક લોકો પૂજા કરવાનું સારી રીતે જાણીએ છીએ, પરંતુ વાત શી છે ? તેના મુખમાંથી એવો ઉદ્ગાર સરી પડ્યો હતો કે, જેની પ્રશંસા કરી રહ્યા છીએ, જેની સ્તુતિ કરી રહ્યા ‘તે શું કરતો હશે ?' આ સંદર્ભમાં એ વાક્ય બીજો છીએ તેની વાત સ્વીકારવાનું બહુ ઓછું જાણીએ આચાર્ય મહાપ્રજ્ઞા અર્થ આપે છે. સંદર્ભ વગર કોઈ પણ વાક્ય જે છીએ અથવા તો નથી જાણતા. જો મહાવીરની પૂજાને અર્થ આપ્યો, તેણે શ્રેણિકને કોપાધુ બનાવી મૂક્યો. બદલે તેમની આજ્ઞાને માથે ચઢાવી હોત, તેમની ‘પ્રબુદ્ધ જીવન’ની ગંગોત્રી ૧. શ્રી મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકા દેશ, કાળ અને સંદર્ભો વગર આગમોના અર્થને વાત સ્વીકારીને ચાલ્યા હોત, તેમના પગલે પગલે - ૧૯૨૯ થી ૧૯૩૨, પકડવામાં કેવી મુશ્કેલી પેદા થાય છે એ વાત એ જ ચાલ્યા હોત તો શું આજે જૈન સમાજમાં મંદિરોને ૨. પ્રબુદ્ધ જૈન લોકો સમજી શકે છે જેણે તેના વિષે થોડું પણ કારણે જે સંઘર્ષ ચાલી રહ્યો છે તે ક્યારેય ચાલ્યો ૧૯૩૨ થી ૧૯૩૩ ચિંતન કર્યું હોય. આપણા પ્રાચીન વ્યાખ્યાકારોએ હોત ખરો ? ધર્મના ક્ષેત્રમાં આટલો મોટો સંઘર્ષ ! બ્રિટિશ સરકાર સામે ન ઝૂકવું આગમના એક પાઠના અનેક અર્થ રજૂ કર્યા છે. મહાવીરથી આ તદ્દન વિપરીત છે. હું જાણું છું કે એટલે નવા નામે તેનો ચોક્કસ અર્થ આપવામાં તેઓ સ્વયં સ્પષ્ટ મહાવીર મુક્ત છે, તેમનામાં રાગ-દ્વેષ નથી પરંતુ ૩. તરૂણ જૈન ૧૯૩૪ થી ૧૯૩૭ | સર્જન-સૂચિ ૪. પુનઃ પ્રબુદ્ધ જૈનના નામથી પ્રકાશન કુતિ - ૧૯૩૯-૧૯૫૩ (૧) મહાવીર માર્ગ : ‘ઈણ અવસર મત ચૂક' ડૉ. ધનવંત શાહ ૫. પ્રબુદ્ધ જૈન નવા શીર્ષક બન્યું ‘પ્રબુદ્ધ જીવન’ (૨) ભગવાન મહાવીરનું બુનિયાદી ચિંતન ડૉ. જયકુમાર જલજ ૧૯૫૩ થી અનુ. ડૉ. શેખરચંદ્રજી જૈન શ્રી મુંબઈ જૈન યુવક સંઘના મુખપત્રની ૧૯૨૯ (૩) મહાવીર કથા શા માટે ? થી, એટલે ૮૧ વર્ષથી અવિરત સફર, પહેલા (૪) ઉપાધ્યાય યશોવિજયજી રચિત સાપ્તાહિક, પછી અર્ધમાસિક અને ત્યારબાદ માસિક શ્રી વર્ધમાન સ્વામી જિન-સ્તવન સુમનભાઈ એમ. શાહ ૨૦૧૦માં ‘પ્રબુદ્ધ જીવન’નો પ૭માં વર્ષમાં (૫) તીર્થકર ભગવાન મહાવીર વિશે પુસ્તકો ડૉ. કુમારપાળ દેસાઈ પ્રવેશ (૬) લોક વિદ્યાલય વાળુકડ (પાલીતાણા) પ્રબુદ્ધ વાચકોને પ્રણામ ચેક અર્પણ કાર્યક્રમ મથુરાદાસ ટાંક (૭) આજીવન સભ્યોનો પૂરક રકમ માટેનો પૂર્વ મંત્રી મહાશયો | અભુત પ્રતિસાદ જમનાદાસ અમરચંદ ગાંધી (૮) જયભિખ્ખું જીવનધારા-૧૬, ડૉ. કુમારપાળ દેસાઈ ચંદ્રકાંત સુતરિયા (૯) શ્રી જૈન મહાવીર ગીતા : એક દર્શન–૧૭ પ. પૂ. આચાર્ય શ્રી વાત્સલ્યદીપ ૨૯ રતિલાલ સી. કોઠારી (૧૦) એક જંગમ તીર્થની યાત્રા અનુભવ પારુલબેન ભરતકુમાર ગાંધી મણિલાલ મોકમચંદ શાહ (૧૧) અબુધ કોણ ? જિતેન્દ્ર એ. શાહ જટુભાઈ મહેતા (૧૨) જૈન પારિભાષિક શબ્દકોશ ડૉ. જિતેન્દ્ર બી. શાહ પરમાણંદ કુંવરજી કાપડિયા (૧૩) સર્જન સ્વાગત ડૉ. કલા શાહ ચીમનલાલ ચકુભાઈ શાહ (૧૪) પંથે પંથે પાથેય : હે રામ ! કન્ધી દવે ડૉ. રમણલાલ ચી. શાહ ક્રમ કર્તા પૃષ્ટ Page #31 -------------------------------------------------------------------------- ________________ Regd. With Registrar of Newspaper for India No.RNI 6067/57 ૦ વર્ષ : ૫૭ : અંક: ૩ ૦ માર્ચ ૨૦૧૦૦ વિક્રમ સંવત ૨૦૬૬ ૦ વીર સંવત ૨૫૩૬ ૦ ચૈત્ર સુદ -તિથિ-૧૦ ૦ ૦ ૦ શ્રી મુંબઈ જેન યુવક સંઘનું માસિક મુખપત્ર ૦ ૦ ૦ પ્ર[ફ ૦ ૦ વાર્ષિક લવાજમ રૂ.૧૨૫/-૦૦ ૦૦ છૂટક નકલ રૂા. ૧૦/-૦ માનદ તંત્રી : ડૉ. ધનવંત શાહ મહાવીર માર્ગ ઈણ અવસર મત ચૂક' સિધ્ધ તીર્થ શત્રુંજયની તળેટીમાં આ જાન્યુઆરી માસમાં પૂ. સામ્યવાદી પણ. સામ્યવાદ અને સમાજવાદનો સિદ્ધાંત સૌ પ્રથમ જૈનાચાર્યો, મુનિ ભગવંતો અને બૌદ્ધ ધર્મગુરુ પૂ. દલાઈલામા સાથે મહાવીરે જગત સમક્ષ મૂક્યો. વર્ણ વ્યવસ્થાનો છેદ કર્યો અને સર્વ ધર્મ ચર્યા યોજાઈ ત્યારે “વિશ્વશાંતિ' કઈ રીતે પ્રાપ્ત થઈ શકે એના ધર્મ સમભાવ અને સર્વમત આદર માટે સાદુવાદ અને અનેકાંતવાદનો ઉત્તરમાં દલાઈ લામાએ કંઈક એવું કહ્યું કે મન:શાંતિથી જ વિશ્વશાંતિ ઉત્તમ અને અદ્વિતિય સિદ્ધાંત જગતને ચરણે ધર્યો. પ્રાપ્ત થઈ શકશે. મન:શાંતિ આ યાત્રાનું પ્રથમ ચરણ છે. સર્વ પ્રથમ એમણે “અપરિગ્રહ'નો સિદ્ધાંત જગતને આપ્યો. ભગવાન મહાવીરે આ મન:શાંતિનો માર્ગ આપણને ૨૬૦૦ વર્ષ બધી અશાંતિનું મૂળ કારણ પરિગ્રહ છે. એક વખત “અપરિગ્રહ'નો પહેલાં દર્શાવી દીધો છે. આદર્શ જીવનમાં સ્થિર થાય પછી પાછળ અહિંસા, સત્ય, અને મહાવીરને તીર્થકર તરીકે પૂજતા પહેલાં એમને એક માનવ તરીકે અચોર્ય માત્ર ચાલ્યા આવે જ નહિ, વળગતા આવે. “મારી જરૂરિયાત પહેલાં ઓળખીએ. ઉપરાંત વિશેષ મારે જોઈતું જ નથી તો પછી શું મેળવવા માટે હું બુદ્ધનો ગૃહત્યાગ એમણે કોઈની હિંસા કરું? શા કાજે જીવનમાં જોયેલ વિષાદોમાંથી આ અંકના સૌજન્યદાતા : અસત્ય વદુ કે કોઈનું કાંઈ પડાવી જન્મ્યો હતો, અને આ વિષાદના ડૉ. માણેકલાલ એમ. સંગોઈ લઉં?' આવા વિચારવાળી કારણો શોધવા એ નીકળી પડ્યા. સ્મૃતિ : પૂ. માતુશ્રી દેવકાબેન અને વ્યક્તિમાં શાંતિ આપો આપ બન્ને રાજાના પુત્રો હતા. એકે પિતાશ્રી મગનલાલ હિરજી સંગોઈ, સમાધિસ્થ થઈ જાય; આ મહાભિનિષ્ક્રમણ કર્યું. બીજાએ મન:શાંતિ. સમજી વિચારીને તેમ જ પરિવારની સંમતિથી સંસાર ત્યાગ કર્યો માત્ર અપરિગ્રહથી તો વ્યક્તિને પોતાની સ્વસ્થતાની પ્રાપ્તિ અને બાર વર્ષથી વધુ ભ્રમણ કરીને જીવનના સત્યોની પ્રાપ્તિ કરી થઈ પણ સમાજ વ્યવસ્થાનું શું? એટલે મહાવીરે કર્મ સિદ્ધાંત અને જગત શાંતિ માટે એ સત્યો એમણે વિશ્વને ચરણે ધરી દીધાં. આપ્યો. પ્રત્યેક ચેતનાનો નિયામક કર્મવર્ગણા છે એમ કહી કર્મ મહાવીર તપસ્વી અને જ્ઞાની હતા એ આ સત્યાનુભૂતિને કારણે, નિર્જરા, કર્મ રજકણો, વગેરે કર્મ સિદ્ધાંતોનો વિશાળ પટ તે ૧૪ પરંતુ સર્વ પ્રથમ તો મહાવીર પરમ તેજસ્વી અને બુદ્ધિશાળી માનવી ગુણસ્થાનો સુધી વિસ્તારી આપણને આપી આ કર્મવાદને સૂક્ષ્મતાથી હતા. માનવ અને જગત સ્વસ્થતા તેમજ શાંતિથી રહે એ એમનો પ્રથમ કાંત્યો અને કર્મશૂન્યતા સુધી યાત્રા કરાવી “જીવન મુક્ત” કે “મોક્ષ'ના ધ્યેય હતો. મહાવીર આપણા પહેલાં સમાજશાસ્ત્રી અને પહેલાં દર્શનનો માર્ગ દર્શાવ્યો. જેવું કરશો એવું ભોગવશો – આ જન્મમાં • શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, ૩૩ મહમદી મિનાર, ૧૪મી ખેતવાડી, એ.બી.સી. ટ્રાન્સપોર્ટની બાજુમાં, મુંબઈ-૪૦૦ ૦૦૪. ટેલિફોનઃ ૨૩૮૨૦૨૯૬ . Website : www.mumbai_jainyuvaksangh.com . email: shrimjys@gmail.com Page #32 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવન માર્ચ ૨૦૧૦ નહિ તો પુનઃ જન્મમાં તો અવશ્ય એ ભોગવવું પડશે જ. આ ‘ભય’થી મળ્યું છે, પરંતુ હમણાં ૨૦મા જૈન સાહિત્ય સમારોહ પ્રસંગે રતલામ સામાન્ય માણસ અવ્યવસ્થિત થતા અને શોષણખોર થતા બચ્યો જવાનું થયું ત્યારે એક અદ્ભુત “સ્થળ'ના દર્શન કરવાનો લહાવો અને સમાજ જીવનમાં સરળતા, શાંતિ અને શિસ્તના નિયમોની મળ્યો. મહાવીરના માર્ગની ચેતનાની ત્યાં અનુભૂતિ થઈ. પરંતુ આ સ્થાપના થતી રહી એટલે “મોક્ષ'ના માર્ગદર્શનની પહેલાં મહાવીરે કોઈ સાધના મઠ કે મંદિર ઉપાશ્રય ન હતા. સમાજ, માનવીય સંબંધો અને સંવેદનાને પ્રથમ પ્રાધાન્ય આપ્યું. અહીં મહાવીર અને ગાંધી વિચારનું આ ગ્રામમાં વિસ્તરણ હતું. મહાવીર આ રીતે સમાજશાસ્ત્રી ઉપરાંત મનોવિશ્લેષક પણ હતા. રતલામના એક જૈન ઉદ્યોગપતિ અને “ચેતના' અખબારના આ અપરિગ્રહ એટલે જ મૂડીવાદનો અંત. કાર્લ માર્ક્સ જે માલિક ચેતન્ય કાશ્યપજીએ અહીં મહાવીર-ગાંધીના સામાજિક આક્રોશથી કહ્યું એ જ મહાવીરે વરસો પહેલાં માનવ સમાજને ઉત્થાનની દૃષ્ટિ અંતરમાં ભરી, અને “ગરીબી સે મુક્તિ, વિકાસ કી શાંતિથી આગમવાણી દ્વારા સમજાવ્યું. જે સમાજનો માનવી યુક્તિ'ના વિચારને કેન્દ્રમાં રાખી અઢી એકરની જગ્યામાં એક અપરિગ્રહી હશે એ સમાજમાં શાંતિ અને મન સમૃદ્ધિ હશે. એ અનોખા ગ્રામનું નિર્માણ કર્યું. - “ગરીબી હટાવો'ના નારા તો સમાજને ક્યારેય મંદીની અગ્નિમાં તપવું કે તડફડવું નહિ પડે. કોઈ આપણે બહુ સાંભળ્યા, એમાં ગરીબો હટ્યા અને નવા રાજકરણી પણ વ્યક્તિ ભૂખ્યું નહિ સૂએ. અપરિગ્રહથી વ્યક્તિની મનઃશાંતિ અને શ્રીમંત ઉદ્યોગપતિ પેદા થયા. અનેકોની મન:શાંતિની દિશા બની જશે. આ અઢી એકરની વિશાળ જગ્યામાં એકસો બે ઓરડાવાળા નાના પરંતુ વર્તમાનમાં તો આ મન:શાંતિ માટે લગભગ દિશા જ બદલાઈ ઘરો છે. અહીં ૪૦ વિવિધ ધર્મોના ૪૫૦ ગરીબીની રેખા નીચેના લોકો ગઈ છે. મંદિરો અને ધર્મસ્થાનકોમાં જમન:શાંતિ પ્રાપ્ત થાય એવી માન્યતા એક સાથે સંપથી રહે છે. ૩પ થી ૪૦ની વયના બે બાળકો હોય એવા દઢ થતી ગઈ. યેન કેન પ્રકારે ધન સંચય કરી એ ધન સંચયથી આવા કુટુંબને જ ધર્મ-જાતના ભેદભાવ વગર અહીં પ્રવેશ અપાય છે. આ સ્થાનકોનું જ નિર્માણ કરવું અને એ ધન સંચયમાં પોતાની સલામતી બધાને નિ:શુલ્ક આવાસ અપાયા છે, પરંતુ એ કુટુંબ માટે આ કાયમી શોધી, એ ધન સંચયથી અન્યના પરિશ્રમથી ઉત્પન્ન થતા ધનને આવાસ નથી, રોજગારીમાં સ્થિર થાય, પોતાના પુરતું કમાતા થાય ભોગવવું-વ્યાજ પ્રવૃત્તિ-અને પોતે પુરુષાર્થ વિહિન બની કહેવાતો સાધના એટલે આ સજ્જ કુટુંબો સમાજ પ્રવાહમાં ભળી જાય છે અને એ કુટુંબના માર્ગ સ્વીકારી મન:શાંતિ શોધવા નીકળી પડવું એવી વર્તમાનમાં તો જાણે સ્થાને નવા ગરીબ કુટુંબને પ્રવેશ અપાય છે. અહીં ગરીબને આવકાર એક “ફેશન” બની ગઈ છે. આવા નિવૃત્ત સાધકોની સંખ્યામાં આજે છે, ગરીબીને જાકારો છે, પુરુષાર્થની પૂજા છે અને સ્વમાનને દિનપ્રતિદિન વધારો થતો જાય છે એ સારું તો છે જ, પરંતુ આત્મદર્શનની સન્માન અપાય છે તેમ જ પ્રમાણિકતાની આરતી ઉતારાય છે. આ ઝંખના સાથે આત્મમંથન પણ એટલું જ જરૂરી છે. મંથન હશે તો જ ગ્રામના પુરુષો રોજી કમાવવા શહેરમાં જાય ત્યારે તેમના મહિલા સભ્યોને સત્યનું નવનીત પ્રાપ્ત થશે. ગ્રામ ઉદ્યોગ, જેવા કે શિવણ, અગરબત્તી, સાબુ વગેરે ગૃહ ઉદ્યોગ વારે વારે કહેવામાં આવે કે, “તમે કુટુંબ, સમાજ માટે ઘણું કર્યું, હવે શિખવાડાય છે અને એ ચીજોનું વેચાણ પણ અહીં થાય છે. સવા કરોડના બધું છોડો અને પોતાના આત્માનું વિચારો.” શું આ સત્ય છે? મહાવીરે ખર્ચે નિર્માણ થયેલા આ અહિંસા ગ્રામનું સર્જન ૨૦૦૫માં થયું. કહ્યું છે કે “પરસ્પરોપગ્રહો જીવાનામ્”-જીવન એકમેકના આધાર ઉપર અન્ય ધર્મ સ્થાનોની જેમ આજે સમાજને આવા “અહિંસા નિર્ભર છે. મહાવીરે કર્મ-પુરુષાર્થ વિહિન જીવનના વિચારો ક્યારેય ગ્રામની વિશેષ જરૂર છે, એના સર્જકને આવા નિર્માણથી અવશ્ય નથી આપ્યા. જન્મથી જીવન અને મૃત્યુ સુધી માનવ પરસ્પર ઉપકારોથી મન:શાંતિ પ્રાપ્ત થઈ હશેજ, કારણ કે અમને જોનારને તો પ્રસન્નતા જીવન જીવે છે, પ્રત્યેક પળે એ કોઈ ને કોઈનો ઋણી બનતો જાય છે. અને મન:શાંતિનો અનેરો અનુભવ થયો જ. એટલે પળે પળ એને આ ઋણમુક્ત થવાનું છે અને એટલે જ આ આ મહાવીર માર્ગ છે. અહીં મહાવીર છે, અહીં ગાંધી વિચારની સુવાસ છે. પળેપળની ઋણમુક્તિ માટેનો પુરુષાર્થ અને કર્મ એજ સાચી મહાવીર જન્મ કલ્યાણક દિવસે આપણે અપરિગ્રહ અને આવા આત્મસાધના છે, આત્મકલ્યાણ છે. આ કર્મમાં રહીને જ અકર્મભાવ જગતકલ્યાણના મહાવીર માર્ગને યાદ કરીએ તો મન:શાંતિથી પ્રાપ્ત કરતા કરતા જ ૧૪ ગુણસ્થાનને પામવાના છે, નિવૃત્તિમાં જગત શાંતિની યાત્રાનો માર્ગ આપોઆપ પ્રાપ્ત થઈ જાય. પ્રવૃત્તિમય રહેવાનું છે. મા શારદા સર્વે શક્તિમાનોને આ શુભ વિચારને આચારમાં અહિંસા ગ્રામ પરિણાવવાની શુભ બુદ્ધિ આપો અને આવાં ઘણાં “અહિંસા ઉપર જણાવેલ એવા ઘણાં નિવૃત્તિધામ-સાધનાધામ-મંદિરો, અને ગ્રામો'નું સર્જન થાવ. ઉપાશ્રયોના શુભ્ર આંદોલનોના અનુભવ પ્રાપ્ત કરવાનું સદ્ભાગ્ય aધનવંત શાહ • ૧ વર્ષનું લવાજમ રૂા. ૧૨૫/-(U.S. $ 15) • ૩ વર્ષનું લવાજમ રૂા. ૩૫૦/-(U.S. $ 40) • ૫ વર્ષનું લવાજમ રૂા. ૫૫૦/-(U.S. $ 65) • ૧૦ વર્ષનું લવાજમ રૂા. ૧૦૦૦/-(U.S. $120) • કન્યા કરિયાવર આજીવન લવાજમ રૂા. ૨૦૦૦/-(U.S. $ 150) Page #33 -------------------------------------------------------------------------- ________________ માર્ચ, ૨૦૧૦ પ્રબુદ્ધ જીવન ભગવાન મહાવીરનું બુનિયાદી ચિંતન nલેખક: ડૉ. જયકુમાર જલજ, અનુ.: ડૉ. શેખરચંદ્રજી જૈન (ભગવાન મહાવીરના ૨૬૦૦માં જન્મોત્સવ પ્રસંગે મધ્યપ્રદેશની રાજ્ય સમિતિએ ‘ભગવાન મહાવીર કા બુનિયાદી ચિંતન' એ હિન્દી પુસ્તિકાનું પ્રકાશન કર્યું હતું. ભગવાન મહાવીરના ચિંતનના મર્મજ્ઞ અને વિખ્યાત સાહિત્યકાર, પ્રાધ્યાપક ડૉ. જયકુમાર જલજે આ પુસ્તિકાનું સર્જન કર્યું. આ પુસ્તિકાની અનેક આવૃત્તિઓ પ્રગટ થઈ તેમજ આ પુસ્તિકાનો અંગ્રેજી, ઉર્દુ, સિંધી, મરાઠી, કન્નડ અને ગુજરાતી ભાષામાં અનુવાદ થયો અને એ ભાષાની પણ ઘણી આવૃત્તિ થઈ મૂળ પુસ્તિકા ૩૦ પાનાની છે, અહીં તો માત્ર થોડાં અંશ જ પ્રગટ કર્યા છે. ડૉ. જયકુમાર જલજ અને ડૉ. શેખરચંદ્રજીનો ઋણ સ્વીકાર કરીએ છીએ. -તંત્રી) મહાવીરનો જન્મ ઈ. પૂ. ૫૯૯ (599 BCE) શનિવાર ૧૯ દેહાવસાન થયેલું. તેઓ હવે અપેક્ષાકૃત સ્વતંત્ર થયા. ભાઈ પાસેથી માર્ચ વર્ષમાં ચૈત્ર માસ, શુકલ પક્ષ, ત્રયોદશી તિથિ, મધ્યરાત્રિએ આજ્ઞા માંગી. તેમનો સંકોચ જોઈ રોકાઈ રહ્યા. દિગંબર મતાનુસાર બિહાર પ્રાન્તના વૈશાલી પાસેના કુંડગ્રામમાં થયો. કુંડગ્રામ જ્ઞાતૃ છેવટે માતા-પિતા સહિત સહુની આજ્ઞા લઈ ઘરેથી નીકળી પડ્યા. ક્ષત્રિયોનું ગણરાજ્ય હતું. મહાવીરના પિતા રાજા સિદ્ધાર્થ તેના સાડાબાર વર્ષ સુધી મૌન તપસ્યા કરતા રહ્યા અને માત્ર ચિંતન ગણ પ્રમુખ હતા અને માતા ત્રિશલા જેઓનું એક નામ પ્રિયકારિણી તથા ધ્યાનથી તેઓ એ સત્યની પ્રાપ્તિ કરી. ૫૫૭ ઈ. પૂ. ૧૩ હતું તેઓ વૈશાલી ગણરાજ્યના લિચ્છવી વંશના મહામાન્ય ઑક્ટોબર, બુધવાર, વૈશાખ શુક્લ ૧૦મીના દિવસે બિહાર રાષ્ટ્રાધ્યક્ષ ચેટકના બહેન કે પુત્રી હતા. પુત્રના ગર્ભમાં આવતાની પ્રદેશના જુંભક ગામની જુકૂલા નદીના કિનારે શાલવૃક્ષની નીચે સાથે જ રાજ્યમાં ધન-ધાન્યની વૃદ્ધિ થવા લાગી. માટે તેમના પિતાએ આ ઘટના ઘટિત થઈ. ત્યાર પછી સો તેઓને સર્વજ્ઞ કહેવા લાગ્યા. તેમનું નામ વર્ધમાન રાખ્યું. વળી નાનપણથી જ બુદ્ધિની નિર્મળતા જ્ઞાન અને ચિંતનના પગે યાત્રા કરવાને કારણે તેમના વિચારો અને અનેક વીરતાપૂર્ણ કાર્યોને કારણે વર્ધમાનને “સન્મતિ' અને અને નિષ્કર્ષોના પાયા ખૂબ જ મજબૂત, ઊંડા અને સર્વકાલિક છે. “મહાવીર’થી સંબોધવા માંડ્યા. મહાવીરની તપસ્યાએ તેમની સમક્ષ આ પાયાનું સત્ય પ્રકટ મહાવીરને લોકતંત્ર અને ગણતંત્રની વિચારસરણી સંસ્કાર તો કર્યું કે પદાર્થ/વસ્ત/દ્રવ્ય કે સત્ મહાન છે. માટે પછી તે જીવન તેમના માતા-પિતા દ્વારા વારસામાં મળ્યા જ હતા પણ પોતે પણ હોય કે અજીવ તેઓની સાથે સન્માનની દૃષ્ટિથી જોવું જોઈએ. આ તે પ્રમાણેના ગણરાજ્યોના ખુલ્લા અને ખીલેલા વાતાવરણમાં મોટા અદ્ભુત અનુભવની અસાધારણતા માત્ર આટલી વાતથી સમજી થયા હતા. શકાય છે કે આને સમજવા માટે વિજ્ઞાનને લગભગ ૨૫૦૦ વર્ષનો મહાવીરના જીવનમાં કોઈ રઘવાયાપણું નથી. તેમના જીવન સમય લાગ્યો. ૨૦મી શતાબ્દીમાં આઈન્સ્ટાઈનના માધ્યમથી આને સાથે સંકળાયેલી ઘટનાઓ પ્રમાણિત કરે છે કે તેમનું જીવન દોડધામ સમજી શકાયું. આને સમજવા માટે રાજનીતિ શાસ્ત્રને લગભગ વાળું નહિ પણ વિચારવંત, શાંત, તટસ્થ અને વસ્તુને કોઈ પણ સવા બે હજાર વર્ષ સુધી પ્રતીક્ષા કરવી પડી. ફ્રાન્સની ક્રાંતિ વખતે પૂર્વાગ્રહ વગર સમજવા માટે પ્રસ્તુત રહ્યું છે. ગ્રહણ કરવાની ભાવુક જ તે સમજી શકાયું. જો કે આઈન્સ્ટાઈન મૂળભૂત રીતે માત્ર જડ ઉતાવળ પણ નહિ અને છૂટી જવાનો કોઈ પશ્ચાતાપ પણ નહિ. પદાર્થોના સંદર્ભે ફ્રાન્સની ક્રાંતિ તેને માત્ર માનવીય સંદર્ભોમાં જ જીવનમાં કોઈ નાટકપણું નહિ, કોઈ તમાશો નહિ. તેઓનું જીવન સમજી શક્યા. જ્યારે મહાવીરે આનો સાક્ષાત્કાર સંપૂર્ણ જડએક મેદાની નદીની જેમ શાંત વહેણ જેવું હતું. ચેતનના સંદર્ભે કર્યો. તેઓ એ માત્ર માનવાધિકાર અથવા માટે ત્રીસ વર્ષની ઉંમરે મહાવીરનું સંન્યાસ ગ્રહણ કોઈ અશ્રુભરેલી કે પ્રાણીઓ ના અધિકારની જ નહિ પણ સંપૂર્ણ જડ-ચેતનના તાત્કાલિક ઘટનાનું પરિણામ નથી. બલ્લે તે ચિંતન-મનનની લાંબી અધિકારોની ચિંતા કરી. પ્રક્રિયાનું પરિણામ રહ્યું હશે. એ પોતાના પર્યાવરણ, જળ, શ્રમણ ભગવાન મહાવીરના પાંચ કલ્યાણકો. શ્વેતાંબર માન્યતા છે કે તેઓ |(૧) વન કલ્યાણક જંગલ, જમીન વગેરેની રક્ષા માટે અષાઢ શુદિ ૬ બ્રાહ્મણકુંડગ્રામ નગર પરણેલા હતા. જ્યારે દિગમ્બર (૨) જન્મ કલ્યાણક ચૈત્ર શુદિ ૧૩ ક્ષત્રિયકુંડગ્રામ નગર ચિંતિત વિશ્વને આ જાણીને સુખદ માન્યતા છે કે તેઓએ લગ્ન કર્યા |(૩) દીક્ષા કલ્યાણક કાર્તિક વદિ ૧૦ ક્ષત્રિયકુંડગ્રામ નગર આશ્ચર્ય થશે કે મહાવીર આ બધાને ન હતા. શ્વેતાંબર મતાનુસાર |(૪) કેવલજ્ઞાન કલ્યાણક વૈશાખ શુદિ ૧૦ 28જુવાલિકા નદીના નિર્જીવ નહિ-પણ સજીવ માને છે. જ્યારે તેઓ ૨૭ વર્ષના હતા કિનારે શાલવૃક્ષ મહાવીરની દૃષ્ટિમાં સંસારના ત્યારે તેમના મા-બાપનું (૫) નિર્વાણ કલ્યાણક આસો વદિ ૦)) પાવાપુરી પ્રાણીઓ બે પ્રકારના છે-ત્રણ Page #34 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવન માર્ચ ૨૦૧૦ અથવા જંગમ અને સ્થાવર. શંખ, કીડી, ભ્રમર અને પશુ | માણસ જ મહાવીર વિરોધી વિચારો તેમજ દૃષ્ટિ વિષે એક સહિષ્ણુતાપૂર્ણ અનુક્રમે બે, ત્રણ, ચાર અને પંચેન્દ્રિય ત્રસ જીવ છે. હાંસિયા (પૂર્વાગ્રહ)ને છોડવાની અને અનેકાંત દૃષ્ટિની હિમાયત સ્થાવર જીવોને પણ કષ્ટ આપવો, તેનો અપવ્યય કરવો, તેનો કરતા હતા. આ શોધને એટલી તો આધારભૂત માનવામાં આવી કે જરૂરીયાત વગર ઉપભોગ કરવો-મહાવીરની દૃષ્ટિમાં હિંસા છે. ધીરે પરવર્તી કાળમાં મહાવીરનું સંપૂર્ણ ચિંતન અને દર્શન અનેકાંતવાદ ધીરે હવે વૈજ્ઞાનિક પ્રયોગ પણ આનો સ્વીકાર કરવા લાગ્યા છે કે નામે પ્રસિદ્ધ થયું. આ સર્વેમાં જીવોની સ્થિતિનો સ્વીકાર કરવા બાબતે મહાવીરની વસ્તુ ઉત્પાદ, વ્યય અને ધ્રોવ્ય યુક્ત છે. અર્થાત તેમાં પ્રત્યેક દષ્ટિ ખોટી નથી. ક્ષણે કાંઈક વૃદ્ધિ કે પ્રત્યેક ક્ષણે કમી થયા કરે છે. છતાં કાંઈક છે જે મહાવીરની સર્વજ્ઞતાનો અર્થ એ છે કે તેઓ વસ્તુઓના સ્થિર રહે છે. નવું પાણી આવવાથી અને જૂના પાણીનો નિકાલ પારસ્પરિક વ્યવહારના એવા માપદંડો નક્કી કરી શક્યા જેનાથી થવાથી નદી ક્ષણ-ક્ષણે બદલાતી રહે છે. પણ આ પરિવર્તનના માનવીના વ્યક્તિત્વના વિકાસના દ્વાર ખુલે છે. આ જ્ઞાનથી તે પ્રત્યેક ક્ષણમાં તે તેની તે જ રહે છે. ગંગા આજે પણ ગંગા જ છે. અનેકાંત, સ્યાદ્વાદ, અહિંસા, અપરિગ્રહ વગેરે સત્યોને જોઈ- વસ્તુ સ્વતંત્ર છે. તે પોતાના પરિણામી સ્વભાવને કારણે સ્વયં સમજી શક્યા અને આનાથી જ માનવીના 7 જરૂર બદલાય છે પરંતુ તેના પોતાના શ્રમણ ભગવાન મહાવીરના ૨૭ ભવા આચરણમાં સહિષ્ણુતા અને પર-સમ્માનની | ક્ષેત્રાધિકારમાં કોઈની ડખલગીરી થઈ શકે ૧. ભવ નવસાર ગ્રામમુખી ભાવનાને રેખાંકિત કરી શક્યા. નહિ. ૨. ભવ સૌધર્મ દેવલોકમાં દેવ તેઓ દૃષ્ટિ સમ્પન્ન બન્યા હતા. દૃષ્ટિ ૩. ભવ મરીચિ રાજકુમાર વસ્તુ નાની હોય કે મોટી, જડ હોય કે સમ્પન્ન વ્યક્તિ ચારે બાજુ (સર્વ દિશા) જોઈ ૪. ભવ પાંચમા બ્રહ્મલોકમાં દેવ ચેતન તે એટલી વિરાટ છે કે આપણે તેની શકે છે. મહાવીર માટે સર્વ દિશામાં જોવાનું | ૫. ભવ કૌશિક બ્રાહ્મણ સંપૂર્ણતાને એક સાથે (યુગવત) જોઈ પણ સંભવ બન્યું. આધુનિક યુગમાં આવી ૬. ભવ પુષ્પમિત્ર બ્રાહ્મણ નથી શકતા. આઈસબર્ગ જળની સપાટીએ સર્વજ્ઞતાની આછી ઝલક આપણને મહાત્મા | ૭. ભવ સૌધર્મ દેવલોકમાં દેવ જેટલું દેખાય છે તેના કરતા વધુ વિશાળ ગાંધીમાં જોવા મળે છે. ૮. ભવ અગ્નિદ્યોત બ્રાહ્મણ હોય છે. તેનો અધિકાંશ ભાગ સપાટીની વસ્તુના અનેક ગુણધર્મો છે. જેમકે ચેતન | ૯, ભવ ઈશાન દેવલોકમાં દેવ નીચે હોય છે. ફક્ત દૃશ્ય ભાગને જોઈને તેને વસ્તુ (જીવ-આત્મા)માં જ્ઞાન, દર્શન, સુખ| ૧૦. ભવ અગ્નિભૂતિ બ્રાહ્મણ ટક્કર મારવાવાળું જહાજ તેની સાથે વગેરે અચેતન વસ્તુમાં રૂપ, રસ, ગંધ વગેરે. | ૧૧. ભવ સનત્કુમાર દેવલોકમાં દેવ અથડાઈને ખંડ ખંડ થઈ શકે છે. એ જ સ્થિતિ સંસારમાં રહેલી અનંત વસ્તુઓની છે | ૧૨. ભવ ભારદ્વાજ બ્રાહ્મણ દરેક વસ્તુની છે. તે આઈસબર્ગની જેમ છે. ૧૩. ભવ માહેન્દ્ર દેવલોકમાં દેવ સાપેક્ષતાને કારણે વસ્તુના અનંત અંત મહાવીરના ચિંતનના સંદર્ભ સાદુવાદ ૧૪. ભવ સ્થાવર બ્રાહ્મણ અર્થાત્ ધર્મના પક્ષ છે, જેમ કે એક વ્યક્તિ શબ્દનો પણ ખૂબ જ પ્રયોગ થાય છે. પણ, ૧૫. ભવ બ્રહ્મદેવલોકમાં દેવ પિતાની અપેક્ષાએ પુત્ર છે તો પુત્રની સ્યાદ્વાદ વસ્તુનું સ્વરૂપ નથી. તે અનેકાંતનો ૧૬. ભવ વિશ્વભૂતિ રાજકુમાર અને સંયમની અપેક્ષાએ તે પિતા પણ છે. જેને અમે પિતા ભાષિત પ્રતિનિધિ છે. વિચારના ક્ષેત્રમાં જે આરાધના તેમજ નિયાણું કહી રહ્યા છીએ તે પોતાની બહેનની દૃષ્ટિએ અનેકાંત છે અભિવ્યક્તિ અને વાણીના ૧૭. ભવ શુક્રદેવલોકમાં દેવ ભાઈ છે. શું આપણે કહીશું કે બહેન દ્વારા ૧૮. ભવ ત્રિપૃષ્ઠ વાસુદેવ ક્ષેત્રમાં તે સ્યાદ્વાદ છે. હકીકતે વસ્તુને કરવામાં આવેલ સંબોધન ભાઈ બરાબર ૧૯. ભવ સાતમી નરક આપણે જેટલી પણ જોઈ અને જાણી શકીએ નથી? વિરોધી દૃષ્ટિકોણથી વસ્તુમાં જે ધર્મ ૨૦. ભવ સિંહ છીએ, તેનું વર્ણન તેનાથી ઘણું ઓછું કરી દેખાઈ રહ્યો છે તે પણ વસ્તુમાં જ રહેલો | ૨૧. ભવ ચોથી નરક શકીએ છીએ. અમારી ભાષા, અમારી છે. વિવાદ વસ્તુમાં નથી, જોનારાની દૃષ્ટિમાં | ૨૨. ભવ વિમલ રાજકુમાર અને સંયમ ગ્રહણ દૃષ્ટિની સરખામણીમાં વધુ અસમર્થ છે. તે છે. આપણે આગ્રહપૂર્વક કેમ કહી શકીએ કે | ૨૩. ભવ પ્રિય મિત્ર ચક્રવર્તી અને ચારિત્ર ગ્રહણ વસ્તુના વ્યક્તિત્વ (સ્વરૂપ)ને તેની આપણને જે દેખાય છે તે જ સાચું છે ! | ૨૪. ભવ મહાશુક્ર નામના દેવલોકમાં દેવ | સંપૂર્ણતામાં વ્યક્ત કરી શકતી નથી. તેને બીજાની દૃષ્ટિનો તિરસ્કાર અને પોતાની | ૨૫. ભવ નંદન રાજકુમાર, ચારિત્ર ગ્રહણ અને અપૂર્ણ અને અયથાર્થ રૂપે જ વ્યક્ત કરે છે. દૃષ્ટિનો અહંકાર વસ્તુ સ્વરૂપની ગેરસમજને તીર્થંકરનામ-કર્મનો નિકાચિત બંધ | ધૃણા (ખંભા) શબ્દની વ્યુત્પત્તિ સ્થા (ઊભા કારણે જ આપણામાં ઉત્પન્ન થાય છે. માટે | ૨૬, ભવ પ્રાણત નામના દશમા દેવલોકમાં દેવ રહેવું) ધાતુથી છે. એટલે જે ઊભો છે તે ૨૭. ભવ શ્રમણ ભગવાન મહાવીર પૂણા છે. ઘણા વખત પહેલા નિરુક્તકાર Page #35 -------------------------------------------------------------------------- ________________ માર્ચ, ૨૦૧૦ પ્રબુદ્ધ જીવન યાસ્ક તર્ક આપેલું કે જો થાંભલા ને ઊભા રહેવાને કારણે સ્થૂણા દો.' જેવા સરળ શબ્દોમાં પરિવર્તિત થઈ શતાબ્દીઓથી અમારા કહેવાય છે તો પછી તે ખાડામાં દાટેલો હોય તો દરશયા (ખાડામાં લોક જીવનનું એક જરૂરી અંગ બની ગયો છે. પ્રત્યેક યુદ્ધ પછી ખૂંપેલો) અને બળિયો ને સંભાળવાને કારણે સજ્જની (બળિયોને થાકેલી-હારેલી મનુષ્ય જાતિ પોતાની હારમાં જ નહિ પોતાના સંભાળનાર) પણ કહેવું જોઈએ. વિજયમાં પણ ક્ષત-વિક્ષત દેહ અને હાથમાં તૂટેલું પૈડું લઈ એની મહાવીરની સ્યાદવાદ, અહિંસા, અપરિગ્રહ વગેરેની સમસ્ત જ શરણમાં પહોંચે છે. સારું થાત કે આપણે સ્થાઈરૂપે સમજી શક્યા અવધારણાઓ અનેકાંતના પાયા ઉપર ઊભી છે. વિચારોમાં જે હોત કે સત્ય આપણા પોત-પોતાના પક્ષ કરતા વધુ મોટું હોય અનેકાંત છે, વાણીમાં તે જ સ્યાદ્વાદ છે, આચારમાં અહિંસા છે છે. મહાવીર માત્ર મુક્તિના જ નહિ પણ જીવનના પણ હિમાયતી અને સમાજ વ્યવસ્થામાં તે અપરિગ્રહ છે. મહાવીર અનેકાંત વડે જ હતા. તેમનું ચિંતન પ્રાણીમાત્રના જીવનને બચાવવા ચાહે છે. વ્યક્તિ અને સમાજ માટે એક આકુળતારહિત, સમતાવાદી, શાંત બીજા માટે ઉપાદાનની ભૂમિકા અમોને પ્રદાન ન કરીને મહાવીર અને નિષ્કપટ જીવન શોધવા માંગે છે. તેમની આ ચિંતા અને પીડા અમોને અહંકારથી બચાવે છે. પરંતુ બીજા માટે નિમિત્તની ભૂમિકા ફક્ત માણસો માટે જ નહિ પણ સમસ્ત જીવ-અજીવ માટે પણ છે. સોંપીને તેઓ અમોને તુચ્છતાના બોધથી પણ બચાવી લે છે. એક એક એવા યુગમાં જ્યારે માણસ-માણસ વચ્ચે સમાનતા વિષે દૃષ્ટિએ અમો કશું જ નથી, પણ બીજી દૃષ્ટિએ કાંઈક કરીએ છીએ વિચારવું પણ સંભવ ન હતું, ત્યારે મહાવીરે સમસ્ત પદાર્થોને સમાન પણ ખરા. રૂપે વિરાટ અને સ્વતંત્ર ઘોષિત કર્યા. તેઓએ પોતાની ઘોષણાને જૈન મહામંત્ર ણમો કારમાં પાંચ પરમેષ્ઠિઓ પૈકી અરિહંતોને કાર્યરૂપે પ્રસ્તુત કરી પોતાના ચતુર્વિધ સંઘમાં તમામ વર્ગો અને સિદ્ધો પહેલા નમન કરવામાં આવેલ છે. એ હકીકત છે કે સિદ્ધ વર્ણો-સ્ત્રી પુરુષ સહુનો સમભાવે સ્વીકાર કર્યો. સર્વે આઠ પ્રકારના કર્મો (ચાર ઘાતિ અને ચાર અઘાતિ)નો ક્ષય કરી તેઓ કહે છે, વસ્તુ પોતે પોતાના વિકાસ અથવા હ્રાસનું મૂળ ભાવ અને દ્રવ્ય બન્ને મોક્ષ પ્રાપ્ત કરી ચુક્યા છે. તેઓ અદેહ રૂપે કારણ અથવા આધાર સામગ્રી અથવા ઉપાદાન છે. સહુને પોતાના મોક્ષમાં છે અને સંસારને માટે માત્ર પરોક્ષ પ્રેરણા અને અપ્રત્યક્ષ પગે ચાલવાનું છે. કોઈ બીજા માટે ચાલી શકે નહિ. અર્થાત્ અમારો આદર્શ રૂપે જ નિમિત્ત છે. આનાથી ઉર્દુ અરિહંતોના ચાર મદદકર્તા ગમે તેટલો મોટો કેમ ના હોય તે અમારા માટે ઉપાદાન ઘાતિકર્મોનો જ ક્ષય થયો છે. તેઓનો ભાવમોક્ષ થઈ ગયો છે પણ બની શકતો નથી. સુત્રકૃતાંગમાં મહાવીરે કહ્યું છે-“સૂરો પતિ હજી તેઓ સંસારમાં છે. એ નક્કી છે કે તેઓના બાકી રહેલા ચાર વરઘુવ’ સૂર્યના ઉદય થયા પછી પણ જોયું તો આંખને જ પડે છે. કર્મોનો ક્ષય થવો અને તેમને દ્રવ્ય મોક્ષની પ્રાપ્તિ થવી નક્કી છે, પણ ખલીલ જિબ્રાન પોતાની પ્રોફેટ કવિતામાં જાણે મહાવીરના વર્તમાનમાં તેમનું સ્થાન સિદ્ધો કરતા ઓછું છે પરન્તુ પ્રાણીઓના વિચારોને જ વાચા આપતા કહે છે-“બાળકો અમારા થકી છે, ઉદ્ધાર માટે તે પ્રત્યક્ષ નિમિત્ત છે અને સંસારમાં સશરીર વિહાર અમારા માટે નથી’ પણ આવું કેટલા મા-બાપ વિચારે છે ! અધિકાંશ કરતા તેઓ પોતાની નિમિત્તની ભૂમિકાનો સીધે-સીધો નિર્વાહ તો આમ જ ઈચ્છે અને પ્રયત્ન કરે છે કે તેઓના બાળકો તે પ્રમાણે કરી રહ્યા છે. માટે સંસારના હિતની દૃષ્ટિએ અપેક્ષાકૃત વધુ સક્રિય, જ કરે, તેવા જ બને જેની તેમને અપેક્ષા છે. તેઓ ફક્ત તેમના વડે પ્રભાવી અને પ્રત્યક્ષ નિમિત્તની ભૂમિકા દ્વારા સંબદ્ધ અરિહંતોને બતાવેલા | બનાવેલા માર્ગ પર જ ચાલે. તેમના નાના પદ છતાં સિદ્ધોથી પહેલાં નમનનું વિધાન કરીને આપણે બીજાની હિંસા નથી કરતા તો આ બીજા પર આપણી ણમોકાર મંત્ર એ આપણા લોકજીવનને એક સાચો અને અર્થગર્ભિત દયા નથી. દયા ભાવ કે કુપા ભાવથી તો મહાવીરની યાત્રાનો પ્રારંભ સંકેત આપ્યો છે. થયો જ નથી. આ તો બીજાઓનો મહાવીર પુસ્તકીય વ્યક્તિ નથી. તેઓ પ્રભુ મહાવીરનો સાંસારિક પરિવાર અધિકાર છે કે આપણે તેમના અધિકાર | માત્ર તત્ત્વજ્ઞાનને મુક્તિ માટે પર્યાપ્ત માતા-દેવાનંદા તથા ત્રિશલા (વિદેહદિત્રા) ક્ષેત્રમાં, પ્રવેશ ન કરીએ. આ અમારો પિતા-ઋષભદત્ત તથા સિદ્ધાર્થ (શ્રેયાંસ) માનતા નથી. તેઓએ ચિંતન, ધ્યાન અને અધિકાર છે કે તેઓ પણ અમારા વડીલબંધુ-નંદિવર્ધન સાધના વડે જ સત્યની ઉપલબ્ધિ કરી હતી, અધિકાર ક્ષેત્રમાં પ્રવેશ ન કરે. આ બહેન-સુદર્શના પુસ્તકો દ્વારા નહિ. આને કારણે જ તેમનું પરસ્પરિક છે. તેમાં અહેસાન શાનો? પત્ની-યશોદા જ્ઞાન અનિવાર્યપણે જીવન સાથે જોડાયેલું મહાવીરના વિચારોને પરવર્તી પુત્રી-પ્રિયદર્શના છે. તેઓ માને છે કે જો જ્ઞાન સમ્યક છે આચાર્યોએ સૂત્રબદ્ધ કર્યા છે- | દોહિત્રી-શેષવતી તો તે જીવનમાં ઉતરે જ. જેમ પાણી ‘પરસ્પરોપગ્રહોનીવનામ' (તત્ત્વાર્થસૂત્ર ૫ કાકા-સુપાર્થ પોતાની મેળે ઢાળ તરફ પ્રવાહિત થઈ જાય ૨૧) આ જ વિચાર “જીવો અને જીવવા જમાઈ–જમાલી છે. સમ્યક જ્ઞાનીને ક્યાંય કાંઈ પૂછવું પડતું Page #36 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવન માર્ચ ૨૦૧૦ નથી. તે પોતે જ પ્રમાણ બની જાય છે. નિર્મળ આત્મા સ્વયં પ્રમાણ અને એકાગ્રતાની દિશા એમ આ અભેદત્વથી પ્રાપ્ત થાય છે. હોય છે. આને કારણે જ મહાવીરનો ધર્મ સાધકનો ધર્મ છે. તે મહાવીર ભાગ્યવાદી નથી. તેઓ આત્માની બહાર કોઈ ઈશ્વરીય કોઈનું અનુસરણ નથી. સમ્યકજ્ઞાની સત્યને જાણે છે. તે તેનું નિર્માણ સત્તામાં વિશ્વાસ કરતા નથી. તેઓ એ તો માને છે કે વસ્તુ પોતાના કરતો નથી. આપણે અજ્ઞાની જણ એને નિર્મિત કરીએ છીએ. કહેવું પરિણામી સ્વભાવે પોતે જ પરિવર્તિત થાય છે, પણ આ પ્રક્રિયામાં જોઈએ તેને નિર્મિત કરવાનો પ્રયત્ન કરીએ છીએ. (કારણ કે નિર્મિત તે બીજાના નિમિત્તની ભૂમિકાને અને વસ્તુના પોતાના પ્રયત્નોને તો આપણે તેનું શું કરીશું?) અને પછી તેના પક્ષે દલીલો કરીએ નિષ્ક્રીય માનતા નથી. પોતાનું ઉપાદાન સ્વયં હોવાથી વસ્તુની છીએ. માટે સહુ પોતપોતાના કથિત સત્યને લઈને ફરે છે. અને લગામ તેના પોતાના હાથમાં છે. બંધન અને મોક્ષ સ્વયં તેમાં એક બીજાને વાદ-વિવાદ માટે લલકારીએ છીએ. સમ્યજ્ઞાનીઓમાં રહેલા છે. તે તેમાંથી ગમે તેને પસંદ કરી શકે છે. કર્મ ફળીભૂત વાદવિવાદનો કોઈ મુદ્દો જ રહેતો નથી. કારણ કે ત્યાં સત્ય એક જ થાય છે. પણ જો આત્મા જાગૃત છે તો તે પળ આપ્યા વગર જ ખરી હોય છે. મહાવીરના સાચા અનુયાયી શ્રીમદ્ રાજચંદ્ર, કે જેમનો જશે. સાન્નિધ્ય અને સજીવ સંપર્ક મહાત્મા ગાંધીને થયો હતો, અને તેઓ ઈચ્છે છે કે દયા પણ જ્ઞાનથી ઉત્પન્ન થાય. અજ્ઞાનથી જન્મેલી પોતાના વિચાર અને સંસ્કાર પર જેઓનું ઋણ તેઓ પોતાની દયા બંધન મુક્તિમાં મદદરૂપ થતી નથી. દશવૈકાલિક સૂત્રમાં તેઓનું આત્મકથા-‘સત્યના પ્રયોગો'માં સ્વીકાર કરે છે–સાચું જ કહ્યું કથન છે – “પઢમં ના તો રા’ – પહેલા જ્ઞાન પછી દયા. છે- “કરોડ જ્ઞાનીઓનો એક જ વિકલ્પ હોય છે જયારે કે એક જ્ઞાન પ્રાપ્તિ પછી અને ૫૨૭ ઈ. પૂ. બુધવાર, ૧૩ ઓક્ટોબર અજ્ઞાનીના કરોડ વિકલ્પ હોય છે.' કાર્તિક કૃષ્ણ, અમાવસના દિવસે પાવાપુરમાં પોતાના નિર્વાણ એકલું જ્ઞાન એક મુખોટો છે તો માત્ર આચરણ પણ એક ધારણ થતા સુધી જૈન ધર્મના ૨૪મા તીર્થંકર ભગવાન મહાવીર ૨૯ વર્ષ, કરેલ ચહેરો છે. અને આવો ચહેરો હંમેશાં દુ:ખનું કારણ હોય છે. ૩ માસ અને ૨૪ દિવસ સુધી નિરંતર ભ્રમણ કરતા રહ્યા અને માણસનું સૌથી મોટું દુ:ખ જ જન-જનની મુક્તિના નિમિત્ત એ છે કે તે હંમેશાં એક બાહ્ય ભગવાન મહાવીરની સાડાબાર વર્ષના બનતા રહ્યા. પોતાની જાતને ઓઢેલા ચહેરામાં રહે છે. તે જે છદ્મસ્થકાળની ઉગ્ર તપસ્યા જીતી લેવી, પોતાના રાગદ્વેષ નથી તે દેખાવા માંગે છે. તેને તપનું નામ કેટલી વાર દિન સંખ્યા પારણા પર સંપૂર્ણ વિજય પ્રાપ્ત કર્યાને હરહંમેશ આ તાણ રહે છે કે તે છમાસી ૧ ૧૮૦ કારણે પૂર્વ તીર્થકરોની માફક ક્યારેય પોતાના સાચા પાંચ મહિના ઉપર પચ્ચીસ દિવસ ૧૭૫ એમને જિન, એમના કહેલા સ્વરૂપમાં ઓળખાઈ ન જાય. ચોમાસી ૧૦૮૦ શબ્દોને જિનવાણી અને સમ્યક્ દર્શન, સમ્યક્ જ્ઞાન અને ત્રણ માસી જિનવાણીને પોતાની આસ્થા સમ્યક ચારિત્ર વગર આ બાહ્ય અઢી માસી ૧૫૦ અને આચરણનો વિષય ઓઢેલા દેખાવથી મુક્તિ સંભવ બે માસી ૩૬૦ બનાવનારને, તે પછી ગમે તે નથી. પ્રથમ શતાબ્દિ પૂર્વના માસ ક્ષમણ-(એક મહિનો). ૩૬૦ વર્ગ | વર્ણ | જાતિના હોય, આચાર્ય ઉમાસ્વાતિએ પાસ ક્ષમણ-(૧૫ દિવસના) ૧૦૮૦ જૈન કહેવામાં આવ્યા. દર્શન-જ્ઞાન અને ચારિત્રને એક પ્રતિમા-અઠ્ઠમ તપ ૩૬ તે ઓ ની ધર્મસભા છઠ્ઠ તપ ૨૨૯ ૪૫૮ ૨૨૮૨ સાથે એક જ વિશેષણ સમ્યની ભદ્ર પ્રતિમા સમવસરણ' કહેવાતી. તેમાં સાથે જોડીને અને માર્ગને એક મહાભદ્ર પ્રતિમા સમસ્ત ધર્મ, વિચાર, ઉમરના વચનમાં મૂકીને તેઓને સર્વતો ભદ્ર પ્રતિમા ૧ ૧૦. માણસોને જ નહિ પણ પશુમોક્ષનો માર્ગ કહ્યો છે. તેમનું ૪૧૬૫ ૩૫૦ પક્ષીઓને પણ આવવાની છૂટ આ કથન કે “ સાન ૧. આ યંત્રમાં દિવસની સંખ્યા ૧ માસના ૩૦ દિવસના હિસાબથી હતી અને મુક્તિના સમ જ્ઞાનવારિત્રાનિમોક્ષમ:' આપણી લખવામાં આવી છે. અવસર હતા. તે પોતે ક્ષત્રિય દૃષ્ટિને આ ત્રણેના અભેદત પર ૨. છઠ્ઠ ૨૨૯ અને પારણા દિન ૨૨૮. આ રીતે એક દિવસ પારણામાં હતા. તેમના મુખ્ય ગણધર રાખે છે. આને જ રત્નત્રય ઓછો થવાનું કારણ એ છે કે કેવલ-જ્ઞાનકલ્યાણક અવસરનો છઠ્ઠ | ઈન્દ્રભૂતિ ગૌતમ બ્રાહ્મણ હતા. કહેવામાં આવ્યું છે. વિઘટિત- છાસ્થ કાળમાં જાય છે. જ્યારે તેના પારણાનો દિવસ કેવલપર્યાયમાં જાય તે ઓ એ પ્રતિષ્ઠિત પણ વિભાજીત વ્યક્તિત્વને સમગ્રતા છે. તેથી એક દિવસ ઓછો થાય છે. લોકવિમુખ થઈ રહેલ સંસ્કૃત ૧૮૦ Page #37 -------------------------------------------------------------------------- ________________ માર્ચ, ૨૦૧૦ પ્રબુદ્ધ જીવન ૯ ભાષાના સ્થાને જનભાષા પ્રાકૃતનો સ્વીકાર કર્યો. પ્રાકૃત નવા દ્રવ્યો અમૂર્ત છે. જીવ અને પુદ્ગલ ક્રિયાશીલ છે. બાકીના ચાર યુગની ભાષા જરૂર હતી પણ તે સંસ્કૃત, પાલિ જેવી પૂર્વવર્તી દ્રવ્યો નિષ્ક્રિય છે. ધર્મ-અધર્મ આકાશ અને કાલ અનુક્રમે ગતિ, ભાષાઓમાંથી વિકસિત થઈ હતી. તે કારણે તેને બોલનારા પણ સ્થિતિ, અવગાહન અને પરિણમન અર્થાત્ રૂપાંતર સાથે જોડાયેલા તેને સારી રીતે સમજી શકતા હતા. મહાવીરની માતૃભાષા માગધી છે. જૈન ગ્રંથોમાં (આગમમાં) તે વર્તમાનના પ્રચલિત અર્થમાં પ્રયુક્ત પ્રાકૃત હતી છતાં પોતાના ઉપદેશો માટે તેમણે અર્ધમાગધી પ્રાકૃતને નથી. રૂપ | વર્ણ, રસ, ગંધ શબ્દ અને સ્પર્શથી યુક્ત જે કાંઈ પણ પસંદ કરી. આપણને દેખાય છે તે સઘળું પુદ્ગલ છે. ચેતન આત્માથી તેનો આ રીતે ભાષાના સંદર્ભે પણ મહાવીર પોતાના જનવાદી સંબંધ વિચ્છેદ થતા જ તેનું અચેતનત્વ અને પુદ્ગલત્વ તરત જ વિચારને કારણે એક વિશાળ ભોગોલિક ભૂખંડના માણસો સાથે સ્પષ્ટ થઈ જાય છે. માટે જ મહાવીરે જીવ (આત્મા)ને દેહથી ભિન્ન સંબોધન અને સંવાદ સ્થાપિત કરી શક્યા. અને પૃથક માનવાના દઢ વિશ્વાસને સમ્યક દર્શનની એક વિશિષ્ટ વસ્તુ સ્વરૂપની સાચી સમજણને કારણે મહાવીરની દૃષ્ટિ અને અનિવાર્યતા માની છે. ચિંતનમાં હી’ (આ જ નહિ પણ ‘ભી’ (આ પણ)નો સમાવેશ આત્મા કર્મને કારણે જ પુનર્જનમ, સ્વર્ગ, નર્ક, મનુષ્ય પર્યાય, થયો છે. તેઓ માનતા કે બીજાને માટે પણ હાસિયો (સ્થાન) | પશુ પર્યાયો વગેરે પ્રાપ્ત કરે છે. છતાં કર્મજાળમાં ફસાવવું કે ન છોડવો જોઈએ. બીજા માટે સ્થાન છોડવું તે કાયરતા નથી પણ ફસાવવું, ફસાઈ ગયા પછી તેને કાપીને તેમાંથી બહાર નીકળવું ઉચ્ચ પ્રકારની વીરતા છે. દેશની રક્ષા માટે સમ્યક રીતે જ્ઞાનપૂર્વક તે આત્માના હાથની વાત છે. એટલે જ કહેવાય છે કે કર્મોની ગતિ શત્રુનો વધ પણ હિંસા નથી. હિંસા તો ત્યારે થાય જ્યારે ઉન્માદ ગમે તેટલી ન્યારી હોય પણ પુરુષાર્થ સામે તેનું કશું જ ઉપજતું અને અહંકારને વશીભૂત થઈ કોઈના સુખ કે પ્રાણોનું હરણ કરવામાં નથી. આત્મા પોતપોતાનો આત્મનિયંતા છે. એનાથી ઈતર, તેનાથી આવે. ઉમાસ્વાતિએ મહાવીરના મંતવ્યને સ્પષ્ટ કર્યું છે-“પ્રમત્તયોતિ બહાર કોઈ તેનો નિયતા નથી. સૃષ્ટિના કોઈ તથાકથિત નિયંતા પાળવ્યપરોપમાં હિંસા' (તત્ત્વાર્થસૂત્ર ૭/૧૩) વર્તમાન યુગમાં મહાત્મા અને તેની કૃપા-અકૃપા, જન્મ અને જાતિના નફા-નુકશાન પર ગાંધીને મહાવીરની દૃષ્ટિની બરાબર પકડ હતી. મહાવીર વિશ્વાસ કરતા નથી. છતાં આટલું તો છે જ કે જ્યાં સુધી ભૌતિક સ્વરૂપમાં હિંસા ભલે ન થાય, પણ જો મનમાં તેનો આત્મા કર્મની જાળમાં છે ત્યાં સુધી આ જાળ તેની નિયામક છે. ભાવ આવ્યો હોય તો તેનો પણ કર્મબંધ થાય છે–પાપ લાગે છે. કર્મબંધનની આ રમતને સમજાવવા માટે મહાવીરે આત્માને બે આ ભાવહિંસા છે. ભૌતિક રૂપે શરીરોથી ઘેરાએલો માન્યો છે. ઘટિત થતી હિંસા તે દ્રવ્ય હિંસા (૧) સ્થૂલ શરીર, જે છે. જ્યાં ભાવ અને દ્રવ્ય બન્ને શ્રમણ ભગવાન મહાવીર પ્રભુનો પરિવાર માતાના ઉદરથી પ્રાપ્ત થાય છે. પ્રકારની હિંસા થતી હોય ત્યાં (૧) ઈન્દ્રભૂતિ વગેરે ૧૧ ગણધરો આ જીવન કાળનો સાથી છે. વધુ મોટા પાપનું બંધ થવું (૨) ઈન્દ્રભૂતિ વગેરે ચૌદ હજાર સાધુઓ જેનું મૃત્યુ થતાં જ જલાવીને કે સ્વાભાવિક છે. (૩) ચંદનબાળા વગેરે છત્રીસ હજાર સાધ્વીઓ દફનાવીને નાશ કરવામાં આવે સંસારમાં વ્યાપ્ત સમસ્ત (૪) શંખ-શતક વગેરે એક લાખ ઓગણસાઠ હજાર શ્રાવકો છે. મનુષ્ય તથા પશુ પર્યાયમાં અસ્તિત્વને મહાવીરે છ દ્રવ્યોમાં (૫) સુલસા રેવતી વગેરે ત્રણ લાખ અઢાર હજાર શ્રાવિકાઓ આની સંજ્ઞા ઓદારિક તથા દેવ વર્ગીકૃત કર્યું છે – જીવ (૬) સાડાત્રણસો ચૌદપૂર્વધર સાધુઓ અને નારકીય પર્યાયોમાં એક (આત્મા), પુદ્ગલ, ધર્મ, (૭) તેરસો અવધિજ્ઞાની સાધુઓ જીવનમાં પણ વિક્રિયા એટલે કે અધર્મ, આકાશ અને કાળ. (૮) સાતસો કેવલજ્ઞાની સાધુઓ પરિવર્તનશીલતાથી ક્ષમતાને જીવ દ્રવ્ય અનંત છે. પુદ્ગલ લીધે વૈક્રિયિક છે. (૯) ચોદસો કેવલજ્ઞાની સાધ્વીઓ એના કરતાં વધુ અનંત છે. (૧૦) સાતસો વૈક્રિયલબ્ધિધારી સાધુઓ (૨) અદૃષ્ય સૂક્ષ્મ શરીર ધર્મ-અધર્મ અને આકાશ દ્રવ્ય (૧૧) પાંચસો વિપુલમતિ મન:પર્યવજ્ઞાની સાધુઓ જન્મ જન્માંતરના કર્મોના એક-એક છે. કાળ દ્રવ્ય | (૧૨) ચારસો વાદલબ્ધિમાં નિપુણ-વાદી સાધુઓ જમા-ઉધારનું પરિણામ છે. અસંખ્ય છે. આત્મા ચેતન છે. ચારગતિ, ચોરાસી લાખ | (૧૩) સાતસો તેજ ભવમાં મુક્તિગામી સાધુઓ માટે જ મહાવીર તેને જીવ કહે યોનિમાં આ આત્મા તેનો ભાર (૧૪) ચૌદસો તેજ ભવમાં મુક્તિગામી સાધ્વીઓ છે. અન્ય સર્વે દ્રવ્ય અચેતન છે. ઉપાડતો રહ્યો છે. આ જ તેનું (૧૫) આઠસો અનુત્તર વિમાનમાં એકાવતારી તરીકે ઉત્પન્ન થનારા સાધુઓ પુદ્ગલ મૂર્ત છે. અન્ય બધા ફમાં) મૂળ કારાગાર (જેલ) છે. આ Page #38 -------------------------------------------------------------------------- ________________ ૧૦ પ્રબુદ્ધ જીવન માર્ચ ૨૦૧૦ આની જ કોઈ ગ્રંથિ, તેનો જ કોઈ સર્ચત ભાવ આપણા અંતરમાં વિકસિત થવા લાગે છે તો તેના કારણે નવીન કર્મનું આસવ | આગમન થાય છે. અહંકાર ન હોવો તે સારી વાત છે. પણ આવા લોકોની કમી નથી જેઓને આ વાતનો જ અહંકાર છે કે તેઓને કોઈ પણ વાતનો અહંકાર નથી. એટલા માટે જ પુણ્યની ઈચ્છાને અપનાવવાનું સમર્થન મહાવીર કરતા નથી. પુણ્યની ઈચ્છા કરવી તે સંસારની ઈચ્છા કરવી છે. પુણ્ય સુગતિનું કારણ છે, મોક્ષનું નહિ. મોક્ષ માટે તો પુણ્યથીયે ઉપર ઉઠવું પડે છે. પુણ્ય ભલે સોનાની સાંકળ હોય પણ છે તે બંધન જ (સાંકળ). તેને ગળે લગાવશો તો તે બાંધશે જ. વીતરાગતા અને રાગ-દ્વેષ બન્ને આત્મામાં ઉછરે છે. પણ રાગ-દ્વેષ પર નિર્ભર છે. તેને આત્માથી ઈતર બાહ્યની અપેક્ષા હોય છે. પરપદાર્થ જ તેને ઉકસાવે છે. તેનું નિયમન રિમોટથી થાય છે. માટે મુક્તિગામીએ વીતદ્વેષી અને વીતરાગી પણ થવું પડે છે. આથી વિરૂદ્ધ વીતરાગતા આત્મનિર્ભર છે. તેને આત્માથી ઈતર અન્ય કોઈ બાહ્યની અપેક્ષા નથી હોતી. તેના મૂળ ક્યાંય બહાર હોતા નથી. જ્ઞાન, દર્શન, ચારિત્ર, શ્રદ્ધા, સુખ વગેરે ગુણોનો ભંડાર, આત્મા, વીતરાગતાને લીધે જ મૂળ ચળકાટ પ્રાપ્ત કરે છે, જેમ દર્પણ ઉપર જામેલી ધૂળને સાફ કરવામાં આવે. આ આત્માને, વસ્તુને પોતાના મૂળ સ્વભાવમાં પરંત થવું છે અને વસ્તુનો સ્વભાવ તે જ તેનો ધર્મ છે. આ જ પોતાના ઘેર પાછું ફરવું છે. કાર્માણ શરીરથી મુક્ત બની આત્મ સ્વભાવમાં પોતાની નિર્મમનાથી પાછી ફરી આત્મની શક્તિ પર મહાવીરનો અતૂટ વિશ્વાસ છે. આત્માની કાર્માણ શરીર છે. આપણા મન, વચન કાયાના આચરણથી પુદ્ગલની વિભિન્ન વર્ગકાઓ (સંસારમાં વ્યાપ્ત અનંત પરમાણુ સમૂહ) દરરોજ સતત આત્મા તરફ ખેંચાતી આવે છે. તે આપણા કાર્યોના નિમિત્ત / સંયોગ પામીને આત્માને ઢાંકી દે છે-જેમ ક્રીમ લગાવેલ ચહેરા ઉપર ધૂળ કે ધૂમાડાનું પડ જામી જાય છે અથવા ભીના દડા પર ધૂળ ચોંટી જાય છે. ‘સષાય ત્યાîીવ: ર્મળો યોગ્યાન્ પુર્વાનાવો ચ: જન્મ:' (તત્ત્વાર્થસૂત્ર ૮।૨) વર્ગણાઓ કર્માણુઓનું આત્મા તરફ આકર્ષાઈને આવવું તે કર્મનો આસવ અને આત્મા સાથે તેનું દૂધ-પાણીની જેમ એકાકાર થઈ જવું તે તેનો બંધ છે. આ બંધનું પુંજીભૂત રૂપ તે જ કાર્માણ શરીર છે. શ્રમણ ભગવાન મહાવીરના ઉપાસક રાજા-મહારાજાઓ (૧) રાજગૃહીના રાજા શ્રેણિક (અપરનામ ભંભસાર અથવા બિંબિસાર) (૨) ચંપાનગરીના રાજા અશોકચંદ્ર (અથવા કોશિક (૩) વૈશાલીના રાજા ચેટક ઉપર વર્ણવેલ બન્ને શરીર જડ છે, જ્યારે આત્મા ચેતન છે. પોતાની મુક્તિ અને નિર્મળતા હેતુ આત્માને કાર્માણ શરીરથી મુક્તિ પામવી જરૂરી છે. સમય સાથે કર્મ પરિપક્વ બને છે. તે તેમનો પરિપક્વ કે ઉદય કે ફળ છે, તે ફળીને નષ્ટ થઈ જાય છે. પણ તેના ફળને આપણે જે રીતે ભોગવીએ છીએ, જે માનસિકતાથી તેનું ગ્રહણ કરીએ છીએ તેનાથી નવા (૪) કાશી દેશના રાજા નવ મલકી જાતિના ગણતંત્ર રાજવીઓ (૫) કૌશલ દેશના નવ લચ્છવી જાતિના ગામંત્ર રાજવીઓ (૬) અમલકલ્પા નગરીના શ્વેત રાજા (૭) વીતભય પત્તનના ઉદાયન રાજા (ટ) કૌશાંત્રીના નાનીક રાજા તથા દાયનવત્સ (૯) ક્ષત્રિયકુંડના નંદિવર્ધન રાજા (૧૦) ઉજ્જયિનીના કંઠપ્રીત રાજા કર્મોનું અર્જન થાય છે અને તે (૧૧) હિમાલય પર્તવની ઉત્તર તરફ પૃષ્ઠ ચંપાના શાલ અને મહાશાલ આપણા સંચિત કર્મ સાથે ઉમેરાઈ જાય છે. કર્મનો ભોગ અને ભોગનો કર્મ આ વિષચક્ર ત્યાં સુધી ચાલ્યા જ કરે છે જ્યાં સુધી આપણે તેના સંતુલન બિન્દુને પ્રાપ્ત કરી લેતા નથી. જ્યાં નવીન કર્મ બંધન રોકાઈ જાય અને પૂર્વ સંચિત કર્મ અથવા જૂના કર્મો તપ અર્થાત્ ઈચ્છા નિરોધ દ્વારા નાશ પામે. આ ક્રમશઃ કર્મની સંગર અને કર્મની નિર્જરા છે. ક્રોધ-માનમાયા-લોભ વગેરેની પકડથી બચવાનો સહજ સ્વભાવ (૧૨) પોલાસપુરના વિજય રાજા (૧૩) પોતનપુરના પ્રસન્નચંદ્ર રાજા (૧૪) હસ્તિશીર્ષ નગરના અદીનશત્રુ રાજા (૧૫) ઋષભપુરના ધનાવહ રાજા (૧૬) વીરપુર નગરના વીરકૃષ્ણમિત્ર રાજા (૧૭) વિજયપુરના વાસવદત્ત રાજા (૧૮) સૌગંધિક નગરના અપ્રતિહત રાજા (૧૯) કનકપુરના પ્રિયચંદ્ર રાજા (૨૦) મહાપુરના બલરાજા |(૨૧) ચંપાનગરીના દત્તરાજા (૨૨) સાકેતપુરના મિત્રંદી રાજા આ પ્રમાણે બીજા પણ અનેક રાજા, મહારાજાઓ, મંત્રીશ્વરો . આત્મા ઉપરની કર્મબંધની ક્રોડાધિપતિ-લક્ષાધિપતિ સંખ્યાબંધ શ્રીમંતો ભગવાન મહાવીરના પરમ પકડને શિથિલ કરે છે. પણ જો ઉપાસક હતા. શક્તિનો Page #39 -------------------------------------------------------------------------- ________________ માર્ચ, ૨૦૧૦ પ્રબુદ્ધ જીવન ૧૧ અહેસાસ અને દેહ સાથેની તેની પૃથકતાનો ગહન બોધ રળતા | આપણે તે મુકામથી પણ પાછા ફરી શકીએ છીએ જેના કારણે સહજતાથી થતો નથી. તેના માટે જીવ (આત્મા), અજીવ (પુદ્ગલ), કોઈ જન્મમાં તે યાત્રાએ નીકળ્યા હતા. આસવ, બંધ, પાપ-પુણ્ય, સંવ૨, નિર્જરા, મોક્ષ જેવા તત્ત્વોને મહાવીરના પૂર્વજન્મોના વર્ણન એ સંકેત કરે છે કે સાધના હદયંગમ કરવા અને દેવ (અરિહંત સિદ્ધ), શાસ્ત્ર (આગમ), ગુરુ અને વીતરાગતા કોઈ પણ આત્માને મહાવીર બનાવી શકે છે. કોઈ (આચાર્ય, ઉપાધ્યાય, સાધુનું નિમિત્ત, પ્રાપ્ત કરવું પડે છે. દેહ પૂર્વ ભવમાં સિંહ પર્યાયમાં જન્મ લેનાર આત્મા પણ મહાવીરતાને કેન્દ્રિત દૃષ્ટિ આગળની યાત્રા કેમ કરશે ? દેહ તો એક ભવ માટે પ્રાપ્ત કરી શકે છે અને પ્રાપ્તિમાત્રના ઉદ્ધાર માટે નિમિત્ત બનીને મળે છે. જ્યારે આત્માને તો સાધારણ રીતે અસંખ્ય ભવોની ચડતી- જન્મ-મરણના ચક્રમાંથી મુક્ત બની શકે છે. પડતીમાંથી પસાર થવું પડે છે. સ્વયં મહાવીરનો આત્મા પણ અનેક કર્મબંધની જકડમાંથી મુક્ત થવા માટે સમ્યગુદર્શન, જ્ઞાન, જન્મોમાંથી પસાર થઈ મહાવીર બન્યો હતો. ચારિત્રપૂર્વક ઉપાદાન અને નિમિત્તની ભૂમિકાના નિર્વાહ માટે મહાવીરનો વિશ્વાસ અનેકાત્મવાદમાં છે. આત્માઓ અનંત અને મહાવીરની વીરતાનો માર્ગ અઘરો જરૂર છે પણ જો એક વખત તે સ્વતંત્ર છે. તે કોઈ અંશીનો અંશ પણ નથી. આત્મા કીડીની હોય પગોની પકડમાં આવી જાય તો તેની સરળતાનો જવાબ નથી. કે હાથીની-સમાન હોય છે. જે રીતે પ્રકાશ પોતાના આચ્છાદનની ભગવાન મહાવીર આપણને પૂર્વગ્રહ, જડતા અને રૂઢિથી અનુરૂપતામાં સંકુચિત અને વિસ્તૃત થાય છે તે જ રીતે આત્મા બચાવવા માંગે છે. શરીરના પરિમાણમાં સમાએલી હોય છે. એટલે કે આત્માઓમાં આમા મહાવીર દરેક પ્રકારના ભેદભાવ, આડંબર અને કર્મકાંડનો વિરોધ પરિમાણનું અંતર હોઈ શકે છે–પ્રમાણ (તત્ત્વ)નું નહિ. આત્માનો કરે છે. તેમનો પ્રયત્ન રહ્યો છે કે માણસ જરૂરી ને બિનજરૂરીમાં પુદગલ (શરીર)થી સંયોગ થવો જીવન છે. પણ આ જ સંયોગ ભેદ કરવાનું શીખે. આત્માનું કર્મબન્ધ સાથે જોડાવાનું પ્રમાણ પણ છે. કર્મબન્ધથી ભાગ્યવાદ, હારફૂલ, સ્વાગત દ્વાર, ચરણસ્પર્શ, ભવિષ્યકથન, મુક્ત થયેલ આત્મા જન્મ-મરણથી મુક્ત થઈ જાય છે. તે આ અમૂર્ત આશીર્વાદ ગુલામી અને બાહ્ય દેખાવના એક નવા કર્મકાંડે વિશ્વ રૂપમાં હોય છે. તે કશામાં વિલીન થતો નથી. આ એનો મોક્ષ છે. છે. પર પોતાની પકડ મજબુત બનાવી છે. તે આ જ નિર્વાણ છે. દરેક પદાર્થ પોતપોતાનો ભાગ્યવિધાતા છે. બીજી બાજુ નિમિત્ત વિષય-કષાય જન્ય કામણ શરીરથી મુક્તિના લક્ષ્ય તરફ પ્રત્યેની કૃતજ્ઞતાને એક નકામી વસ્તુ માનવામાં આવી રહી છે. આત્માની પ્રગતિને જૈન શાસ્ત્રોએ ૧૪ ગુણ સ્થાનો (જો કે અંતિમ જ્યાં સંસારનાં સમસ્ત અરિહંતો, સિદ્ધો, આચાર્યો, ઉપાધ્યાય ૧૧ ગુણ સ્થાન જ તેના વિકાસકાળના પગથિયાં છે. પહેલા ત્રણ અને સાધુઓ પ્રત્યે પ્રણામ પ્રસ્તુત કરનારી, કૃતજ્ઞ અભિવ્યક્તિ અવિકાસ કાળના છે.) બે પરોક્ષ જ્ઞાન (ઈન્દ્રિય અને મનની એક શિરોધાર્ય મંત્ર બની ગઈ છે. અને ક્રોધ, ઈર્ષા, મિથ્યા આગ્રહને સહાયતાથી ઉત્પન્ન મતિ અને જ નહીં અકૃતજ્ઞતા ને પણ શ્રત) અને ત્રણ પ્રત્યક્ષ જ્ઞાન શ્રમણ ભગવાન મહાવીરના ચાતુર્માસ માનવીય ગુણોનું નાશક માન્યું (જ્ઞાન સ્વભાવી આત્મામાં ૧ ચોમાસું અસ્થિક ગ્રામમાં છે. (સ્થાનાંગ સૂત્ર ૪-૪) ત્યાં સીધે સીધા ઉત્પન્ન અવધિ, જ આજે તો એમાં હોંશિયારી મન:પર્યાય અને કેવળ)ની પ્રાપ્તિ ૩ ચોમાસા ચંપા અને પૃષ્ઠચંપામાં માનવામાં આવે છે કે જે અને શ્રાવકના સંદર્ભે ૧૧ ૧૨ ચોમાસા વૈશાલી અને વાણિજ્ય ગ્રામમાં પગથિયાનું નિમિત્ત પામીને ઉપર પ્રતિમાઓ ના માધ્યમથી ૧૪ ચોમાસા રાજગૃહ નગરના નાલંદા પાડામાં ચયા છીએ સૌથી પહેલા એને સમજાવવામાં આવ્યા છે. કોટિ ૬ ચોમાસા મિથિલામાં જ તોડવાનો પ્રયત્ન કરો. ક્રમતાને છેવટે તો ભેદ-પ્રભેદ ૨ ચોમાસા ભદ્રિકામાં અને ગણતરી વડે જ સમજાવી નિમિત્તનું નામ પણ ન લો અન્યથા તમારી સફળતાનો શકાશે! પણ લક્ષ્ય તરફ પ્રગતિ ચોમાસું આલંભિકામાં થોડોક શ્રેય તેને પણ મળી જશે. કરતો આત્મા માઈલના આ ૧ ચોમાસું શ્રાવસ્તીમાં પત્થરોની ગણતરી કરતો નથી. ૧ ચોમાસું અનાર્ય ભૂમિમાં ૩૦ ઈન્દિરા નગર, રતલામ, આ એક એવી યાત્રા છે જેમાં ૧ ચોમાસું પાવાપુરીમાં પીન-૪૫૭૦૦૧. લક્ષ્યની પ્રાપ્તિ પૂર્વે પાછા ફોનઃ (07412) 504208. વળવાનો ખતરો હંમેશાં રહે છે. ( ૪૨ Email:jaykumarjalaj@yahoo.com 2 0 Page #40 -------------------------------------------------------------------------- ________________ ૧૨. પ્રબુદ્ધ જીવન માર્ચ ૨૦૧૦ મહાવીર કથા શા માટે ? ભગવાન મહાવીરના જીવનની મહત્ત્વની ઘટનાઓ અંગે આપણે પરિચિત સમાજમાં અપરિગ્રહનો ઉપદેશ આપ્યો. એ ધાર્મિક ક્રાંતિને આવરી લેવાનો છીએ, પરંતુ મુખ્યત્વે એમના જીવનની જાણીતી ઘટનાઓ દ્વારા જ એમને આ મહાવીર કથાનો ઉદ્દેશ છે. જોવાનો-પામવાનો પ્રયત્ન કર્યો છે. ચંદનબાળાની ઘટના સહુ કોઈ જાણે ભાવના અને ક્રિયાને જોડવાનો ભગવાન મહાવીરે ઉત્કૃષ્ટ પ્રયાસ કર્યો, જેમાં છે, પરંતુ કટપૂતનાની ઘટનાથી ઘણા અજાણ છે. સંગમદેવે ભગવાન મનની શક્તિને માટે પચ્ચખ્ખાણ, ધ્યાનની ઉચ્ચ ભૂમિકા માટે કાઉસગ્ગ, મહાવીરને કરેલાં ઉપસર્ગો વિશે જાણકારી ધરાવનાર મળે, પરંતુ અચ્છેદક આંતરદોષોની ઓળખ માટે પ્રતિક્રમણ, આંતરશુદ્ધિ માટે પર્યુષણ અને વીરતાના કે આજિવક સંપ્રદાય વિશે બહુ ઓછી જાણકારી જોવા મળે છે. સર્વોચ્ચ આદર્શ સમી ક્ષમાપના જેવી ભાવનાઓને પ્રબોધી. જીવનની પ્રયોગભૂમિ હંમેશાં એવું બનતું આવ્યું છે કે કેટલાક પ્રચલિત પ્રસંગો સમાજમાં પર આ ઉન્નત ભાવનાઓને ક્રિયાશીલ બનાવવાનો પ્રયત્નો કર્યો. આ ભાવ અને ગીત-સંગીત, સ્તવન કે કથારૂપે ખૂબ જાણીતા બનતા હોય છે અને કેટલાક ક્રિયાનો સેતુ દર્શાવવાનો આ મહાવીર કથાનો આશય છે. પ્રસંગો એ સમગ્ર જીવનની અગત્યની કડી હોવા છતાં અજ્ઞાત રહેતા હોય ભગવાન મહાવીરનું જીવન એક સત્યશોધકની અધ્યાત્મ-યાત્રા છે, તો છે. કોઈપણ ચરિત્રને જોઈએ તો એને સંપૂર્ણતયા જોવા માટે જાણીતા એમાં બનતી ઘટનાઓ આધ્યાત્મિક રહસ્ય ધરાવે છે. એમની સાધનાની અને ઓછા જાણીતા એવા તમામ પ્રસંગોને અખિલાઈપૂર્વક જોવા જોઈએ ભૂમિકાને જોવાનું સહુને મન થાય. પ્રસંગની સપાટી ભેદીને એની ભીતરમાં અને તેના પ્રયાસરૂપે આ મહાવીર કથાનું આયોજન કર્યું છે. જોવાનો પ્રયાસ કરનાર જ એ સાધનામૃત પામી શકે છે. તેથી આ મહાવીર ભગવાન મહાવીર મહાન ક્રાંતિકારી હતા, એ વિગત પર પૂરતો પ્રકાશ કથામાં એમના સાધનાના પંથની યાત્રા બતાવવાનો હેતુ રાખ્યો છે. આવા જીવનને પડ્યો નથી. એમણે ક્રૂરતા, ધર્માધતા અને ઈજારાશાહીના આધિપત્યને દૂર કથા, ગીત, સ્તવનરૂપે આલેખવાનો આ પ્રયાસ એ માટે છે કે જેમાંથી કર્યું. નારી સન્માન અને માનવગૌરવની વિચારધારા વહેવડાવી. જાતિ, કુળ શ્રોતાઓને ભગવાન મહાવીરના વિરાટ જીવનનો સ્પર્શ થાય. કે વર્ણને બદલે વ્યક્તિની એના ગુણ, કાર્ય અને પરિશ્રમથી પહેચાન આપી. ગીતો, દુહા, ચોપાઈઓ કે સ્તવનનોનો ધોધ વહેવડાવીને શ્રોતાના પુરુષાર્થનો પ્રભાવ પ્રગટ કર્યો. અશ્વમેઘ અને નરમેઘ સામે ઝુંબેશ ઊઠાવી મનોરંજનને બદલે એની ભગવાન મહાવીરના જીવનને સમગ્રતયા જાણવાની અને તેને સર્વથા નષ્ટ કર્યા હતા. અધ્યાત્મતૃષા તૃપ્ત થાય એવા આશયથી કોઈપણ રૂપમાં હિંસાને ત્યજવાનો શ્રી મુંબઈ જેન યુવક સંઘના સર્વે સભ્યો અને આ મહાવીર કથાનું આયોજન કર્યું છે. ઉપદેશ આપ્યો. પ્રબુદ્ધ જીવન'ના વાચકોને સમર્પિત - સ્તવન અને સંગીતના સથવારે આ આ રીતે બદ્ધમાન બની ગયેલા નિમંત્રણ કથા પ્રસ્તુત કરશે જૈન દર્શનના વિશ્વમાં વર્ધમાને ક્રાંતિકારી પરિવર્તનો ભગવાન મહાવીર જન્મકલ્યાણક દિવસ નિમિત્તે આંતરરાષ્ટ્રીય ચિંતક અને પ્રચારક કર્યા. ભગવાન મહાવીરના ચરિત્રને શ્રી મુંબઈ જૈન યુવક સંઘ” દ્વારા આયોજિત દ્વિ દિવસીય તેમજ તીર્થકર મહાવીર વિશેના ગ્રંથોના સમજવા માટે આ ક્રાંતિકારી પ્રસિદ્ધ લેખક પાશ્રી ડૉ. કુમારપાળ પરિવર્તનોની છબીનીરખવી અનિવાર્ય || મહાવીર કથા || દેસાઈ. છે. માત્ર ત્યાગ અને વૈરાગ્ય જ નહીં, TI મહાવીર કથા || મહાવીરના ચિં તન-દર્શનને પરંતુ એમણે કરેલો સમગ્ર સૃષ્ટિનો કથા તત્ત્વ, સંગીત અને અભિનવ દર્શનનો ત્રિવેણી સંગમ અભિનવ પરિમાણથી પ્રસ્તુત કરતી આ વિચાર આમાં ધબકે છે અને તેથી આ પોતાની આગવી શૈલીથી સ્વમુખે જ પ્રસ્તુત કરશે | પ્રકારની “મહાવીર કથા', એ પણ એક મહાવીર કથાનો એક ઉદ્દેશ ભગવાન જ ચિંતક દ્વારા વહેતી કરવી એ એક મહાવીરે કરેલી સામાજિક, આર્થિક જૈનદર્શનના આંતરરાષ્ટ્રીય ચિંતક અને તીર્થકર મહાવીર વિશેનાં ગ્રંથોના પ્રસિદ્ધ લેખક વિરલ પ્રયોગ છે. અને રાજકીય ક્રાંતિના પ્રભાવને મહાવીર જન્મ કલ્યાણકની પૂર્વ દર્શાવવાનો છે. પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ સંધ્યાએ અને જન્મ કલ્યાણકના ધર્મની દૃષ્ટિએ જોઈએ તો સંગીત સાથ: મહાવીર શાહ અને ગાયક વૃંદ દિવસની સવારે, ચિત્ત વિકાસનો આ ભગવાન મહાવીરે આત્મા એજ (૧) તા. ૨૭–૩–૨૦૧૦, શનિવાર, સાંજે ચાર કલાકે સ્થળ : કે. સી. કૉલેજ હૉલ, ચર્ચગેટ, મુંબઈ. ઉત્સવ પ્રસંગ-“મહાવીર કથા” શ્રી મુંબઈ પરમાત્માના સિદ્ધાંતની ઘોષણા કરીને (૨) તા. ૨૮-૩-૨૦૧૦ રવિવાર, સવારે દસ કલાકે જૈન યુવક સંઘ એના સભ્યો અને ઈશ્વરની અધીનતા ઘટાડી, જગતના સ્થળ : ભારતીય વિદ્યા ભવન, હૉલ, ચોપાટી, મુંબઈ. પ્રશંસકોને આદર સહ અર્પણ કરે છે. સર્વ મતોને સાપેક્ષ સત્યવાળા ઠરાવ્યા. આ પ્રસંગે તા. ૨૮ માર્ચના શ્રી કુલીન વોરા સર્જીત ૩૬૫ દિવસની ) આપ સર્વને ભાવભર્યું આમંત્રણ છે. અનેકાંતદૃષ્ટિથી જગતને જોવાનું કહ્યું. ૩૬૫ બાળકો માટેની જૈન વાર્તાઓના કેલેન્ડર “જૈન બાળ પતંગિયા' આચારમાં અહિંસા, વિચારમાં - ડૉ. કુમારપાળ દેસાઈના શુભ હસ્તે લોકાર્પણ -શ્રી મુંબઈ જેન યુવક સંઘ અનેકાંત, વાણીમાં સ્યાદ્વાદ અને કારોબારી સમિતિ અને સંઘ પરિવાર પ્રવેશપત્ર માટે શ્રી મુંબઈ જેન યુવક સંઘનો સંપર્ક કરવા વિનંતી. ) Page #41 -------------------------------------------------------------------------- ________________ માર્ચ, ૨૦૧૦ પ્રબુદ્ધ જીવન ૧૩ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી રચિત-શ્રી વર્ધમાનસ્વામી જિન-સ્તવન સુમનભાઈ શાહ શ્રી વર્ધમાનસ્વામીને અનંત જ્ઞાન, દર્શન, સુખ, વીર્યાદિ શુદ્ધ શરીર કે કાયાના ત્રણ મુખ્ય વિભાગો છે. સ્થૂળ (દારિક) દેહ, આત્મિકગુણો પ્રગટપણે વર્તે છે. આવા અગણિત વિશુદ્ધ ગુણોનું શ્રવણ સૂક્ષ્મ તેજસ દેહ અને સૂક્ષ્મતમ કાર્મણદેહ. બાહ્ય ઈન્દ્રિયો સહિતનો જયારે ભક્તજનને પ્રત્યક્ષ સગુરુ મારફત થાય છે ત્યારે તેને પ્રભુ હાડ-માંસવાળો સ્થૂળ દેહ જે જીવને ક્રિયા કરવાનું પ્રધાન સાધન છે, પ્રત્યે ગાઢ પ્રીતિ, ભક્તિ, અહોભાવ ઇત્યાદિ થાય છે. ભક્તજન અને જેને પારિભાષિક શબ્દમાં “ઓદારિક' કહેવામાં આવે છે. બીજો પ્રભુગુણોમાં લીન થઈ ગુણગ્રામ કરે છે. ભક્તજનને નિર્ણય અને વિભાગ તેજસ દેહ છે, જે ગરમી આપે છે અને ખોરાકનું પાચન નિશ્ચય થાય છે કે પ્રભુના શુદ્ધ-આલંબનમાં જ તેઓ જેવી પરમાત્મ- કરવાની શક્તિ ધરાવે છે. ત્રીજો વિભાગ એ કાર્મણ દેહ છે, જે અત્યંત દશાની પ્રાપ્તિ શક્ય છે. સાધકના હૃદયમાં આવો અપૂર્વ ભાવ પ્રગટ સૂક્ષ્મ છે. કાશ્મણ દેહ પોદ્ગલિક કાર્મણ-વર્ગણાઓનો બનેલો છે. આ થવાથી તે પ્રાર્થના કરે છે કે પ્રભુનું આલંબન મુક્તિ ન મળે ત્યાં સુધી કાર્મણ-વર્ગણાઓ આત્મપ્રદેશો સાથે મજબુતપણે મિશ્રભાવે જોડાયેલી તેને રહે. હવે સ્તવનનો ગાથાવાર ભાવાર્થ જોઈએ. હોય છે. આત્મ-પ્રદેશ એ આત્મ-તત્ત્વનું અવિભાજ્ય અંગ છે અને ગિરુઆરે ગુણ તુમ તણા, શ્રી વર્ધમાન જિનરાયા રે; અસંખ્ય આત્મ પ્રદેશો સ્થૂળ દેહમાં વ્યાપ્ત છે. જીવ જ્યારે રાગદ્વેષ સુણતાં શ્રવણે અમી ઝરે, મારી નિર્મળ થાયે કાયા રે. અને અજ્ઞાનવશ વિભાવિક વૃત્તિ અને પ્રવૃત્તિ કરે છે ત્યારે મન-વચનગિરુઆરે ગુણ તુમ તણા...૧. કાયાદિ યોગ કંપાયમાન થાય છે અને તે શરીરમાં રહેલી અનેક પ્રકારની હે મહાવીરસ્વામી ! આપને અનંતા જ્ઞાન, દર્શનચારિત્રાદિ કાર્મણ-વર્ગણાઓને આકર્ષણ કરે છે. આ વર્ગણાઓ આત્મ-પ્રદેશો આત્મિકગુણો પ્રગટપણે વર્તે છે. હે પ્રભુ! આપશ્રી સમસ્ત બ્રહ્માંડના સાથે સંલગ્ન થાય છે, જેને કર્મબંધ કહેવામાં આવે છે. જીવે જે પ્રકારના સઘળા પદાર્થોના ત્રિમાલિક ભાવો વર્તમાનમાં જોઈ-જાણી શકવાનું વિભાવો કર્યા હશે અને જેટલી તીવ્રતાથી તે કર્યા હશે તે મુજબની સામર્થ્ય ધરાવો છો. આવા વિશદ્ધ ગુણો અને ઐશ્વર્યનો મહિમા અને વર્ગણાઓ ગ્રહણ થાય છે. કર્મ અનેક પ્રકારનાં છે, પરંતુ તેને સહેલાઈથી ગુરુગમે જાણવા મળ્યો છે. હે પ્રભુ! આપને સદેવ શુદ્ધ જ્ઞાન-દર્શનાદિ સમજી શકાય તે માટે તેનું આઠ-વિભાગમાં વર્ગીકરણ કરવામાં (અષ્ટગુણોના પરિણમનમાં અવ્યાબાધ કર્મ) આવ્યું છે. દરેક વિભાગ ભાર સંયમ અને વ્રત પર સુખ અને સહજાનંદ વર્તે છે. કોઈ ચોક્કસ આત્મિકગુણને ભગવાન મહાવીરે મારી સમજણ છે ત્યાં સુધી અને મને વાંચવા મળ્યું | આવી અપ્રતિમ પરમાત્મ-દેશાન |ત્યાં સુધી ક્યાંય એમ નથી કહ્યું કે માત્ર મારું નામ જપો, માત્ર પૂજા આવરણ કરે છે. દા. ત. જ્ઞાન વર્ણન ગુરુગમે મને અખ્ખલિતપણે આવરણીય, દર્શન આવરણીય, કરો, આમ કરો – તેમ કરો. ભગવાન પાસે કોઈ પણ વ્યક્તિ ગઈ તેને મોહનીય, અંતરાય, આયુષ્ય, શ્રવણ થયા કર તવા ભાવના હું તેમણે એમ જ કહ્યું કે વ્રતોનો સ્વીકાર કરો. હિન્દુસ્તાનમાં એક મહાવીર જ ભાવું છું. આવું ગુણાખ્યાન નામ, ગોત્ર અને વેદનીય. એવા થયા છે કે જેમણે વ્રતો ઉપર આટલો ભાર મૂક્યો છે, સંયમ અને સાંભળવાથી જાણે મારા કાનમાં ચારિત્ર્ય ઉપર આટલો ભાર મૂક્યો છે. આમાંના પ્રથમ ચાર ઘાતી કર્મો અમૃતધારા વહે છે તેવો અનુભવ | આજે અત્યારે આપણે આત્મલોચન કરવું જોઈએ કે મહાવીરની જયંતી| છે, જેના સંપૂર્ણ ક્ષય કે ટળવાથી થાય છે. હે પ્રભુ! મને એવું લાગે ઉજવી રહ્યા છીએ અને દર વર્ષે ઉજવતા રહીએ છીએ. હું માનું છું કે તે શુભ કેવળજ્ઞાન પ્રગટે છે. બાકીના ચાર છે કે મારા શરીરમાં વ્યાપ્ત છે, ખરાબ નથી પરંતુ તેની સાથે વધારામાં એ પણ સાંકળી લેવું જોઈએ કે | અઘાતી કર્મો કેવળીના તે જ આત્મપ્રદેશો ઉપરથી કર્મરૂપ મહાવીરની જયંતી ઉજવતી વખતે આપણે એ વાત ન ભૂલીએ કે એકલા ભવમાં પૂર્ણ ક્ષય થતાં સિદ્ધગતિ આવરણો સતત દૂર થયા કરે છે, ભગવાન મહાવીરે પોતાના જમાનામાં ત્રણ લાખથી વધુ બાર વતી શ્રાવકો | થાય છે. જેની હળવાશ હું અનુભવું છું. તૈયાર કર્યા હતા. આજે આપણા જેટલા જૈનો છે, તેમાં જૈન અનુયાયી તો | શ્રી વર્ધમાનસ્વામીને છે પરંતુ શ્રાવકો કેટલા છે તેનો આપણે વિચાર કરવો જોઈએ. આજે ચારે આનાથી ક્રોધ, માન, માયા, પ્રગટપણે વર્તતા શુદ્ધ-ગુણોનું સમાજમાં હજારો સાધુ-સાધ્વીઓ છે. શું આજે ત્રણ લાખ જૈનોને બારવ્રતી લોભાદિ કષાયો મંદ પડેલા મને ગુણકરણ, તેઓ પ્રત્યે પ્રીતિ, શ્રાવક ન બનાવી શકાય? જો આજે ત્રણ લાખ શ્રાવકો જૈનોમાં બારવ્રતી જણાય છે. ભક્તિ, ઉપાસના ઇત્યાદિ બની જાય તો હિન્દુસ્તાનમાં કદાચ એક નવી ક્રાંતિનો સૂત્રપાત થઈ શકે. હું મારી નિર્મળ થાયે કાયા રે. સાધકથી થાય છે. આવી ધ્યેયલક્ષી આશા રાખું છું કે હિન્દુસ્તાનમાં આધ્યાત્મિક ક્રાંતિનો સૂત્રપાત કરવા માટે ઉપરના જ્ઞાનવાક્યને જૈન સમાજ આગળ આવશે. પ્રવૃત્તિથી સાધકનું કારક-ચક્ર વિસ્તારથી સમજીએ. બાધકભાવમાંથી સાધક થાય છે. આચાર્ય મહાપ્રજ્ઞા Page #42 -------------------------------------------------------------------------- ________________ ૧૪. પ્રબુદ્ધ જીવન માર્ચ ૨૦૧૦ એટલે આવા સાધકને ક્ષયોપશમ વર્તે છે એવું અપેક્ષાએ કહી શકાય. ભક્તજન આસક્તિયુક્ત અન્ય દેવ-દેવીઓ પ્રત્યે ઉદાસીનતા સેવે આનાથી સાધકના આત્મપ્રદેશો ઉપર લાગેલ કર્મરૂપ પૌગલિક રજકણો છે, કારણ કે તેને મહાવીર પ્રભુ જેવા વીતરાગ પ્રત્યે અનન્યતા વર્તે ફળ આપી નીર્જરે છે. નવાં કર્મબંધ અટકી જવાથી સાધકના આત્મપ્રદેશો છે. નિર્મળ થતાં જાય છે. આવી અપેક્ષાએ સ્તવનકારે કહ્યું છે કે–“મારી એમ અમે તુમ ગુણ ગોઠશે, રંગે રાચ્યા ને વળી માચ્યા રે; નિર્મળ થાયે કાયા રે.' તે કેમ પરસુર આદરે ? જે પરનારી વશ રાચ્યા રે, તુમ ગુણ ગંગાજળે, હું ઝીલીને નિર્મળ થાઉં રે; ગુરુઆરે ગુણ તુમ તણા...૪ અવર ન ધંધો આદરું, નિશદિન તોરા ગુણ ગાઉં રે. જે ભવ્યજીવને પોતાનું સત્તાગત આત્મસ્વરૂપ શું છે અને શું નથી ગિરુઆરે ગુણ તુમ તણા...૨. તેની યથાર્થ સમજણ ભેદજ્ઞાન મારફત એવા દેહધારી સદ્ગુરુ પાસેથી ઘણાં ભક્તજનોમાં એવી માન્યતા પ્રવર્તે છે કે માત્ર ગંગા નદીમાં થાય છે, જેઓ આત્માનુભવી છે, તેવા સાધકને અંતિમ ધ્યેય કે લક્ષ્ય સ્નાન કરવાથી પાપો નષ્ટ થાય છે અને નિર્મળતા થાય છે, જે દેખીતી થાય છે. આવા સાધકનો સઘળો પુરુષાર્થ ધ્યેયલક્ષી થાય છે. આવા રીતે સંદેહજનક જણાય છે પરંતુ જિનદર્શનનો સાધક પ્રભુના અનંતા લક્ષ્યની પ્રાપ્તિનું એક સત્-સાધન શ્રી જિનેશ્વરનું પુષ્ટ-નિમિત્તાવલંબન જ્ઞાન-દર્શનાદિ ગુણોરૂપ ગંગાજળમાં જ નિમગ્ન થવાની રુચિ ધરાવે છે. આ હેતુથી સાધક એકબાજુ શ્રી તીર્થંકર પરમાત્માનું ગુણગ્રામ કરે છે. આવા સાધકને ગુરુગમે સમજણ પ્રગટેલી હોય છે કે પ્રભુને જે છે અને બીજી બાજુ પોતાના દોષો નિષ્પક્ષપાતપણે ઓળખી તેનું આત્મિકગુણો પ્રગટપણે વર્તે છે, તેવા જ ગુણો પોતાની સત્તામાં ભર્યા હૃદયપૂર્વક પ્રાયશ્ચિત કરે છે. આવો સાધક નિરંતર પ્રભુના ગુણોમાં જ પડ્યા છે, પરંતુ તે આવરણ યુક્ત છે. એટલે પ્રભુના ગુણોનું ગુણગ્રામ, રાચ્યો-માચ્યો રહે છે. આવા સાધકને આસક્તિ ધરાવનાર અન્ય દેવચિંતન, મનન, ધ્યાનાદિથી સાધક પણ પોતાના ગુણો ભક્તિમાર્ગથી દેવીઓમાં જરાય રુચિ થતી નથી. સાધકની આવી આંતરિક વર્તનાની નિરાવરણ કરી શકે છે. સાધક એવી ભાવના ભાવે છે કે, “હું નિરંતર અપેક્ષાએ સમ્યકત્વની નિશાની કહી શકાય. પ્રભુગુણ ગાવામાં જ નિમગ્ન અને લીન રહું તથા અન્ય કોઈ પ્રવૃત્તિ ન તું ગતિ તું મતિ આશરો, તું આલંબન મુજ પ્યારો રે; કરું.” બીજી રીતે જોઈએ તો જ્ઞાન-સભર ભક્તિથી કરેલું ગુણગ્રામ વાચક યશ કહે માહરે, તું જીવજીવન આધારો રે. પરમ-ઈષ્ટ એવી મુક્તિ પામવાનું પ્રધાન સત્-સાધન છે. ગિરુઆરે ગુણ તુમ તણ...૫ ઝીલ્યા જે ગંગાજળે, તે છીલ્લર જળ કિમ પેસે રે? મુમુક્ષને નિર્ણય-નિશ્ચય વર્તે છે કે પરમગુણી એવા શ્રી જે માલતી ફૂલે મોહિયા, તે બાવળ જઈ નવિ બેસે રે. વર્ધમાનસ્વામીનું શરણું, તેઓ પ્રત્યે અનન્યતા, પ્રીતિ, ભક્તિ, ગિરુઆરે ગુણ તુમ તણા...૩ અહોભાવ તથા તેઓની આશ્રય-ભક્તિ જ તેને મુક્તિમાર્ગનું ધ્યેય માત્ર ગંગા નદીના પાણીમાં સ્નાન કરવાથી શરીર અને અંતઃકરણ પ્રાપ્ત કરાવનાર પુષ્ટ-નિમિત્ત નીવડશે. રાગદ્વેષ અને અજ્ઞાનવશ જીવને શુદ્ધ થઈ પાપો કે કર્મો નષ્ટ થતાં નથી. પરંતુ જે ભવ્યજીવ પ્રભુના ક્ષણે ક્ષણે થતાં ભાવમરણોમાંથી છોડાવનાર શ્રી અરિહંત પ્રભુ સર્વોત્તમ ગુણોરૂપ જ્ઞાનગંગામાં ભાવપૂર્વક નિમગ્ન થાય છે તેની આંતરિક શુદ્ધિ સત્-સાધન છે. પરંતુ ભક્તજનને સિદ્ધિ થવા માટે શ્રી જિનેશ્વરે પ્રરુપેલી અવશ્ય થાય છે. જે સાધકને સર્વજ્ઞ અને સર્વદર્શી એવા મહાવીર પ્રભુની આજ્ઞાનું નિષ્ઠાપૂર્વક પરિપાલન અત્યંત આવશ્યક છે. સાધકથી ઉગારો ગુણો ઉપર રાગ અને રુચિ થાય છે તે ખાબોચિયા જેવા આસક્ત દેવ- નીકળે છે કે “હે પ્રભુ! આપ જ મારા સ્વામી છો, આપ જ તરણદેવીઓની ભક્તિમાં અરુચિ ધરાવે છે. ગંગા નદીનું વહેતું પાણી શુદ્ધતા તારણ છો, મને આપનો જ આધાર છે, આપ જ મારા જીવન-પ્રાણ ધરાવે છે, જ્યારે ખાબોચિયાના છીછરા પાણીમાં મલિનતા હોય છે, સમાન છો. હે પ્રભુ! પાંપણના દરેક પલકારે મને આપનો જ જયઘોષ જેમાં બાહ્ય શરીરનો મેલ પણ દૂર થવો શક્ય નથી. વર્તો ! મારા દરેક શ્વાસે આપના જ ધબકારા થયા કરે ! આપના જેવું સ્તવનકાર બીજો દાખલો શુદ્ધ આત્મસ્વરૂપ જેવું જ મારું આપતાં જણાવે છે કે જે ભમરો यत्र तत्र समये यथा, योसि सोस्याभिधया यया तया ।। સ્વરૂપ નીવડે એવી મારી માલતીના સુગંધી ફૂલોથી મોહિત वीतदोषक्लुषः स येद् भवान्, एक एव भगवान नमोस्तु ते ।। | હૃદયપૂર્વકની પ્રાર્થના આપની થાય છે તે બાવળના સુગંધ રહિત -અયોગવ્યવચ્છેદ દ્વાત્રિશિકા, ૨૯ કૃપાથી સફળ નીવડે. ** પુષ્પ ઉપર બેસે જ નહીં. આવી રીતે કોઈ પણ સમયમાં કોઈ પણ રૂપે અને કોઈ પણ નામે પ્રસિદ્ધ પ૬૩, આનંદવન સોસાયટી, મુમુક્ષુ સાધક પરમ-વિશુદ્ધિ ગુણો હોય પરંતુ જો એ વીતરાગ હોય તો એ તમે એક જ છો, બાહ્યના ન્યુ સમા રોડ, ધરાવનાર શ્રી મહાવીર પ્રભુ ઉપર વિભિન્ન રૂપોમાં અભિન્ન મારા ભગવાન! તમને નમસ્કાર હોજો ! વડોદરા-૩૯૦ ૦૨૪. જ રાગ અને રુચિ ધરાવે છે. આવો ફોન : ૦૨૬૫-૨૭૯૫૪૩૯ Page #43 -------------------------------------------------------------------------- ________________ માર્ચ, ૨૦૧૦ પ્રબુદ્ધ જીવન ૧૫. તીર્થકર ભગવાન મહાવીર વિશે પુસ્તકો ડૉ. કુમારપાળ દેસાઈ ગુજરાતી : લાલન, પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ, પ્રથમ આવૃત્તિ, ૧૯૮૮. (૧) મહાવીર કહેતા હતા : લે. શાહ વાડીલાલ મોતીલાલ, પ્રકાશક : શંકરભાઈ (૧૭) મહાવીર સ્વામીના દેશ શ્રાવકો : પ્રકાશક : જૈન સસ્તી વાચનમાળા, મોતીભાઈ શાહ, મુંબઈ, પ્રથમ આવૃત્તિ, ૧૯૨ ૧. ભાવનગ૨, પ્રથમ આવૃત્તિ, ૧૯૭૮. (૨) મહાવીર સ્વામી ચરિત્ર: સંપા. વકીલ નંદલાલ લલુભાઈ, પ્રકાશક: મુક્તિ (૧૮) મહાવીર પ્રભુનું જીવનરહસ્ય : પ્રકાશક : પ્રભુદાસ બેચરદાસ પારેખ, કમલ જૈન મોહનમાળા, વડોદરા, પ્રથમ આવૃત્તિ, ૧૯૨૫, બીજી આવૃત્તિ ૧૯૩૦, રાધનપુર, પ્રથમ આવૃત્તિ, ૧૯૨૮. ત્રીજી આવૃત્તિ ૧૯૩૬. (૧૯) મહાવીર સ્વામીના પાંચ વધાવા પ્રકાશક : શા. ભીમસિંહ માણેક, મુંબઈ, (૩) મહાવીર ચરિત્ર: લે. હર્ષચંદ્ર, પ્રકાશક : શાહ નાનાલાલ ધરમશી, ભાવનગર, પ્રથમ આવૃત્તિ, ૧૮૯૧. બીજી આવૃત્તિ, ૧૯૪૫. (૨૦) મહાવીર જીવનવિસ્તાર : લે. પારિ ભીમજી હરજીવન, પ્રકાશક : મેઘજી (૪) મહાવીર પરમાત્માનું સંક્ષિપ્ત જીવનચરિત્ર: સંપા. કુંવરજી આનંદજી, પ્રકાશકઃ હરજી કંપની, મુંબઈ, પ્રથમ આવૃત્તિ, ૧૯૧૧. જૈન પ્રસારક સભા, ભાવનગર, પ્રથમ આવૃત્તિ, ૧૯૪૨. (૨૧) શ્રીમદ્ મહાવીર (સચિત્ર અંક-૮૯) : પ્રકાશક : દેસાઈ મોહનલાલ દલીચંદ, (૫) મહાવીર : લે. ધીરજલાલ ધનજીભાઈ શાહ, પ્રકાશક : સસ્તુ સાહિત્યવર્ધક પ્રથમ આવૃત્તિ, ૧૯૧૪. કાર્યાલય, અમદાવાદ, પ્રથમ આવૃત્તિ, ૧૯૪૪. (૨૨) મહાવીર ચરિયું : અનુ. બેચરદાસ દોશી, પ્રકાશક : પ્રાકૃત વિદ્યામંડળ, (૬) મહાવીર ચરિત્ર: લે. ગુણચંદ્ર ગણિ, પ્રકાશક : જૈન આત્માનંદ સભા, અમદાવાદ, પ્રથમ આવૃત્તિ, ૧૯૬૬. ભાવનગર, પ્રથમ આવૃત્તિ, ૧૯૩૮. (૨૩) મહાવીર સ્વામીના દશ શ્રાવકો : પ્રકાશક : જૈન સસ્તી વાચનમાળા, (૭) મહાવીર સ્વામીનો સંયમધર્મ: સંપા. પટેલ ગોપાલદાસ જીવાભાઈ, પ્રકાશક ભાવનગર, પ્રથમ આવૃત્તિ, ૧૯૨૩. : નવજીવન કાર્યાલય, અમદાવાદ, પ્રથમ આવૃત્તિ, ૧૯૩૬. (૨૪) મહાવીર સ્વામીનો જીવનસંદેશ : લે. દલસુખ માલવણિયા, પ્રકાશક : વા. મ. (૮) મહાવીર સ્વામીનો આચારધર્મ: સંપા. પટેલ ગોપાલદાસ જીવાભાઈ, પ્રકાશક દેસાઈ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ, પ્રથમ આવૃત્તિ, ૧૯૭૨. : જૈન સાહિત્ય પ્રકાશન મંડળ, અમદાવાદ, પ્રથમ આવૃત્તિ, ૧૯૩૬. (૨૫) મહાવીર વાણી: સંપા. ચીમનલાલ મણિલાલ શાહ, પ્રકાશક : કપિલભાઈ (૯) મહાવીર સ્વામીનો અંતિમ ઉપદેશ : સંપા. પટેલ ગોપાલદાસ જીવાભાઈ, તલકચંદ કોરડિયા, ગુજરાત દી. જૈન શાંતિવીર સભા, હિંમતનગર, પ્રથમ આવૃત્તિ, પ્રકાશક : જૈન સાહિત્ય પ્રકાશન સમિતિ, અમદાવાદ, પ્રથમ આવૃત્તિ, ૧૯૩૭, ૧૯૭૫. પ્રકાશક : નિર્ણયસાગર, મુંબઈ, દ્વિતીય આવૃત્તિ, ૧૯૩૮, પ્રકાશક : ગુજરાત (૨૬) મહાવીર વાણી : દોશી બેચરદાસ જીવરાજ, પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન વિદ્યાપીઠ, તૃતીય આવૃત્તિ, ૧૯૪૮. કાર્યાલય, અમદાવાદ. સાતમી આવૃત્તિ, (૧૦) મહાવીર તત્ત્વપ્રકાશ : | વર્તમાન સ્થિતિ ૧૯૭૪. વિજયકે સરસૂરિ, પ્રકાશક : જૈન ઑફિસ, | આજે સ્થિતિ એવી બની ગઈ છે કે જે જે અવતારો થયા છે, જે જે (૨) માં એવી બની ગઈ છે કે જે જે વસા થયા છે જે જી (૨૭) મહાવીર ચરિત્ર: શેઠ ચિમનભાઈ ભાવનગર, પ્રથમ આવૃત્તિ, ૧૯૨૭. Cી ભાઈલાલ, પ્રથમ આવૃત્તિ, અમદાવાદ. મહાપુરુષો થયા છે, જે જે ધર્મ-પ્રવર્તકો થયા છે તેમને પણ કાં તો કોઈ (૧૧) મહાવીર પંચકલ્યાણક પૂજા : (૨૮) ભગવાન મહાવીર અને માંસાહાર | કારાવાસમાં બંધ કરી દેવામાં આવ્યા છે અથવા તો અંદર તેમને પણ વિજયમાનિક્યસિંહ સૂરિ, બીજી આવૃત્તિ, : શાહ રતિલાલ મફાભાઈ, પ્રકાશક: ૧૯૨૭, સાતમી આવૃત્તિ, ૧૯૩૭. પ્રવેશ આપવામાં નથી આવતો. અંદર પ્રવેશ થઈ રહ્યો છે–એકાન્તવાદનો, હેમચંદ્રાચાર્ય જૈન સભા. પાટણ વાપીના 4 ભવન | આગ્રહવાદનો, ઝઘડાનો, સંઘર્ષોનો. આ સમગ્ર વાતાવરણમાં મહાવીરઆવૃત્તિ, ૧૯૫૯. સ્તવન તથા પંચકલ્યાણકન સ્તવન પ્રકાશક |જયંતી ઉજવવાનો શો અર્થ છે? ખૂબ ઊંડાણથી આપણે વિચાર કરવો| (૨૯) શ્રમણ ભગવાન શ્રી મહાવીર દેવ : શ્રાવક ભીમસિંહ માણેક, મુંબઈ, બીજી |પડશે. હું જ્યારે રાજનીતિના ક્ષેત્રને જોઉં છું ત્યારે કેટલાક અર્થોમાં (શ્રી કલ્પસૂત્ર વર્જીત ચિત્રમય જીવનઆવૃત્તિ, ૧૯૨૨. રાજનૈતિક લોકોને ધન્યવાદ આપવાનું આવશ્યક બની જાય છે. વિરોધી પ્રસંગો) : કાપડીયા ગોકુલદાસ (ચિત્ર), (૧૩) મહાવીર સ્તવન : લે ખેક : Tલોકો પણ એક સાથે બેસે છે. વાતો કરે છે. સમાધાન કરે છે. સમન્વયી યશોવિજયજી મહારાજ (ચિત્રપરિચય ઉત્તમવિજય, સંપા. માનવિજય, |તારો પયન કરે છે અને આખરે સંઘર્ષનો ઉકેલ શોધી નાનાથજ, | કરવાનો પ્રયત્ન કરે છે અને આખરે સંઘર્ષનો ઉકેલ શોધી કાઢે છે, સમાધાન લેખક), પ્રકાશક : હરજીવન હરીદાસ, સત્યવિજય ગ્રંથમાળા, અમદાવાદ, પ્રથમ | મુંબઈ, પ્રથમ આવૃત્તિ, ૧૯૪૯. થઈ જાય છે. આવૃત્તિ, ૧૯૨૩. (૩૦) શ્રમણ ભગવાન મહાવીર ૧ થી ૨૬ A | ઈઝરાઈલ અને ફિલિસ્તાનની વચ્ચે કેવો મોટો સંઘર્ષ ચાલી રહ્યો (૧૪) મહાવીર કથા : સંપા. પટેલ | ભવ : વિજયધર્મસૂરિ, પ્રકાશક : શ્રી પ્રકાશ , જેન હિતો! સમાધાનની વાટાઘાટો શરૂ થઈ. એક વખત નહિ, બે વખત નહિ. મૂલિકમલ જૈન મોહન ગ્રંથમાળા, સાહિત્ય પ્રકાશન સમિતિ, અમદાવાદ. પ્રથમ |લગભગ આઠસો, નવસો વખત વાટાઘાટો ચાલી અને આખરે સમાધાન કોઠીપોળ, વડોદરા. દ્વિતીય આવૃત્તિ, આવૃત્તિ, ૧૯૪૧. | થઈ ગયું. શું આજે અનેકાંતવાદને માનનારા લોકોમાં, મહાવીરને ૧૯૬૯. (૧૫) મહાવીરનું ઔષધ ગ્રહણ : લે. માનનારા લોકોમાં આટલું ધૈર્ય છે ખરું? બે વખત વાટાઘાટ નિષ્ફળ જાય (૩૧) ભગવાન મહાવીર, આચાર્ય શ્રી તુલસી ન્યાયવિજય, પ્રકાશક : હેમચંદ્રાચાર્ય |તો કહે છે કે કોણ ફાલતુ વાતોંમા માથાકુટ કરે ? છોડોને એ વાતને ! | સંપાદક દેવ જેનસભા, પાટણ, ૧૯૫૯. |આચાર્ય મહાપ્રજ્ઞ) : : જૈન શ્વેતાંબર તેરાપંથી સમાજ, અમદાવાદ, (૧૬) મહાવીરનો સામાયિયોગ : લે. પ્રથમ આવૃત્તિ, ૧૯૭૫. Page #44 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવન માર્ચ ૨૦૧૦ (૩૨) શ્રમણ ભગવાન મહાવીર: વિજયધર્મસૂરીશ્વરજી, સંપા. યશોવિજયજી મહારાજ, ૧૯૨૬. પ્રકાશક : શાહ પન્નાલાલ લાલચંદ, મુક્તિ કમલ જૈન મોહનમાળા, વડોદરા, (૫૦) વર્ધમાન તપ વિધિ : રત્નવિજય, જૈન ધર્મ પ્રસારક સભા, ભાવનગર, પ્રથમ આવૃત્તિ, ૧૯૭૪. દ્વિતીય આવૃત્તિ. (૩૩) ભગવાન મહાવીર, એક અનુશીલન: લેખક : દેવેન્દ્રમુનિ શાસ્ત્રી, અનુવાદક (૫૧) વર્ધમાન પ્રબોધ: પ્રકાશક : શ્રી શિવતિલક જ્ઞાન મંદિર, રામપુરા, ભંકોડા, : ડૉ. કનુભાઈ વ્રજલાલ શેઠ, પ્રકાશક : શ્રી લક્ષ્મી પુસ્તક ભંડાર, અમદાવાદ, પ્રથમ આવૃત્તિ. પ્રથમ આવૃત્તિ, ૧૯૫૫. (૫૨) તીર્થકર ભગવાન મહાવીર : કુમારપાળ દેસાઈ, પ્રકાશક : શ્રીજયભિખ્ખું સાહિત્ય (૩૪) શ્રમણ ભગવાન મહાવીરદેવ : જીવન અને ઉપદેશ : પ્રકાશક : ૨૫૦૦મી ટ્રસ્ટ, અમદાવાદ, પ્રથમ આવૃત્તિ, જાન્યુઆરી ૨૦૦૪. નિર્વાણ કલ્યાણક સમિતિ, નવી દિલ્હી, પ્રથમ આવૃત્તિ. (૫૩) ત્રિલોકગુરુ મહાવીરદેવ (સંક્ષિપ્ત જીવન) : પંન્યાસ ચંદ્રશેખરવિજયજી, પ્રકાશક (૩૫) ભગવાન મહાવીરના અંતેવાસી : લે. ‘મકરંદ', પ્રકાશક : શ્રી યશોવિજયજી : કમલ પ્રકાશન ટ્રસ્ટ, અમદાવાદ, પ્રથમ આવૃત્તિ, ૧૯૭૪. ગ્રંથમાળા, ભાવનગર, પ્રથમ આવૃત્તિ, ૧૯૬૭. (૫૪) ત્રિભુવન પ્રકાશ મહાવીરદેવ: મુનિશ્રી ચંદ્રશેખરવિજયજી, પ્રકાશક: કમલ પ્રકાશન (૩૬) શ્રમણ ભગવાન મહાવીરના સામાયિકના પ્રયોગો વીરનંદીલાલન, પ્રકાશક ટ્રસ્ટ, અમદાવાદ, પ્રથમ આવૃત્તિ, ૧૯૭૫. ; ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ, છઠ્ઠી આવૃત્તિ, ૧૯૯૫. (૫૫) ભગવાન મહાવીર : મુનિશ્રી તત્ત્વાનંદવિજયજી, પ્રકાશક : શ્રી અહંદ વાત્સલ્ય (૩૭) ભગવાન મહાવીર : લે. જયભિખુ, સંપાદક : કુમારપાળ દેસાઈ, પ્રકાશક: પ્રકાશન, મુંબઈ, પ્રથમ આવૃત્તિ, ૧૯૭૪. શ્રી જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટ, અમદાવાદ. (૫૬) નિગ્રંથ ભગવાન મહાવીર જયભિખ્ખું, પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, (૩૮) ભગવાન મહાવીરના દશ ઉપાસકો : અનુ. દોશી બેચરદાસ, પ્રકાશક : અમદાવાદ, પ્રથમ આવૃત્તિ, ૧૯૫૬, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, પ્રથમ આવૃત્તિ, ૧૯૩૧. (૫૭) બુદ્ધ અને મહાવીર : મશરૂવાલા કિશોરલાલ ઘનશ્યામલાલ, પ્રકાશક : (૩૯) ભગવાન શ્રી મહાવીરદેવ : શ્રીકાન્ત, પ્રકાશક : ચીમનલાલ નાથાલાલ નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ, પ્રથમ આવૃત્તિ, ૧૯૨૩. શાહ (શ્રીકાન્ત), અમદાવાદ, પ્રથમ આવૃત્તિ, ૧૯૯૬. (૫૮) બુદ્ધ અને મહાવીર : (અનુ.) પટેલ નરસિંહભાઈ ઈશ્વરભાઈ, પ્રકાશક: (૪૦) મહાવીર જીવનદર્શન : લે. કુમારપાળ દેસાઈ, પ્રકાશક : પૂજા પબ્લિકેશન્સ, ભારત જૈન વિદ્યાલય, પૂના. પ્રથમ આવૃત્તિ, ૧૯૨૫. અમદાવાદ, ૧૯૯૮. (૫૯) સચિત્ર મહાવીર ચરિત્ર : ભાનુવિજય, પ્રકાશક : જૈન માર્ગ આરાધના (૪૧) ભગવાન મહાવીર યુગના ઉપાસકો : પ્રકાશક : જૈન આત્માનંદ સભા, સમિતિ, આયોતિ (આં. પ્ર.) પ્રથમ આવૃત્તિ, ૧૯૬૬. ભાવનગર, પ્રથમ આવૃત્તિ, ૧૯૭૧, (૬૦) ભગવાન મહાવીર યુગના ઉપાસકો : મુનિ ચતુરવિજય (સંશો.), પ્રકાશક: (૪૨) કાલ્પનિક અધ્યાત્મ મહાવીર ભાગ ૧ : બુદ્ધિસાગરસૂરીશ્વરજી, પ્રકાશક: શાહ ખીમચંદ ચાંપસી જૈન આત્માનંદ સભા, ભાવનગર, પ્રથમ આવૃત્તિ, ૧૯૭૧. બુદ્ધિસાગરસૂરિ સાહિત્ય સંરક્ષક પ્રકાશન સમિતિ, અમદાવાદ, પ્રથમ આવૃત્તિ, હિન્દી : ૧૯૬૯. (૪૩) કાલ્પનિક અધ્યાત્મ મહાવીર ભાગ ૨ : (૧) મહાવીર : સે. વાતામસી, પ્રાશ : वयं पुण एवमाइक्खामो, एवं भासामो, બુદ્ધિસાગરસૂરીશ્વરજી, પ્રકાશક: બુદ્ધિસાગરસૂરિ चैतन्य प्रिन्टींग प्रेस, विजनौर, प्रथम आवृत्ति, एवं परुवेमो, एवं पण्णवेमो, સાહિત્ય સંરક્ષક પ્રકાશન સમિતિ, અમદાવાદ, પ્રથમ सव्वे पाणा, सव्वे भूया, (૨) મહાવીર શાસન : તે. તંતિત વિનયની, प्रकाशक : आत्मतिलक ग्रंथ सोसायटी, पूना, આવૃત્તિ, ૧૯૬૯. सव्वे जीवा, सव्वे सत्ता, (૪૪) કાલ્પનિક અધ્યાત્મ મહાવીર ભાગ ૩ : प्रथम आवृत्ति, १९२१. न हंतव्वा, न अज्जावेयव्वा, બુદ્ધિસાગરસૂરીશ્વરજી, પ્રકાશક: બુદ્ધિસાગરસૂરિ (૩) મહાવીર નીવન વિસ્તાર : અનુ. ઢોશી न परिघेतव्वा, न परियावेयव्वा, સાહિત્ય સંરક્ષક પ્રકાશન સમિતિ, અમદાવાદ, પ્રથમ ताराचंद, प्रकाशक : हिंदी विजय ग्रंथमाल, आबु ૧ ૩યત્રી | આવૃત્તિ, ૧૯૬૯. रोड, प्रथम संस्करण प्रथम आवृत्ति, १९१८. (૪૫) વિશ્વોદ્ધારક મહાવીર ભાગ ૧ : સંઘવી इत्थिं विजाणह नत्थित्थ दोसो । (૪) મહાવીર વર્ધમાન : સંપા. નૈન નમાવીસવંદ્ર, મફતલાલ, સંસ્કૃતિ રક્ષક સસ્તુ સાહિત્ય કાર્યાલય, आरियवयणमेयं । प्रकाशक : विश्वव्यापी कार्यालय, अल्हाबाद, વડોદરા, પ્રથમ આવૃત્તિ, ૧૯૪૯. (ભગવાન મહાવીર, શ્રી આચારાંગ સૂત્ર, ૧-૪-૧) | प्रथम आवृत्ति, १९४५. (૪૬) વિશ્વોદ્ધારક મહાવીર ભાગ ૨, સંઘવી હું એમ કહું છું, એમ બોલું છું, (૬) મહાવીર વાળ : સંપા. ઢોશી વેવરવાસ, મફતલાલ, સંસ્કૃતિ રક્ષક સસ્તુ સાહિત્ય કાર્યાલય, એવી પ્રરુપણા કરું છું, એવો ઉપદેશ આપું છું કે - प्रकाशक : भारत जैन महामंडल, वर्धा, प्रथम વડોદરા, પ્રથમ આવૃત્તિ, ૧૯૪૯. કોઈ પણ પ્રાણી, કોઈ પણ ભૂત, કોઈ પણ જીવ, आवृत्ति, १९५३. (૪૭) આનંદ અને પ્રભુ મહાવીર : કેશર વિજય, કોઈ પણ સત્તને ક્યારે પણ હણવા ન જોઈએ, | (६) महावीर जयंतिस्मारिका : जैन सुखराम, પ્રકાશક : વિજયકમલેશ્વર ગ્રંથમાલા, અમદાવાદ, તેમની પર આઘાત કરવો નહીં, प्रकाशक : राजस्थान जैन सभा, जयपूर, प्रथम પ્રથમ આવૃત્તિ, ૧૯૨૬. તેમને પરિતાપ આપવો નહીં કે, आवृत्ति, १९५३. (૪૮) વર્ધમાન તપો મહાભ્ય : સં ગ્રા. ચંદ્રસાગરગણિ, પ્રકાશક : છગની -રામજીની પેઢી, તેમને કોઈ પણ પ્રકારનો ઉપદ્રવ પહોંચાડવો નહીં. | (૭) મહાવીર વાપી : સંપા. ઢોશી વેવરવાસ, ઉજ્જૈન, પ્રથમ આવૃત્તિ, ૧૯૪૬. એ સારી રીતે જાણી લો કે प्रकाशक : सर्व सेवा संघ, वाराणसी, प्रथम (૪) વર્ધમાન તપ પદ્યાવલી : પ્રકાશક : શા. | આ અહિંસા ધર્મમાં કોઈ પણ પ્રકારનો દોષ નથી. आवृत्ति, १९६६. શાંતિલાલ હરગોવિંદદાસ, પાટણ, પ્રથમ આવૃત્તિ, વસ્તુતઃ અહિંસા એ આર્ય (પવિત્ર) ધર્મ છે. (૮) મહાવીર તથા થે : . મુનિ નથમતની Page #45 -------------------------------------------------------------------------- ________________ मार्च, २०१० संपा. वृद्धिचंद्र कुन्दनमल सुराणा - तारानगर (राजस्थान), प्रथम आवृत्ति, १९६८. (९) महावीर व्यक्तित्व, उपदेश और आचारमार्ग रांका रिषभदास, भारत जैन महामंडल, मुंबई, प्रथम आवृत्ति, १९७४. : (१०) महावीर की कहानी वर्धमान की जबानी : नंदलाल जैन, प्रकाशक : कामरड मेमोरियल क्लब, पुरानी वरपई, जबलपुर, प्रथम आवृत्ति, १९७५. (११) महावीर : श्री चित्रशतक पं. श्री कमल कुमारजी शास्त्री, कुमुद, पुष्पेन्दु, ': प्रकाशक : भीमकसेन रतनलाल जैन, वकीलपुरा, दिल्ही, प्रथम आवृत्ति, १९८६. (१२) महावीर दर्शन : भुवन विजयजी महाराज, प्रकाशक : गया जिल्ला भगवान महावीर २५००वीं निर्वाण महोत्सव संचालन समिति, गया, प्रथम आवृत्ति १९७५. प्रबुद्ध अपन : (१३) महावीर वाणी रामपुरिया श्रीचन्द, प्रकाशक : २५००वाँ निर्वाण महोत्सव समिति, नई दिल्ही प्रथम आवृत्ति, १९७५. (१४) महावीर या महाविनाश: रजनीश, नरेन्द्र बोधि सत्य, प्रकाशक : रजनीश फाउन्डेशन, पूना, प्रथम आवृत्ति, १९७५. (१५) महावीर वाणी : रामपुरिया श्रीचन्द, प्रकाशक : २५०० वाँ निर्वाण महोत्सव समिति, नई दिल्ही, प्रथम आवृत्ति, १९७५. : (१६) महावीर व्यक्तित्व उपदेश और आचारमार्ग : रिषभदास रांका, प्रकाशक: भारत जैन महामंडल, मुंबई, द्वितीय आवृत्ति, १९७४. (१७) महावीर युग और जीवनदर्शन डॉ.रालाल जैन, डॉ. आ. ने. उपाध्याय, प्रकाशक : भारतीय ज्ञानपीठ, नई दिल्ही, प्रथम आवृत्ति, १९७४. (१८) महावीर की साधना का रहस्य : मुनि नथमल, संपादक : आदर्श साहित्य संघ, चुरु, राजस्थान, प्रथम आवृत्ति, १९७५. (१९) संक्षिप्त महावीरायण प्रकाश श्रमण, प्रकाशक वर्धमान ज्ञानपीठ, मेरठ, प्रथम आवृत्ति, १९७५. (२०) श्री महावीर जीवन संकिर्तन : रामकुमार जैन, प्रकाशक : वर्धमान ज्ञानपीठ, मेरठ, प्रथम आवृत्ति, १९७४. (२१) महावीर : मेरी दृष्टि में : रजनीश, संपा. दयानन्द भार्गव, प्रकाशक : मोतीलाल बनारसीदास, दिल्ली, प्रथम आवृत्ति, १९७१. (२२) महावीर वाणी भा. १ : रजनीश योग लक्ष्मी, संक., स्वामी कृष्ण कबीर, स्वामी योग चिन्मय, संपा. प्रकाशक : जीवन जागृति केन्द्र, मुंबई, प्रथम ૧૭ आवृत्ति, १९७२. : (२३) महावीर वाणी भा. २ रजनीश, संपा. स्वामी चैतन्य भारती, संपा प्रकाशक जीवन जागृति केन्द्र, मुंबई, प्रथम आवृत्ति, १९७३. : : : T (२४) महावीर परिचय और वाणी आचार्य रजनीश, आनंद वितराग संपा. प्रकाशक : मोतीलाल बनारसीदास, दिल्ही, प्रथम आवृत्ति, १९७४. (२५) महावीर वाणी: ले. वीराट, प्रकाशक मंत्री वीरसेवा मंदिर ट्रस्ट प्रकाशन, युगवीर – समन्तभद्रा ग्रंथमाला - १०, वाराणसी, प्रथम आवृत्ति, १९७५. (२६) श्री महावीर पुराण : संपा. श्री नंदलाल जैन 'विशाखा', प्रकाशक : जैन पुस्तक भवन, कलकत्ता, प्रथम आवृत्ति, (२७) महावीर परिनिर्वाण स्मृतिग्रंथ : मंडन मिश्र और त्रिपाठी, रुद्रदेव, संपा. प्रकाशक : लाल बहादुर शास्त्री केन्द्रीय संस्कृत विद्यापीठ, दिल्ही, प्रथम आवृत्ति, १९७५. (२८) भगवान महावीर : कामता प्रसाद जैन, प्रकाशक : मूलचंद किशनदास, सूरत प्रथम आवृत्ति, १९२८. વિચારોના (२९) धर्मवीर महावीर और कर्मवीर कृष्ण: संघवी सुखलाल, अनु. भारिल्ल शोभाचंद, प्रकाशक आत्मजागृति कार्यालय, व्यावर प्रथम आवृत्ति, १९३४. તફાવત છે મહાવીરે જે કહ્યું તે એકરૂપ જ કહ્યું. આજે આપણે અનેક મહાવીર પેદા કરી દીધા છે. મહાવીરને વ્યક્તિ તરીકે આપણે એક જ માનીએ छीने, परंतु अवयनडार महावीर खेड नथी. आापशी व्याप्यामां महावीरनुं જે પ્રવચનકાર સ્વરૂપ છે, તે બીજાઓની વ્યાખ્યામાં સોળઆના એવું જ નથી. તેથી એ પ્રશ્ન મૂંઝવણભર્યો છે કે મહાવીર સાથે સાચો સંબંધ કોનો છે ? મહાવીરના પ્રવચનને યથાર્થતઃ ન પકડ્યું, એમ માનીને તો કોઈ ચાલતું નથી. સૌ પોતપોતાના માર્ગ પર સાચા છે, પરંતુ બીજાઓની દૃષ્ટિએ એટલા સાચા નથી કે જેટલા તેઓ પોતે છે. આપણે અનેક હોવા છતાં મહાવીરને એક નથી રહેવા દેતા. રાષ્ટ્રકવિ મૈથિલીશરણ ગુપ્તે કહ્યું હતું, ‘મેં રામ, બુદ્ધ વગેરે મહાપુરુષોને મારી શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. ભગવાન મહાવીરને પણ હું મારી શ્રદ્ધાંજલિ અર્પણ કરવા ઇચ્છું છું, પરંતુ એક મુશ્કેલી છે. ભગવાન મહાવીરનું શ્વેતાંબર અને દિગંબર બંને સંપ્રદાય દ્વારા સ્વીકૃત જીવનચરિત્ર મળતું નથી. હું કોનો અભિમત સ્વીકારું અને કોના અભિગતનો અવીકાર કરું. કોને પ્રસન્ન રાખું ? અને કોને અપ્રસન્ન કરું ? આપ મને કોઈ માર્ગ બતાવો જેથી હું મારી ભાવના પૂર્ણ કરી શકું.' परंतु आयार्य तुलसी या शो उपाय बतावे ? श्वेतांबर परंपरा भुष મહાવીરે લગ્ન કર્યાં, દિગંબર શાસ્ત્રો કહે છે કે મહાવીરે લગ્ન નથી કર્યાં. અન્ય પણ જે તફાવત છે તે છે જ. પરંતુ એ બધા ગૌણ તફાવત છે. સૌથી મોટો તફાવત છે વિચારોનો. તેનું કારણ છે શબ્દોની ખેંચતાણ. આ यताए। भेटला भाटे थाय छे } सर्वसंमत प्रामाशि वस्ती डोई नथी. પોતપોતાના સંપ્રદાયમાં પણ સંભવતઃ એવી વ્યક્તિ નથી. શાસ્ત્રોની ભાષા બે-અઢી હજાર વર્ષ જૂની છે. સમયની દીર્ઘ અવધિમાં ચિંતનનો પ્રકાર પણ અજ્ઞાત જેવો થઈ ગયો છે. આ તમામ સ્થિતિઓ શાસ્ત્રવાણીને સમજવામાં જટિલતા પેદા કરે છે. સંદર્ભ વગર શબ્દના સાચા અર્થને પકડવાનું સહજ નથી હોતું. આચાર્ય મહાપ્રજ્ઞ (३०) भगवान महावीर का समय : ले. कामता प्रसाद जैन, प्रकाशक : चैतन्य मिटिंग प्रेस, बिजनौर, प्रथम आवृत्ति, १९३२. : (३१) श्रमण भगवान श्री महावीर देव (श्री कल्पसूत्र वर्णित चित्रमय जीवनप्रसंग) गोकुलदास कापडिया (३२) भगवान महावीरस्वामी का दिव्य जीवन : पुर्णानन्द विजयजी, श्री विद्याविजयजी स्मारक ग्रंथमाला, सांठबा (साबरकांठा), प्रथम आवृत्ति, १९७५. (३३) भगवान महावीर : जगदीशचंद्र जैन, प्रकाशक : युनिवर्सिटी ग्रंथ निर्माण बोर्ड, अहमदावाद, प्रथम आवृत्ति, १९७७. (३४) भगवान महावीर जीवन और दर्शन राजेन्द्र मुनि, संपा भटनागर, लक्ष्मण, प्रकाशक तारक गुरु जैन ग्रंथमाला, उदयपुर, प्रथम आवृत्ति, १९७४. (३५) श्रमण भगवान महावीर : प्रकाशक : कल्याण विजयजी गणि शास्त्र संग्रह समिति, झालोर, मारवाड, प्रथम आवृत्ति, १९४२. (३६) श्रमण महावीर मुनि नथमल, : Page #46 -------------------------------------------------------------------------- ________________ १८ प्रकाशक : जैन विश्वभारती प्रकाशन, राजस्थान, लाडनू, प्रथम आवृत्ति, १९७४. (३७) सत्य की खोज : मुनि नथमल, प्रकाशक : जैन विश्वभारती प्रकाशन, राजस्थान, लाडनू, प्रथम आवृत्ति, १९७४. (३८) भगवान महावीर : आचार्य तुलसी, प्रकाशक : जैन विश्वभारती प्रकाशन, राजस्थान, लाडनू, प्रथम आवृत्ति, १९७४. (३९) जैन धर्म और भगवान महावीर डॉ. देवेन्द्रकुमार शास्त्री, प्रकाशक: सिंधई खन्तीलाल राधाबाई जैन ट्रस्ट, इन्दौर, प्रथम आवृत्ति, १९७५. (४०) भगवान महावीर : विराट, जयपूर, प्रकाशक : अनुपम प्रकाशन, जयपूर, प्रथम आवृत्ति, १९७५. (४१) महावीर वाणी : संक. रूपांतरकार, डॉ. देवेन्द्रकुमार शास्त्री, प्रकाशक: वीर सेवा मंदिर ट्रस्ट प्रकाशन, वाराणसी, प्रथम आवृत्ति, १९७५. (४२) तीर्थंकर महावीर एक अध्ययन से महेन्द्रकुमार फुसकेले, प्रकाशक: जनता प्रेस प्रकाशन, परकोटा, मध्यप्रदेश, प्रथम आवृत्ति, १९७५. : (४३) श्रमण महावीर : ले. मुनि नथमल, प्रकाशक : जैन विश्वभारती प्रकाशन, राजस्थान (लाडनू), प्रथम आवृत्ति, १९७४. (४४) तीर्थंकर वर्धमान महावीर : ले. श्री मधुकर मुनि रतन मुनि चंद्रसुराना 'सरस', प्रकाशक : वीर निर्वाण ग्रंथ प्रकाशन समिति, इंदौर (मध्यप्रदेश), प्रथम आवृत्ति, १९७४. પ્રબુદ્ધ જીવન १९७४. (५४) वर्धमान जीवन कोश: संपा. बांठिया मोहनलाल चोरडिया श्रीचन्द, प्रकाशक: जैन दर्शन समिति, कलकत्ता, प्रथम आवृत्ति, १९८०. (५३) मानवता के मंदराचल भगवान महावीर : जमनालाल जैन, प्रकाशक : वर्धमान प्रकाशन, प्रथम आवृत्ति, १९७५. (५५) भारत पर भगवान महावीर का असीम उपदेश : विनोबा भावे, संपा. त्रिपाठी रुद्रदेव, प्रकाशक दशपुर साहित्य संवर्धन संस्थान, मन्दसौर (म. प्र. ) प्रथम आवृत्ति, १९६४. (५६) बुद्ध और महावीर तथा दो भाषण : किशोरलाल मशरूवाला, अनु. जैन जमनालाल, प्रकाशक : भारत जैन महामंडल, वर्धा, प्रथम आवृत्ति, १९५०. (५७) श्री महावीर पुराण : नंदलाल जैन 'विशारदजी' संपा. प्रकाशक : जैन पुस्तक भवन, कलकत्ता, प्रथम आवृत्ति. (५८) ढाई हजार वर्षों में श्री भगवान महावीर स्वामी की विश्व को देन : संपा. देशभूषणजी, श्रीमती मुन्नादेवी, लाला राजेन्द्र प्रसादजी, दिल्ही, प्रथम आवृत्ति. (५९) भगवान महावीरना युगनी महादेवीओ : सुशील, प्रकाशक : जैन आत्मानंद सभा, भावनगर, प्रथम आवृत्ति, १९४६. संस्कृत : (१) बुद्धारण्यकोपनिषदृष्टा वार्तिक ले. सुरेश्वर टी. का आनन्दगिरि, प्रकाशकः महादेव द्विमाणाजि आप्टे, पूना, प्रथम आवृत्ति, १८९४. मार्च २०१० 10 (२) काव्यमाला - ७ : प्रकाशक : निर्णयसागर, मुंबई, प्रथम आवृत्ति, १९०७. (३) महावीर पूजा (न्याय कुसुमाग्नामि प्रकरणम्) ले न्याय विजयजी, प्रकाशक : लक्ष्मी प्रिन्टिंग प्रेस, अहमदाबाद, प्रथम आवृत्ति, १९०२. (४) संभतितर्क प्रकरण व्याख्या तत्त्वबोधविद्याचिन्या : ले. सिद्धसेन दिवाकर व्या. का. अभयदेव सूरि संपा. संघवी सुखलाल, प्रकाशक : गुजरात पुरातत्त्व (४५) भगवान महावीर का जीवन : ले. पंडित सुखलालजी संघवी, प्रकाशक: जैन कल्चरल रिसर्च सोसायटी, बनारस, प्रथम आवृत्ति. (४६) चितेरों के महावीर : डॉ. प्रेमसुमन जैन, प्रकाशक मंत्री अमर जैन मंदिर, अहमदाबाद, प्रथम आवृत्ति, १९२८. : : साहित्य संस्थान, उदयपुर, प्रथम आवृत्ति, १९७५. (४७) जैन धर्म और भगवान महावीर डॉ. देवेन्द्रकुमार शास्त्री, प्रकाशक : डॉ. जी. सी. जैन सिंघई खुन्तीलाल राधाबाई जैन ट्रस्ट, इन्दौर, प्रथम आवृत्ति, १९७५. (६) त्रिषष्ठिशलाकापुरुषचरित्र महाकाव्यम् भा. २, पर्व १० मुं : हेमचंद्राचार्य, प्रकाशक : जैन धर्म प्रचार समिति, भावनगर, प्रथम आवृत्ति, १९६५. प्रकाशक : मनसुखभाई माणेकलाल, प्रथम आवृत्ति, १९२८. (४८) अनुत्तर योगी : तीर्थंकर महावीर भाग - १ : ले. वीरेन्द्रकुमार जैन, (७) न्याय खंडाद्यपरनाम महावीर स्तव प्रकरण : ले. यशोविजय गणि, प्रकाशक : श्री वीर निर्वाण ग्रंथ प्रकाशन समिति, इन्दौर, प्रथम आवृत्ति, १९७४. (४९) चरम तीर्थंकर श्री महावीर विजय विद्याचंद्र सूरि, संपा. जोशी मदनलाल, प्रकाशक : राजेन्द्र प्रवचन कार्यालय, राजगढ, प्रथम आवृत्ति, १९७५. (५०) भगवान महावीर : ले. मालवणिया दलसुख, प्रकाशक : जैन संस्कृति संशोधन मंडल, वाराणसी, प्रथम आवृत्ति. : (५१) भगवान महावीर और मांसनिषेध ले. आत्मारामजी प्रकाशक : अमरनाथ, लुधियाना, प्रथम आवृत्ति, १९५७. (५२) भगवान महावीर और उनका तत्त्वदर्शन : ले. देश भूषणजी, प्रकाशक : जैन साहित्य समिति एस्प्लेनेड रोड, दिल्ही, प्रथम आवृत्ति, १९७३. (५३) वीर वर्धमान चरितम् : ले. डॉ. हीरालाल जैन, प्रकाशक: भारतीय ज्ञानपीठ प्रकाशन, दिल्ही, प्रथम आवृत्ति, (५) महावीर तत्त्व प्रकाश : ले. विजय केशर सूरि, प्रकाशक : विजय कमल केशर ग्रंथमाला, प्रथम आवृत्ति, १९२७. (८) महावीर चरितम् (अनुवाद टिप्पण) भवभूति, संपा. टोडरमल, प्रकाशक : पंजाब यूनिवर्सिटी, लाहोर, प्रथम आवृत्ति, १९२८. (८) श्रमण भगवान महावीर : ले. कल्याण विजयजी गणि, प्रकाशक : श्री कल्याण विजयजी शास्त्र संग्रह समिति, मारवाड, प्रथम आवृत्ति, १९४२. (९) जैन महावीर गीता : ले. बुद्धिसागर सूरीश्वरजी, प्रकाशक : जयभिख्खु साहित्य प्रकाशन ग्रंथमाला, अहमदाबाद, प्रथम आवृत्ति, १९६८. उदधाविव सर्वसिन्धव; समुदीर्णास्त्वयि सर्वदुष्टयः । न च तासु भवानुदीक्ष्यते, प्रविभक्तासु सरित्स्विवोदधिः ।। - द्वात्रिंशि४-१५ : (१०) अल्पबहुगर्भित श्री महावीर स्तवनम् सत्त्वचूरिकं महादण्डक स्तोत्रापरपर्वा चाल्य बहुत्व विचार स्तवनम् : ले. समय सुन्दर गणि, प्रकाशक: श्री आत्मानंद सभा, भावनगर, प्रथम आवृत्ति, १९१४. प्राकृत, अर्धमागधी, राजस्थानी और अन्य पुस्तकें : જૈમ સમુદ્રમાં બધી નદીઓ મળે છે, એવી જ રીતે તમારા દર્શનમાં તમામ દૃષ્ટિઓ મળે છે, ભિન્ન ભિન્ન દ્રષ્ટિઓમાં તમે દેખાતા નથી, જેમ, નદીઓમાં સમુદ્ર દેખાતો નથી. (१) प्रकरण रत्नकर भाग - २ (अधर्मागधी) : प्रकाशक : श्रावक भीमसिंह माणेक, मुंबई, प्रथम आवृत्ति, १८७६. (२) प्रकरण रत्नकर भाग-३ (अधर्मागधी) : प्रकाशक : श्रावक Page #47 -------------------------------------------------------------------------- ________________ માર્ચ, ૨૦૧૦ પ્રબુદ્ધ જીવન भीमसिंह माणेक, मुंबई, प्रथम आवृत्ति, १८७८. (अन्य) : पारी भीमजी हरजीवन, प्रकाशक : मेघजी हरजी कंपनी, मुंबई, प्रथम (३) महावीर चरित्रम् (प्राकृत) : ले. गणचंद्र गणि, प्रकाशक : देवचंद्र लालभाई, आवृत्ति, १९११. मुंबई, प्रथम आवृत्ति, १९२९. __ (२३) श्रीमन् महावीर (सचित्र अं.८९) (अन्य) : देसाई मोहनलाल दलीचंद, (४) महावीर स्तवनम् (अन्य) : ले. पार्श्वचंद्र कवि (मूल), भावप्रभ सूरि प्रकाशक : देसाई मो. द. मुंबई, प्रथम आवृत्ति, १९१४. (वृत्ति), प्रकाशक : यशो. वि. पाठशाळा, महेसाणा, प्रथम आवृत्ति. १९२९. (२४) महावीर चरियं (छठ्ठो प्रस्ताव) (अन्य) : गुणचंद्र प्रकाशक : प्राकृत (५) महावीर सतुति गर्भित (श्री सम्यकत्व विचार स्तवन) (अन्य) : ले. विद्या मंडल, अहमदाबाद, प्रथम आवृत्ति, १९६५. न्यायसागर सूरि, पंडित चंदुलाल नानचंद, अर्थ. प्रकाशक : श्री विका सभा, (२५) महावीर पंचकल्याणक पूजादि संग्रह (अन्य) : ले. पद्मविजय, प्रकाशक खंभात, प्रथम आवृत्ति, १९८४. : शाह चीमनलाल गोकुलदास, प्रथम आवृत्ति, १९२३. (६) महावीर तत्त्वप्रकाश (अन्य) : ले. विजय केसर सूरि (मूल), पं. मणिलाल (२६) महावीर री ओलखाणी (राजस्थानी) : डॉ. शान्ता मनावत्, प्रकाशक: पोपटलाल (सं. अनु.), प्रकाशक : दया विमल ग्रंथ, दहेगाम, प्रथम आवृत्ति, १९२०. अनुपम प्रकाशन, चौडा रस्ता, जयपूर, प्रथम आवृत्ति, १९७५. (७) महावीर स्तवनम् अवचूरि : ले. समय सुंदर गणि स्वापरा, प्रकाशकः (२७) महावीर जिन स्तुति संग्रह (सटिक): प्रका. हंसराज, जामनगर, प्रथम आत्मानंद सभा, भावनगर, प्रथम आवृत्ति, १९७०. आवृत्ति, १९१८. (८) महावीर चरित्रम् (प्राकृत) : ले. गुणचंद्रगणि, प्रकाशक : देवचंद लालभाई, (२८) वर्धमान द्वात्रिंशिका (संस्कृत) : सिद्धसेन दिवाकर टीका. उदयसागरसूरि, मुंबई, प्रथम आवृत्ति, १९२९. प्रकाशक : जैन धर्मप्रसारक सभा, भावनगर, प्रथम आवृत्ति, १९०३. (९) विशेषावश्यक भाषा : भा. २ (अन्य) : ले. चुनिलाल हकमचंद, प्रकाशक (२९) वर्धमान देशना भाग-१ (संस्कृतानुवाद) (अन्य) : ले. पं. शुभवर्धनगणि, : आगमोदाय समिति, मुंबई, प्रथम आवृत्ति, १९२७. प्रकाशक : जैन धर्म प्रसारक सभा, भावनगर, प्रथम आवृत्ति, १९८४. (१०) महावीर चरितम् (अन्य) : ले. कवि भवभूति, वीर राघव (वृत्ति) (३०) वर्धमान देशना भाग-२ (संस्कृतानुवाद) (अन्य) : ले. पं. शुभवर्धनगणि, प्रकाशक: निर्णय सागर प्रेस, मुंबई, प्रथम आवृत्ति, १८२३. प्रकाशक : जैन धर्म प्रसारक सभा, भावनगर. प्रथम आवृत्ति, १९८८. (११) महावीर स्वामी चरित्र (अन्य) : वकिल नंदलाल लल्लुभाई, प्रकाशकः (३१) वर्धमान देशना (अन्य) : ले. राजकीर्ति गणि, प्रकाशक : पं. हीरालाल मुक्ति कमल मोहन, वडोदरा, प्रथम आवृत्ति, १९२४. हंस, जामनगर, प्रथम आवृत्ति, वीर २४६३. (१२) महावीर स्वामी चरित्र (अन्य) : वकिल नंदलाल लल्लुभाई, प्रकाशकः (३२) वर्धमान विद्याकल्प (अन्य) : ले. वाचक चंद्रसेनो कृत, प्रकाशक : मुक्ति कमल मोहन, वडोदरा, प्रथम आवृत्ति, १९३०. शा. डाह्या. महिकम्, अहमदाबाद, प्रथम आवृत्ति. (१३) महावीर भक्त मणिभद्र (सचित्र) (अन्य) : भीमजी हरजीवन सुशिल, (३३) वर्धमान देशना (प्राकृत गद्य) : शुभ वर्धनगणि, प्रकाशक : जैन धर्म प्रकाशक : ज्योति कार्यालय, अहमदाबाद, प्रथम आवृत्ति, १९३७. प्रसारक सभा, भावनगर, प्रथम आवृत्ति, १९८४. (१४) महावीर जिन पंचकल्याणक पूजा (अन्य) : विजय माणिक्यसिंह (३४) वर्धमान-तप-महिमा (अन्य) : ले. जय पद्मविजय, प्रकाशक : सौराष्ट्र सूरि, प्रकाशक : गांधी वाडीलाल सां., अहमदाबाद, प्रथम आवृत्ति, १९२७. इले. एन्ड मेटल इन्डस्ट्रीझ, मुंबई, प्रथम आवृत्ति, १९४१. (१५) महावीर ज्योतिपूजा (अन्य) : प्रकाशक : चरित्र स्मारक ग्रंथ, वीरमगाम, (३५) बृहत् ह्राँकार कल्प विवरणम् तथा वर्धमान विद्याकल्प : ले. जिनप्रभ प्रथम आवृत्ति, १९२९. सूरि, प्रकाशक : शा. डाह्या माहोकम्, अहमदाबाद. प्रथम आवृत्ति. (१६) महावीर चरियं (पद्य) (अन्य) :ले. नेमिचंद सूरि, प्रकाशक : आत्मानंद (३६) सन्मति महावीर : ले. सुरेश मुनि, प्रकाशक : सन्मति ज्ञानपीठ, आग्रा, सभा, भावनगर, प्रथम आवृत्ति, १९७३. प्रथम आवृत्ति, १९५४. (१७) महावीर तत्त्व प्रकाश (अन्य) : विजय केसर सूरि, कमल केशर ग्रंथ, English : दहेगाम, प्रथम आवृत्ति, १९८६.। (૧) ભગવાન મહાવીર ૨૬૦૦એથ કલ્યાણક મહોત્સવ : આચાર્ય રાજકુમાર (१८) महावीर स्तवन प्रकरणम् (न्याय खंडरवाद्य) (अन्य) : उ. यशोविजयजी, हैन, मनो४ पोरा, भगवान महावीर २६००भो ख्याए। महोत्सव समिती, प्रकाशक : मनसुख भगुभाई, अहमदाबाद, प्रथम आवृत्ति. येना, पडेबी भावृति. (१९) महावीर प्रकाश-भा.१ (अन्य) : लालन निकेतन, मढडा, प्रथम (२) भगवान महावी२० : प्रोई माई टोबरन्स : बेप: 3. भार. यंद्रा, हैन मिशन आवृत्ति, १९२४. सोसायटी, येनाS, ५वी आवृति, १८७५. (२०) महावीर कहेता हता (अन्य) (3) भगवान महावी। अन् डीज खेवन भोउन ईस : संपा६४ : नरेन्द्र : ले. वाडीलाल मोतीलाल, प्रकाशक ભાનાવત અને પ્રેમ સુમન જૈન, પ્રકાશક: जयई जगजीवजोणी - वियाणओ दगगुरु जगाणंदो । : शंकरभाई, मो. शाह, मुंबई, प्रथम અખિલ ભારતવર્ષીય સાધુ જૈન સંઘ, जगणाहो जगबंधु, जयइ जगपियामहो भगवं ।। बीने२, ५वी भाति, १८७६. आवृत्ति, १९८८. नही, १ | (४) भगवान महावीर : से५ : (२१) महावीर स्तव (अन्य) : ले. જગતની જીવયોનિને જાણનારા, જગદ્ગુરુ અને જગતને આનંદ ચોથમલજી, અનુવાદક : પંડિત રામચંદ્ર मान विजय, प्रकाशक : सत्य विजय આપનારા, જગન્નાથ, જગતબંધુ અને જગત પિતામહ, ભગવાન શર્મા, ખાનપુર, પ્રકાશક : જિનોદય પુસ્તક ग्रंथमाला, प्रथम आवृत्ति, १९२२. પ્રચારક સમિતિ, રતલામ, પહેલી આવૃતિ, (२२) महावीर जीवन विस्तार (महावीरनो ४य हो! १८४२. Page #48 -------------------------------------------------------------------------- ________________ ૨૦ પ્રબુદ્ધ જીવન માર્ચ ૨૦૧૦ (૫) ભગવાન મહાવીર : લેખક : સુંદરલાલ ચુનીલાલ કાપડિયા, કીર્તિપાલ એસ. એસ. કોઠારી, મોતીલાલ બનારસી દાસ, દિલ્હી, ૧૯૮૩. કાપડિયા, વડોદરા, પહેલી આવૃતિ. (૨૬) લોર્ડ મહાવીરા એન્ડ સમ અધર ટિચિંગ્સ ઑફ હીઝ ટાઈમ: લેખક : કામતા (૬) ભગવાન મહાવીરા (શોર્ટ બાયોગ્રાફી ઍન્ડ આઈડિયોલોજી ઑફ લોર્ડ મહાવીરા, પ્રસાદ જૈન,જૈન મિત્ર મંડળ, દિલ્હી, ૧૯૨૭. ધ ગ્રેટ પ્રૉફેટ ઑફ જૈનીઝમ) : લેખક : મુનિ મહેન્દ્રકુમાર, જૈન વિશ્વ ભારતી, લાડનું, (૨૭) લોર્ડ મહાવીરા: લેખક : બુલચંદ, જૈન કલ્ચરલ રિસર્ચ સોસાયટી, બનારસ, રાજસ્થાન, પહેલી આવૃતિ, ૧૯૪૨. ૧૯૪૮. (૭) કોપોરેમીટી ઍન્ડ ધ ક્રોનોલૉજી ઑફ મહાવીર ઍન્ડ બુદ્ધાઃ અનુવાદક : મુનિ (૨૮) લોર્ડ મહાવીરા : લેખક : ટી. એલ. વાસવાની, પંજાબ સંસ્ક્રીત જૈન ડિપો, મહેન્દ્રકુમાર, ટુડેઝ ઍન્ડ ટુમોરોઝ પ્રિન્ટર્સ ઍન્ડ પબ્લિશર્સ, દેલ્હી, ૧૯૭૦. ૧૯૩૬, (૮) કૉન્ટપોરેમીટી ઍન્ડ ધ ક્રોનોલૉજી ઑફ મહાવીરા ઍન્ડ બુદ્ધા : લેખક : મુનિ (૨૯) લોર્ડ મહાવીરા : સંપાદક : અક્ષયકુમાર જૈન (નવભારત ટાઈમ્સ), નાગરાજજી, જેન જે. તેરાપંથી મહાસભા, કલકત્તા,૧૯૬૪. રવિકુમાર, ન્યૂ દિલ્હી, ૧૯૯૩. (૯) ડિવાઈન લૉર્ડ મહાવીરા ધ લાઈટ ઑફ ધ થ્રી વર્લસ લેખક : એસ. આર. ફલનીકર, (૩૦) લોર્ડ મહાવીરા હીઝ લાઈફ એન્ડ ડૉક્ટરાઈન્સ: લેખક : સોમસુખ પુરનચંદ, કમલ પ્રકાશન ટ્રસ્ટ, અમદાવાદ, પહેલી આવૃતિ, ૧૯૮૧. વડોદરા, ૧૯૧૪. (૧૦) ઈસેન્શીયલ્સ ફ ભગવાન મહાવીર્સ ફિલોસોફી – ગનાધરાવાદ: લેખક : કે. (૩૧) લોર્ડ મહાવીરા ઈન ધ આઈઝ ઓફ ફોરગીવનેસ: સંપાદક : અક્ષયકુમાર રામપ્પા, મોતીલાલ બનારસીદાસ, દિલ્હી, ૧૯૮૯. જૈન, મીના ભારતી, ન્યુ દિલ્હી, ૧૯૭૫. (૧૧) ગાઈડલાઈન્સ ટુ મહાવીર દર્શન : સંપાદક : પી. બી. મહેતા, સત્કૃત સેવા (૩૨) મહાવીરા : લેખક : અમૂલ્ય સેન, મહાબોધિ બુક એજન્સી, કલકત્તા, સાધના કેન્દ્ર, ૧૯૮૪. (રી-પ્રિન્ટ) ૨૦૦૩. (૧૨) હેરિટેજ ઑફ અહમ્ મહાવીર : લેખિકા ચાર્લોટ ક્રાઉઝ (શુભદ્રાદેવી), (૩૩) મહાવીરા : હીઝ લાઈફ એન્ડ ટિચિંગ્સ : લેખક : રાઘવચારી સરસ્વતી, પાર્શ્વનાથ વિદ્યાપીઠ, વારાણસી, ૧૯૯૭. જૈન સસ્તુ સાહિત્ય, અમદાવાદ. (૧૩) આઈ એમ મહાવીરા : લેખક : એન. એલ. જૈન, સંપાદક : સારગમલ જૈન, (૩૪) મહાવીર એન્ડ હીઝ મિશન: લેખક : ભીખાલાલ બી. કપાસી, અમદાવાદ, પાર્શ્વનાથ વિદ્યાપીઠ, વારાણસી, ૨૦૦૨. ૧૯૨૭. (૧૪) લાઈફ ઑફ લોર્ડ શ્રી મહાવીરા એઝ રિપ્રેઝેટેડ ઈન કલ્પસૂત્ર પેઈન્ટિંગ્સ: (૩૫) મહાવીર જયંતી સીમ્પોઝીયમ પ્રકાશક : ગુલાબચંદ જૈન, દિલ્હી, ૧૯૫૫. લેખક : સારાભાઈ મણિલાલ નવાબ, સારાભાઈ મણિલાલ નવાબ, મહાવીર જયંતી વીક (એક્ઝીબીશન ઑફ જૈન આર્ટ) ભારત જૈન મહામંડળ, અહમદાબાદ,૧૯૭૮. કલકત્તા, ૧૯૬૪. (૧૫) લોર્ડ શ્રી મહાવીર : ઑમ્નીસીએન્ટ ટિચર ઑફ ટ્રથ : લેખક: આર. બી. (૩૬) મહાવીર : વલ્લભસૂરિ સ્મારક નિધિ, મુંબઈ, વિ. સંવત, ૧૯૫૫. પ્રાગવટ, આદિનાથ જૈન શ્વેતાંબર ટેમ્પલ, બેંગલોર, ૧૯૬૯. (૩૭) મહાવીરા : હીઝ લાઈફ ઍન્ડ ટિચિંગ્સ : લેખક : બીમલા ચુર્ન લેકો, (૧૬) લોર્ડ મહાવીર ઍન્ડ હીઝ ટિચિંગ્સ: લેખક : વી. જી. નાયર, જૈન યુવક મહાબોધિ બુક એજન્સી, કલકત્તા, ૨૦૦૨. સંઘ, ચેન્નાઈ, ૧૯૭૭. (૩૮) મહાવીરા : હીઝ લાઈફ એન્ડ ટિચિંગ્સ : લો, વિમલા ચુર્ન, લુઝક એન્ડ (૧૭) લોર્ડ મહાવીર ઍન્ડ હીઝ ટિચિંગ્સ : લેખક : આર.બી. પ્રાગવત, કુ., લંડન, ૧૯૩૭. રત્નાહીરીબાઈ લિટરરી પબ્લિકેશન્સ, ચેન્નાઈ, ૧૯૬૯. (૩૯) મહાવીરાઃ હીઝ ટાઈમ્સ એન્ડ હીઝ ફિલોસોફી ઓફ લાઈફ : લેખકઃ ડૉ. (૧૮) લોર્ડ મહાવીર – ધી જેના પ્રોફેટ : લેખક : પુરનચંદ સમસુખ, કુબેર હીરાલાલ જૈન, ડો. એ. એન. ઉપાધ્યાય, વીર નિર્વાણ ગ્રંથ પ્રકાશન સમિતી, પબ્લિકેશન્સ, ચેન્નાઈ, ૧૯૫૩. ઈન્દોર, ૧૯૭૯. (૧૯) લોર્ડ મહાવીર ઃ હિસ્ટોરિકલ પરસ્પેક્ટિવ: લેખક : બોલચંદ, પાર્શ્વનાથ (૪૦) મહાવીરા: હીઝ ટાઈમ્સ ઍન્ડ હીઝ ફિલોસોફી ઑફ લાઈફ: લેખક : ડૉ. શોધ સંસ્થાન, વારાણસી, ૧૯૮૭. હીરાલાલ જૈન, ડૉ. એ. એન. ઉપાધ્યાય, જૈન મિત્ર મંડળ, ન્યુ દિલ્હી, ૧૯૨૬. (૨૦) લોર્ડ મહાવીર ઃ હિસ્ટ્રી ઈન હિસ્ટોરિકલ પરસ્પેક્ટિસ : લેખક: બુલચંદ, (૪૧) મહાવીરા : હીઝ ટાઈમ્સ ઍન્ડ હીઝ ફિલોસોફી ઑફ લાઈફ : સંપાદક : રાજહંસ પબ્લિકેશન, બનારસ, ૧૯૪૮. પંડિત કેલાશચંદ્ર શાસ્ત્રી, જ્યોતિ પ્રસાદ જૈન, ભારતીય જ્ઞાનપીઠ, દિલ્હી, વિ. (૨૧) લોર્ડ મહાવીર ઍન્ડ હર્બલ સાયન્સ : લેખકઃ દર્શન વિજયજી, અનુવાદ: સંવત ૨૦૩૪. ઘનશ્યામ જોશી, વલ્લભસૂરિ સ્મારક નિધિ, મુંબઈ, ૧૯૫૭. (૪૨) મહાવીરા : ધી ગ્રેટ હીરો: એ. જે. સુનવાલા, પ્રકાશક : લુઝેક એન્ડ કુ., (૨૨) લોર્ડ મહાવીરા ઍન્ડ હર્બલ સાયન્સ : લેખકઃ દર્શનવિજયજી, અનુવાદ: લંડન, ૧૯૩૪. ઘનશ્યામ જોશી, ગોડિજી મહારાજ જેન ટેમ્પલ, મુંબઈ, ૧૯૬૦. (૪૩) મહાવીરા એન્ડ હીઝ ફિલોસોફી ઓફ લાઈફ : લેખક : આદિનાથ નેમિનાથ (૨૩) લોર્ડ મહાવીરા ઍન્ડ હીઝ ટિચિંગ્સ : કેટલાક લેખકોના લેખોનો સંગ્રહ, ઉપાધ્યાય, ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ કલ્ચર, બેંગલોર, ૧૯૫૬. વલ્લભસૂરિ સ્મારક નિધિ, મુંબઈ, (૪૪) મહાવીરા એન્ડ હીઝ ટિચિંગ્સ : ( શ્વેતામ્બરત્વે ન દિગમ્બરત્વે, ન તર્કવાદે ન ચ તત્ત્વવાદે ૧૯૬૧. સંપાદક : એ. એન. ઉપાધ્યાય, નાથામલ (૨૪) લોર્ડ મહાવીરા ઍન્ડ હીઝ ટિચિંગ્સ | ન પક્ષસેવાશ્રયોન મુક્તિ:, કષાયમુક્તિ: કિલ મુક્તિરેવ. ટાંટિયા, પંડિત દલસુખભાઈ માલવણિયા, : લેખક : વી. જી. નાયર, પ્રકાશક : | ‘ન તો શ્વેતામ્બર હોવાથી મુક્તિ મળશે કે ન તો દિગંબર હોવાથી. મોહનલાલ એસ. મહેતા, ૨૫૦૦મો વલ્લભસૂરિ સ્મારક નિધિ, મુંબઈ, ન તો તર્કવાદ દ્વારા મુક્તિ મળશે કે ન તો તત્ત્વવાદ દ્વારા. પોતાના નિર્વાણ મહોત્સવ સમિતિ, મુંબઈ, ૧૯૮૩. ૧૯૭૭. પક્ષને વળગી રહેવાથી પણ મુક્તિ નહિ મળે. સાચા અર્થમાં તો (૨૫) લોર્ડ મહાવીરા એન્ડ હીઝ ટાઈમ્સ (૪૫) મહાવીરા:લેખક: અમરચંદ, જૈના : લેખક : કૈલાશચંદ્ર જૈન, સંપાદક : ડી. કષાયમુક્તિ એ જ મુક્તિ છે. કલ્ચરલ રિસર્ચ સોસાયટી, બનારસ, Page #49 -------------------------------------------------------------------------- ________________ માર્ચ, ૨૦૧૦ પ્રબુદ્ધ જીવન ૧૯૫૩. (૬૦) શ્રમણ ભગવાન મહાવીર : લેખક : મુનિ રત્નપ્રભ વિજય, વોલ્યુમ ૧, (૪૬) મહાવીરા : લેખક : અમરચંદ, પાર્શ્વનાથ વિદ્યાપીઠ, વારાણસી, (રી પાર્ટ ૧, (૧૫ પૂર્વ ભવો) પ્રકાશક : જૈન સિદ્ધાંત સોસાયટી, અમદાવાદ, વિ. પ્રિન્ટ), ૧૯૯૭. સંવત, ૧૯૪૧. (૪૭) મહાવીરા લેખક: સરસ્વતી રાઘવાચારી (સુધારેલી આવૃત્તિ) વલ્લભસૂરિ (૬૧) શ્રમણ ભગવાન મહાવીર : લેખક : મુનિ રત્નપ્રભ વિજય, વોલ્યુમ ૧, પાર્ટ સ્મારક નિધિ, બોમ્બ, ૧૯૫૬. ૨, (જીવન) પ્રકાશક : જૈન સિદ્ધાંત સોસાયટી, અમદાવાદ, વિ. સંવત, ૧૯૪૮. (૪૮) મહાવીરા ધ જૈનઃ લેખક : જ્યોતિ પ્રસાદ જૈન, અહિંસા સ્થળ, દિલ્હી. (૬૨) શ્રમણ ભગવાન મહાવીર : લેખક : મુનિ રત્નપ્રભ વિજય, વોલ્યુમ ૨. (૪૯) મહાવીરા ધ મરસીકુલ : લેખક : ઋષિ ઋષભદાસ સ્વામી, સંપાદક : વી. પાર્ટ ૧, (જીવન), પ્રકાશક : જૈન સિદ્ધાંત સોસાયટી, અમદાવાદ, વિ. સંવત. ૧૯૪૮. જી. નાયર, આદિશ્વર જૈન ટેમ્પલ, ચેન્નાઈ, ૧૯૭૪.. (૬૩) શ્રમણ ભગવાન મહાવીરા : લેખક : મુનિ રત્નપ્રભ વિજય, વોલ્યુમ ૨. (૫૦) મહાવીરા વચનામૃતા: લેખક : સુનીતકુમાર ચેટર્જી, જૈન સાહિત્ય પ્રકાશન પાર્ટ ૨, (જીવન), પ્રકાશક : જૈન સિદ્ધાંત સોસાયટી, અમદાવાદ. વી. સંવત. ૧૯૫૧. મંદિર, મુંબઈ, ૧૯૬૩. (૬૪) શ્રમણ ભગવાન મહાવીર : લેખક : મુનિ રત્નપ્રભ વિજય, વોલ્યુમ ૩. પાર્ટ (૫૧) મોરલ સ્ટોરીઝ ઓફ ભગવાન મહાવીર : લેખક : ઉપાધ્યાય પુષ્કરમુનિ, ૧, (ગંધર્વવાદ) પ્રકાશક : જૈન સિદ્ધાંત સોસાયટી, અમદાવાદ, વિ. સંવત, ૧૯૫૦. સંપાદક : આચાર્ય દેવેન્દ્ર મુનિ, દિવાકર પ્રકાશન, આગ્રા. (૬૫) શ્રમણ ભગવાન મહાવીર : લેખક : મુનિ રત્નપ્રભ વિજય, વોલ્યુમ ૪. (૫૨) શ્રમણ ભગવાન મહાવીરા (વોલ્યુમ ૪), નિહવા વેદા: લેખકઃ જિનભદ્ર, પાર્ટ ૨, (નિન્દવવાદ) પ્રકાશક : જૈન સિદ્ધાંત સોસાયટી, અમદાવાદ, વિ. સંવત, સંપાદક : રત્નપ્રભ વિજય, પ્રકાશક : જૈન સિદ્ધાંત સોસાયટી, અમદાવાદ, ૧૯૪૭. ૧૯૪૭. (૫૩) નોન વાયોલન્સ: અ વૅ ઑફ લાઈફ: લેખક : કુમારપાળ દેસાઈ, જયભિખ્ખું (૬૬) શ્રમણ ભગવાન મહાવીર : લેખક : મુનિ રત્નપ્રભ વિજય, વોલ્યુમ ૫, સાહિત્ય ટ્રસ્ટ, ૧૯૯૦. પાર્ટ ૨, (સ્થવિરાવલી) પ્રકાશક : જૈન સિદ્ધાંત સોસાયટી, અમદાવાદ, વિ. સંવત, (૫૪) પેરેબલ્સ ઑફ મહાવીરા : રજૂકર્તા : કિરણભાઈ, શ્રી કિરણ પબ્લિશર્સ, ૧૯૫૦. મુંબઈ, ૧૯૭૯. (૬) ટાઈમલેસ મૅસેજ ઑફ ભગવાન મહાવીર પ્રકાશક: લેખક : કુમારપાળ (૫૫) પ્રિન્ટિંગ ઑફ લોર્ડ મહાવીરા : લેખક : સી. એમ. શાહ, પ્રકાશક: સી. દેસાઈ, જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટ, અમદાવાદ, ૨૦૦૦. એમ. શાહ, અમદાવાદ, ૧૯૮૫. (૬૮) તીર્થકર મહાવીરા : લાઈફ ઍન્ડ ફિલોસોફી : લેખક : એસ. સી. દિવાકર, (૫૬) પબ્લિક હૉલિડે ઓન લૉર્ડ મહાવીરા બર્થડે : લેખક : પંન્યાસ સુમેરચંદ્રજી જૈન મિત્ર મંડળ, દિલ્હી, ૧૯૭૫. દિવાકર, મહાવીર જૈન સભા, મંડવલા, ૧૯૪૯. (૬૯) તીર્થકર મહાવીરા લેખક : કુમારપાળ દેસાઈ, જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટ, (૫૭) શ્રમણ ભગવાન મહાવીર : લેખક : કે. સી. લાલવાની, ધી નિર્વા અમદાવાદ, ૨૦૦૩. એસોસીએસ, કલકત્તા, ૧૯૭૫. (૭૦) તીર્થકર મહાવીરા : લાઈફ એન્ડ ફિલોસોફી : લેખક : દિવાકર એસ. સી., (૫૮) શ્રમણ ભગવાન મહાવીરા ઍન્ડ જેનિઝમ: લેખક : રમણલાલ સી. શાહ, જૈન મિત્ર મંડળ, દિલ્હી, ૧૯૭૫. વલ્લભસૂરિ સ્મારક નિધી, મુંબઈ, ૧૯૭૫. (૭૧) વર્લ્ડ સેવિયર લોર્ડ મહાવીર : લેખક : રામપ્રસાદ પી. બક્ષી, સાંતાક્રુઝ જૈન (૫૯) શ્રમણ મહાવીર : લેખક : મુનિ નથમલ, મિત્ર પરિષદ, કોલકાતા, ૧૯૮૦. મિત્ર મંડળ, મુંબઈ, ૧૯૬ ૧. - સૌજન્યઃ ડૉ. કુમારપાળ દેસાઈ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ : કાર્યવાહક સમિતિ ૨૦૦૯-૨૦૧૦ શ્રી મુંબઈ જૈન યુવક સંઘની વાર્ષિક સામાન્ય સભા શનિવાર તા. ૦૨-૦૧-૨૦૧૦ના રોજ તથા કાર્યવાહક સમિતિની સભા બુધવાર તા.૨૪-| ૦૨-૨૦૧૦ના મારવાડી વિદ્યાલય, સરદાર વલ્લભભાઈ પટેલ રોડ, મુંબઈ-૪૦૦ ૦૦૪ મધ્યે મળી હતી. જેમાં સને ૨૦૦૯-૨૦૧૦ના વર્ષ માટે હોદ્દેદારો, કાર્યવાહક સમિતિના સભ્યો, કોણ તથા નિમંત્રિત સભ્યોની વરણી સર્વાનુમતે નીચે મુજબ કરવામાં આવી હતી. હોદ્દેદારો શ્રી ગાંગજીભાઈ પોપટલાલ શેઠિયા શ્રી ભરતભાઈ મેઘજીભાઈ મામણિયા પ્રમુખ: શ્રીમતી ઉષાબહેન પ્રવીણભાઈ શાહ શ્રી કાકુલાલ છગનલાલ મહેતા શ્રી રસિકલાલ લહેરચંદ શાહ કુ. વસુબહેન ચંદુભાઈ ભણશાલી નિમંત્રિત સભ્યો ઉપપ્રમુખઃ કુ. મીનાબહેન શાહ શ્રીમતી જયાબહેન ટોકરશી વીરા શ્રી ચંદ્રકાન્ત દીપચંદ શાહ શ્રીમતી કુસુમબહેન નરેન્દ્રભાઈ ભાઉ શ્રીમતી શૈલજાબહેન ચેતનભાઈ શાહ મંત્રીઓઃ શ્રીમતી પુષ્પાબહેન ચંદ્રકાન્ત પરીખ શ્રી જયંતીલાલ પોપટલાલ શાહ શ્રીમતી નિરુબહેન સુબોધભાઈ શાહ શ્રીમતી રમાબહેન વિનોદભાઈ મહેતા શ્રી રમિભાઈ ભગવાનદાસ શાહ ડૉ. શ્રી ધનવંત તિલકરાય શાહ શ્રીમતી રમાબહેન જયસુખલાલ વોરા કુ. યશોમતીબહેન શાહ સહમંત્રી : શ્રી કિરણભાઈ હીરાલાલ શાહ શ્રીમતી કલાવતી શાંતિલાલ મહેતા શ્રીમતી વર્ષાબહેન રજુભાઈ શાહ શ્રી પીયૂષભાઈ શાંતિલાલ કોઠારી શ્રીમતી ચંદ્રાબહેન પીયૂષભાઈ કોઠારી કોષાધ્યક્ષ : શ્રી નિતીનભાઈ કાંતિલાલ સોનાવાલા શ્રી મહેન્દ્રભાઈ શામજીભાઈ ગોસર શ્રી ભૂપેન્દ્ર ડાહ્યાભાઈ જવેરી શ્રી પ્રેમળભાઈ એન. કાપડિયા શ્રી શાન્તિભાઈ કરમશીભાઈ ગોસર સમિતી સભ્યો કો-ઓપ્ટ સભ્યો શ્રી માણેકલાલ એમ. સંગોઈ શ્રી લલિતભાઈ પોપટલાલ શાહ શ્રી શૈલેષભાઈ હિંમતલાલ કોઠારી શ્રી પ્રકાશભાઈ જીવનચંદ ઝવેરી શ્રી દિલીપભાઈ મહેન્દ્રભાઈ શાહ શ્રી દિલીપભાઈ વીરેન્દ્રભાઈ કાકાબળીયા શ્રીમતી રેણુકા જિનેન્દ્ર પોરવાલ શ્રી વલ્લભદાસ આર. ઘેલાણી શ્રી શાંતિલાલ મંગળજી મહેતા શ્રી પન્નાલાલ કે. છેડા Page #50 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨. પ્રબુદ્ધ જીવન માર્ચ ૨૦૧૦ શ્રી વિનય વિહાર કેળવણી મંડળ સંચાલિત લોક વિદ્યાલય, વાલુકડ (પાલીતાણા) ચેક અર્પણ કાર્યક્રમ મથુરાદાસ એમ. ટાંક શ્રી મુંબઈ જૈન યુવક સંઘ છેલ્લા ૨૫ વર્ષથી પર્યુષણ વ્યાખ્યાનમાળા વાળુકડ મુકામે ઈતિહાસ સર્જાયો કે એક સાથે ૪ કૉલેજોની જુદી જુદી દરમિયાન ગુજરાતરાજ્યની કોઈ એક સંસ્થા માટે દાનની અપીલ કરે ફેકલ્ટીનીનું અહીં નિર્માણ થવાનું છે. છે. આ કાર્યક્રમ પછી પધારેલા બધા મહેમાનો અને પાલીતાણાથી દાનની અપીલ કરતાં પહેલા બે-ત્રણ સંસ્થાઓની મુલાકાત લેવામાં આવેલા સંઘના બધા સભ્યોને ભોજન કક્ષમાં સ્વાદિષ્ટ ભોજનનો આનંદ આવે છે તેમાંથી જે સંસ્થા આર્થિક સહાય માટે વધારે લાયક હોય તેની લેવા આમંત્ર્યા હતાં. ભોજનાદિ કાર્ય પતાવી, મહેમાનોને વાલુકડા વરણી સંઘની કાર્યવાહક સમિતિમાં કરવામાં આવે છે તે મુજબ આ સંકુલના બધા વિભાગો બતાવી, માહિતી અપાઈ હતી. ત્યાર પછી વર્ષે લોક વિદ્યાલય વાસુકડ-પાલીતાણાને આર્થિક સહાય કરવી એમ કાર્યક્રમ માટે તૈયાર કરેલા શામિયાણામાં બધાં ગોઠવાઈ ગયાં હતાં. ઠરાવવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત કરતાં પહેલાં વાલુકડના ભાઈ-બહેનોએ પૂજ્ય પર્યુષણ વ્યાખ્યાનમાળા દરમિયાન લોક વિદ્યાલય માટે રૂપિયા શ્રી ગણપતિની સ્તુતિ રજુ કરી હતી. પચીસ લાખ ત્રેપન હજાર ત્રણસો ઓગણચાલીસ જેવી માતબર રકમ પ્રારંભમાં લોક વિદ્યાલય, વાલુકડના ટ્રસ્ટી ડૉ. ઝેડ. પી. ખેનીએ મળી જેને અર્પણ કરવાનો કાર્યક્રમ તાલુકડ મુકામે શનિવાર તા. ૯મી વાળુકડ પધારેલા બધા મહેમાનોને અને મંચ ઉપર બિરાજમાન જાન્યુઆરી ૨૦૧૦ના રોજ રાખવામાં આવ્યો હતો. સંઘની છેલ્લા મહાનુભાવોનો, પરિચય આપ્યો, તેમજ સંસ્થાના કાર્યની ખૂબ જ ૨૫ વર્ષની પ્રણાલિકા છે કે આપણે દાન, દાન લેનારના આંગણે જઈ સુંદર રૂપરેખા આપી. બધા વાળુકડ મુકામે પધાર્યા તે માટે ખૂબ આપવું. અભિનંદન આપ્યાં હતાં. સંઘના હોદ્દેદારો, સભ્યો, દાતાઓ મળી કુલ ૧૯ ભાઈ-બહેનો ત્યાર પછી મંચ ઉપર બિરાજમાન મહાનુભાવો સર્વશ્રી ગોવિંદભાઈ શુક્રવાર તા. ૮મી જાન્યુઆરી ૨૦૧૦ના રોજ રાતના ૯-૨૫ કલાકે લાલજીભાઈ ધોળકિયા, ગુરૂ આશ્રમ, બગદાણાના મનજી બાપા, બોમ્બે સેન્ટ્રલથી ભાવનગર એક્સપ્રેસમાં રવાના થઈ, શનિવારે સવારે દલસુખભાઈ ગોધાણી તેમજ સંઘના પ્રમુખશ્રી રસિકલાલ લહેરચંદ ૧૧-૦૦ કલાકે સોનગઢ સ્ટેશને પહોંચ્યા હતાં. સોનગઢ સ્ટેશને શાહ અને મંત્રી ડૉ. ધનવંતરાય તિલકરાય શાહ, અનુભાઈ દેવરાજભાઈ વાળુકડના કાર્યકરો લક્ઝરી બસ લઈને આવેલ, તેમાં સો રવાના તેજાણી અને જસમતભાઈ નાનુભાઈ વીડિયાએ દીપ પ્રગટાવી થઈ, પાલીતાણામાં પાલણપુર જૈન યાત્રિક ભવનમાં ઉતર્યા. સ્નાનાદિ કાર્યક્રમની શરૂઆત કરી હતી. ક્રિયાઓ પતાવી સો લોક વિદ્યાલય, વાલુકડ (કાર્યક્રમના સ્થળે) જવા દીપ પ્રાગટ્ય કાર્યક્રમ પછી મંચ ઉપર બિરાજમાન મહાનુભાવોનું બસમાં રવાના થયાં. વાલુકડ પહોંચતા લોક વિદ્યાલયના મેનેજીંગ પુસ્તક અને શાલ ઓઢાડી બહુમાન કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટી શ્રી નાનુભાઈ શિરોયાએ બધાને ભાવથી આવકારી સ્વાગત કર્યું આજના પ્રસંગે ઘણાં દાનની જાહેરાતો દાતાઓના નામ સાથે થઈ તેમજ સ્કુલની વિદ્યાર્થિનીઓએ બધા મહેમાનોને ચાંદલો કરી ગુલાબનું હતી. આશરે ૭૫/૮૦ લાખના દાનના નામો જાહેર થયાં હતાં. ભૂતપૂર્વ ફુલ આપી અભિવાદન કર્યું. વિદ્યાર્થી શ્રી કાંતિભાઈ ઉકાણીએ ૧૧ લાખના દાનની જાહેરાત કરી લોક વિદ્યાલય, વાલુકડ તરફથી ત્રિવિધ સમારોહનું આયોજન હતી. આ બધામાં શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું ૨૫,૫૩,૩૩૯/કરવામાં આવ્યું હતું. પહેલો કાર્યક્રમ સવારના મહિલા મહા વિદ્યાલય દાન એ અનેરૂં હતું. સંકુલનું શિલાન્યાસ શ્રીમતી મંજુલાબેન અનુભાઈ તેજાણી અને શ્રીમતી પૂ. આચાર્ય શ્રી રાજયશસૂરિશ્વરજી મહારાજ સાહેબના સાંનિધ્યમાં રેખાબેન જસમતભાઈ વીડિયાના વરદ્ હસ્તે કરવામાં આવ્યું હતું. આ લોક વિદ્યાલય, વાલુકાના મેનેજીંગ ટ્રસ્ટી, શ્રી નાનુભાઈ શિરોયાએ મહા વિદ્યાલય માટે ૭૧ લાખનું દાન શ્રી અનુભાઈ તેજાણી અને સંઘનો ચેક રૂા. ૨૧,૭૮,૩૩૯/- અર્પણ કરવામાં આવ્યો તેમજ રૂા. જસમતભાઈ વીડિયાએ તેમના પૂજ્ય માતુશ્રીના સ્મરણાર્થે “માતુશ્રી ૩,૭૫,૦૦૦/- વાળુકડને દાતાઓએ મોકલ્યાં હતાં. કુલ દાનની રામુબા દેવરાજભાઈ તેજાણી અને શાંતાબા નાનુભાઈ વીડિયા નામ રકમ રૂા. ૨૫,૫૩,૩૩૯/- થઈ. આપવામાં આવ્યું હતું. આ રીતે આ બે ભાઈઓએ પોતાની માતાનું એ પ્રસંગે પૂ. આચાર્યશ્રીએ પોતાના વક્તવ્યમાં કહ્યું કે સરસ સંસ્કાર ઋણ ઉતારવાનો યશ લીધો હતો. આ પ્રસંગે પૂ. શ્રી રાજશસૂરિશ્વરજી આપતી આવી વિદ્યાલયોને ખરેખર વિદ્યાતીર્થ કહેવું જોઈએ. દાતાઓ મહારાજ સાહેબ તેમજ પૂ. સાધ્વીજી પૂ. બહેન મહારાજ સાહેબ તેમજ પોતાની માતાને યાદ કરી દાન આપે છે તે ખરેખર પ્રશંસનિય છે. ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી કેશુભાઈ પટેલ હાજર હતાં. ત્યારબાદ સંઘના મંત્રી ડૉ. ધનવંતભાઈએ પોતાના વક્તવ્યમાં Page #51 -------------------------------------------------------------------------- ________________ માર્ચ, ૨૦૧૦ પ્રબુદ્ધ જીવન જણાવ્યું કે અમે ખરેખરદાતા નથી પણ અમને બીજા દાતાઓ આપણી ગયાં છે. એવી ખૂબ જ સુંદર અને આત્મિયતાની લાગણીથી બધાને સંસ્થા માટે દાન આપે છે તે ભેગું કરીએ છીએ. અમે માત્ર નિમિત્ત પ્રેમની હૂંફ આપવામાં આવે છે. છીએ. દાતાઓ બીજા છે. આપનું દાન હોય છે તે અમે બધાં પાસેથી ત્યાંથી બસમાં બધા શ્રી મહાવીર જૈન ચારિત્ર કલ્યાણ રત્નાશ્રમભેગું કરીને આપને આપીએ છીએ. ફક્ત ટપાલીનું કામ અમે કરીએ સોનગઢ ગયાં. બપોરનું ભોજન ત્યાં જ કર્યું. બપોરનો વિશ્રામ કરી છીએ. સાંજના ફરીથી રત્નાશ્રમના વિદ્યાર્થીઓએ સ્કુલમાં ચાલતા વિવિધ સાંજના ભોજનનો કાર્યક્રમ વાલુકડ મુકામે હતો તેમજ રાતના પ્રકારના ક્લાસીસ, કૉમ્યુટર રૂમ, કલાત્મક ચીજોની બનાવટ વગેરે સાંસ્કૃતિક કાર્યક્રમમાં સભ્યો હાજર રહી, બાળકોને પ્રોત્સાહિત કર્યા બતાવવામાં આવ્યું હતું. સાંજના સ્કુલના છોકરાઓ તરફથી સાંસ્કૃતિક હતાં. રાતના બસમાં બધા પાલણપુર યાંત્રિક ભવન માટે રવાના તયાં પ્રોગ્રામ રજુ કરવામાં આવ્યો હતો. હતાં. આ મુલાકાત સમયે શ્રી મુંબઈ જૈન યુવક સંઘે રૂા. ૧૧,૦૦૦/- નો ચેક રવિવારે તા. ૧૦મી જાન્યુઆરીએ થોડા સભ્યો સવારે વહેલા ઊઠી મંદબુદ્ધિ આશ્રમને અને રૂા. ૫,૦૦૧/- નો ચેક શ્રી મહાવીર જૈન શત્રુંજય પર્વત ઉપર દાદાની પૂજા અને દર્શન કરવા ગયાં હતાં. બાકીના ચારિત્ર રત્ન કલ્યાણ આશ્રમ સોનગઢને અર્પણ કર્યો હતો. બીજાઓએ તળેટીમાં આવેલા દેવસ્થાનોના દર્શનનો લાભ લીધો હતો. સોનગઢથી રાતના ૯-૧૫ કલાકે ભાવનગર એક્સપ્રેસમાં રવાના બપોરનું જમવાનું યાંત્રિક ભવનમાં હતું. તેમજ સાંજના કાર્યક્રમ માટે થઈ મંગળવાર તા. ૧૨મી જાન્યુઆરીએ ૧૧-૦૦ કલાકે વાંદ્રા સ્ટેશને ભગિની મિત્ર મંડળના મંત્રી શ્રી ડોલરબેન કપાસી તરફથી જમવાનું ઉતર્યા હતાં. | * * * આમંત્રણ હતું. એટલે બધા સભ્યો ૫ વાગે બસમાં બેસી ભગિની પ્રબુદ્ધ જીવન મિત્ર મંડળની ઓફિસે મળવા ગયાં હતાં. ભગિની મિત્ર મંડળની | (ફોર્મ નં. ૪, રૂલ નં. ૮). બહેનોએ આમંત્રિત મહેમાનોને ગુલાબના ફૂલ અને રૂમાલથી સ્વાગત રજિસ્ટ્રેશન ઓફ ન્યૂઝપેપર રૂલ્સ ૧૯૫૬ અન્વયે ‘પ્રબુદ્ધ જીવન’ની માલિકી કર્યું હતું. સંઘના સભ્યોએ ભગિની મિત્ર મંડળની નવી પ્રવૃત્તિ નિહાળી અને તે અંગેની માહિતી. સંતોષ વ્યક્ત કર્યો હતો. પછી ભોજનને ન્યાય આપી બધા બસમાં ૧. પ્રકાશન સ્થાન : રસધારા કો. ઓ. હા. સોસાયટી, યાંત્રિક ભવન માટે રવાના થયાં હતાં. ૩૮૫, સરદાર વલ્લભભાઈ પટેલ રોડ, યાંત્રિક ભવન પહોંચ્યાં પછી ભવનના દરવાજા પાસે જ સંગીતની મુંબઈ-૪૦૦ ૦૦૪. મોટી મહેફિલ જામી હતી. શ્રી ભરતભાઈની ફરમાઈશથી કુમારી કામચલાઉ સરનામુ : ૩૩, મહમ્મદી મીનાર, દેસીકાએ સ્તવનની શરૂઆત કરી હતી. ત્યાર પછી ફિલ્મી ગીતો, ભજન, ૧૪મીખેતવાડી,મુંબઈ-૪૦૦ ૦૦૪. સ્તવન, ગઝલો, શાયરી રજુ કરી. મહેફિલમાં ચાર ચાંદ લાગી ગયાં | ૨. પ્રસિદ્ધિનો ક્રમ : માસિક. દર મહિનાની ૧૬મી તારીખે હતાં. રજુ કરનારા સર્વશ્રી ડૉ. ધનવંતભાઈ, રસિકલાલભાઈ, ૩. મુદ્રકનું નામ : શ્રીમતી નિરુબહેન સુબોધભાઈ શાહ ભરતભાઈ, પ્રકાશભાઈ, ઉષાબેન, ઈન્દુબેન, ઉષાબેન, ઈલાબેન, |૪. પ્રકાશકનું નામ : શ્રીમતી નિરુબહેન સુબોધભાઈ શાહ ઘેલાણી સાહેબ ગાંગજીભાઈ વગેરે મહેફિલમાં રંગત લાવ્યાં હતાં. | રાષ્ટ્રીયતા : ભારતીય સોમવાર તા. ૧૧મી જાન્યુઆરીએ સવારના યાંત્રિક ભવનમાંથી સરનામું: : રસધારા કો. ઓ. હા. સોસાયટી, નીકળી સોનગઢ માટે રવાના થયાં. રસ્તામાં ભીમેશ્વર મહાદેવ ચેરિટેબલ ૩૮૫, સરદાર વલ્લભભાઈ પટેલ રોડ, ટ્રસ્ટ સંચાલિત મંદબુદ્ધિજન આશ્રમની મુલાકાત લીધી. શ્રી ભીખાભાઈ મુંબઈ-૪૦૦ ૦૦૪. સાટીયા એનું ખૂબ જ સુંદર સંચાલન કરે છે. ગામમાં જેટલા પણ |૫. તંત્રી : શ્રી ધનવંત તિલકરાય શાહ મંદબુદ્ધિના પુરૂષ-સ્ત્રી હોય તેને બપોરનું અને સાંજનું જમણ આપવામાં રાષ્ટ્રીયતા : ભારતીય આવે છે. તેમજ આશ્રમમાં જ ૧૪૦ મંદબુદ્ધિજનને રહેવાની, ખાવાની |સરનામું : રસધારા કો. ઓ. હા. સોસાયટી, વ્યવસ્થા છે. જેમાં ૧૦૫ પુરૂષ છે અને ૩૫ બહેનો છે. આ સંખ્યા ૩૮૫, સરદાર વલ્લભભાઈ પટેલ રોડ, વધારવાનો એમનો વિચાર છે. આ સંસ્થા ખરેખર ખૂબ જ ઉમદા કામ મુંબઈ-૪૦૦ ૦૦૪. કરે છે. મંદબુદ્ધિના બાળકોને સાચવવા એ ખૂબ જ કઠિન કામ છે. [૬. માલિકનું નામ : શ્રી મુંબઈ જૈન યુવક સંઘ સમાજમાં આવા લોકોને બધા ગાંડા કહીને હડધૂત કરતા હોય છે. અને સરનામુ : ૩૮૫, સરદાર વલ્લભભાઈ પટેલ રોડ, જ્યારે આ સંસ્થામાં એમને માનભેર રાખવામાં આવે છે અને એમનું મુંબઈ-૪૦૦ ૦૦૪. ગાંડપણ ઓછું થાય એવા પ્રયત્નો કરે છે. હું ધનવંત તિલકરાય શાહ આથી જાહેર કરું છું કે ઉપર જણાવેલી વિગતો આ મંદબુદ્ધિના આશ્રમમાં આજ સુધી ઘણાં મંદબુદ્ધિના બાળકોએ મારી વધુમાં વધુ જાણ અને માન્યતા મુજબ સાચી છે. પ્યાર ભરી સેવાનો લાબ લીધો છે અને સારા થઈ સમાજમાં પાછાં જ I ધનવંત તિલકરાય શાહ, તંત્રી Page #52 -------------------------------------------------------------------------- ________________ ૨૪ પ્રબુદ્ધ જીવન માર્ચ ૨૦૧૦ આજીવન સભ્યોનો પૂરક રકમ માટે અભૂત પ્રતિસાદ રકમ શ્રી મુંબઈ જૈન યુવક સંઘના વર્ષો પહેલા રૂ. ૨૫૧/-, રૂ. ૫૦૧/- ભરીને જે મહાનુભાવો આજીવન સભ્ય બન્યા હતા એઓશ્રીને વર્તમાન આજીવન સભ્ય ફી રૂ. ૫૦૦૦/- છે એમ જણાવી પૂરક રકમ આપવા અમે ‘પ્રબુદ્ધ જીવન' દ્વારા વિનંતિ કરી હતી, જેનો અમને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો. કેટલાંક માનવંતા સભ્યો પાસે જૂની વિગતો ન હતી એટલે સર્વે સભ્યોને અમે પૂરી વિગત આપી પૂરક રકમ મોકલવા વ્યક્તિગત પત્રો લખ્યા, અને સાથે ‘પ્રબુદ્ધ જીવન માટે સૂચનો પણ આવકાર્યા. અમને ખૂબ જ આનંદ થાય છે તેમજ શ્રી મુંબઈ જૈન યુવક સંઘના આજીવન સભ્યો માટે ગૌરવ પણ થાય છે કે અમારા એ વ્યક્તિગત પત્રોનો અમને અભુત-અભૂતપૂર્વક પ્રતિસાદ મળ્યો અને પ્રતિદિન પૂરક રકમના ચે કો-રોકડા મળતા રહ્યા. સાથે ખૂબ જ જાણવા જેવા અભિપ્રાયો મળ્યા. આ સર્વ મહાનુભાવોને આવી ઊંચી સંસ્કારિતાને અમારા ન મસ્તકે વંદન છે. આ સંસ્થા પ્રત્યે આપે જે શ્રદ્ધા વહાવી છે એ માટે આપને અમારા અંતરના અભિનંદન અને આપના સર્વાગી વિકાસ માટે પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના. પ્રબુદ્ધ જીવનમાં વિનંતિ કરી હતી ત્યારથી, તા. ૧૦-૩-૨૦૧૦ સુધી જે જે પૂરક રકમ અમને પ્રાપ્ત થઈ છે એની યાદી નીચે મુજબ છે–ત્યાર પછી જે રકમ પ્રાપ્ત થશે એની વિગત પણ ‘પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ કરતા રહીશું. નામ રકમ નામ નામ ૨કમ અગાઉનો સરવાળો ૧૯૭૦૦૩ ૨૯ શ્રી યાત્રિક એમ. ઝવેરી (નવા) ૫૦૦૦ ૫૭ શ્રી પ્રમીલાબહેન બી. શાહ ૪૫૦૦ ૦૧ શ્રી જયંતીલાલ છોટાલાલ શાહ ૫૦૦૦ (રસીલાબેન ઝવેરી) ૫૮ શ્રી રક્ષાબહેન શ્રોફ ૩૫૦૦ ૦૨ શ્રી સુરેશ પ્રેમચંદ મહેતા ૫૦૦૦ ૩૦ શ્રી કિરણભાઈ ગાંધી ૪૭૫૦ ૫૯ શ્રી મૃદુલાબહેન એમ. મહેતા ૫૦૦૦ ૦૩ શ્રી ભુપતલાલ છગનલાલ વિરાણી ૪૭૫૦ ૩૧ શ્રી દામજીભાઈ કે. છેડા ૪૫૦૦ ૬૦ શ્રી પીયુષભાઈ પી. અવલાની ૪૭૪૯ ૦૪ શ્રી જયશ્રીબેન જયંતિલાલ વિરાણી ૪૭૫૦ ૩૨ શ્રી પ્રકાશ એસ. દોશી ૪૭૫૦ ૬૧ શ્રી પરેશ એમ. કાપડિયા ૪૫૦૦ ૦૫ શ્રી મહેશ જમનાલાલ શાહ (નવા) ૫૦૦૦ ૩૩ શ્રી પ્રદીપ ડી. કોઠારી ૪૫૦૦ ૬૨ શ્રી ભરત લખમશી છેડા (નવા) ૫૦૦૦ ૦૬ શ્રી હરેશ પ્રવિણચંદ્ર શાહ ૫૦૦૦ ૩૪ શ્રી કિશોર દલીચંદ જોબલીયા ૫૦૦૦ ૬૩ શ્રી મનસુખલાલ મહેતા ૨૦૦૦ ૦૭ શ્રી પુષ્પાબહેન ચંદ્રકાંત પરીખ ૪૪૯૯ ૩૫ શ્રી શીવજી મુલજી શાહ ૧૦૦૦ ૬૪ શ્રી લક્ષ્મીકાંત જે. શાહ ૪૫૦૦ ૦૮ શ્રી નિતિનભાઈ આઈ. કપાસી ૪૫૦૦ - ૩૬ શ્રી વિજય પ્રેમજી શાહ ૪૭૫૦ ૬૫ શ્રી જયંત જે. તુરખીયા ૪૫૦૦ ૦૯ શ્રી પ્રવિણચંદ્ર શાંતિલાલ કોઠારી ૪૭૪૯ ૩૭ શ્રી વિનોદ એમ. મહેતા ૫૦૦૦ ૬૬ શ્રી જયંત કે. છેડા ૨૫૦૦ ૧૦ શ્રી પૃથ્વીરાજ સી. શાહ ૪૭૪૯ - ૩૮ શ્રી નવીન સી. ગાંધી ૫૦૦ ૬૭ શ્રી મનહર પી. હેમાણી ૪૫૦૦ ૧૧ શ્રી રસિકલાલ સી. ચૌધરી ૫૦૦૧ ૩૯ શ્રી અરૂણકુમાર રમણલાલ ગાંધી ૫૦૦૦ ૬૮ શ્રી વસંત કે. મોદી ૫૦૦ ૧૨ શ્રી મનસુખલાલ એલ. વસા ૫૦૦૦ ૪૦ શ્રી જયંતિલાલ એચ. શાહ ૪૭૫૦ ૬૯ શ્રી જશવંત પી. વોરા ૪૭૫૦ ૧૩ શ્રી પ્રતાપ કે. શાહ ૧૦૦૦ ૪૧ શ્રી એ. એમ. ડેલીવાલા ૨૫૦૦ - ૭૦ શ્રી રમાબહેન વિનોદ મહેતા ૫૦૦૦ ૧૪ શ્રી પ્રેમળભાઈ એન. કાપડિયા ૪૫૦૦ ૪૨ શ્રી હેમલતા એલ. શાહ ૫૦૦૦ - ૭૧ શ્રી ભૂપેન્દ્ર એમ. શાહ ૪૬૫૦ ૧૫ શ્રી મુકુન્દલાલ વાડીલાલ ગાંધી ૪૭૫૦ ૪૩ શ્રી હિતેન કલ્યાણજી ગાલા ૨૦૦૦ ૭૨ શ્રી સુરેન્દ્ર શાહ ૫૦૦૦ ૧૬ શ્રી ભરતચંદ્ર ચીમનલાલ શાહ ૪૭૫૦ ૪૪ શ્રી નરેન્દ્ર સી. હેકડ ૨૦૦૦ ૭૩ શ્રી પ્રિયલતા એસ. સોનાવાલા (નવા) ૫૦૦૦ ૧૭ શ્રી કિરીટકુમાર કરમશી ગાલા ૫૦૦૦ ૪૫ શ્રી એમ. એન. શાહ ૪૭૫૦ ૭૪ શ્રી બિપીનભાઈ વા. ગોસલીયા ૫૦૦૦ ૧૮ ડૉ. દિનેશ કે. દફતરી ૪૫૦૦ ૪૬ શ્રી લક્ષ્મીબેન તેજશી છેડા ૪૭૫૦ ૭૫ શ્રી મનોજ નેમચંદ શાહ ૨૫૦૦ ૧૯ શ્રી હર્ષદ એમ. શેઠ ૫૦૦૦ - ૪૭ ડો. પ્રવિણ જે. શાહ ૪૫૦૦ ૭૬ શ્રી નિર્મલા વી. તોલાટ ૪૬૫૦ ૨૦ શ્રી કે. એલ. વોરા ૫૦૦૦ ૪૮ શ્રી કલ્પનાબેન શાહ ૪૪૯૯ ૭૭ શ્રી કલાવતી એસ. મહેતા ૫૦૦૦ ૨૧ શ્રી હસમુખ જી. શાહ ૪૭૫૦ ૪૯ શ્રી હસમુખભાઈ ડી. શાહ ૪૭૪૯ ૭૮ શ્રી વર્ષાબેન આર. શાહ ૩૫૦૦ ૨૨ શ્રી શરદભાઈ રસિકભાઈ શાહ ૪૭૪૯ ૫૦ શ્રી ભારતી જી. કપાસી ૪૪૯૯ ૭૯ શ્રી ભૂપેન્દ્ર આર. શાહ ૪૭૫૦ ૨૩ શ્રી સુમિત્રા કે. ઝવેરી ૪૫૦૦ ૫૧ શ્રી દામજી વિજપર સાવલા ૫૦૦૦ ૮૦ શ્રી ગુણવંત બી. શાહ ૨૦૪૯ ૨૪ શ્રી અજિત આર. ચોકસી ૪૫૦૦ ૫૨ શ્રી ચીમનલાલ કે. મહેતા ૪૨૫૦ ૮૧ શ્રી કીરીટ આર. ગોહીલ ૨૫૦૦ ૨૫ શ્રી અરૂણા અજિત ચોકસી ૪૫૦૦ ૫૩ શ્રી પ્રદિપ એન. શાહ ૫૦૦૦ ૮૨ શ્રી ભરત કે. શાહ ૧૦૦૦ ૨૬ શ્રી ગાંગજી પોપટલાલ શેઠિયા ૪૫૦૦ - ૫૪ શ્રી મનસુખલાલ અમૃતલાલ મોદી ૪૭૫૦ ૮૩ શ્રી અરવિંદ એલ. શાહ ૪૬૪૯ ૨૭ શ્રી મહેન્દ્ર પોપટલાલ શાહ ૪૭૫૦ ૫૫ શ્રી જે. વી. ઠક્કર ૫૦૦૦ ૮૪ શ્રી પન્નાલાલ આર. શાહ ४७४८ ૨૮ શ્રી મહેન્દ્ર સી. સંઘવી ૫૦૦૦ ૫૬ શ્રી ભરત કરમચંદ દલાલ ૪૭૫૦ ૮૫ શ્રી નવીન ડી. શાહ ૪૫૦૦ Page #53 -------------------------------------------------------------------------- ________________ માર્ચ, ૨૦૧૦ પ્રબુદ્ધ જીવન ૨૫. નામ નામ ૨કમ ૨કમ ૮૬ શ્રી નાનજી લાલજી ભેદા ૫૦૦૦ ૧૩૧ શ્રી અરવિંદ પી. શેઠ ૪૭૫૦ ૮૭ ડો. રમીભાઈ જવેરી ૪૦૦૦ ૧૩૨ શ્રી શશિકાન્ત ચીમનલાલ શેઠ ૪૭૫૦ ૮૮ શ્રી ધીરજલાલ કલ્યાણજી ૫૦૦૦ ૧૩૩ શ્રી ડાહ્યાભાઈ ડી. વખારીયા ૧૫૦૦ ૮૯ શ્રી છબીલદાસ નેમચંદ શાહ ૫૦૦૦ ૧૩૪ શ્રી દીપક એલ. વોરા ૧૦૦૦ ૯૦ શ્રી કુંવરજી નાનજી કેનીયા ૪૫૦૦ ૧૩૫ શ્રી સંદીપ એન. વોરા ૪૨૫૦. ૯૧ શ્રી રસિકલાલ કેશવલાલ શાહ ૪૭૫૦ ૧૩૬ શ્રી પ્રકાશ મોદી ૪૬૫૧ ૯૨ શ્રી વિક્રમ ચુનીલાલ શાહ ૪૫૦૦ ૧૩૭ શ્રી હસમુખ એચ. દોધીવાલા ૪૭૫૦ ૯૩ શ્રી મહેશ સી. અજમેરા ૧૫૦૦ ૧૩૮ શ્રી જ્યોતિબેન શાહ ૪૭૫૦ ૯૪ શ્રી દેવચંદ જી. શાહ ૪૦૦૦ ૧૩૯ શ્રી દીલીપભાઈ વી. કાકાબળિયા ૩૦૦૦ ૯૫ શ્રી ગુલાબચંદ કે. શાહ ૫૦૦૦ ૧૪૦ શ્રી એલ. ડી. શાહ ૫૦૦૦ ૯૬ શ્રી બિપિન એ. શાહ ૪૫૦૦ ૧૪૧ શ્રી જગશી એમ. શાહ ૫૦૦૦ ૯૭ શ્રી મહેન્દ્ર બી. વોરા ૪૭૫૦ ૧૪૨ શ્રી રસિકલાલ ડી. જુઠાણી ૨૫૦૦ ૯૮ શ્રી યોગેશ પ્રેમજી છેડા (નવા) ૫૦૦૦ ૧૪૩ શ્રી ટોકરશી એમ. ગડા ૪૬૫૦ ૯૯ શ્રી ડી. એમ. પારેખ ૪૫૦૧ ૧૪૪ શ્રી કનકમલ મુનોત ૧૦૦૦ ૧૦૦ શ્રી કિશોર જે. શેઠ. ૫૦૦૦ ૧૪૫ શ્રી અમિતા ડી. પારેખ ૪૭૫૦ ૧૦૧ શ્રી કુસુમબેન બી. દોશી ૧૦૦૦ ૧૪૬ શ્રી જયંતીલાલ જે. ગાંધી ૧૦૦૦ ૧૦૨ શ્રી ખેતશી એન. શાહ ૪૭૫૦ ૧૪૭ શ્રી દિપક એમ. મોદી ૫000 ૧૦૩ શ્રી રમણલાલ એ. સંઘવી ૧૦૦૦ ૧૪૮ શ્રી હિરેન શાહ ૨૧૪૯ ૧૦૪ શ્રી ચંદ્રકાન્ત જી. શાહ ૫૦૦૦ ૧૪૯ શ્રી મણિલાલ એસ. દોશી ૫૦૦૦ ૧૦૫ શ્રી મધુકાન્ત ટી. શેઠ ૫000 ૧૫૦ શ્રી કાકુલાલ સી. મહેતા ૪૫૦૦ ૧૦૬ શ્રી સુધીર જે. માલદે (નવા) ૫૦૦૦ ૧૫૧ શ્રી મહેન્દ્ર એચ. શાહ ૪૭૫૦ ૧૦૭ શ્રી પ્રબોધ કે. શાહ ૪૭૫૦ ૧૫ર શ્રી સોનલ રાજેનકુમાર શાહ (નવા) ૫૦૦૦ ૧૦૮ શ્રી કેશવલાલ સી. શાહ ૭૫૦ ૧૫૩ શ્રી લક્ષ્મીચંદ કે. શાહ ૪૫૦૦ ૧૦૯ શ્રી હિંમતલાલ ધડા ૧૦૦૧ ૧૫૪ શ્રી વિનિત અરવિંદ શાહ (નવા) 5000 ૧૧૦ શ્રી રસિકલાલ જે. કાપડીયા ૨૭૫૦ ૧૫૫ શ્રી પ્રકાશ નાગરદાસ શાહ ૫૦૦૦ ૧૧૧ શ્રી મહેન્દ્ર યુ. શાહ ૪૫૦૦ ૧૫૬ શ્રી વી. એન. સવાણી ૪૭૫૦ ૧૧૨ શ્રી નરેન્દ્ર મણિલાલ દોશી ૨૦૦૦ (માટુંગા ગુજરાતી ક્લબ લિ.) ૧૧૩ શ્રી માણેકજી નેમજી દંડ ૪૫૦૦. ૧૫૭ લીના વી. શાહ ૪૫૦૦ ૧૧૪ શ્રી જશવંતભાઈ બી. મહેતા ૨૫૦૦ ૧૫૮ શ્રી રસિકલાલ એન. વોરા ૪૭૫૦ ૧૧૫ શ્રી જયકિશોર વી. સંઘવી ૫૦૦૧ ૧૫૯ શ્રીમતી મીરા આર. મહેતા ૫૦૦૦ ૧૧૬ શ્રી સેવંતીલાલ છોટાલાલ શાહ ૫૦૦૧ ૧૬૦ શ્રી શાંતિલાલ રામજી ગડા ૪૫૦૦ ૧૧૭ શ્રી એમ. બી. વોરા ૪૭૫૦ ૧૬૧ શ્રી દિનેશ વરજીવનદાસ શાહ ૨૫૦૦ ૧૧૮ શ્રી વિપિનચંદ્ર એસ. સંઘવી ૫૦૦૦ - ૧૬૨ શ્રી શિરીષ કે. ભણશાલી ૪૬૫૦ ૧૧૯ શ્રી યશોમતીબેન વી. નાણાવટી(નવા) ૫000 ( ૧૬૩ ડૉ. ધીરેન્દ્રકુમાર વી. શાહ ૫૦૦૦ ૧૨૦ શ્રી પ્રજ્ઞેશ કાંતિલાલ દેસાઈ ૪૭૪૯ ૧૬૪ શ્રી પ્રમોદચંદ વીરચંદ શાહ ૨૫૦૦ ૧૨૧ શ્રી ગુણવંતરાય ડી. શાહ ૫૦૦૦ ૧૬૫ ડૉ. ભરત જે. ભીમાણી ૪૫૩૦ ૧૨૨ શ્રી રમેશ એમ. ઝવેરી ૪૫૦૦ ૧૬૬ શ્રી કિરણ એચ. શાહ ૪૫૦૦ ૧૨૩ શ્રી પ્રતાપરાય પી. શેઠ ૧૦૦૧ ૧૬૭ શ્રી અશોક એસ. મહેતા ૫૦૦૦ ૧૨૪ શ્રી લક્ષ્મીચંદ લીલાધર દેઢીયા ૪૭૫૦ ૧૬૮ શ્રી લક્ષ્મીચંદ યુ. મારૂ ૪૫૦૦ ૧૨૫ શ્રી ધીરજલાલ ટી. શાહ ૪૫૦૦ - ૧૬૯ શ્રી અનંતરાય એફ. શાહ ૨૫૦૦ ૧૨૬ શ્રી અનંત ખેતાણી ૨૫૦૦ - ૧૭૦ શ્રી હસમુખભાઈ તલસાણીયા ૧૦૦૦ ૧૨૭ શ્રી દિલીપ બી. શાહ ૪૭૫૦ ૧૭૧ શ્રી શાંતિલાલ સી. શાહ ૫૦૦૦ ૧૨૮ શ્રી કપુરચંદ જૈન ૪૫૦૦ ૧૭૨ શ્રી જયંતીલાલ એમ. દોશી ૫૦૦૦ ૧૨૯ શ્રી પુષ્પા ધનવંત મહેતા ૫૦૦૦ ૧૭૩ શ્રીમતી દર્શનાબેન નરેશ પરીખ૫૦૦૦ ૧૩૦ શ્રી શીલા રાજેન્દ્ર બુટાલા ૫૦૦૦ ૧૭૪ શ્રી હરીશ એલ. સંઘવી ૧૫૦૦ નામ રકમ ૧૭૫ શ્રી દિનકરભાઈ એ. કોઠારી ૫૦૦૦ ૧૭૬ શ્રી શાંતિલાલ સંઘવી ૧૦૦૦ ૧૭૭ શ્રી હર્ષદભાઈ બી. દોશી ૪૫૦૦ ૧૭૮ શ્રી હરખચંદભાઈ બી. શાહ ૨૫૦૦ ૧૫૮ શ્રી રસિકલાલ એન. વોરા ૪૭૫૦ ૧૫૯ શ્રીમતી મીરા આર. મહેતા ૫૦૦૦ ૧૬૦ શ્રી શાંતિલાલ રામજી ગડા ૪૫૦૦ ૧૬૧ શ્રી દિનેશ વરજીવનદાસ શાહ ૨૫૦૦ ૧૬૨ શ્રી શિરીષ કે. ભણશાલી ૪૬૫૦ ૧૬૩ ડૉ. ધીરેન્દ્રકુમાર વી. શાહ ૫૦૦૦ ૧૬૪ શ્રી પ્રમોદચંદ વીરચંદ શાહ ૨૫૦૦ ૧૬૫ ડૉ. ભરત જેભીમાણી ૪૫૩૦ ૧૬૬ શ્રી કિરણ એચ. શાહ ૪૫૦૦ ૧૬૭ શ્રી અશોક એસ. મહેતા ૫૦૦૦ ૧૬૮ શ્રી લક્ષ્મીચંદ યુ. મારૂ ૪૫૦૦ ૧૬૯ શ્રી અનંતરાય એફ. શાહ ૨૫૦૦ ૧૭૦ શ્રી હસમુખભાઈ તલસાણીયા ૧૦૦૦ ૧૭૧ શ્રી શાંતિલાલ સી. શાહ ૫૦૦૦ ૧૭૨ શ્રી જયંતીલાલ એમ. દોશી ૫૦૦૦ ૧૭૩ શ્રીમતી દર્શનાબેન નરેશ પરીખ પ000 ૧૭૪ શ્રી હરીશ એલ. સંઘવી ૧૫૦૦ ૧૭૫ શ્રી દિનકરભાઈ એ. કોઠારી ૫૦૦૦ ૧૭૬ શ્રી શાંતિલાલ સંઘવી ૧૦૦૦ ૧૭૭ શ્રી હર્ષદભાઈ બી. દોશી ૪૫૦૦ ૧૭૮ શ્રી હરખચંદભાઈ બી. શાહ ૨૫૦૦ ૧૭૯ શ્રી મનહર સી. પારેખ ૫૦૦૦ ૧૮૦ શ્રી નરેન્દ્ર એમ. શાહ ૪૫૦૦ ૧૮૧ શ્રીમતી ઝવેરબેન પી. સોની ૧૦૦૦ ૧૮૨ શ્રી મનહરલાલ જે. શેઠ ૧૦૦૦ ૧૮૩ શ્રી રસિકચંદ ડી. તુરખીયા ૧૦૦૦ ૧૮૪ શ્રી રમણલાલ એન. શાહ ૨૫૦૦ ૧૮૫ શ્રી હંશા નિરંજન વોરા ૪૦૦૦ ૧૮૬ શ્રી પ્રકાશ કે. શાહ ૧૦૦૦ ૧૮૭ શ્રી મહેન્દ્ર એમ. શાહ ૪૦૦૦ ૧૮૮ શ્રી કિશનભાઈ કે. કાપડિયા ૨૫૦૦ ૧૮૯ શ્રી શરદ એમ. ગાંધી (નવા) ૫૦૦૦ ૧૯૦ શ્રીમતી ભારતીબેન બી. શાહ (નવા). ૫૦૦૦ ૧૯૧ શ્રી પી. એમ. શાહ ૫૦૦૦ ૧૯૨ શ્રી બી. એસ. વસા ૫૦૦૦ ૧૯૩ શ્રી અનંત જે. ધામી ૫૦૦૦ ૧૯૩ શ્રી રસિકલાલ એસ. તુરખિયા ૫૦૦ ટોટલ ૧૦,૬૨,૦૫૭ Page #54 -------------------------------------------------------------------------- ________________ ૨૬ પ્રબુદ્ધ જીવન માર્ચ ૨૦૧૦ જયભિખ્ખું જીવનધારા : ૧૬ | ડૉ. કુમારપાળ દેસાઈ [ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ સર્જક ‘જયભિખ્ખ”ની જીવનકથામાં હવે રંગ પુરાય છે જવાંમર્દીના. વળી ચરિત્રકારના ચરિત્રની સાથે એની આસપાસનો પરિવેશ એટલો જ રસપ્રદ બનતો હોય છે. આજથી એકસો વર્ષ પૂર્વેના સમાજની માન્યતાઓ, વહેમો અને જીવનદશાનું આમાં ચિત્રણ મળે છે. એમના શાળાજીવનના પ્રસંગોમાંથી એમના સર્જનની પીઠિકા સાંપડે છે. અહીં એમના શાળાજીવનના સર્જનલક્ષી ઘટનાપ્રસંગોની ઝલક જોઈએ એમની જીવનકથાના હવેના પ્રવાહમાં.] જીવની જેમ જાળવજે! પ્રત્યેક માનવીને અતીતનું એક તીવ્ર ખેંચાણ હોય છે. એ અતીત ચાલતી હતી. એના ચિત્તને ભૂતકાળની સ્મૃતિઓના રંગે રંગી નાખે છે. એ સ્મૃતિઓ એમ કહેવાતું કે આમાંના એક કૂવામાં એક બ્રાહ્મણી અને બીજા એના વર્તમાન જીવનમાં આનંદ-કરુણાના વિવિધ ભાવો જગાડતી કૂવામાં મોચણ ડૂબી ગઈ હતી. એ ડૂબી ગયેલી બંને સ્ત્રીઓનો જીવ હોય છે. એમાં પણ ‘તને સાંભરે રે ?’ અને ‘મને કેમ વીસરે રે ?'- અવગતે જતાં એ બંને કુવાના થાળા પર બેસીને અનેક કૌતુક કરે છે એવા કેટલાય પ્રસંગો ચિત્તમાં ઊપસી આવતા હોય છે. મન પુનઃ એમ કહેવાતું. ક્યારેક એમનું રુદન સંભળાતું તો ક્યારેક અટ્ટહાસ્ય. પુનઃ બાળપણની દુનિયામાં સરી જતું હોય છે. અરે, રસ્તે જતા વટેમાર્ગુને અટકાવીને એ ચિત્રવિચિત્ર પ્રશ્નો કરે છે ઉત્તર ગુજરાતના વરસોડા ગામની નિશાળમાં ભીખાલાલે અને પસાર થતી કોઈ સ્ત્રીની પાસે સાડી માગે છે. (જયભિખ્ખનું હુલામણું નામ) અભ્યાસ કર્યો. સાબરમતી નદી આ આવી તો કેટલીય કથાઓ વરસોડા ગામમાં ઘેર-ઘેર પ્રચલિત હતી. ગામથી માત્ર એક ગાઉ (દોઢેક માઈલ)ના અંતરે હતી, પરંતુ નદી કેટલાક તો મૂછે તાવ દઈને કહેતા કે આ બધું અમે નજરોનજર જોયું અને ગામની વચ્ચે પુષ્કળ વાઘા-કોતર આવેલાં હતાં. નિર્જન અને છે તો કોઈ નવી વાર્તા કરતું કે ગામની એક સ્ત્રી આ રસ્તેથી પસાર ભેંકાર કોતરમાં બાવળ અને આવળના ઝાડ સ્થળના એકાંત અને થતી હતી અને એને આ અવગતિએ ગયેલી સ્ત્રીઓ વળગી પડી તે ભયની તીવ્રતા વધારતાં હતાં. વળી ઠેર ઠેર હાથિયા થોરની મોટી- કારણે એ સ્ત્રીને ભૂત વળગ્યું હતું. કોઈ કહેતું કે અમે એને મોટે સાદે મોટી વાડ જોવા મળતી હતી. ઊંડાં કોતરોમાં થઈને પસાર થતી કેડી ગાતી સાંભળી છે તો કોઈ કહેતું કે અમે કૂવાની અંદર ભૂસકા મારવાનો પર ચાલતી વખતે ભલભલાની હિંમત ભાંગી જતી. આખો માણસ અવાજ સાંભળ્યો છે! ભૂતપ્રેતના ભેદને પારખનારા અનુભવી લોકો જાણે જમીનમાં ખોવાઈ ગયો હોય, એ રીતે આ ઊંચાં કોતરોમાં એ એવી સલાહ આપતા કે આ રસ્તેથી નદીએ જવું નહીં અને જવું પડે તો ક્યાંક અદૃશ્ય થઈ જતો. એના મુખ સામે જોવું, પણ પીઠ સામે ન જોવું. કારણ કે એ તો ચુડેલ વાતાવરણમાં એવો સન્નાટો રહેતો કે વટેમાર્ગુની આંખની કીકી કહેવાય. તરત વળગી પડે! સતત ચોતરફ ભમતી રહેતી. કોઈ ધાડપાડુ, બહારવટિયો કે લેભાગુ ભીખાલાલ આવી ઘણી વાતો ગામડાગામમાં સાંભળતા, પણ મનમાં માણસ કોતરની કઈ બખોલમાંથી ધસી આવશે એનો કશો અંદાજ એક પાકી ગાંઠ વળી ગયેલી કે જીવતા માણસને મરેલો માણસ શું કરી નહોતો. આવે સમયે મદદે આવે એવુંય કોઈ દેખાતું નહોતું. કોતરોની શકવાનો? આ ભયાનકતામાં કૂવાઓ ઉમેરણ કરતા હતા. સુકાઈ ગયેલા આ વળી, આ બે કૂવાઓથી અર્ધા ગાઉ દૂર નદીના કિનારે સ્મશાન કૂવાઓ વિશે કેટલીયે લીલીછમ કથાઓ ગામલોકોની જીભે ચર્ચાતી આવેલું હતું. આ સ્મશાનમાં કૂતરાં અને શિયાળ સદાય રહ્યાં કરતાં હતી. ગામની વસ્તી કરતાં ગામના વિસ્તારમાં ભૂતપ્રેતની વસ્તી વધુ અને ત્યાંથી ઓતરાદી (ઉત્તર) દિશામાં નાહવાનો ધરો આવ્યો હતો. હતી! કોઈનું અકાળે મૃત્યુ થાય કે सो जयइं जस्स केवलणाणुज्जलदप्पणम्मि लोयालोयं । એક વાર ભીખાલાલ અને એના કોઈ ધીંગાણામાં ખપી જાય, તો पुढ यदिबिंब दीसइ, वियसियसयवत्तगब्भगउरो वीरो ।। ગોઠિયાઓ આ ધરામાં સ્નાન કરવા એ બધાનો જીવ અવગતિ પામીને -જય ધવલા ૩: મંગલાચરણ ગયા. એ સમયે શિયાળાની બપોરની ભૂતપ્રેત થતો! આપઘાત કરનારી જેના કેવળજ્ઞાન રૂપી ઉજ્જવળ દર્પણમાં લોક અને અલોક | છુટ્ટી મિત્રો સાથે મળીને આ રીતે પ્રત્યેક નારી ડાકણનું રૂપ ધારણ પ્રતિબિંબની જેમ દેખાય છે, જે વિકસિત કમળગર્ભની સમાન ઊજવતા હતા. ભીખાલાલના એક કરતી અને એથી જ સાબરમતી ઉજ્વળ અને તપ્તસુવર્ણ જેવા પીળા વર્ણના છે તેવા ભગવાન વડીલ એક નાનું સુંદર ઘડિયાળ નદીના કિનારે આવેલા બે કૂવાઓ | મહાવીરનો જય થાવ. વિદેશથી લાવ્યા હતા. એ જમાનામાં વિશે ગામમાં જાતજાતની વાતો ઘડિયાળની કલ્પના કરવીયે મુશ્કેલ. Page #55 -------------------------------------------------------------------------- ________________ માર્ચ, ૨૦૧૦ પ્રબુદ્ધ જીવન એવે સમયે આ એવું ઘડિયાળ હતું કે જેના કાંટા રાત્રે અંધારામાં ઝગમગ મારું હતું ને મેં જ ખોયું.” જ્યારે ભીખાને તો એમ લાગતું હતું કે એનું થતાં. વળી એમાં એક નાનકડો કાંટો હતો, એ તો આખો દિવસ દોડ્યા નહોતું અને એણે ખોયું. વિચારમગ્ન ભીખો મંદિરના ઓટલા પર જ કરતો ! અટકવાનું નામ લે નહીં, ઘાંચીના બળદની જેમ ગોળગોળ બેસી રહ્યો. મનોમન વિચારતો હતો કે હવે બસ, અહીં જ મંદિરના ફર્યા કરે અને એક વાર ફરવાનું શરૂ કર્યું તો થોડી જ વારમાં પાછો એ ઓટલા પર બેસી રહેવું છે. મારે કોઈની પાસે જવું નથી અને કશું ત્યાં આવીને ઊભો રહેતો હતો. કરવું નથી. આ મિત્રોય કેવા છે કે મારી મદદે આવતા નથી. આમ ને ભીખાએ પોતાના એ વડીલ પાસેથી અપાર આશ્ચર્યો ધરાવતી આમ રાતના દસ વાગ્યા. મંદિરના દરવાજા પણ બંધ થઈ ગયા. ચોરા ઘડિયાળ પહેરવા માગી. પહેલાં તો વડીલે આનાકાની કરી. આ છોકરો ઉપરના હનુમાનજીનો દીવો પણ ઓલવાઈ ગયો. ચારે બાજુ અંધકાર એને તોડી નાખશે તો એ ઘડિયાળને ‘રિપેર' કરનાર ક્યાંથી મળશે? પ્રસરી ગયો અને અચાનક આ અંધારામાં કોઈ ભીખાના ખમીસની ભીખાએ તો હઠ પકડી અને કહ્યું કે “આ ઘડિયાળને હું જીવની જેમ ચાળ (અંગરખાનો છાતી નીચેનો ઘે૨) ખેંચતું લાગ્યું. જાળવીશ. સતત મારી સાથે રાખીશ. એને એક પળ પણ રેઢી મૂકીશ ભીખો ચોંકી ગયો. ભયભીત બન્યો અને ગભરાઈને પાછળ જોયું નહીં.” આથી નદીએ ધરામાં સ્નાન કરવા ગયેલા ભીખાલાલ આ તો એનો મિત્ર જગત ઊભો ઊભો હસતો હતો. પોતાના માથે ઘડિયાળ સાથે લઈને ગયા હતા. ઘરમાં મૂકે અને કોઈના હાથમાં ચડે મુસીબતનો પહાડ તૂટી પડ્યો હોય અને કોઈ મિત્ર આટલી બધી તો! એ દિવસે નદીએ નાહી, ધોઈને સાંજે પાછા ફર્યા. આરતીના બેફિકરાઈથી હસે, એ ભીખાને માટે અસહ્ય બની રહ્યું. એણે કહ્યું, સમયે બધા ગોઠિયાઓ ભેગા થયા. આનંદભેર આરતી કરી અને પછી “જગત, તુંય નઠારો નીકળ્યો. ભીડમાં મદદ કરે તે ભેરુ કહેવાય. પણ અંધારું થતાં સહુ ઘર તરફ પાછા ફર્યા. તને ક્યાં કઈ મારી ચિંતા-ફિકર છે.” આવે સમયે ભીખાલાલના મનમાં વિચાર જાગ્યો કે કેટલા વાગ્યા ભીખાએ પોતાના મનની અકળામણ વ્યક્ત કરી. મુશ્કેલીનો મુંઝારો હશે ! અને તરત જ અંધારામાં ઝગમગતી ઘડિયાળના કાંટા યાદ આવ્યા. ઘણી વાર આવી અકળામણથી વ્યક્ત થતો હોય છે. જગતે કહ્યું, “અરે! એણે પહેરણના ખિસ્સામાં હાથ નાંખ્યો, તો ખ્યાલ આવ્યો કે ઘડિયાળ એમાં આવો ઢીલો શું થઈ ગયો છે? ચાલ, થા તેયાર! જઈને ઘડિયાળ તો નદીકિનારે આવેલા પીપળાના થડની બખોલમાં પડી હશે. ધરામાં લઈ આવીએ. કોઈનેય ખબર નહીં પડે અને જલદી પાછા આવી જઈશું.' સ્નાન કરવા જતી વખતે બખોલમાં એ સાચવીને મૂકી હતી. નાહ્યા ગભરાયેલા ભીખાલાલના મનમાં બાળપણથી જ ભયનું નિરંકુશ પછી ઝટપટ કપડાં પહેરીને રોજની માફક ઘેર આવ્યો અને ઉતાવળમાં રાજ્ય હતું. એના ચિત્તમાં ભયના સંસ્કારો લદાયા હતા અને આથી ઘડિયાળ લેવાનું વીસરી ગયો. એણે જગતને કહ્યું, ‘ગાંડો થયો છે? અત્યારે જવાય? જવાના રસ્તામાં ભીખાને માથે તો આફતનો પહાડ તૂટી પડ્યો. એક તો વડીલ બે ગોઝારા કૂવા આવે છે, ત્યાં ચુડેલ વસે છે તે તું જાણે છે ને! અને ઘડિયાળ આપવાની આનાકાની કરતા હતા અને પોતે હઠ કરીને મેળવી એથીય વધારે આ અંધારી રાતે ઊંડાં કોતરમાં કોઈ જંગલી જાનવર હતી. માંડ માંડ એમણે ઘડિયાળ આપવાની તૈયારી બતાવી અને શરત સામું મળે તો? ના, ભાઈ ના, ઘડિયાળ મેળવવા માટે જીવ ગુમાવવો કરી હતી કે આને જીવની પેઠે જાળવજે. હવે શું થશે ? વડીલના મારની નથી.” બીક નહોતી, પરંતુ વડીલના મનમાં પોતાને વિશે કેવો ખોટો અભિપ્રાય ભીખાએ ધ્રૂજતા અવાજે કહ્યું, ત્યારે એના જવાબમાં જગત બોલ્યો, બંધાશે એ વિચારથી ભીખો શરમમાં ડૂબી ગયો. પોતે વડીલને કઈ “સાવ નમાલો છે. ઓટલે બેઠો બેઠો રોયા કર. તારાથી બીજું કંઈ નહીં રીતે મોં બતાવશે ? હવે કરવું શું? થાય. જીવતા માનવીને મરેલાં મડદાં ડરાવવા લાગે ત્યારે થઈ રહ્યું. મનમાં એમ પણ થયું કે વડીલને આડુંઅવળું સમજાવી દઉં, પણ મર્દ છે કે કોણ? વળી તારી સાથે હું આવું . આપણે બે છીએ. પછી તેથી શું? વડીલે મારા ઉપર વિશ્વાસ મૂક્યો એટલે હવે હું એમને શું? જાણતો નથી કે એક જણ એટલે કંઈ નહીં અને બે જણ એટલે બે છેતરું? મિત્રોને વાત કરી એટલે સહુએ હમદર્દી બતાવવા માંડી. પરંતુ એકડે અગિયાર.” ઘડિયાળ પાછી મેળવવાનો કોઈની પાસે ઉપાય નહોતો. મિત્રોએ જગત આત્મવિશ્વાસથી બોલતો હતો. વળી ભીખો ડરપોક નહોતો. ગમગીન ચહેરે વિદાય લીધી. ભીખો વિચારમાં પડ્યો કે ક્યાંથી આ દિવસે કહો એ કામ કરી આપે, પણ બાળપણમાં સાંભળેલી ભૂતપ્રેતની ઉપાધિ વહોરી લીધી! ઘડિયાળ બતાવીને મિત્રો પર વટ પાડવાનો વાતો એના મનમાં એવી જડ ઘાલી ગઈ હતી કે અંધારું એને ભયજનક વિચાર કેમ આવ્યો? લાગતું હતું. રાત્રિ એને કાળરાત્રિ જેવી ભાસતી હતી. નિશાળમાં કોઈ લક્ષાધિપતિની સઘળી દોલત લૂંટાઈ જાય અને જેટલું દુ:ખ ખેલકૂદમાં ભીખો સૌથી મોખરે રહેતો હતો. ઊંચા કૂદકા અને લાંબા થાય એના કરતાંય વિશેષ દુ:ખ ભીખાને થવા માંડ્યું. લક્ષાધિપતિને કુદકાની હરીફાઈમાં તો કોઈ એવો માડીજાયો નહોતો કે એ ભીખાને એનું સઘળું ધન ગુમાવવા છતાં મનથી એટલો સંતુષ્ટ હોય છે. ‘હશે, ટપી જાય. Page #56 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવન માર્ચ ૨૦૧૦ ભીખો માનતો કે ચોર સામે લડી શકાય, ગમે તેવા જાનવર સામે આપત્તિનો દિવસ હતો. હોય નહીં ત્યાંથી મુસીબત આવતી હતી. ઝઝમી શકાય, પણ આ માયાવી જીવોને તો કેમેય કરીને વશ કરી મુસીબત થોડી દૂર ટળે તો પાછી ફરીને સામે આવીને ઊભી રહેતી શકાય નહીં. ભીખાના આ ભયને જગતના મહેણાં-ટોણાંએ દૂર હઠાવ્યો હતી. અને એ એકદમ ઊભો થઈને જગતનો હાથ પકડીને બોલ્યો. “ચાલો, કમનસીબે થોડી વારમાં એ કાળો પડછાયો પાછો ફરતો દેખાયો કરીએ કૂચ-કદમ.” અને જગતે કહ્યું, ‘આ ભૂત નથી. પણ રીંછ છે. મહુડાની આ ઋતુમાં અંધારામાં કૂચ-કદમનો વિચાર કર્યો, પરંતુ એના આચરણમાં મહુડાને આરોગીને ઝૂમતું લાગે છે. રીંછ પોતાને ભાવતા મહુડા અનેક મુશ્કેલીઓ હતી. એક તો એ કે ગામના નાકેથી નદી તરફ અકરાંતિયા માફક ખાય છે અને પછી એને એનું ઘેન ચડે છે. આવે જવાય નહીં, કારણ કે કોઈ ઓળખીતું મળે તો આટલી મોડી રાત્રે વખતે એને છંછેડવું સારું નહીં.’ નદી ભણી જવા માટે ઠપકો આપે. મોડી રાતે આમ કરવાની વાત જો ભીખાએ જગતની રીંછ વિશેની જાણકારી પર ઝાઝું લક્ષ આપ્યું ઘેર પહોંચે તો રાત્રે બહાર નીકળવા પર પ્રતિબંધ મુકાઈ જાય અને નહીં. એણે તો એમ માન્યું કે નક્કી ભૂત રીંછ બનીને જ આવ્યું છે. વધારામાં મેથીપાક મળે. એણે પોતાની આ શંકા જગત સમક્ષ પ્રગટ કરી ત્યારે જગતનો ગુસ્સો ભીખો અને જગત સાવ જુદો જ માર્ગ લઈને વાંઘાંમાં ઊતર્યા. ઊછળી ઊઠ્યો. જગત બે લાકડી લાવ્યો હતો. એક એની કડિયાળી લાકડી અને બીજી ‘અલ્યા, સાવ ઘરકૂકડી જેવો છે તું. બસ, બધી વાતમાં તું ભૂતને ભીખાને માટે હતી. વળી સાથે કમરમાં એક છરો ખોસ્યો હતો. એ જ ભાળે છે. સાંભળ! હું તો કેટલાંય જંગલો ખૂંદી વળ્યો છું. દિવસ જમાનામાં આ રીતે કમરમાં છરો ખોસવાની ગામડામાં ફૅશન ચાલતી હોય કે રાત-એની કદી પરવા કરી નથી. શિયાળાની ઠંડીમાં કે ચોમાસાના રાતના અંધકારમાં ઊંડાં ઊંડાં કોતરો અને વાંઘોની વચ્ચેથી માત્ર વરસાદમાં, ઘોર મધરાતે વગડામાં ઘૂમ્યો છું. પણ કોઈ દિવસ એવું ટમટમતા તારાઓના તેજથી ભીખો અને જગત માર્ગ કાપી રહ્યા હતા. ભૂત મેં ભાળ્યું નથી. પણ હવે સાવધાન થઈ જા. જો રીંછ આપણી મધરાતનો ઠંડો પવન શરૂ થયો. વનવગડાનાં ફૂલોની સુગંધ નાકને તરફ આવી રહ્યું છે. (ક્રમશ:) મઘમઘાવી રહી હતી. આ બે મિત્રોના પગરવથી શિયાળવાં અને ૧૩/બી, ચંદ્રનગર સોસાયટી, જયભિખ્ખું માર્ગ, પાલડી, ઘોરખોદિયાં રસ્તાની બાજુમાં લપાઈ- છુપાઈ જતાં હતાં. અમદાવાદ-૩૮૦ ૦૦૭, મોબાઈલ : ૦૯૮૨૪૦૧૯૯૨૫ બંને મિત્રોની આંખમાં રાતની દુનિયા જોવાનું કુતૂહલ રમતું હતું. ડૉ. કુમારપાળ દેસાઈના પુસ્તકને દિવસની દુનિયા કરતાં રાતની દુનિયા કોઈ ઓર રંગ ધરાવતી હોય પ્રદીપકુમાર રામપુરિયા સાહિત્યપુરસ્કાર છે. આવી શાંતિ અને આવી ગંભીર ઘડીઓ ભીખાએ જિંદગીમાં ક્યારેય આજના વિશ્વની સમસ્યાઓના સંદર્ભમાં શિકાગો અને પસાર કરી નહોતી. જ્યારે જગતના પિતા ખેડૂત હોવાથી ક્યારેક એના કંપટાઉનની વિશ્વધર્મ પરિષદ અને અન્ય આંતરરાષ્ટ્રીય પરિષદોમાં પિતાની સાથે ખેતરમાંથી મોડો ઘેર આવતો હતો. અપાયેલાં ડૉ. કુમારપાળ દેસાઈનાં વ્યાખ્યાનોનો સંગ્રહ 'Jainism બંને મિત્રો સાબરમતીના રેતાળ પટ પર આવી પહોંચ્યા. અચાનક : The Cosmic Vision' ને ઉત્તમ પુસ્તક તરીકે શ્રી પ્રદીપકુમાર એક છીંકોટો (વારેઘડીએ છીંક ખાનારું) સંભળાયો. જગત ઊભો રહી રામપુરિયા સ્મૃતિ સાહિત્ય પુરસ્કાર' અર્પણ કરવામાં આવ્યો. જૈન ગયો. એણે ભીખાનો હાથ પકડ્યો. આકાશના તારાના ઝાંખા પ્રકાશમાં ધર્મ અને દર્શનને માટે અપાતો આ પુરસ્કાર આપતાં શ્રી સુખરાજજી જોયું તો સામેથી કાળી મેંશના જેવું ઢીચકા અને જાડા માણસના જેને જણાવ્યું હતું કે આ ગ્રંથમાં જૈન ધર્મની તાત્ત્વિક વિચારણાની આકારનું કંઈક વેગથી ચાલ્યું આવતું હતું. સાથોસાથ માનવ અધિકાર અને જૈન ધર્મમાં સ્ત્રીનું સ્થાન વિશે આગવા ભીખાએ જગતનો હાથ દાબીને કહ્યું, ‘અરે જગત, આ સામે જો, વિચારો મળે છે અને જૈન ધર્મના શાકાહાર, ક્ષમાપના જેવા વિષયોની| કાળું શું આવે છે ? ભૂત લાગે છે. માર્યા.’ સાથોસાથ વિશ્વભરની જૈન સંસ્થાઓને એકસૂત્રે જોડવાના “જૈન જગતે ભીખાને જરા તીખા અવાજે કહ્યું. “હે ભગવાન, તને તો |ડાયસ્પોરા” વિશે નવું ચિંતન પ્રસ્તુત કર્યું છે. આચાર્યશ્રી નારેશ ધ્યાન જ્યાં અને ત્યાં ભૂત ને ભૂત જ દેખાય છે. જો એ ભૂત હોત તો તો હું 9. જા આ ભૂત હીત તા તા ૬ કેન્દ્રના ડૉ. સુરેશ સિસોદિયાએ કહ્યું કે આ ગ્રંથ વર્તમાન યુગમાં દોડીને સાત વાર એને ગળે બાઝી જાઉં, પણ એ ભૂત નથી. કોઈ જૈનદર્શનની ભાવનાઓની પ્રયોગશીલતા દર્શાવે છે. જંગલી જાનવર લાગે છે.' ઉદેપુરની નજીક આવેલા મંગલવાડમાં શ્રી અખિલ ભારતીય સાબરમતી નદીનો રેતાળ પટ જ્યાંથી શરૂ થતો હતો, એવા ખેતરના સાધુમાર્ગી જૈન સંઘના અધ્યક્ષ શ્રી સુંદરલાલજી દુગડ દ્વારા ડૉ. છેલ્લા ખૂણે બંને ઊભા રહ્યા. પેલો કાળો આકાર દૂર દૂર જતો હતો કુમારપાળ દેસાઈને ચંદ્રક, સન્માનપત્ર તથા સાહિત્યથી સન્માનિત અને બંનેએ છૂટકારાનો શ્વાસ લીધો. પરંતુ આ દિવસ ભીખાને માટે કરવામાં આવ્યા. Page #57 -------------------------------------------------------------------------- ________________ માર્ચ, ૨૦૧૦ પ્રબુદ્ધ જીવન ૨૯ શ્રી જૈન મહાવીર ગીતા-એક દર્શનઃ ૧૭ પ. પૂ. આચાર્યશ્રી વાત્સલ્યદીપસૂરિજી સપ્તદશ અધ્યાય : મંત્રયોગ છે. જૈન ધર્મ કર્મમાં માને છે, છતાંય મંત્ર વિશે ભગવાન મહાવીરના શ્રી જૈન મહાવીર ગીતા'માં સોળ અધ્યાય પૂર્ણ થયા પછી છ સમયથી ગહન ચિંતન અને વ્યાપક નિરૂપણ થયું છે. આગમગ્રંથોમાં સ્વતંત્ર પ્રકરણ છે. સત્તરમા પ્રકરણ રૂપે “મંત્રયોગ” છે. “શ્રી જૈન પણ મંત્ર વિશે ઉલ્લેખ મળે છે. એમ પણ કહેવાયું છે કે આગમગ્રંથના મહાવીર ગીતા'ની રચના સંવાદ શૈલીમાં થઈ છે. પ્રથમ ગણધર શ્રી પ્રત્યેક અક્ષર મંત્ર સ્વરૂપ છે. વળી, જૈન ધર્મનો ‘શ્રી નવકાર મહામંત્ર’ ગૌતમ સ્વામી પૂછે છે અને ચરમ તીર્થપતિ શ્રમણ ભગવાન મહાવીર આ જગતમાં અભૂતપૂર્વ સ્થાન ધરાવે છે. એક પણ વ્યક્તિના સંદર્ભમાં ઉત્તર વાળે છે. સમગ્ર “શ્રી જૈન મહાવીર ગીતા'માં વિશિષ્ટતા એ છે, નહીં પણ માત્ર ગુરુની પૂજાના સંદર્ભમાં શ્રી નવકાર મંત્રનું જ્યારે ક્યાંય પ્રસંગ નથી પણ વિભિન્ન અધ્યાયોમાં ભક્તિ, શક્તિ, ધર્મ, પણ ઊંડાણથી ચિંતન મનન કરીએ છીએ ત્યારે આશ્ચર્ય એ વાતનું થાય જ્ઞાન ઈત્યાદિ અનેક વિષયો પર ભગવાન મહાવીર સીધો ઉપદેશ છે કે હજી પણ શ્રી નવકારમંત્રમાં રહેલી વિશિષ્ટતા આપણે ક્યાં પામી આપે છે. ભગવદ્ ગીતાની જેમ વિભિન્ન વિષયો પર નિરૂપણ થયું શક્યા છીએ ? હોવાથી પાઠકને પોતાને મનભાવન કશુંક મળી રહે તેવી સંભાવના એવું કહેવાય છે કે જે વસ્તુનું સતત રટણ કરવામાં આવે તે મંત્ર ઊભી થાય છે. આમ છતાં એક પણ દૃષ્ટાંત વિના “શ્રી જૈન મહાવીર બની જાય.મનના તિ : / મનના જોડાણ વિના મંત્ર સુધી પહોંચાતું ગીતા' આપણને સતત સતર્ક અને જાગૃત રાખે છે એ તેની વ્યાપક નથી. મંત્ર અને તેની સાધના અપાર શ્રદ્ધા માંગે છે. જૈન ધર્મ, ઉપર સિધ્ધિ ગણવી જોઈએ. કહ્યું તેમ કર્મમાં માને છે છતાં ભગવાન આદિનાથના સમયથી માંડીને “શ્રી જૈન મહાવીર ગીતા'માં સોળ પ્રકરણ પૂરા થયા પછી ‘મંત્રયોગ” આજ સુધીમાં અસંખ્ય પૂર્વ સૂરિઓએ તથા અન્યોએ સમયે સમયે મંત્ર છે. આ પ્રકરણથી ગ્રંથલેખક શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરજીએ સત્તરમા સાધના, દેવ સાધના કર્યાના ઉલ્લેખો મળે છે. આ ઉલ્લેખો દર્શાવે છે કે અધ્યાય રૂપે નહીં પણ માત્ર એક પ્રકરણ રૂપે બાકીના છ પ્રકરણનું મંત્ર સાધના પણ ધર્મ માર્ગે ઉપયોગી છે અને જરૂર પડે ત્યારે પૂરી શ્રદ્ધા આલેખન કરેલ છે. સાથે મંત્ર સાધના કરવી જોઈએ. મંત્ર સાધનાનો ઉપયોગ આત્મ કલ્યાણ શ્રી જૈન મહાવીર ગીતા'માં પ્રારંભથી અત્યાર સુધી શ્રી ગૌતમસ્વામી માટે, વિશિષ્ટ હેતુની સિદ્ધિ માટે, સંકટ નિવારણ માટે કરવો જોઈએ. પ્રશ્ન કરે છે. “મંત્રયોગ'માં સર્વપ્રથમવાર શ્રી સુધર્માસ્વામી પ્રશ્ન કરે વ્યક્તિગત સ્વાર્થ માટે તથા અન્યના અશુભ માટે મંત્ર સાધનાનો ઉપયોગ છે. એને પ્રભુ શ્રી મહાવીર “મંત્રયોગ' કહે છે. કરવો જોઈએ નહીં. ‘શ્રી નવસ્મરણ'માં જે નવ સ્તોત્રો સમાય છે તે શ્રી જૈન મહાવીર ગીતા'માં “મંત્રયોગ'માં ૧૪૧ શ્લોક દ્વારા આવો જ નિર્દેશ કરે છે. “શ્રી ઉવસગ્ગહરં સ્તોત્ર', “શ્રી નમિઉણ સ્તોત્ર', મંત્રયોગ'નો પ્રારંભ આમ થાય છે. શ્રી ભક્તામર સ્તોત્ર’, ‘શ્રી કલ્યાણ મંદિર સ્તોત્ર', ‘શ્રી બૃહશાન્તિ शक्तियोगं महायोग समाकर्ण्य महामतिः । સ્તોત્ર', વગેરે અદ્ભુત મંત્ર વિધાનથી સભર છે અને આવી પડેલા प्रणम्यं श्री महावीरं, सुधर्मोवाच भक्तिः ।। સંકટ નિવારણ માટે અદ્ભુત સામર્થ્ય ધરાવે છે તે સૌ જાણે છે. વળી, चिन्तामणिसमा लोके, चिन्तितार्थप्रदायकाः। त्वया सम्यक्तया प्रोत्काः, सर्वयोगाः श्रुता मया।। देहज्योतिषि यस्य मज्जति जगद् दुग्धाम्बुराशाविव, स्वदीपमन्त्रयोगस्तु, सम्यगाराधितो नृणाम् । ज्ञानज्योतिषि च स्फुटत्यतितरां ओंभूर्भुव: स्वस्त्रयी । सद्यः फलप्रदातास्ति, तस्मातं वच्मि भक्तिः।। शब्दज्योतिषि यस्य दर्पण इव स्वार्थाश्यकासत्यमी, ‘મહાન બુદ્ધિશાળી એવા સુધર્મએ શક્તિયોગ સાંભળીને ભક્તિપૂર્વક स श्रीमानमरार्वितो जिनपतियॊतिस्त्रयायास्तु नः ।। પ્રણામ કરીને મહાવીરને આ પ્રમાણે પૂછ્યું?' -તવાનુશાસન પ્રશસ્તિ, શ્લોક ૨૫૯ આ જગતમાં ઈચ્છિત પદાર્થો આપનારા ચિંતામણિ સમાન એવા બધા યોગો તમે મને કહ્યા, તે મેં સારી રીતે ધ્યાન દઈને સાંભળ્યા છે.' ક્ષીરસમુદ્રના સ્નાનની જેમ એમની દેહજ્યોતિ જગતને સ્નાન કરાવે છે, એમની જ્ઞાનજ્યોતિમાં ત્રણેય લોક પ્રકાશિત થાય છે, ‘તમારો આ મંત્રયોગ લોકો સારી રીતે કરે તો તરત જ ફળ આપનાર દર્પણમાં પડતા પ્રતિબિંબની માફક એમની શબ્દજ્યોતિમાં પદાર્થ બને છે. તેથી ભક્તિપૂર્વક તમે મને તે કહો.' અભિવ્યક્ત થાય છે, એવા દેવોથી પૂજિત મહાવીર અમને ત્રણેય (મંત્રયોગ, ગાથા-૧, ૨ અને ૩) | જ્યોતિઓની પ્રાપ્તિ માટે માર્ગદર્શન આપે. જગતના પ્રત્યેક ધર્મોમાં અને પ્રત્યેક દેશોમાં મંત્ર માટે શ્રદ્ધા કેળવાઈ Page #58 -------------------------------------------------------------------------- ________________ ૩૦. પ્રબુદ્ધ જીવન માર્ચ ૨૦૧૦ તેનો સુખદ અનુભવ આજ સુધી તે મત્રોના સાધકોને થતો રહ્યો પ્રકારના સુખો આપનાર છે. વાંચોઃ ___ॐ श्रीं ऐं मन्त्रराजस्यं, पूर्णलक्ष्मीकरो भव । યોગનિષ્ઠ આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગર સુરીશ્વરજી પ્રખર યોગ સાધક પુત્ર હિ વ મેં પુત્રી, રાજ્યાદ્રિ સર્વસંપર્વ: || ને મંત્ર સાધક હતા. તેઓના જીવનમાં એવું બન્યું કે, “એકવાર સુરતના ૩ૐ શ્રી છું એ મંત્ર રાજ છે. પૂર્ણ લક્ષ્મી આપનાર છે. તે મને પુત્રશ્રી સંઘે વિનંતી કરેલી કે આજે જેનો મીરાદાતાર વગેરે જૈનેતર તીર્થોમાં પુત્રી, રાજ્યાદિ સર્વ સંપત્તિ આપો.” દર્શન માટે જાય છે તો જૈન ધર્મમાં એવા એકપણ દેવ નથી જ્યાં જેનો (મંત્રયોગ ગાથા ૧૦) જાય અને સંકટ મુક્તિ પામે ?' ‘શ્રી જૈન મહાવીર ગીતાના ‘મંત્રયોગ'માં મહાવીર પ્રભુના નામે શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરજીના ચિત્તમાં આ વિચારબીજ રોપાયું સતત મંત્ર શક્તિનો અપૂર્વ પ્રભાવ છે. એવું કહેવામાં આવ્યું છે. અને તેના ફળ રૂપે શ્રી ઘંટાકર્ણ મહાવીર દેવની મહુડી તીર્થમાં આપણને ૩% મર્દ શ્રી મહાવીર! પૂર્ણશક્તિવિસ!! પ્રાપ્તિ થઈ. श्री चतुर्विध संघस्य, कुरुं शान्तिं दयानिधे!।। १८ આટલી ભૂમિકા એટલા માટે બાંધી કે “શ્રી જેન મહાવીર ગીતા'માં राज्यशान्तिं प्रजाशान्तिं, देशशान्तिं तथा कुरु। જેના મંડાણ થાય છે તે મંત્રયોગ' વિશે આપણને સ્પષ્ટતા પ્રાપ્ત થાય. स्वकुटुम्बपशूनक्ष, रक्ष सर्वविपत्तितः।। १९ મંત્રયોગ'માં મંત્ર વિશે નિર્દેશ મળે છે, તેની સાથોસાથ શ્રી સંઘના, ૐ નમસ્તે મહાવીર! વિશ્વાતિં સદા | આચાર્યોના, સાધુ-સાધ્વીઓના, ઉપાસક ગણના, વ્યક્તિગત અને क्षुद्रोपद्रवतो रक्ष, सर्वलोकान्प्ररक्षक!।। २० સમૂહગત કલ્યાણ અને ઉત્થાન માટે કયા મંત્રની સાધના કરવી તેની लोर्काश्च दुष्टवेभ्यो, रक्ष रक्ष सुखप्रद!। સૂચના મળે છે અને સૌના કલ્યાણ માટે પ્રાર્થના પણ પ્રાપ્ત થાય છે. महावीर प्रभो! रक्ष, दुष्काला दिभयात्सदा।। २१ મંત્રયોગ'ના ચોથા શ્લોકમાં કહે છે : धर्मप्रतापतो लोकरक्षार्थ सद्दयानिधे!। ‘ૐ હ્રીં શ્રીં વસ્તી, મહાવીર સર્વ દુઃખોનો નાશ કરો. તાવ વગેરે कुरुष्व मेघवृष्टिं त्वं, योग्यकालेसु धान्यदाम् ।। સ્ફોટક રોગોના મૂળનો નાશ કરો, નાશ કરો. ૐ સર્વ શ્રી મહાવીર! પૂર્ણ શક્તિના વિકાસક, દયાનિધિ શ્રી ચતુર્વિધ શ્રી જૈન મહાવીર ગીતા”ના “મંત્રયોગ'માં શ્રી મહાવીર સ્વામીના સંઘની શાંતિ કરો. નામે ઉપર મુજબ મંત્ર કથન કરવામાં આવ્યું છે. સ્વયં શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરજી હંમેશાં ૩% દીં મહાવીર તથા ૩% ડ્રીં મરંમ્ મહાવીર ના રાજ્યશાંતિ, પ્રજાશાંતિ, દેશશાંતિ કરો. સર્વ વિપત્તિથી પશુ, કુટુંબ વગેરેની શત્રુથી રક્ષા કરો. મંત્રનો અખંડ જાપ કરતા હતા. તેવા ઉલ્લેખો તેમણે લખેલા ગ્રંથોમાં ૐ મહાવીર તને નમસ્કાર. હંમેશા વિશ્વશાંતિ કરો હે સર્વલોકોના તથા તેમની રોજિંદી ડાયરીઓમાં વારંવાર જોવા મળે છે. મંત્રયોગ'માં પ્રારંભમાં જે નિર્દેશ મળે છે તેમાં પ્રાર્થના રૂપે મંત્ર રક્ષક ! ક્ષુદ્ર ઉપદ્રવથી રક્ષણ કરો. દુષ્ટ દેવોથી લોકોની રક્ષા કરો. સુખ આપનાર હે મહાવીર પ્રભુ, સૂચના મળે છે? દુષ્કાળ વગેરેના ભયથી હંમેશાં રક્ષણ કરો. હે વર્ધમાન! હે મહાવીર! તમે હંમેશા મારા હૃદયમાં વાસ કરો હે દયાનિધિ! ધર્મના પ્રતાપથી લોકોની રક્ષા માટે યોગ્ય સમયે ધાન્ય અને શાકિની, ભૂત, વૈતાલ વગેરેનો શીધ્ર નાશ કરો.” આપનાર એવી મેઘવૃષ્ટિ કરો. મારા હૃદયમાં રહેલી દુષ્ટ બુદ્ધિનો શીઘ નાશ કરો, મારા હૃદયમાં રહેલ આત્મજ્ઞાનના મહાલાભને શીધ્ર આપો.' (મંત્રયોગ ગાથા ૧૮, ૧૯, ૨૦, ૨૧, ૨૨) ‘તમારા પ્રભાવથી મહામારી રોગ શીઘ્ર નાશ પામો, મારું અકાળ મૃત્યુન बन्धुर्न न: स भगवानरयोपि नान्ये, થાઓ અને જલ્દીથી મારા બધા ઉપસર્ગોને હરી લો.’ साक्षान्न दुष्टतर एकतमोऽपि चैषाम् । હે ભાસ્કર, સર્વ દેવોના દેવ, તમે મારા હૃદયમાં વસો. જય અને श्रुत्वा वयः सुचरितं च पृथग् विशेष, વિજય થાઓ. શીધ્ર શુભ અને ઈષ્ટ આપો.' वीरं गुणातिशयलोलतया श्रिता: स्मः ।। ણ વનીં હૂં મહાવીર હે પ્રભુ શાન્તિ, વૃષ્ટિ આપો. મને -લોકતત્ત્વનિર્ણય, ૩૩ સર્વ શક્તિ આપો અને સર્વ દોષોનો નાશ કરો, નાશ કરો.' મહાવીર અમારા ભાઈ નથી અને કણાદ વગેરે અમારા શત્રુ (મંત્રયોગ ગાથા, ૫, ૬, ૭, ૮ અને ૯). નથી, અમે કોઈને પણ પ્રત્યક્ષ જોયા નથી, આમ છતાં મહાવીરનાં દુનિયાના દરેક માણસની આશા મુખ્યત્વે લક્ષ્મી પ્રાપ્તિ માટે તથા આચારપૂર્ણ વચનો સાંભળીને અમે એમના અતિશય ગુણોથી મુગ્ધ પુત્ર-પુત્રીની પ્રાપ્તિ માટે અને સર્વસત્તાની પ્રાપ્તિ માટેની હોય છે. થઈ ગયા છીએ અને એમના શરણમાં આવી ગયા છીએ. મંત્રયોગ'માં કહે છે કે ૩ૐ શ્રીં શું એ મંત્ર શિરોમણી છે અને સર્વ Page #59 -------------------------------------------------------------------------- ________________ માર્ચ, ૨૦૧૦ પ્રબુદ્ધ જીવન ૩૧ મંત્રમાં વિશિષ્ટ શક્તિ હોય છે. સુખની પ્રાપ્તિ માટે, શાન્તિની ૐ હું સૌ વસ્તીં મહાવીર સ્કૂ સ્વાહા. તમને નમસ્કાર. આ પ્રાપ્તિ માટે, સમૃદ્ધિની પ્રાપ્તિ માટે મંત્ર ઉપયોગી બને છે તેવી જ વિદ્યામંત્રના અધિરાજ મંત્રનો જપ કરવાથી માણસ જ્ઞાની થાય છે. રીતે ભૂત, પ્રેત, પિશાચ વગેરે અનિષ્ટોના નાશ માટે મંત્ર શક્તિ હે લક્ષમીપતિ મહાવીર મને લક્ષ્મી આપો. હે યશોદાપતિ વીર, મને ઉપયોગી બને છે. મંત્ર દ્વારા દેવ-દેવીની સાધના થાય છે. શાસન યોગ્ય પત્ની આપો. દેવો આજે પણ પોતાનો પ્રગટ પ્રભાવ દર્શાવે છે તેવી અનેક હે સર્વાધાર, મહાવીર, રાઈ, વિશ્વશાસક, વિદ્યા, કલા, ગુણથી યોગ્ય ઘટનાઓ બનતી રહે છે. શાસન દેવોની સાધના વ્યવસ્થિત મંત્રો એવો પ્રિય પતિ મને આપો. અને વિધિપૂર્વક કરવામાં આવે તો અવશ્ય તેનું સુંદર ફળ પ્રાપ્ત ગુણકર્મના ભેદથી દંપતિની શુદ્ધ રાગતા હોય છે. ગુણોની સમાનતાથી થાય છે. મંત્ર સાધના દ્વારા સોની અભિવૃદ્ધિ માટે પ્રયત્ન કરનાર નિરોગીતા થાય છે. સ્વયં સુખી થાય છે અને અન્ય લોકોને સુખી કરે છે. મંત્રના પૂર્ણ (મંત્રયોગ ગાથા ૮૩ થી ૯૫). પ્રભાવથી જગત જેને ચમત્કાર માને તેવા પ્રસંગો સર્જાય છે. મંત્રની શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરજી “મંત્રયોગ' દ્વારા જૈન સંઘ દ્વારા સાધના તીર્થમાં, પવિત્ર સ્થળમાં, સરોવરના કિનારે, નદી તટે, ' જૈન સંઘ ઉપર અને સમગ્ર માનવ જાત ઉપર મહાન ઉપકાર કરી અજ્ઞાતું અથવા શુદ્ધ સ્થળ શોધીને કરવી જોઈએ. મંત્ર સાધના કરતી રહ્યાં છે. મંત્રયોગનો માત્ર એક જ શુભ ઉદ્દેશ એ છે કે પ્રત્યેક ધર્મીજીવ વખતે એક જ આસન, એક જ માળા, શુદ્ધ વસ્ત્રો અને નિર્મળ જીવન સુખી થાય અને સુંદર રીતે ધર્મ આરાધના કરે. આ મંત્રયોગનો અનિવાર્ય છે. મંત્રસાધના દરમ્યાન વિકટ અનુભવ થાય તો પણ ઉદેશ એ નથી કે વ્યક્તિ અંધશ્રદ્ધાળુ બને. શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે પોતાની સાધનામાં દઢતાપૂર્વક આગળ વધવું જોઈએ. હંમેશાં અખંડ પાતળી દિવાલ હોય છે અને દરેક વ્યક્તિ પોતાની ઈચ્છા મુજબ શ્રદ્ધા અને મજબૂત વિશ્વાસ મંત્ર સાધનામાં સિદ્ધિ સુધી પહોંચાડે તેનું અર્થઘટન કરે છે. એ અર્થઘટન સાથે શ્રીમદ્ બુદ્ધિસાગર છે. આજકાલ સાંભળવા મળતા વિચિત્ર બનાવો પ્રત્યે લક્ષ્ય રાખ્યા સૂરીશ્વરજીને કોઈ સંબંધ નથી. બગીચામાં રહેલું ફૂલ સુગંધ વેરવાનું વિના પરંપરાગત સાધનાને વળગી રહેવું એ જ સાધકનું લક્ષ્ય હોવું કામ કરે છે. ફૂલ એ વિચાર કદી કરતું નથી કે પોતે કોના હાથમાં જોઈએ. આમ કરવાથી સિદ્ધિના શિખરે પહોંચી શકાય છે. જઈ ચડશે? ફૂલનું કાર્ય તો માત્ર સુગંધ વેચવાનું હોય છે, થોડાક શ્લોકાર્થ જોઈએ: મહાપુરુષોનું આવું જ હોય છે. હે મહાજન, તમારા પુણ્યના સમુદ્રના પ્રતાપથી મને શાંતિ થાઓ. શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરજીની કલ્યાણ કામના સૌને સુખદાયક તમારા નામ રૂપી ઔષધથી સર્વત્ર શાંતિ થાઓ. બની રહેશે. ૐ સર્વ હ્રીં મહાવીર, પૂર્ણ શાંતિ પ્રચારક લોકોને શ્રી, હીં કીર્તિ, પૂજ્ય આચાર્ય વાત્સલ્યદીપ, ધૃતિ, વિદ્યા અને શાંતિ આપવી. ચંદ્રપ્રભુ જૈન દેરાસર, પ્રાર્થના સમાજ, મુંબઈ-૪૦૦૦૦૪. સર્વ જાતિના જૈનોના વિદ્યા, ક્ષાત્ર કર્મ વગેરે વડે સર્વ દેશ અને ખંડમાં ધર્મનો ઉદય કરો. पन्नगे च सुरेन्द्रे च, कौशिके पादसंस्पृशि । સર્વ દેશોમાં જૈનોની સર્વથા વૃદ્ધિ થાઓ. સર્વ ગૃહસ્થ જૈનોની વંશ निर्विशेषमनस्काय, श्री वीरस्वामिने नमः પરંપરા થાઓ. -યોગશાસ્ત્ર, ૧-૨ બધા દિકપાલ, ગ્રહો વગેરે તમારા ચરણ-સેવકો છે. તે બધા તમારી ઈન્દ્ર ચરણોમાં નમસ્કાર કરતા હતા, ચંડકૌશિક નાગ પગ પર આજ્ઞાને વશ થઈને અમારી સહાય કરે છે. ડંખ દેતો હતો. આ બંને પ્રત્યે જેમનું મન સમાન હતું એવા મહાવીરને શું યૌ હીં શ્રીં મહાવીરા મને વિદ્યાશક્તિ આપો. વાણી-સિદ્ધિ હું નમસ્કાર કરું છું. આપો હે વાÈવીશા, વાણીના પતિ, મને વાણીની સિદ્ધિ આપો. XXX - વસ્તી સૌ ઢૌ મહાવીર વાણી પતિ તમને નમસ્કાર. મને વાદ शमोद्भुतोद्भुतं रुपं, सर्वात्मसु कृपाद्भुता । વિવાદમાં જય આપો. મારા હૃદયને પ્રકાશિત કરો. सर्वादभुतनिधीशाय, तुभ्यं भगवते नमः ।। વ્યાખ્યાન અને વિવાદ વખતે મારી જીભ ઉપર રહો. હે સ્વયં સંબુદ્ધ -વીતરાગસ્તવ, ૧૦-૮ દવેશ, જ્ઞાન સાગરનો પ્રકાશ કરો. પ્રભુ! તમારી શાંતિ અદ્ભુત છે, અદ્ભુત છે તમારું રૂપ, સર્વ તમારા પ્રભાવથી શીઘ જ્ઞાનના આચ્છાધીનો નાશ થાય છે. સૌ જીવો પ્રત્યેની તમારી કૃપા અભુત છે, તમે બધા અભુતોના સ્વાહા. હે પ્રભુ તું મારા સર્વજ્ઞત્વનો પ્રકાશ કરો. ભંડારના સ્વામી છો, તમને મારા નમસ્કાર. Page #60 -------------------------------------------------------------------------- ________________ ૩ ૨ પ્રબુદ્ધ જીવન માર્ચ ૨૦૧૦ એક જંગમ તીર્થનો યાત્રાનુભવ પ્રેષક : શ્રીમતી પારુલબેન ભરતકુમાર ગાંધી વર્તમાન સમયમાં પ્રત્યેક માનવીના મનમાં જ્ઞાન મેળવવાની ઝંખના સત્રને ચાર ચાંદ લગાવી દીધા. જાગી છે. વિશ્વ આખું જ્ઞાન આધારિત થઈ રહ્યું છે. ભારતીય સંસ્કૃતિ જે જ્ઞાનખજાનાના અણમોલ મોતી જેવા સાગરમલજીની વાત કરું કે પંડિતજી આખા જગતની સંસ્કૃતિઓની શિરતાજ બની રહી છે તેની પાછળનું એક ધીરજલાલજીની કે જેઓએ પોતાના જ્ઞાનદીપક દ્વારા જ્ઞાનની જ્યોતિ જલાવી. કારણ છે તેમાં રહેલું શિષ્ટ, સમ્યગૂ અને પ્રાચીન સાહિત્ય. સાહિત્ય એ ભારતમાં જ નહિ, વિદેશોમાં પણ જૈન ધર્મના ધ્વજને ફરકતો કરનાર સંસ્કૃતિના મૂળ સમાન છે. જો સાહિત્યનો નાશ થાય તો સંસ્કૃતિ પણ નાશ પાશ્રી કુમારપાળ દેસાઈની વાત કરું કે પદ્મશ્રી છજલાણી સાહેબની. જેઓએ પામી જાય. ભારતીય સંસ્કૃતિ અને સાહિત્યમાં સૌથી મોટો ફાળો જૈન શુદ્ધ ધર્મના પાલન માટે દાંભિકતાના પડદાને દેશવટો આપવાની વાત કરી. સાહિત્યનો રહ્યો છે. એમાંયે પ્રાચીન અને મધ્યકાલીન સાહિત્યમાંથી જો જેનું નામ જ પારસ છે એવા શ્રી પારસમલજીની વાત કરું કે જેઓ હજારો જૈન સાહિત્યની બાદબાકી કરવામાં આવે તો કંઈ બાકી જ ન રહે તેમ મહાન લોકોને નિઃશુલ્ક વ્યવસાયિક તાલીમ આપી રહ્યા છે કે પછી શ્રી ચૈતન્યજી વિદ્વાનો કહે છે. આવા જૈન સાહિત્યની જાળવણી, સંશોધન, અભ્યાસ વગેરે કાશ્યપની વાત કરું જેમણે જૈન ધર્મની અપરિગ્રહ ભાવનાને આદર્શ બનાવી માટે મહાવીર જૈન વિદ્યાલય દ્વારા સાહિત્ય સત્રો યોજી પ્રયત્નો થઈ રહ્યા છે. “અહિંસાગ્રામ'ની રચના (૧૦૦ પરિવારોને મકાન, રોજગાર તાલીમ, શિક્ષણ જેને પ્રચંડ પ્રતિસાદ પણ મળી રહ્યો છે. વગેરેની નિઃશુલ્ક સગવડ) દ્વારા જીવંત બનાવી જેન સિદ્ધાંતને મૂર્ત સ્વરૂપ પંજાબકેસરી, યુગદ્રષ્ટા આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજી મ.સા.ના પ્રયત્નોથી આપી, જીવન સાથે વણી લઈ દેશ સમક્ષ એક નમૂનારૂપ યોજનાને મોડેલ ૧૯૧૫માં શ્રી મહાવીર જૈન વિદ્યાલયની સ્થાપના થયેલી. ત્યારબાદ ધીમે સ્વરૂપ આપ્યું. અરે! ડૉ. પ્રકાશજી અમેરિકામાં ખ્યાતનામ સર્જન હોવા છતાં ધીમે આ સંસ્થાની પ્રગતિ થતી જ ગઈ. જૈન સાહિત્યના તત્ત્વજ્ઞ, દીર્ઘદૃષ્ટા ધર્મ તથા માતા-પિતાની સેવા માટે ધીકતી પ્રેકટીસ છોડી ભારતમાં વસી અને ધર્મપ્રેમીપૂ. શ્રી રમણલાલ ચી. શાહ કે જેઓને જૈન સાહિત્યનો અભ્યાસ, ૧૧૦ બેડની હોસ્પિટલ ચલાવે છે. ડૉ. ધનવંત શાહની વાત કરું કે જેમની સંશોધન વગેરે થાય તેમાં ઊંડો રસ હતો. તેઓએ જૈન સાહિત્ય વિષે વિશેષ સરળતા, નમ્રતા, સોજન્ય અને લાગણીભર્યા પ્રોત્સાહને આજે વિદ્વાનોની સંશોધન થાય, અભ્યાસ થાય, અપ્રકાશિત સાહિત્યનું પ્રકાશન થાય વગેરે સંખ્યાને રેકોર્ડ બ્રેક ૧૦૦ના આંક પર પહોંચાડી અને અનેક ગૌરવભર્યા બાબતો માટે ખૂબ જ રસ લઈને લોકોને જૈન સાહિત્યમાં રસ લેતા કરવા જૈન ગ્રંથોનું વાંચન, ચિંતન, દોહન અને સંશોધન કરાવ્યું, કે પછી ડૉ. ૧૯૭૭માં પ્રથમ સાહિત્ય-સત્રનું આયોજન કર્યું. શરૂઆતમાં તેને બહુ પ્રતિસાદ જિતેન્દ્ર શાહની વાત કરું કે જેમણે આ મહાયજ્ઞના સમગ્ર સંચાલનમાં, ન મળ્યો. ધીમે ધીમે આ નાનકડું બીજ આજે વટવૃક્ષ બની ગયું છે. અનેક વિષયોની પસંદગીમાં તેમ જ માર્ગદર્શક તરીકે ધનવંતભાઈની સાથે કદમથી વિદ્વાનો તેમાં રસ લઈ રહ્યા છે. આવા આ જૈનીઓના ગૌરવ સમાન સાહિત્ય કદમ જોડી કાર્ય કરી આ ગૌરવગ્રંથ સમારોહને અવિસ્મરણીય બનાવવામાં સત્રનું ૨૦ મું સત્ર તા. ૨૯, ૩૦, ૩૧ જાન્યુઆરી, ૨૦૧૦-રતલામ મદદ કરી. તેવી જ રીતે ડૉ. કલાબેન, ડૉ. કોકિલાબેન, ડૉ. અભયભાઈ, ડૉ. ખાતે યોજાઈ ગયું. જેનું શીર્ષક હતું “જૈન સાહિત્ય ગૌરવ ગ્રંથ સમારોહ'. ઉત્પલાબેન, ડૉ. માલતીબેન વગેરેનો પણ પ્રશંસનીય ફાળો રહ્યો. તે સાથે ઉપરોક્ત સત્રનું આયોજન મહાવીર જૈન વિદ્યાલયના નેજા હેઠળ થયું. સાહિત્ય-યાત્રાના સહભાગી શતક વિદ્વાનોને પણ વંદના જેમના વિના આ આયોજક હતા ડૉ. શ્રી ધનવંતભાઈ શાહ અને યજમાન પદે હતું “રુપ માણક કાર્ય મુશ્કેલ જ નહિ, અશક્ય હતું. ભંસાલી ચેરીટેબલ ટ્રસ્ટ'-મુંબઈ. આ સમારોહમાં જૈન ધર્મના પ્રાચીન, આ તો થઈ આયોજકો, વિદ્વાનો વગેરેની વાત, પરંતુ જેના થકી આ મધ્યકાલીન અને અર્વાચીન ૧૦૦ જેટલા ગ્રંથો પર સંશોધકોએ પોતાના જૈન સાહિત્ય ગૌરવગ્રંથ સમારોહ ગૌરવમય અને ગરિમામય બન્યો તેવા લઘુ શોધનિબંધો રજૂ કર્યા. આ જ્ઞાનયજ્ઞમાં સહભાગી થવાનું સૌજન્ય મને પિતૃ ભક્ત શ્રી વલ્લભભાઈ ભંસાલી અને પણ સાંપડેલું. આ મહાયજ્ઞના સહભાગી બનીને આવી છું ત્યારે રોમ-રોમ શ્રી મંગલભાઈ ભંસાલીનું જે પ્રદાન છે તે અનોખું જ રહ્યું છે. મારા માનવા રોમાંચિત થઈ ગયું છે. આ સાહિત્ય સત્ર જીવનમાં ન ભૂલી શકાય તેવો મુજબ આવું વિશાળ સાહિત્ય-સત્ર કદાચ પહેલીવાર જ યોજાયું હશે અને અવિસ્મરણીય પ્રસંગ બની ગયો છે. તેનો સમગ્ર યશ ડૉ. ધનવંત શાહ અને રુપ-માણક ભંસાલી ટ્રસ્ટને ફાળે આપણે દરેક જાણીએ છીએ કે “તારે તે તીર્થ”. તીર્થ બે પ્રકારના ગણાવી જાય છે. અમાપ સંપત્તિના સ્વામી હોવા છતાં તેમનામાં રહેલી સંસ્કારિતા, શકાય. ૧. સ્થાવર તીર્થ એટલે કે આપણી સંસ્કૃતિ અને સ્થાપત્યકલાના લાગણી, કુટુંબપ્રેમ, સાધર્મિક ભક્તિ, નમ્રતા, નિરાભિમાનતા, સરળતા શિરમોર એવા દેવાલયો, ઉપાશ્રયો વગેરે. ૨. જંગમ તીર્થ એટલે કે સાધુ- અને ઉદારતા જોઈએ તો ખરેખર કહી શકાય કે એ કુટુંબ ઘણું જ સદ્ભાગી સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા. સ્થાવર તીર્થ સ્થિર છે, જંગમ તીર્થ હરતાફરતા છે. તેમને માટે આ આખું આયોજન એક રીતે જોઈએ તો પિતા-માતા તથા છે. રતલામમાં આયોજિત આ સાહિત્ય સત્ર પણ એક જંગમ તીર્થ બની ગયું વડીલ બંધુને અનોખી અને અદ્ભુત જ્ઞાનાંજલીરૂપે રહ્યું. તેમના પૂ. પિતાશ્રી એમ કહીશ તો જરાય અતિશયોક્તિ નહિ ગણાય. જ્ઞાન, ભાવના, સેવા, રુપચંદજીના સંસ્કાર, ધર્મવારસો અને સરળતાને તેમણે અખંડ જાળવ્યા ઐક્ય અને સમર્પણનો જેમાં મહાસંગમ થયો છે તેવા આ સત્ર વિષે શું કહ્યું છે એમ નહિ તેને સવાયા સાચવ્યા છે તેમ કહીશ તો પણ ખોટું નહિ ગણાય. ને શું ન કહું? એક-એકથી ચડિયાતી વ્યક્તિઓની ઉપસ્થિતિએ આ સાહિત્ય- વલ્લભ સા, મંગલ સાની બંધુબેલડીએ જ્ઞાનસંમાર્જનના કાર્યમાં જે યોગદાન Page #61 -------------------------------------------------------------------------- ________________ માર્ચ, ૨૦૧૦ પ્રબુદ્ધ જીવન ૩૩. આપ્યું તેનાથી ઘણાં લોકોને પ્રેરણા મળશે, જ્ઞાનાવરણીય કર્મનો શ્રેયોપશમ સંપત્તિનો સદુપયોગ તો કર્યો જ છે પણ અન્ય દાનવીરોને પણ સંપત્તિ કેવી થશે. રીતે વાપરવી તે માટે માર્ગદર્શક બન્યા છે. સૌથી વધારે વિદ્વજનોને જ્ઞાનની ‘અતિથિ દેવો ભવ” એ ઉક્તિ સર્વેએ સાંભળી હશે, પરંતુ ઉપસ્થિત દરેક આરાધનાના આ અજોડ કાર્યમાં શામેલ કરીને તેમણે એક જીવતા-જાગતા, મહેમાનોની આગતા-સ્વાગતા અને આતિથ્ય જે રીતે થયું તેણે આ ઉક્તિને હાલતા-ચાલતા જંગમતીર્થન જાણે કે સ્થાપના કરી છે! જ્ઞાનતીર્થની સ્થાપના સાર્થક કરી બતાવી. આ મહાયજ્ઞનું સુંદર આયોજન કર્યું મહાવીર જૈન કરી છે! પ્રાચીન ગ્રંથોના ગૌરવભર્યા વારસાની આન-બાન અને શાન વિદ્યાલયે, લાભ લીધો યજમાન રુપ-માણક ભંસાલી ચેરિટેબલ ટ્રસ્ટ, પરંતુ વધારી છે. આ સમગ્ર સંચાલનને સફળ બનાવ્યું શ્રી મુકેશજી જૈન અને તેમની ટીમે. આ મંગલ અવસરે એટલી જ કામના છે કે આવા સાહિત્ય સત્રો વારંવાર એક એક વાત યાદ કરું, એક એકને યાદ કરું ત્યાં હૃદય લાગણીથી ભાવવિભોર યોજાય, દરેક વિદ્વજનો પોતાની શક્તિનો ઉપયોગ કરી માત્ર ગ્રંથોનું બની જાય છે. સરસ્વતીજી-લક્ષ્મીજી અને મનસાદેવીનો આ ત્રિવેણીસંગમ ચિંતન, મનન અને વાંચન જ નહિ પરંતુ હસ્તપ્રતો જાળવવાની, તેને ખરેખર અજોડ અને અભુત બની રહ્યો. ઉકેલવાની અને એ રીતે જૈન સાહિત્યને અમરતા બક્ષવાની આ સદ્ભવૃત્તિમાં આ બધી માત્ર પ્રશસ્તિની વાતો નથી, કોઈને સારું લગાડવાની વાત પણ કિંચિત ફાળો આપી સમાજને શક્તિનું પ્રદાન કરે. નથી, પરંતુ જે જાણ્યું, માથું અને અનુભવ્યું એવી અંતરની લાગણીની શત શત વંદન જેમણે આ મહાયજ્ઞનું સર્જન કર્યું, સહભાગી બન્યા અને વાત છે. માત્ર મારી જ નહિ, મારી જોડે જે ઉપસ્થિત રહ્યા હતા તેવા ૨૦૦ પોતાના યોગદાન દ્વારા તેને અવિસ્મરણીય બનાવ્યું. વીતરાગની વાણી વિરુદ્ધ લોકોના મનની વાત છે. પિતા-માતા અને વડીલ બંધુ પ્રત્યેનો પ્રેમ છે તેને કાંઈ પણ લખાયું હોય તો ત્રિવિધ ત્રિવિધ મિચ્છામિ દુક્કડ... વ્યક્ત કરવા, પોતાના પર તેમનું જે ઋણ છે તેમાંથી યત્કિંચિત મુક્ત * * * બનવા તથા તેમણે આપેલા સંસ્કાર વારસાને જાળવી રાખવા રુપ માણક “ઉષા – સ્મૃતિ' ૧, ભક્તિનગર સોસાયટી, રાજકોટ-૩૬૦૦૦૨. ભંસાલી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ એક ભગીરથ કાર્ય થયું છે. પોતાની ફોન:૦૨૮૧-૨૨૨૨૭૯૫; મોબાઈલ : ૯૮૨૪૪૮૫૪૧૦ ભારતના ચાર મહાનગરોની સાથે સાથે જેનું મૃત્યુ પામી. નામ પણ લઈ શકાય તેવું કોઈ નગર હોય તો તે Ujધ કોણ મૃત્યુ કોઈ પણ રીતે પોતાના આગમનના છે. કર્ણાટકની રાજધાની બેંગલોર. ઈન્ફોનગરી જિતેન્દ્ર એ. શાહ અણસાર અવશ્ય આપી દે છે. તરીકે ઓળખાતું બેંગલોર દક્ષિણ ભારતનું બેન્ઝીએ તેના ઘરમાં એક કૂતરો પાળ્યો હતો. મહાનગર તો છે જ તે નિઃશંક છે. પરિવારજનોને પણ ખ્યાલ ન આવ્યો. નામ હતું શાઈની. બેન્ઝીએ પોતાના પ્રાણનો ત્યાગ બેંગલોરના ઓલ્ડ એરપોર્ટ રોડ તરીકે બેન્ઝીમંગળવારે કાર્બટન ટાવરની ઑફિસમાં તો મંગળવારે કર્યો પરંતુ સોમવારની રાતથી તે ઓળખાતો વિસ્તાર પ્રવૃત્તિઓથી ધમધમતો છે. પહોંચે છે અને પોતાના કામકાજમાંથી પરવારે કૂતરાએ વગર કારણે ઘરમાં ઉત્પાત-તોફાની તે વિસ્તારમાં આવેલ કાર્યટન ટાવર કોમર્શિયલ તે પહેલાં જ શોર્ટ-સરકિટના કારણે તે મકાનનો મચાવવા શરૂ કર્યા. એટલું જ નહીં બેન્ઝીની તે બિલ્ડિંગ છે. દક્ષિણ ભારતના અખબારોની પાંચમા માળ સહિતનો ઉપલો ભાગ ભયંકર આખરી રાતે તે બેન્ઝીથી થોડીક ક્ષણો માટે પણ હેડલાઈન્સમાં હાલમાં તે ટાવર-તેમાં લાગેલ આગમાં ઝડપાઈ જાય છે. દૂર થવા તૈયાર ન હતો. મહાભયાનક આગને કારણે ચમકી ગયું. તે બેન્ઝી તરત જ મોબાઈલ પર પતિનો સંપર્ક બેન્ઝીના ભાઈ જ્હોનીએ બહેનના મૃત્યુ આગમાં નવ વ્યક્તિઓ મરણને શરણ થઈ અને કરે છે. તેની વાત સાંભળ્યા પછી પતિ તેને ખાત્રી પશ્ચાત્ જણાવ્યું તે મુજબ શાઈની બેન્ઝીને બેહદ અન્ય પંદરથી વીસ વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ આપે છે કે માત્ર દસ મિનિટમાં તે ત્યાં પહોંચે છે. ચાહતો હતો. સોમવારની આખી રાતના ઉત્પાત થઈ. તે જ આગમાં ઘટેલી એક ઘટના આપણને હકીકત એ હતી કે આગની ભયાનક જ્વાળાઓ પછી મંગળવારે બેન્ઝીએ જ્યારે કાર્બટન ટાવરની ઘડીભર વિચારતા કરી મૂકે તેવી છે. વચ્ચે અને કાળા રંગનો ધુમાડો શ્વાસમાં જતો ઑફિસમાં જવાની તૈયાર કરી ત્યારે તે કહેવાતા બેન્ઝી એક મધ્યમવર્ગીય ચાલીસ વર્ષની યુવતી હોવાને કારણે બેન્ઝી માટે તે ટાવરમાં દસ મિનિટ અબુધ જાનવર બેન્ઝીને ઘરમાંથી બહાર જતી| હતી અને નવ-દસ વર્ષની બે પુત્રીઓની માતા પણ ટકી રહેવું અશક્ય હતું. અસહ્ય ગૂંગળા- રોકવા પોતાનાથી શક્ય તેટલા પ્રયાસ કર્યા. હતી. પતિ-પત્ની બને અલગ અલગ જગ્યાએ મણમાંથી બચવા તેની પાસે એક જ માર્ગ હતો. પરંતુ વિચારવા જેવો પ્રશ્ન એ છે કે કાળના. નોકરી કરી રહ્યા હતા. બેન્ઝીએ કાર્બટન ટાવરની પાંચમા માળેથી પડતું મૂકવું અને ભાગ્ય સાથ શાંત ધીમા પગલાં જાનવર સાંભળી શકે પરંતુ પોતાની નોકરી હાલમાં જ છોડી દીધી હતી અને આપે તો જીવન જીવવાની એક તક ઝડપી લેવી. પોતાને બુદ્ધિમાન ગણતો માણસ ને સાંભળી, ન બુધવાર તા. ૨૪-૨-૦૯ થી નવી જગ્યાએ નવી બંબાવાળાઓ ટાવર સુધી પહોંચે તે પહેલાં સમજી શકે તો બન્નેમાં વધારે અબુધ કોણ ? જ ઑફિસમાં કામે લાગવાની હતી. બેન્ઝીએ જ તેણે પાંચમા માળેથી છલાંગ લગાવી. આગની * * * જ્યારે જૂની નોકરી છોડી જ દીધી હતી તો જ્વાળાઓથી તો તેણે પોતાની જાતને બચાવી “માતૃછાયા', ગ્રાઉન્ડ ફ્લોર, ૧૪, કસ્તુરબાનગર, મંગળવારે (તા. ૨૩-૨-૦૯) શા માટે તેણે લીધી પણ આટલા ઊંચેથી ખાધેલા પછડાટને કારણે Opp. નં. ૫૭, અરૂણોદય સોસાયટી, અલકાપુરી, કાર્બટન ટાવરની ઑફિસમાં પગ દીધો તેનો તેના તેણે જીવનના છેલ્લા શ્વાસ ગણી લીધા. બેન્ઝી વડોદરા-૩૯૦૦૦૭. ટેલિફોન : ૨૩૫૪૭૨૫ Page #62 -------------------------------------------------------------------------- ________________ ७४ પ્રબુદ્ધ જીવન માર્ચ ૨૦૧૦ ૬૦૫. પ્રેગ્યયોગ (અતિચાર) ૬૦૬. નક્ષત્ર જૈન પારિભાષિક શબ્દકોશ a ડૉ. જિતેન્દ્ર બી. શાહ (ફેબ્રુઆરી ૨૦૦૯ના અંકથી આગળ) જગ્યાની સ્વીકારેલી મર્યાદા બહાર કામ પડે ત્યારે જાતે ન જતાં કે બીજા પાસે તે ચીજ ન મંગાવાતાં, નોકર આદિને જ હુકમ કરી ત્યાં બેઠા કામ કરાવી લેવું. स्थान सम्बन्धी स्वीकृत मर्यादा के बाहर काम पडने पर स्वयं न जाना और न दूसरे से ही उस वस्तु को मँगवाना किन्तु नौकर आदि से आज्ञापूर्वक वहाँ बैठे-बिठाए काम करा लेना। When a thing is got not by oneself going outside the prescribed sphere or by inviting someone from outside this sphere but by ordering a servant etc. to bring it. નક્ષત્ર એ જ્યોતિષ્ક નિકાયનો એક પ્રકાર છે. नक्षत्र ज्योतिष्क निकाय का एक प्रकार है। One of the types of Jyotiska-gods. નગ્નપણાને સમભાવપૂર્વક સહન કરવું. नग्नता को समभावपूर्वक सहन करना। To put up with nakedness with a sense of equanimity. જેનામાં કાંઈક સ્ત્રીનું ચિહ્ન અને કાંઈક પુરુષનું ચિહ્ન હોય તે દ્રવ્ય નપુંસકવેદ અને સ્ત્રી-પુરુષ બંનેના સંસર્ગસુખની અભિલાષાને ભાવ નપુંસકવેદ કહેવાય છે. जिस में कुछ स्त्री के चिह्न और कुछ पुरुष के चिह्न हों वह द्रव्य नपुंसकवेद और स्त्री-पुरुष दोनों के संसर्ग-सुख की अभिलाषा भाव-नपुंसकदवेद है। The collective of bodily signs in which some characteristic of a man. Some characteristic of a woman is neuter veda of dravya type, the desire for the pleasure born of intercourse with a man as well as a woman is neuter veda of the bhava type. વસ્તુના અનેક ધર્મોમાંથી જ્યારે કોઈ એક ધર્મ દ્વારા વસ્તુનો નિશ્ચય કરવામાં આવે ત્યારે તેને નય કહેવાય ૬૦૭. નગ્નત્વ (પરીષહ): ૬૦૮. નપુંસક લિંગ-ભેદ : ૬૦૯. નય वस्तु के अनेक धर्म में से किसी एक धर्म के द्वारा वस्तु का निश्चय करना इसे नय कहते है। A thing is possessed of numerous properties and when it is ascertained on the basis of but one of these properties the ascertainment ocncerned is called Naya. ૬૧૦. નરક નિત્ય-નિરંતર અશુભતર વેશ્યા, પરિણામ, દેહ, વેદના અને વિક્રિયાવાળા સ્થાનને નરક કહેવાય છે. नित्य (निरंतर) अशुभतर लेश्य, परिणाम, देह, वेदना अने विक्रियावाले स्थान को नरक कहते है। Those groups which are ever Cgaracterized by an increasingly more inauspicious lesya, parinama, deh, vedana and vikriya is known as Naraka. ૬ ૧૧. નરકગતિ ચાર ગતિમાંની એક ગતિ. चार गति में से एक गति। One of the gati from the 4 types of gati. ૬ ૧૨. નરકાયુ જેના ઉદય વડે નરક ગતિનું જીવન ગાળવું પડે તેને નરકાયું કહેવાય. जिन कर्मों के उदय से नरक गति मिलती है उसे नरकायु कहते है। The karmas whose manifestation compels being to lead the life of a helish being. ૨૦, સુદર્શન સોસાયટી, ૨, નારણપુરા, અમદાવાદ-૩૮૦૦૧૩. (વધુ આવતા અંકે) Page #63 -------------------------------------------------------------------------- ________________ ના ના ન નાની મન-સ્વાગd કાકરાક સકસીક સાયકલ માર્ચ ૨૦૧૦. પ્રબુદ્ધ જીવન ૩ ૫ પુસ્તકનું નામ : પ્રબુદ્ધ શરણે લખાયેલ ‘ભારતીય સંસ્કૃતિનો આત્મા’ નામનું લેખક : તારાબહેન રમણલાલ શાહ વીરચંદ રાઘવજી ગાંધીનું આ ચરિત્ર તેમના પ્રકાશક : શ્રી મુંબઈ જૈન યુવક સંધ વ્યક્તિત્વના અનેક મૌલિક અને નવીન પાસાઓનું ૩૮૫, સરદાર પટેલ રોડ, મુંબઈ-૪૦૦૦૦૪. નિરૂપણ કરે છે. તે ઉપરાંત આ પુસ્તકમાં ઈ. સ. મૂલ્ય: રૂા. ૧૦૦/-, પાના ૧૩૦,આવૃત્તિ પ્રથમ, uડૉ. કલા શાહ ૧૮૮૬ માં પ્રકાશિત થયેલ વીરચંદ રાઘવજીનો નવેમ્બર-૨૦૦૯. પશ્ચિમની દુનિયા સમક્ષ ખુલ્લું મૂક્યું. ભારતીય ગુજરાતીમાં લખેલ ‘રડવા-કુટવાની હાનિકારક ચાલ’ મહાપુરુષોના જીવન પ્રેરક અને માર્ગદર્શક સંસ્કૃતિ પ્રત્યેનો તેમનો પ્રેમ અને અડગ શ્રદ્ધા નિબંધ પ્રકાશિત કર્યો છે. પરિશિષ્ટોમાંથી વીરચંદ હોય છે. તેથી તેમના જીવનચરિત્રો વંચાય તે આ પુસ્તકમાં વ્યક્ત થયાં છે. જૈન ધર્મના ગાંધી વિશેની મૂલ્યવાન સામગ્રી પ્રાપ્તિ થાય છે. અગત્યનું છે. આ બાબતને ધ્યાનમાં રાખી સિદ્ધાંતોને ગહનતાથી લેખકે સ્પષ્ટ કર્યા છે. તેઓ પ્રથમ વાર આવો સર્વગ્રાહી ગ્રંથ પ્રકટ થયો તારાબહેન શાહે આ ચરિત્રો આલેખ્યા છે. આ માત્ર જૈન ધર્મ જ નહિ પણ અન્ય ધર્મોન બાન છે જે અત્યંત આવકાર્ય છે. પુસ્તકમાં જિનશાસનના પ્રભાવશાળી પુરુષોના પણ ધરાવતા હતા. તે ઉપરાંત યોગ, માનસશાસ્ત્ર, XXX જીવનચરિત્રોના નામો આ પ્રમાણે છે. (૧) આર્ય આહારવિજ્ઞાન વગેરે વિષયોથી પણ જ્ઞાત હતા. પુસ્તકનું નામ : The Yoga Philosophy વજૂસ્વામી, (૨) અધ્યાત્મવીર શ્રીમદ્ રાજચંદ્ર, તેઓ ભારતની વાસ્તવિકતા, તેની સમૃદ્ધ સાંસ્કૃતિક (શ્રી વીરચંદ રાઘવજી નિબંધો તથા વ્યાખ્યાનો) (૩) પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજી (૪) વિદ્વાન પરંપરા તથા આધ્યાત્મિકતા, લોકોની ધાર્મિક વીરચંદ ગાંધી લિખિત નિબંધો તથા વ્યાખ્યાનો રમણલાલ ચી. શાહ, (૫) શ્રી રાકેશભાઈ ઝવેરી.. જીવન પદ્ધતિ અને ઔદ્યોગિક પ્રગતિ વગેરેનું લેખક : કુમારપાળ દેસાઈ જિનશાસન આવી પ્રભાવક પ્રતિભાઓથી પ્રતિભાથી તાદૃશ્ય ચિત્ર આ પુસ્તકમાં દોર્યું છે. પ્રકાશક : વર્લ્ડ જૈન કોન્ફડરેશન, ગૌરવવંતુ બન્યું છે. અહીં આલેખાયેલ દરેક આમ અહીં તેમણે ભારતના સાચા પ્રતિનિધિ પ્રાપ્તિસ્થાન : વર્લ્ડ જૈન કૉન્ફડરેશન, મહેતા મહાપુરુષનું જીવન સામાન્ય માનવ કરતાં ઉચ્ચ તરીકેની છાપ ઊભી કરી છે. બિલ્ડીંગ, ૧લે માળે, રૂમ નં. ૭, ૪૭, નગીનદાસ હતું, કોઈ ને કોઈ રીતે ખાસ હતું-વિશેષ હતું. XXX માસ્તર રોડ, ફોર્ટ, મુંબઈ-૪૦૦ ૦૨૩. - આર્ય વજૂસ્વામીનું જીવન વૈરાગ્ય અને જ્ઞાન પુસ્તકનું નામ : ‘ભારતીય સંસ્કૃતિનો આત્મા’ ફોન : ૦૨૨-૨૨૬૩૨૨૨૦ થકી અભુત હતું. શ્રીમની સાધના અપૂર્વ હતી (શ્રી વીરચંદ રાઘવજી ગાંધીનું ચરિત્ર) મૂલ્ય : રૂા. ૧૫૦/-, પાના ૨૦૬, આવૃત્તિ ત્રીજી, અને પંડિત સુખલાલજીનું જ્ઞાન અભૂતપૂર્વ હતું. વીરચંદ ગાંધી લિખિત નિબંધો તથા વ્યાખ્યાનો ૨૦૦૮. રાકેશભાઈ વર્તમાન યુગમાં ધર્મની જ્યોત લેખકે : કુમારપાળ દેસાઈ વીરચંદ ગાંધીએ ઓરિયેન્ટ ફિલોસોફીના પ્રજ્વલિત રાખવામાં મહત્ત્વનું યોગદાન આપી પ્રકાશક : વર્લ્ડ જૈન કોન્ફડરેશન, ઉપક્રમે વ્યાખ્યાનો આપેલા હતા. ‘ધ યોગ ફિલોસોફી’ એ વીરચંદ ગાંધીનું ભારતના સોમ્યતાના સુમેળથી સૌ કોઈ પરિચિત છે. બિલ્ડીંગ, ૧લે માળે, રૂમ નં. ૭, ૪૭, નગીનદાસ તત્ત્વજ્ઞાન, પ્રાચીન સંસ્કૃતિ અને આધ્યાત્મિક તારાબહેન શાહે આ સર્વ પ્રભાવક પુરુષોના માસ્તર રોડ, ફોર્ટ, મુંબઈ-૪૦૦ ૦૨૩. પરંપરામાં એક વિશિષ્ટ પ્રદાન છે. ઈ. સ. જીવન સરળ અને સુબોધ શૈલીમાં આલે ખ્યા છે. ફોન : ૦૨૨-૨૨૬૩૨ ૨૨૦ ૧૮૯૩માં શિકાગોમાં વિશ્વધર્મ પરિષદમાં જૈન વાચકોને જીવનમાં જ્ઞાન, વૈરાગ્ય અને ધર્મની મુલ્ય : રૂા. ૧૦૦/-, પાના ૧૩૬, આવૃત્તિ પ્રથમ, ધર્મ વિશે એમાંય ખાસ કરીને અનેકાન્ત વિશે પ્રેરણા આપતું આ પુસ્તક સાચા અર્થમાં પ્રબુદ્ધના ૨૦૦૯. વ્યાખ્યાન આપી બધાંને જૈન ધર્મથી પરિચિત કર્યા ચરણે જવાની પ્રેરણા આપે તેવું છે. આજથી એકસો સોળ વર્ષ પૂર્વે અમેરિકામાં હતા. આ પુસ્તકમાં ‘યોગ’, ‘હિપ્નોટિઝમ', XXX વિશ્વ ધર્મ પરિષદ શિકાગોમાં યોજાઈ હતી. આ ‘શ્વાસોશ્વાસનું વિજ્ઞાન” તથા “ધ્યાનની શક્તિ’ જેવા પુસ્તકનું નામ : “ધ જૈન ફિલોસોફી’ ધર્મ પરિષદમાં ૨૯ વર્ષના યુવાન વીરચંદ રાઘવજી વિષયોને આવકાર્યા છે અને તે દ્વારા આવા ગંભીર લેખક : The Jaina Philosophy, Speechs ગાંધી જૈન ધર્મના પ્રતિનિધિ તરીકે હાજરી આપી વિષયો પર સુંદર પ્રકાશ પાડ્યો છે. & Writtings of Virchand R. Gandhi પોતાની વિદ્વતા અને વાગ્ધારા વડે તેમણે સહુને અંગ્રેજી ભાષામાં તૈયાર કરેલ આ પુસ્તકમાં વીરચંદ ગાંધી લિખિત નિબંધો તથા વ્યાખ્યાનો સ્તબ્ધ કરી દીધા. તેઓએ અને ક વિષયો પર તેમના મહુવાના રહેઠાણ, તેમણે પ્રાપ્ત કરેલ પ્રકાશક : વર્લ્ડ જૈન કોન્ટેશન-મુંબઈ આગવી છટા, ઊંડો અભ્યાસ અને વિશિષ્ટ ચિંતન વિવિધ એડલ્સ, તમને મળેલ વિવિધ મેડલ્સ, તેમને મળેલ માનપત્ર, તેમની પ્રાપ્તિસ્થાન : વર્લ્ડ જૈન કૉન્ફડે શન, મહેતા શક્તિ અલ્પ આયુષ્યમાં પ્રાપ્ત કર્યા હતાં. કુમારપાળ સ્મૃતિમાં ભારત સરકારે પ્રકાશિત કરેલ સ્ટેમ્પ્સ બિલ્ડીંગ, ૧લે માળે, રૂમ નં. ૭, ૪૭, નગીનદાસ દેસાઈનું આવી વ્યક્તિનું ચરિત્ર લખવાનું સ્વપ્ન હતું. (ટપાલ ટિકિટ) વગેરેના ફોટોઓ પુસ્તકને સુંદર માસ્તર રોડ, ફોર્ટ, મુંબઈ- ૪૦૦ ૦૨૩. અને તે પુસ્તક દ્વારા સાકાર થયું છે. તથા દર્શનીય બનાવે છે. ફોન :૦૨૨-૨૨૬૩૨૨૨૦. મૂલ્ય : રૂા. ૨૦૦/- જૈન ધર્મના જ્યોર્તિધર અને ભારતીય અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ લેનાર યુવાવર્ગને પાના ૨૮૮, આવૃત્તિ ચોથી, ૨૦૦૯, સંસ્કૃતિના ઉદ્ગાતા એવા વીરચંદ રાઘવજીનું વાંચવા, વિચારવા તથા વસાવવા અને પ્રેરણા વીરચંદ રાઘવજીના મૃત્યુ પછી દસ વર્ષે ‘જૈન વ્યક્તિત્વ એક સિદ્ધહસ્ત લેખકની કલમે લખાયું આપતું આ પુસ્તક છે. * * * ફિલોસોફી’ પુસ્તક અંગ્રેજી ભાષામાં પ્રકાશિત થયું. છે. તેમના વ્યક્તિત્વની નવી નવી ક્ષિતિજો લેખકની બી-૪૨, દયાનંદ સોસાયટી, ચિંતક અને દાર્શનિક એવા વીરચંદ ગાંધી એક સંશોધન વૃત્તિ અને અભ્યાસ દ્વારા ખુલી થઈ છે. અ-૧૦૪, ગોકુલ-ધામ, ગોરેગામ (ઈસ્ટ), એવી પ્રથમ વ્યક્તિ હતા જેમણે જૈન દર્શનને પ્રવાહી, પ્રમાણભૂત અને છટાદાર શૈલીમાં મુંબઈ- ૪૦૦૦૬૩. ફોન નં. : (022) 22923754 88 રર કરે Page #64 -------------------------------------------------------------------------- ________________ Regd. With Registrar of Newspapers for India No. R. N. 1. 6067/57 Posted at Patrika Channel sorting office Mumbai-400 001. On 16th of every month Regd. No.MH/MR/SOUTH-146/2009-11 PAGE No. 36 PRABUDHHA JIVAN DATED 16 MARCH, 2010 પંથે પંથે પાથેય... આપી જતા. ઓરડા બંધ-ઉઘાડ કરવાનું કામ હે રામ ! ‘પાટક ટેકનિકલ હાઈસ્કૂલ’ના પટ્ટાવાળા અય્યતનું 3 કન્ધી દવે હતું. મણિબેન મને કહે, ‘બેન, કાલે એક ગુંડો તમને મારવા આવવાનો છે, સંભાળજો.” મારા નાનાં-નાનાં ભૂલકાંઓ લાવવા-મૂકવા જવાનું | ‘એ બાઈ થામા, અ..ગ...એ બાઈ થામા કિ.' સાસુ ત્યાં જ બેઠા હતા, તેમણે કહ્યું, ‘મણિબેન કામ મળી ગયું. થોડું શાળાનું કામ પણ સોંપ્યું. અને કર્કશ સ્વરે બોલતો પેલો માણસ મારા તરફ તમને કેવી રીતે ખબર પડી ?' પણ ગલ્લા-તલ્લા વળી સંચાલકોને વારંવાર કહીને તેમનો પગાર દોડ્યો. ખિસ્સામાંથી એક ધારદાર ચપ્પ કાઢી ને કરી જવાબ ન આપ્યો. તેમને એમ હતું કે બેનને વધારો પણ હમણાં જ કરાવી આપ્યો. વાલીઓને હતું તેટલું જોર કરી હાથ ઊંચો કરી ઉગામ્યું. ચેતવી દઈશ એટલે બેન તેમના ઘરવાળા અને થોડાં વધારે પૈસા આપવા સમજાવ્યા. જેથી બરાબર એ જ ટાણે વાકોલા બ્રીજના છેડે નાનકડી આજુબાજુના મરાઠી મર્દોને લઈને આવશે. મણિબેનની જીંદગીનો મુખ્ય સવાલ પૂરો થયો. હૉટલ ચલાવતો ભીખો દોડ્યો. ‘એ કાય કરતોસ રાત્રે મેં મારા પતિને વાત કરી, પણ મારા ઘણીવાર સાંજે મારે ત્યાં ચાવીઓ આપવા આવે અક્કા ?” કહેતાં ભીખાએ ઉગામેલો હાથ નીચો સાસુના એકના એક પુત્ર એટલે બા કહે તેમજ ત્યારે કોઈ નાનું-મોટું કામ કરવા ઈચ્છા કરે, કરી નાખ્યો. પેલાને હાથ પકડીને પોતાની હૉટલમાં કરવાનું. બાને હતું આવી રીતે દીકરો જાય ને ના પણ મને એ ન ગમે. મેં તો પહેલેથી જ શાળાલઈ ગયો. થવાનું કંઈ થાય તો ? વહુનું તો જાણે સમજ્યા ! ઘરનું અંતર રાખી દીધું હતું. મને હવે હોશ આવ્યા. શું થઈ ગયું એની કળ સવારે ઉઠી રસોઈ-પૂજા નિયમિત કરી ૭-૩૦ સમય ક્યાં કોઈની રાહ જુએ છે? એક વર્ષ વળતી નહોતી. ગવર્નમેન્ટ કૉલોનીથી વાકોલા બ્રીજ વાગે શાળાએ જવા નીકળી. બાને નીકળતી વખતે આ વાતને પૂરું થયું. સાતમા ધોરણનો અશોક ઉતરી ડાબે હાથે આવેલી ‘પ્રગતિ સમાજ શાળા’ દયામણા અવાજે કહ્યું, ‘મારી મીનુ ને જયનું ધ્યાને બે દિવસ ના આવ્યો. પૂછતાં ખબર પડી કે તેની જતી હતી ને આ બનાવ બન્યો. આ જે બન્યું તેમાં રાખજો.’ બન્ને બાળકો સૂતાં હતાં. ખૂબ વ્હાલ કરી બા સુવાવડમાં ગુજરી ગયા છે. મેં હિન્દી વિભાગના શાળા સંચાલકોના ઉગ્ર મતભેદનો હું શિકાર બની પતિ સામે અછડતી નજરે જોઈ હું ઘરની બહાર સ્ટાફને સાથે લઈ તેને ત્યાં જવાનું નક્કી કર્યું. હતી. પણ પછી જાણે કંઈ જ બન્યું નથી એમ મનને નીકળી ગઈ. ચાલતી પુલ પર આવીને આ ભયનાક શાળાની પાછળ ઝુંપડપટ્ટી. જાણીતા છોકરાને સાથે મનાવી શાળામાં પ્રવેશ કર્યો. બનાવ બન્યો. રોજ ૮-૦૦ પછી હૉટલે આવતો લઈ અશોકને ઘેર પહોંચ્યા. અશોકના દાદીમાં ભીખાનો ચમત્કાર કેમ થયો તે પણ ખરેખર ભીખો આજે વહેલો કેમ આવી ગયો ? શું તેણે આગળ બેઠા હતા. અમે સો નીચે બેઠાં. અશોક સ્વાભાવિક જ હતું. રોજ બે પાળીમાં ચાલતી હિન્દી મારી રક્ષા કાજે હનુમાન બનવાનું હતું ? ખેર, દોડી મારી પાસે પગે લાગી બેસી રડવા માંડ્યો. ગુજરાતી પ્રાથમિક શાળાની બન્ને રિસેસમાં ભીખો પણ મારો આબાદ બચાવ થયો. મેં તેને પ્રેમથી પંપાળ્યો. વાંસામાં ધીમે ધીમે હાથ આખા સ્ટાફ માટે ચા-કોફી-નાસ્તો પૂરો પાડતો. આ મણિબેનને પણ મારા પ્રત્યે ભાવ કંઈ ફેરવ્યો. તેના આંસુ મારા રૂમાલથી લૂછ્યાં. અશોક વળી કોઈ ગરીબ પરિવારના બાળકો માટે ફી અકારણ નહોતો થયો. તે ગરીબ નિરાધાર બ્રાહ્મણ દાદીમાને કહે, ‘અમ્માજી, મને નોટ, પેન્સિલ, માફીની અરજ પણ કરતો. મારી સાથે તો એ નીચુ વિધવાને સંતાનમાં નાની દીકરી કમાણી કાંઈ નહીં. પુસ્તકો બધું માસ્ટરનીજી આપે છે. મારી ફી પણ જોઈ લગભગ હાથ જોડેલી મુદ્રામાં ઊભો રહેતો. મારી પાસે શાળામાં આવ્યા ત્યારે શબ્દો કરતાં માફ કરાવી દીધી છે. ત્યાં તો અંદરનાં ઓરડામાંથી મારું સ્થાન હિન્દી-ગુજરાતી બન્ને વિભાગની મુખ્ય તેના નિઃસાસા વધારે સંભળાયા શાળાની ચારે તેના નિઃસાસા વધારે સંભળાયા. મેં શાળાની ચારે તેના પપ્પા આવ્યા, કહેવા લાગ્યા, ‘અમને શિક્ષિકાનું હતું. એનું માન એ કાયમ જાળવતો. તરફ વિસ્તરેલા બંગલા-કૉલોનીઓમાંથી આવતા માસ્ટરની નહીં મદદગાર મળ્યા છે. મારો અશોક જ્યારે એણે પેલા આક્કાનો હાથ નીચે વાળ્યો બાળકોને તેડી-મૂકી જવાનું કામ કરવા સૂચવ્યું. દિન-રાત તમારી જ વાતો કરે છે.’ આ શું ? આ ત્યારે તેણે એટલું જ કહ્યું હતું: ‘વેડા ઝાલો કાય, ખૂબ રાજી થઈ ગયા. જોત-જોતામાં એમને ઘણાં તો પેલો અક્કા ? પૂલને છેડે ઊભેલો ક્રૂર એક્કા ? તુલા કાય સમઝ નાહી. તી માસ્ટરની દેવી મારી મદદ, સહાનુભૂતિ અને અશોક આહે દેવી.'—જો કે મારે આ કંઈ સાંભળવું न श्रद्धयैव त्वयि पक्षपातो, न द्वेषमातादरुचिः परेषु। તરફનો પ્રેમ જાણે પીડાઈ રહ્યો હતો. ‘માલા નહોતું. હું જે કંઈ કરતી હતી તેમાં પ્રભુને यथावदाप्तत्व परीक्षया तु; त्वामेव वीरप्रभुमाश्रिता: स्मः ।। માફ કરા, માસ્તરનીજી' બોલ્યો હતો અક્કા. સાક્ષી રાખી ગરીબ વાલીઓ પ્રત્યે દયા -અયોગ્યવ્યવચ્છેદ દ્વાર્નાિશિકા, ૩ ૧ સ્ટાફ સાંભળતો હતો, સમજતો ન હતો. રાખતી. શ્રદ્ધાને કારણે તમારા તરફ હું પક્ષપાત ધરાવતો નથી. દ્વેષને હું સમજતી હતી, સાંભળી શકતી નહોતી. આ બનાવનો અણસાર મને આગલી | કારણે બીજાંઓ પ્રત્યે અરુચિ દાખવતો નથી, મેં તો આપ્તવની | એની આંખોમાં આંસુ પસ્તાવાના પરિચાયક સાંજે આવી ગયો હતો. શાળાના કામવાળી | પરીક્ષા કરી છે એના આધારે જ મારા પ્રભુ મહાવીર ! હું તમારા | હતા. મારાથી બોલાઈ ગયું : હે રામ ! મણિબેન મુખ્ય કબાટોની ચાવીઓ રોજ મને | શરણમાં આવ્યો છે. ગાંધીનગર Printed & Published by Niroobahen Subodhbhai Shah on behalf of Shri Mumbai Jain Yuvak Sangh and Printed at Fakhri Printing Works, 312/A, Byculla Service Industrial Estate, Dadaji Konddev Cross Rd, Byculla, Mumbai-400 027. And Published at 385, SVP Rd., Mumbai-400004. Temparary Add.: 33, Mohamadi Minar, 14th Khetwadi. Mumbai-400004. Tel.: 23820296. Editor: Dhanwant T. Shah. - થોડા થોડા થોડા થાવઆ જ કાર અરજી Page #65 -------------------------------------------------------------------------- ________________ - પ્રબુદ્ધ જીવુળ વર્ષ-૫૭૦ અંક -૪ ૦ એપ્રિલ ૨૦૧૦ ૦ પાના ૨૮ ૯ કીમત રૂા. ૧૦ જિન-વચના મનુષ્ય અને ધર્મ माणुसत्तम्मि आयाओ जो धम्म सोच्च सद्दहे । तपस्वी वीरियं लद्धं संवुडो निझुणे रयं ।। -ઉત્તરાયન-રૂ-૨? મનુષ્યજન્મ પામેલો જે જીવ ધર્મને સાંભળીને શ્રદ્ધાળુ બને છે તે જીવ પછી તપસ્વી બનીને તથા સંયમી થઈને કર્મમળને ખંખેરી નાખવાનો પુરુષાર્થ કરે છે. मनुष्य-जन्म को प्राप्त कर जो धर्म को सुनता है, उस में श्रद्धा करता है और उस के अनुसार पुरुषार्थ करता है, वह तपस्वी नये कर्मों को रोकता हुआ कर्मरूपी रज़ को झाड़ता है । After attaining human birth, he who listens to and believes in true religion and practises it with penance and self-control, guards himself and gets rid of the dust of accumulated Karmas. (ડૉ. રમણલાલ ચી. શાહ ગ્રંથિત ‘બિન-વન'માંથી) Page #66 -------------------------------------------------------------------------- ________________ આમન ‘જ્યાં હો ત્યાં મહેકતા રહો' મોહનદાસને મહાત્મા સુધી પહોંચતા કરવામાં એમની માતાએ શું ભાગ ભજવ્યો ? ગાંધીને પેદા કરનાર સ્ત્રીએ પણ કંઈક અજબ ભાગ ભજવ્યો હશે જ. ગાંધીને વીલાયત મોકલતાં પહેલાં માતાએ સખત વિરોધ નોંધાવ્યો અને પછીથી ત્રણ મહાવ્રતો લેવરાવ્યા બાદ બતાવેલી મરજીમાં એનાં ઊંડાં મૂળ દેખાય છે. ત્રણ મહાવ્રતો બ્રહ્મચર્ય, માંસ ત્યાગ અને મદીરા ત્યાગના વ્રતો લેવરાવીને જ તેમણે ગાંધીજીના જીવનનાં પા જ નાંખ્યો એમ કહી શકાય. ગાંધીજીના શરીરને તેમણે જન્મ આપ્યો તે તો ખરી જ, પણ ગાંધીજીના અધ્યાત્મ શરીરને પણ તેમણે જ જન્મ આપ્યો. તેમણે જે આધ્યાત્મિક બીજો વાવ્યાં તે જ આગળ જતાં રહ્યાં અને હાચ્યાં છે. એક વાર મહાદેવભાઈ ગાંધીજીની‘આત્મકથા'ની સંક્ષિપ્ત આવૃત્તિનાં પ્રુફ તપાસતાં બાપુને પૂછે છેઃ 'તમારી માતાના કઠણ વ્રતો : એકાદશી, ચાતુર્માંસ, ચાંદ્રાયણ વગેરેની વાત કરી છે, પણ આપે તો શબ્દ Saintliness (પવિત્રતા) વાપર્યો છે. અહીં પવિત્રતા કરતાં તપશ્ચર્યા કહેવા આપ સાર્જન-સૂચિ પ્રબુદ્ધ જીવન નથી ઈચ્છતા ? તો શબ્દ Austerity ન લખાય ? બાપુ કહે: ‘ના, મેં પવિત્રતા શબ્દ હેતુપૂર્વક વાપર્યાં છે, તથષ્ટમાં તો બાહ્ય ત્યાગ, સહનશક્તિ અને આડંબર પણ હોઈ શકે; પણ પવિત્રતા એ તો આંતરગુણ છે. મારી માતાના આંતરજીવનનો પડઘો એની તપશ્ચર્યામાં પડતો. મારામાં કશી પવિત્રતા જોતા હો તો તે મારા પોતાની નથી. પણ મારી માતાની છે. મારી માતા ચાળીસ વ૨સે ગુજરી ગયેલાં એટલે મેં એની ભરજુવાની જોઈ છે. પણ કદી એને ઉછાંછળી કે ટાપટીપવાળી કે કાંઈ પણ શોખ કે આડંબર ક૨ના૨ી મેં જોઈ નથી. એની પવિત્રતાની જ છાપ હંમેશને માટે મારા ઉપર રહી ગઈ છે. અમને બાળકોને કાંદાનો બહુ શોખ. વૈષ્ણવ ધર્મમાં કાંદા ન ખવાય, પણ મા સાથે કજીયો કરીએ. મા બાપડી પોતે ન ખાય પણ અમારે માટે જુદા કાંદા રાંધીને અમને ખવડાવે. અને એમ ખવડાવતાં ખવડાવતાં ટીકા કરીને અમારી આદત માતાએ છોડાવી, એ એની શુદ્ધ અહિંસા અને સત્યાગ્રહ હતો. અમારો સિદ્ધાંત ભોગનો હતો, એનો ત્યાગનો હતો. પોતાનો ત્યાગ ન છોડતાં અમારા ભોગને રીઝવતાં. પણ પ્રેમને બળે એ છોડાવી શકી. ત્યારથી હું મારી મા પાસે પ્રેમમય અસહકાર શીખ્યો. ક્રમ કૃતિ (૧) મારી માતૃભાષા : મારી ગુજરાતી (૨) રામકૃષ્ણ પરમહંસનું દક્ષિણારમાં આગમન (૩) આપણા ભાવ-વિશ્વના કવિ : ટી.એસ.એલિયટ (૪) શ્રીમદ્ ભાગવતને આધારે અવતારવાદની વિભાવના (૫) સામાન્ય લેખન-અશુદ્ધિઓ (૬) ભગવાન મહાવીર જન્મકલ્યાણક દિવસ નિમિત્તે ડૉ. કુમારપાળ દેસાઈના મુખે મહાવીર કથા (૭) મહાવીર કથા : પ્રતિભાવ (૮) જયભિખ્ખુ જીવનધારા-૧૭ (૯) પ્રશ્ન પત્ર (૧૦)શ્રી જૈન મહાવીર ગીતા : એક દર્શન-૧૭ (૧૧) ધર્મમય વિજ્ઞાન (૧૨)જૈન પારિભાષિક શબ્દોશ (૧૩) સર્જન સ્વાગત (૧૪) પંથે પંથે પાથેય : પ્રેમનું તેલ કર્તા ડૉ. ધનવંત શાહ ગંભીરસિંહ ગોહિલ ડૉ. રણજિત એમ. પટેલ રબારી રાછોડભાઈ એમ. શાંતિલાલ ગઢિયા ડૉ. કુમારપાળ દેસાઈ પ. પૂ. આચાર્ય શ્રી વાત્સલ્યદીપ નમીચંદ જૈન અનુવાદ : પુષ્પાબેન પરીખ ડૉ. જિતેન્દ્ર બી. શાહ ડૉ. કલા શાહ ગીના જૈન પૃષ્ટ ૬ ८ ૧૦ ૧૧ ૧૩ હ્યુ છે . ૪ ૧ ૨૬ ૨૭ ૨૮ એપ્રિલ ૨૦૧૦ માનાં છોડાં પબ્લિક ઉપર ન બને હરીલાલભાઈની દીકરી મનુબહેન માંદી પડીને સેવાગ્રામ થોડા દિવસ રહી હતી, તો ગાંધીજીએ મનુબહેનના પતિ સુરેન્દ્ર મશરુવાળાને લખ્યું : મારો ધર્મ મનુ ઉપર થયેલું ખર્ચ તમારી પાસેથી લેવાનો છે. મેં કોઈ ની ખા હિસાબ તો નથી રાખ્યા. તમને પાલવે તે રકમ મોકલશે એટલે ધર્મ સચવાશે. કમાતાં છોકરાં પબ્લિક ઉપર ન નભે એ જ બરાબર ને ? હરીલાલભાઈની મોટી દીકરી રામીબહેનના પતિ કુંવરજીભાઈ પારેખને ટી.બી. થયેલો ત્યારે ગાંધીજીએ એમને પોતાની પાસે છએક માસ રાખી સારવાર કરલી, તેઓ જમાઈ હોવા છતાં ગાંધીજીએ તેમના ખર્ચનું બીલ મોકલી આપેલું. સૌજન્ય : “સદ્ભાવના-સાધના' ‘પ્રબુદ્ધ જીવન’ની ગંગોત્રી ૧. શ્રી મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકા ૧૯૨૯ થી ૧૯૩૨ ૨. પ્રબુદ્ધ જૈન ૧૯૩૨ થી ૧૯૩૩ બ્રિટિશ સરકાર સામે ન ઝૂક્યું એટલે નવા નામે ૩. તરૂણ જૈન ૧૯૩૪ થી ૧૯૩૭ ૪. પુનઃ પ્રબુદ્ધ જૈનના નામથી પ્રકાશન ૧૯૩૯-૧૯૫૩ ૫. પ્રબુદ્ધ જૈન નવા શીર્ષકે બન્યું ‘પ્રબુદ્ધ જીવન’ ૧૯૫૩ થી * શ્રીમુંબઈ જૈન યુવક સંઘના મુખપત્રની ૧૯૨૯ થી, એટલે ૮૧ વર્ષથી અવિરત સફર, પહેલા સાપ્તાહિક, પછી અર્ધમાસિક અને ત્યા૨બાદ માસિક ૨૦૧૦માં ‘પ્રબુદ્ધ જીવન'નો ૫૭માં વર્ષમાં પ્રવેશ પ્રબુદ્ધ વાચકોને પ્રણામ પૂર્વ તંત્રી મહાશયો જમનાદાસ અમરચંદ ગાંધી ચંદ્રકાંત સુતરિયા રતિલાલ સી. કૌહારી મણિલાલ મોકમચંદ શાહ જગુભાઈ મહેતા પરમાણંદ કુંવર કાપડિયા ચીમનલાલ ચકુભાઈ શાહ ડૉ. રમણલાલ ચી. શાહ Page #67 -------------------------------------------------------------------------- ________________ Regd. With Registrar of Newspaper for India No.RNI 6067/57 ૦ વર્ષ : ૫૭ ૦ અંક: ૪ ૦ એપ્રિલ ૨૦૧૦૦ વિક્રમ સંવત ૨૦૬૬ ૦ વીર સંવત ૨૫૩૬ ૦ અ. વૈશાખ સુદ -તિથિ-૨૦ ૦ ૦ ૦ શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું માસિક મુખપત્ર ૦ ૦ ૦ ૦ ૦ વાર્ષિક લવાજમ રૂ.૧૨૫/-૦ ૦ ૦૦ છૂટક નકલ રૂા. ૧૦-૦ ૦ માનદ તંત્રી : ડૉ. ધનવંત શાહ મારી માતૃભાષા : મારી ગુજરાતી જે જન્મતાં જ આશિષ હેમચંદ્રના પામી, વિતરાગી જિન સાધુઓએ જેનાં હિંચોળ્યાં મમતાથી પારણાં રસપ્રભા ભાષણથી લહી જે નાચી અભંગ નરસિંહ-મીરાં અખા તણા નાદ ચઢી ઉમંગે આયુષ્યમતિ લાડલી પ્રેમ ભટ્ટની દેઢાયું ગોવર્ધનથી બની જે અર્ચેલ કાંતે દલપતપુત્રે એ ગુર્જરી ધન્ય બની ઋતુંભરા ગાંધી મુખે વિશ્વમાંગલ્ય યાત્રી. -ઉમાશંકર જોષી લગભગ છેલ્લા પચ્ચીસ ભાષાની જરૂર અવશ્ય છે જ, આ અંકના સૌજન્યદાતા : વરસથી ગુજરાતી ભાષા' પરંતુ માતૃભાષાનો છેદ ઉડાડીને બચાવોની ઝુંબેશ ઘણાં શ્રીમતી કલ્પા હસમુખ ડી. શાહ પરિવાર તો નહિ જ, એથી તો ગુજરાતી મહાનુભાવોએ ઉપાડી છે, સ્મૃતિ : સ્વ. સંપતબેન દીપચંદ શાહ સંસ્કાર અને સંસ્કૃતિનો છેદ ઊડી એમાંના કેટલાક “યસ જશે. મિનિસ્ટર'ના નારા સાથે રાજકારણમાં પ્રવેશી ગયા તો કેટલાક હમણાં ડૉ. ગુણવંત શાહે આ પ્રશ્નની વ્યવસ્થિત રીતે, કારણો ગુજરાતી બચાવોના પોકાર સાથે સામાજિક તખ્ત પ્રતિષ્ઠા પદ ઉપર સાથે છણાવટ કરી ગુજરાતમાં પ્રચાર ફેરી પણ કાઢી. તો એમની બેસી ગયા, તો કેટલાંકે આ ઝુંબેશના નામે પોતાના નામનો પ્રચાર સમાંતરે કેટલાંક મહાનુભાવોએ હાકોટો કાઢ્યો કે, “અરે ચિંતા કરી દીધો. આ સર્વે ગુજરાતી ભાષા પ્રેમી મહાનુભાવોને એક પ્રશ્ન શું કરો છો? પાંચ કરોડ ગુજરાતીની આ ગુજરાતી ભાષાને કાંઈ પૂછવાનું મન થાય કે તમારા સંતાનો અંગ્રેજી માધ્યમમાં કે ગુજરાતી થવાનું નથી, તમ તમારે જલસા કરો અને ચિંતા છોડી દ્યો. માધ્યમમાં ભણ્યા? ભણે છે? જવાબની કલ્પના સુજ્ઞ વાચક જ કરે. ગુજરાતમાં આટઆટલા વર્તમાન પત્રો અને નવા નવા સામયિકો પરંતુ હજી ગુજરાતી ભાષાની ચિંતાનો પ્રશ્ન તો ત્યાં ને ત્યાં જ ઊભો છે. નીકળે છે અને એ હંધાય દોડે છે.” અલબત્ત, જગતના વિશાળ ફલક ઉપર ઊભા રહેવા માટે અંગ્રેજી સસલું જમીનમાં માથું નાંખીને નિશ્ચિતતાનો ભ્રમ ઓઢીલે એવા • શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, ૩૩ મહમદી મિનાર, ૧૪મી ખેતવાડી, એ.બી.સી. ટ્રાન્સપોર્ટની બાજુમાં, મુંબઈ- ૪૦૦૦૦૪. ટેલિફોનઃ ૨૩૮૨૦૨૯૬ • Website : www.mumbai_jainyuvaksangh.com email : shrimjys@gmail.com Page #68 -------------------------------------------------------------------------- ________________ ૪ આ ભ્રામક આશ્વાસનો છે. આ મહાનુભાવને પ્રશ્ન પૂછીએ કે ગુજરાત-મહારાષ્ટ્રમાં કેટલી ગુજરાતી માધ્યમની શાળા બંધ થઈ એ ખબર છે ? મુંબઈમાં તો બી.એ.,એમ.એ.માં ગુજરાતી વિષય લેનારા વિદ્યાર્થીઓનો તો દુકાળ છે જ. કેટલાં સત્ત્વશીલ સામયિકોનું પ્રકાશન બંધ થયું છે એ વિગતો આપણી પાસે છે ? ગુજરાતી નાટકો જોવા ૪૫ની વયની નીચેના કેટલાં પ્રેક્ષકો આવે છે ? ‘ચિંતા છોડી દર્યો' આ ભ્રામક ઠાલું આશ્વાસન છે. ગુજરાતી ભાષાની ઈમારત ક્યારેક ઓચિંતિ કકડભૂસ થશે ત્યારે ટેકો ક્યાંથી લાવશો ? આ સામયિક ‘પ્રબુદ્ધ જીવન' વરસોથી ખોટમાં ચાલ્યું, પછી એક સમય એના શ્વાસ ગણવાનો વારો આવ્યો ત્યારે આ સંસ્થાએ સમાજને અપીલ કરી અને ‘પ્રબુદ્ધ જીવન નિધિ'ની સ્થાપના કરી તેમજ ‘સૌજન્યદાતા’ની યોજના સમાજ સામે મૂકી અને કદરદાન વાચકોએ ‘પ્રબુદ્ધ જીવન'ના જીવનને સ્વસ્થતા અને દીર્ઘ આયુ માટે ધનરાશિ બક્ષી, પરંતુ એક બળવાન સંસ્થાનો ટેકો છે એટલે ‘પ્ર. જી.'નું પ્રસારણ થાય છે, પણ અન્ય એવા કેટલાય સત્ત્વશીલ ગુજરાતી સામયિકો હશે જે આર્થિક મુંઝવકામાં હિજરાતા હશે એમનું શું ભવિષ્ય? એમના આ ‘તપ’નું ભવિષ્ય શું ? એક તો આર્થિક ભીંસથી માંડ માંડ ગુજરાતી ભાષા અને ગુજરાત પ્રેમને કારણે પોતાનું ગાડું ગબડાવતા હોય એમાં અંગ્રેજી માધ્યમને કારણે નવો ગુજરાતી ભાષી એમાં ઉમેરાય ની અને વર્તમાનમાં જે વાચક વર્ગ છે એ કાળને અર્પણ થતા જાય, પછી શું ? વર્તમાનમાં આવા કેટલાંય સત્ત્વશીલ સામયિકો ગુજરાતી ભાષાપ્રેમ અને પોતાની ‘પ્રતિષ્ઠા'ને કારણે ફરજિયાત જીવી રહ્યાં છે. પ્રબુદ્ધ વન ‘પ્રબુદ્ધ જીવન’નો સત્ત્વશીલ વાચક વર્ગ બહોળો છે. એનો યશ આ સામયિકના પૂર્વ તંત્રીઓને છે. એ મહાનુભાવોએ સમાજના એક આવા વર્ગને એક કેડી પકડાવી એપ્રિલ, ૨૦૧૦ વિના મૂલ્યે નિયમિત અર્પણ કરાય છે. કોઈ પણ જિજ્ઞાસુ ‘૫. જી,' માટે વિનંતિ કરે તો લવાજમના કોઈ પણ આગ્રહ વગર અમે એ જિજ્ઞાસુઓને નિયમિત આ ‘. જી,' અર્પણ કરીએ જ છીએ. અમારો આશય વધુ ને વધુ બૌધ્ધિકો અને જિજ્ઞાસુઓની પાસે આ ‘પ્ર. જી,' પહોંચે અને સત્ત્વ-તત્ત્વની સાથે ગુજરાતી ભાષાની પણ અર્ચના થાય-આ ભાવ છે એટલે ‘પ્ર. જ.'નો વાચક વર્ગ વધતો જાય છે અને અમને સર્વે વાચકો તરફથી સંતોષ અને આનંદના પ્રતિભાવો નિયમિત મળતા રહે છે. અમારા માટે આ ગૌરવ ઘટના છે, પરંતુ, છતાં, હૃદયને એક ખૂણે ભય તો છે જ કે અંગ્રેજી માધ્યમની નવી પેઢી ભવિષ્યમાં આ સામયિક વાંચશે ? દીધી એટલે આજે પણ એ વર્ગ નિયમિત આ સામયિક વાંચે છે, પરંતુ આ વર્ગ પણ કાળને સમર્પિત થતી જશે પછી શું ? તો શું પ્રતિષ્ઠા ખાતર આ સામયિકને પ્રગટ કરતા જ રહેવું? તો તો સમાજના ધનનો એ સદઉપયોગ નથી જ. આ ‘ભય’ને કેન્દ્રમાં રાખી અમે આ સંસ્થાના આવન સભ્યોને એક પ્રશ્નાવલિ મોકલી, જેના અમને ઉત્તરો પણ મળ્યા. આ પ્રશ્નપત્ર આ અંકમાં ૨૨મા પાને અમે આપેલ છે. ‘પ્ર.જી.' ના સર્વે વાચકોને અમારી આગ્રહભરી વિનંતિ છે કે અમને આ પ્રશ્નાવલિના ઉત્તરો અવશ્ય આપે. આપ આટલી તસ્દી લો તો એક મહત્ત્વના નિર્ણયના ભાગીદાર બનશો. ઉત્તર આપવો એ આપનો વાચકધર્મ છે. આ પ્રશ્નોમાં ચાર મુખ્ય પ્રશ્નો આ પ્રમાણે છેઃ (૩) આપના પરિવારમાં વર્તમાન પેઢી અંગ્રેજી માધ્યમમાં ભણતી હોઈ, ગુજરાતી ભાષી ‘પ્રબુદ્ધ જીવન' વાંચે છે? હા-ના. (૪) આપ ઈચ્છો છો કે ‘પ્ર.જી.’ અંગ્રેજીમાં પ્રકાશિત થવું જોઈએ ? હા-ના. (૬) વર્તમાન પરિસ્થિતિને કારણે ‘પ્ર.જી.' આપના પરિવારમાં ન જ વંચાતું હોય તો એ આપને મોકલાતું બંધ કરીએ ? હા ના (૮) કેટલાંક જિજ્ઞાસુ સજ્જનો સાથે ચર્ચા કરતા જાણવા મળ્યું કે વર્તમાન વયસ્કોની એક પૂરી પેઢીએ વરસોથી નિયમિત ‘પ્રબુદ્ધ જીવન'નું વાંચન કર્યું છે, પણ કાળક્રમે આ વાચકવર્ગ વિદાય થતો જાય છે, એટલે દશેક વર્ષ પછી આવા સામયિકનું ભવિષ્ય શું ? શ્રદ્ધા રાખીને ‘પ્ર, જા'નું પ્રકાશન કરતા જ રહેવું ? હા–ના. અમારા આજીવન સભ્યો પાસેથી ઉપરના ચાર પ્રશ્નોના અત્યાર સુધી ઉત્તર મળ્યા એમાં ૩ ‘પ્રબુદ્ધ જીવન' સૌજન્યદાતા માટે વિનંતિ ૨૦૧૦-૨૦૧૧ના વર્ષ માટે કોઈ પણ એક માસના રૂા. ૨૦,૦૦૦/-નું અનુદાન આપી સૌજન્યદાતા બનવા અમે અમારા પ્રબુદ્ધ વન'ના સુજ્ઞ વાટકોને વિનંતિ કરીએ છીએ. જ્ઞાનદાન એ ઉત્તમ અને ચિરંજીવ દાન છે. જ અને પોતાના સ્વજનોનું આવા જ્ઞાન કર્મથી તર્પશ કરવું એ સાચી શ્રદ્ધાંજલિ છે, અને ભવ્ય તર્પણ છે. ગુજરાતી ભાષા વર્તમાનમાં પ્ર. .' આ તત્ત્વ વિચારની આ ઉત્તર્યાત્તમ સેવા છે. સંસ્થાના આજીવન સભ્યો, પેટ્રો, ગ્રાહકો અને પૂ. સાધુસાધ્વી ભગવંતો તેમ જ ગુજરાતી ભાષાના પ્રતિષ્ઠિત બૌધ્ધિકોને સૌજન્યદાતાનું નામ લખાવવા માટે શ્રી મુંબઈ જૈન યુવક સંઘને ફોન-૦૨૨-૨૩૮૨૦૨૯૬ ઉપર સંપર્ક કરવા વિનંતિ. આપના હૃદયમાં જન્મેલ ભાગને અમારા વંદન. માં ના, ૪ માં પણ ના, પરંતુ કેટલાંકનું સૂચન છે કે કેટલાંક લેખો અંગ્રેજીમાં અપાય એ ઇચ્છવા યોગ્ય, ૬ માં પણ બધાંની ‘ના’ પ્રમુખ, શ્રી મું. જેન યુવક સંઘ, એટલે ‘પ્ર.,' પરિવારમાં આવવું ૧ વર્ષનું લવાજમ રૂા. ૧૨૫/-(U.S. $ 15) ૦ ૩ વર્ષનું લવાજમ રૂા. ૩૫૦/-(U.S. $ 40) = ૫ વર્ષનું લવાજમ રૂા. ૫૫૦/-(U.S. $ 65) * ૧૦ વર્ષનું લવાજમ રૂા. ૧૦૦૦/-(U.S. $120) • કન્યા કરિયાવર આજીવન લવાજમ રૂા. ૨૦૦૦/-(U.S. $ 150) Page #69 -------------------------------------------------------------------------- ________________ એપ્રિલ, ૨૦૧૦ તો જોઈએ જ, અને ૮ માં તો બધાંની ‘ના’ જ. પરંતુ આ ‘ના’ માં એક મમત્વ છે, જેના વાંચનથી પોતાના જીવનનું ઘડતર થયું હોય, જેના વાંચને વનમાં સત્ત્વ અને આનંદની પર્ધા આપી હોય અને ‘સંકેલવા’નું તો કોઈ પણ સહૃદયી ન જ કહે. પરંતુ વાસ્તવિકતા શું? શ્રદ્ધા રાખી ક્યાં સુધી આવા સામયિકનું પ્રકાશન કરતા રહેવું ? ભોકતા ન મળે તો કલાનું પ્રોજન શું? કલાપીએ ગાયું જ હતું કેઃ કલા છે ભોજ્ય મીઠી તે ભોકતા વિણ કલા નહીં! કલાવાન કલા સાથે ભોકતા વિણ મળે નહીં! ગુજરાતી વાચક વર્ગ ઓછો થતો જાય છે એનું આ પ્રમાણ. આ પરિસ્થિતિ માટે સર્વ પ્રથમ દોશી છે સાંઠ વરસ પહેલાંના આપણા ગુજરાતના રાજકારણીઓ. અને એમાં મોખરે ઠાકોરભાઈ દેસાઈ અને અંગ્રેજ વિરોધી એમના આદર્શવાદી સાથીઓ. સાંઠ વરસ પહેલાં ગુજરાતમાં એવો કેળવણીનો ‘ફતવો’ આ ગુજરાતી ભક્તોએ–વિશેષ તો અંગ્રેજ સાથે અંગ્રેજી ભાષાના વિરોધી–બહાર પાડ્યો કે અંગ્રેજી વિષય એસ.એસ.સી.માં મરજિયાત બનાવ્યો એટલું જ નહિ, આઠમા ધોરણથી જ એ.બી.સી. શિખવાડાય. માત્ર ચાર વર્ષ અંગ્રેજીના અભ્યાસના વિદ્યાર્થીને કૉલેજમાં સંપૂર્ણ અંગ્રેજીના માધ્યમના વિદ્યાર્થીઓ પાસે મૂકવાથી આ વિદ્યાર્થીઓ કેટલી મોટી લઘુતાગ્રંથીના રોગી બની ગયા હશે! વાસ્તવિક જીવનના પ્રવાહમાં પોતાના ‘કાચા' અંગ્રેજીને કારણે એમને કેટલું વેઠવું પડ્યું હશે ? અને એટલે જ આ વર્ગ પોતાના સંતાનો માટે અંગ્રેજી માધ્યમનો આગ્રહ રાખે એમાં અનૌચિત્ય કશું જ નથી. પ્રબુદ્ધ વન સાઠ વરસ પહેલાં શિક્ષણમાં અંગ્રેજી ભાષાનું સ્થાન હતું, એની સમાંતરે ગુજરાતીને પણ મહત્ત્વ હતું, એ પેઢીના વયસ્કોને મળો તો એમનું પ્રભુત્વ બન્ને ભાષામાં છે એવો અહેસાસ થાય છે જ. મુંબઈની એક સ્કૂલ એવી હતી કે જ્યાં ગુજરાતી માધ્યમ સાથે દરેક વરસે એક એક વિષય અંગ્રેજીમાં વધતો જાય. આ શાળાના વિદ્યાર્થીમાં બન્ને ભાષા પર પ્રભુત્વ છે એનો આ લખનારને અનુભવ છે. અત્યારે તો ગુજરાતી ભાષાની પરિસ્થિતિ લગભગ આવી છેઃઅબે તબે કે સોલહ આના, અઠે કઠે કે બારક, ઈંક તિકડં આઠ આના, શું શા પૈસા ચાર. અત્યારે ગુજરાત સરકાર ‘સ્વર્ણિમ ગુજરાત’ના નગારા વગા છે, અને ‘વાંચે ગુજરાત’નું અભિયાન શરુ કર્યું છે. પણ આવતી કાલે પણ ‘વાંચે ગુજરાતી ભાષા ગુજરાત' એવું કરવું હોય તો સત્તા સ્થાને બેઠેલા મહાનુભાવો પહેલાં એ નિયમ કાયદો કરે કે ગુજરાતની પ્રત્યેક સ્કૂલમાં, હા ‘પ્રત્યેક’ – પહેલી થી એચ.એસ.સી. સુધી એક વિષય ગુજરાતીનો ફરજિયાત હોવો જ જોઈએ. ગુજરાતમાં વસવું હશે, ગુજરાતની ધરતીનું અન્ન આરોગવું હશે તો આ ‘ધર્મ’ પણ ગુજરાતમાં વસતા સર્વે માનવોએ અપનાવવો પડશે જ. તો જ ભવિષ્યનું ગુજરાત ગુજરાતી વાંચશે. અને ગુજરાત બહારના ગુજરાતીઓએ તો કવિ ખબરદારની આ કવિતા સાર્થક કરી જ છેઃ ૫ જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત! જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી, ત્યાં ત્યાં ગુર્જરીની મહોલાત! ગુર્જર વાણી, ગુર્જર લહાણી, ગુર્જર શાણી રીત; જંગલમાં પણ મંગલ કરતી, ગુર્જર ઉદ્યમ પ્રીત. ગુર્જર ભરતી ઊછળે છાતી ત્યાં હે ગરજી ગુર્જર માત; જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. પ્રેમાનંદે ગુજરાતી ભાષાને સન્માન ન મળે ત્યાં સુધી શિખા ન બાંધવાની પ્રતિજ્ઞા લીધી, કવિ નર્મદે કહ્યું: ‘ગુજરાતી ભાષાને માનભર્યું સ્થાન અપાવીશ નહિ ત્યાં સુધી માથે પાઘડી બાંધીશ નહિ, અને કવિ દલપતે ગુજરાતી ભાષાને વ્હાલ કરતા કહ્યું:આવ ગિરા ગુજરાતી તને, અતિ શોભિત હું શણગાર સજાવું; જાણની પાસ વખાણ કરાવું, ગુણીજનમાં તુજ કીર્તિ ગજાવું; ભારત વર્ષ વિષે બીજી ભારત માનવતી તણું માન તજાવું દેશ વિષે દલપત કહે, ભભકો તુજ જો ભલીભાત ભજાવું. વિદ્વાન મિત્ર ડૉ. ગુણવંત શાહે ગુજરાતી ભાષાને ચેતનવંતી રાખવા જે “અવાજ” ઉઠાવ્યો છે એમાં આપણે બધાં આપણાં સર્જનાત્મક શબ્દો ઉમેરીએ અને આપણે પણ કોઈક એવી જ પ્રતિજ્ઞા લઈએ, અને ગુજરાતી ‘બોલી’ને પહેલાં સાચવીએ. એક ગુજરાતી બીજા ગુજરાતીને મળે ત્યારે ગુજરાતીમાં જ બોલે. કચ્છી માડુનો દાખલો લ્યો. એક કચ્છીભાઈ તમારી સાથે ગુજરાતીમાં વાત કરતા હશે ત્યારે એ જ સમયે જો કોઈ કચ્છી મહાનુભાવ મળી જાય તો એ બેઉ કચ્છીપ્રેમી કચ્છી બોલીમાં જ વાતો કરે, અને તમે નિરખતા રહી જાવ. આપણે પણ પૃથ્વી ઉપર ક્યાંય ગુજરાતી મળે તો એની સાથે ગુજરાતીમાં જ બોલીએ અને ગુજરાતી ભાષાનો જ ઉપયોગ કરીએ, અને ‘ગુજ્જુ' જેવા અપમાનજનક શબ્દને જાકારો આપીએ. આટલું કરીએ તો ગુજરાતી ભાષા ઘસાશે નહિ, પણ ચકચકીત બનશે. ગુજરાતી વાણી અને બોલી ગુંજશે તો સદાકાળ ગુજરાતી ગિરા અજર અમર. સ્વર્ણિમ ગુજરાતના અભિયાનને અભિવંદના અને વાંચે ગુજરાત' ભાવને વંદના. જય ગુર્જર ગિરા. ધનવંત શાહ ‘ભગવાન મહાવીરનું બુનિયાદી ચિંતન' ‘પ્રબુદ્ધ જીવન'ના માર્ચ-તીર્થંકર મહાવીર જન્મકલ્યાણક વિશેષાંકમાં ડૉ. જયકુમાર જલજનો લેખ ‘ભગવાન મહાવીરનું બુનિયાદી ચિંતન જે પુસ્તિકામાંથી અમે અવતરણ કર્યું છે એ પુસ્તિકા પ્રાપ્ત કરવા અમોને અનેક વાચકોએ પૃચ્છા કરી છે. આ પુસ્તિકા અંગ્રેજી, હિંદી અને ગુજરાતીમાં હિંદી ગ્રંથ કાર્યાલય, ૯ હીરાબાગ, સી. પી. ટેંક, મુંબઈથી પ્રાપ્ત થશે. ફોન નં. : 23826739 / 23826739. મો. નં. : 9820896128) Page #70 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ વન રામકૃષ્ણ પરમહંસનું દક્ષિણેશ્વરમાં આગમન _ગંભીરસિંહ ગોહિલ રામકૃષ્ણ પરમહંસના જીવન અને કૃતિત્વથી સમસ્ત જગત પ્રભાવિત થયેલું છે. દેશનો છેલ્લા સવા-દોઢ સૈકાનો ઈતિહાસ તેનો સાક્ષી છે. આધ્યાત્મિક, સામાજિક, રાષ્ટ્રીય, સાંસ્કૃતિક એમ અનેક ક્ષેત્રો પર તેમનો પ્રત્યક્ષથી વધુ પરોક્ષ પ્રભાવ પડેલો છે. મહાપુરુષોના જીવનની ગતિવિધિઓ ન્યારી હોય છે. પરંતુ વાસ્તવિકતાઓ તપાસીએ તો જણાશે કે રામકૃષ્ણના કોલકતા ખાતેના નિવાસે જ તેમને જગત સમક્ષ લાવી મૂક્યા હતા. જો તેમનો નિવાસ તેમના જન્મસ્થળે જ રહ્યો હોત તો પણ તેમની ઉત્કટ પ્રભુપરાયણતા તો પાંગરી જ આ હોત. પરંતુ જગતને તેમનો લાભ ઘણો જ ઓછો મળ્યો હતો. રામકૃષ્ણના પિતા ખુદીરામ માણિકરામ ચટ્ટોપાધ્યાયનું મૂળ વતન દેરેગામ બંગાળના હુગલી જિલ્લામાં આવેલું હતું. વિપરીત સંજોગોમાં તેમને તે ગામ છોડવું પડ્યું હતું. બાજુના ગામ કામારપુકુરમાં તેમણે વસવાટ કરેલો જ્યાં ૧૯૩૬માં રામકૃષ્ણનો જન્મ થયેલો. તેમનું મૂળ નામ ગદાધર. સાત વરસની ઉંમરે તેમના પિતાનું અવસાન થયું. રામકૃષ્ણની જીવનસરિતાને અહીંથી વળાંકો મળવાનું શરૂ થાય છે. તેમના સૌથી મોટા ભાઈ રામકુમારે પૂજા, કર્મકાંડ વગેરેનાં કાર્યોથી કુટુંબનો નિર્વાહ ચલાવવા માંડ્યો. તેમણે વ્યાકરણ, સાહિત્ય, સ્મૃતિશાસ્ત્ર, જ્યોતિષ વગેરેનો અભ્યાસ કર્યો હતો. યોગ્ય ગુરુ પાસે દેવીમંત્ર લઈને તેમણે શક્તિ ઉપાસના પણ કરેલી. પિતાના મૃત્યુ પછી છ વર્ષે રામકુમારનાં પત્ની પુત્રને જન્મ આપી મૃત્યુ પામ્યાં. ચાર ભાઈ-બહેન, માતા, પુત્ર વગેરેનું પાલન પોષણ કરવાનું મુશ્કેલ જણાતાં રામકુમારે કોલકતા નજીક ઝામાપુકુરમાં પાઠશાળા ખોલી. ધર્મિષ્ઠ, નિસ્પૃહ અને શસ્ત્રોના નિષ્ણાત રામકુમાર ભણાવવા ઉપરાંત સેવાપૂજાનું કામ પણ કરતા. રામકૃષ્ણ બાળપણથી જ વારંવાર ભાવાવેશમાં આવી જતા. તેમની અદ્ભુત સ્મૃતિ, પ્રબળ વિચારશક્તિ, દૃઢ સંકલ્પ બળ, અસીમ સાહસ, વિનોદપ્રિયતા અને કરુણાના પ્રસંગો બનતા રહેતા. સેવાપુજાનાં કાર્યોમાં મદદ મળે અને તેને સારી કેળવણી મળે તે હેતુથી પાઠશાળા ખોલ્યા પછી બેએક વરસે રામકુમાર ગદાધરને કોલકતા લઈ આવ્યા. ત્યારે તેમની ઉંમર સોળેક વર્ષની હતી. કોલકત્તાની પાઠશાળામાં આવ્યા પછી મોટાભાઈની ઈચ્છા પ્રમાણે સેવાપૂજાના કાર્યમાં રામકૃષ્ણ થોડી મદદ કરતા. તે સિવાયના સમયના આસપાસના યજમાન કુટુંબો તેમના મધુર કંઠે ભજન સાંભળવા અને અન્ય નાના કામ માટે બોલાવતા. આથી એપ્રિલ, ૨૦૧૦ તેમનો અભ્યાસ ખાસ આગળ વધ્યો નહિ. આથી રામકૃષ્ણને મોટા ભાઈએ ઠપકો આપ્યો. ત્યારે તેમણે સ્પષ્ટ કહી દીધું,‘ચોખા-કેળાંનાં સીધાં બાંધવાની વિદ્યા મારે નથી શીખવી; મારે તો એવી વિદ્યા શીખવી છે કે જેનાથી જ્ઞાનનો ઉદય થાય અને મનુષ્ય સાચોસાચ કૃતાર્થ બને !' બીજી બાજુ રામકુમારની આર્થિક સ્થિતિ વધુ કથળતી ચાલી. આ સમયે કોલકતાના દક્ષિણ ભાગમાં જાનબજાર નામના મહોલ્લામાં રાણી રાસાિના પરિવારનો નિવાસ હતો. કોલકતાનું આ સુવિખ્યાત જમીનદાર કુટુંબ હતું જેની પાસે અઢળક સંપત્તિ અને પુષ્કળ મિલ્કતો હતી. રાણી રાસમિણના પતિ રાજચંદ્રદાસનું અવસાન થતાં કૌટુંબિક મિલ્કતોનો વહિવટ રાણી ખુદ કરતાં. તેમનામાં વહિવટી કુશળતા ઉપરાંત ઈશ્વરશ્રદ્ધા, તેજસ્વિતા, ગરીબો પ્રત્યેની કરુણા, દાનશીલતા વગેરે અનેક ઉમદા ગુણો હતા. રાણી રાજાિને સંતાનમાં માત્ર ચાર દીકરીઓ જ હતી. તેમના પરિવારો પણ સાથે જ રહેતાં. સૌથી નાના જમાઈ મથુરામોહન વિશ્વાસ કાર્બલ કરતા અને વહિવટમાં રાણીને મદદ કરતા. આથી મિલ્કો, નોકર ચાકર, નાણાંકીય વ્યવસ્થા, અદાલતી દાવાઓ વગેરેની વ્યવસ્થા તેમની સીધી દેખરેખ હેઠળ ચાલતી. તીવ્ર ધર્મભાવનાથી રાણીએ સંકલ્પ કરેલો કે કાશીધામે જઈ વિશ્વેશ્વર ભગવાન અને અન્નપૂર્ણા માતાના દર્શન કરવાં અને વિશેષ કરીને પૂજન કરાવવું. આ ધર્મકાર્ય માટે રાણીએ ઘણું ધન એકઠું કરી રાખેલું. આખરે ઈ. ૧૮૪૯માં યાત્રા માટે તેમણે તૈયારીઓ શરૂ કરાવી. રેલવે ત્યારે હતી નહિ. સો જેટલાં નાના મોટા વહાણોમાં પરિવાર, નોકર-ચાકર અને સાધન સામગ્રી સાથે યાત્રા શરુ કરવાનું આયોજન પૂરું કરવામાં આવ્યું. જાત્રાએ નીકળવાની આગલી રાત્રે જ રાણીને સ્વપ્નમાં દેવીના દર્શન થયાં. દેવીએ રાણીને આદેશ આપ્યો કે કાશી જવાની જરૂર નથી. ભાગીરથી તીરે સારી જગ્યાએ મારી મૂર્તિ સ્થાપીને પૂજા વગેરેનો બંદોબસ્ત કર. હું તે મૂર્તિના માધ્યમથી તારી પાસેથી નિત્યપૂજા ગ્રહણ કરીશ. ભક્તિપરાયણા રાણીએ દેવીના આદેશથી ધન્યતા અનુભવી. કાશીની યાત્રા તરત અટકાવી દીધી, સંચિત કરેલું ધન આ શુભકાર્યમાં યોજવાનો નિશ્ચય કર્યો. આ માટે ભાગીરથીના તીરે ખરીદાયેલી વિશાળ જમીનનો ઉપયોગ કરવાનો નિર્ણય થયો. પુષ્કળ ધન ખર્ચીને નવ શિખરોથી શોભતું અતિવિશાળ કાલીમંદિર, તેની પાસે બીજાં નાનાં મંદિરો, બગીચાઓ, નિવાસો તથા અન્ય સુવિધાઓનાં બાંધકામો Page #71 -------------------------------------------------------------------------- ________________ એપ્રિલ, ૨૦૧૦ પ્રબુદ્ધ જીવન શરૂ કરવામાં આવ્યાં. ખર્ચે ખરીદી લઈ દેવસેવા અર્થે તેનું દાનપત્ર લખી આપ્યું. પાંચ-છ વર્ષે પણ આ બધું કાર્ય પૂર્ણ થયેલું ન જણાતાં પોતાની રાણીના કુટુંબ દ્વારા રામકુમારનું પૂરું માન સચવાતાં તેઓ હયાતીમાં જ શુભ ધર્મકાર્ય સંપન્ન કરવાના આગ્રહથી ૧૮૫૫ના જીવ્યા ત્યાં સુધી મંદિરના પૂજારીપદે રહ્યા. કેટલોક સમય વીતતાં મે મહિનાની ૩૧ તારીખે શ્રી જગદંબાની મૂર્તિ પ્રતિષ્ઠા તથા તે પોતે રાધાગોવિંદની પૂજા કરે, રામકૃષ્ણ કાલીમાતાની પૂજા કરે માટેની તૈયારીઓ મોટા પાયે શરૂ કરવામાં આવી. અને તેમના ભાણેજ હૃદયરામ સહાયક તરીકે કામ કરે તેવી વ્યવસ્થા રાણીનો મુખ્ય હેતુ જગદંબાને અન્નભોગ ધરાવવાનો અને ગોઠવવામાં આવી. વિધિસર પૂજા સતત ચાલતી રહે તેમ કરવાનો હતો. તેમાં સૌથી રામકૃષ્ણના ભાવોન્મેષના કારણે પૂજામાં અનેક વિઘ્નો આવતાં. મોટો અંતરાય હતો રાણીની પછાત જ્ઞાતિનો અને સામાજિક પરંતુ રાણી રાસમણિ અને મથુરબાબુને રામકૃષ્ણના ઉચ્ચ ઈશ્વર પ્રથાઓનો. રાણીનું કુટુંબ વર્ત એટલે કે માછીમાર જાતિના શૂદ્ર પ્રણિધાનના એટલા બધા અનુભવો થયા કે તેમના પરના વિશ્વાસમાં કુળનું હતું. વધારો જ થતો ગયો. એટલે સુધી કે રામકૃષ્ણની તમામ સુવિધાઓ આ સમયે સામાજિક, ધાર્મિક રૂઢિઓના બંધન ખૂબ સખત હતાં. તેમના દ્વારા સાચવવામાં આવતી. બે વખત મથુરબાબુએ રામકૃષણને બ્રાહ્મણો શૂદ્ર જાતિનાં દાન, ભોજન, દક્ષિણા સ્વીકારે નહિ કે તે કાશી-પ્રયાગની યાત્રાઓ કરાવી હતી. બીજી યાત્રામાં મથુરા કુળ દ્વારા જગદંબાને પૂજા-અન્નભોગ ધરાવવા શાસ્ત્ર સંમતિ આપે વૃંદાવનનો પણ સમાવેશ થયેલો. નહિ. રાણીના કુળગુરુઓએ પણ આવો જ અભિપ્રાય આપ્યો. આથી ઈ. સ. ૧૮૫૫માં દક્ષિણેશ્વરમાં મૂર્તિપ્રતિષ્ઠા કરાવ્યા પછી રાણી નિરાશ થયાં પણ તેમણે પ્રયત્ન છોડ્યા નહિ. ૧૮૬૧માં રાણી રાસમણિનું અવસાન થયું. ઈ. સ. ૧૮૭૧માં લાંબા સમય સુધી પ્રયત્નો કર્યા પછી કામારપુકુરની પાઠશાળામાંથી મથુરબાબુ ગયા. વહિવટી વ્યવસ્થાઓ બદલાતી ગઈ. પરંતુ તે શાસ્ત્રમત મળ્યો કે મંદિરમાં મૂર્તિપ્રતિષ્ઠા કરતાં પહેલાં આ દરમ્યાન ગદાધર તરીકે આવેલા રામકૃષ્ણ હવે પરમહંસ બની ચૂક્યા સંપત્તિનું જો કોઈ બ્રાહ્મણને દાન કરી દેવામાં આવે અને એ જ હતા. તેમના દર્શને આવનારાઓનો પ્રવાહ વધતો જતો હતો. છેક બ્રાહ્મણ પછી એ મંદિરમાં દેવીની પ્રતિષ્ઠા કરીને અન્નભોગની વ્યવસ્થા ઈ. સ. ૧૮૮૫માં રામકૃષ્ણને છેલ્લી બિમારી આવી ત્યારે સારવારની કરે તો શાસ્ત્રનો નિયમ પૂરેપૂરો જળવાશે અને ઉચ્ચ વર્ણને પ્રસાદ સુવિધા માટે તેમણે દક્ષિણેશ્વર છોડી શ્યામપુકુર અને પછી ગ્રહણ કરવામાં દોષ નડશે નહિ. વારાહનગર પાસે કાશીપુરના બગીચા તરીકે ઓળખાતા સ્થાને રાણીને આવો આશાજનક શાસ્ત્રમત મળતાં પોતાના ગુરુના નિવાસ કર્યો. ત્યાં તેમનું ઈ. સ. ૧૮૮૬માં દેહાવસાન થયું. વર્ષો નામે મંદિરી પ્રતિષ્ઠા કરી દેવસેવાના વ્યવસ્થાના કારભારી તરીકે પછી રામકૃષ્ણના શિષ્યોએ બેલુર મઠની સ્થાપના કરી તે પણ એ પોતે રહેવાનો તેમણે સંકલ્પ કર્યો. શાસ્ત્રજ્ઞ બ્રાહ્મણ રામકુમારનો જ વિસ્તારમાં. આવો ઉદાર શાસ્ત્રમત તે સમયના સંજોગોમાં હિંમતભરેલો હતો. આમ જીવનના છેલ્લા ત્રણ દાયકા દરમ્યાન રામકૃષ્ણ પરમહંસનું અન્ય બ્રાહ્મણોએ તેની ટીકા કરી. રાણીના ગુરુઓને પણ શૂદ્ર ગણવા જીવન દક્ષિણેશ્વર સાથે અવિનાભાવ સંબંધે સંકળાએલું રહ્યું. પ્રચાર કર્યો. પરંતુ નિર્દેશ કરાયેલ વ્યવસ્થાને શાસ્ત્ર વિરોધી ગણવાની દક્ષિણેશ્વરમાં નિવાસના કારણે જગતે રામકૃષ્ણને જાણ્યા અને કોઈની હિંમત ચાલી નહિ. રામકૃષણના જગતવ્યાપી પ્રભાવ સાથે દક્ષિણેશ્વરને પણ પ્રસિદ્ધિ રાણીએ તૈયાર કરાવેલા મંદિરોમાં રાધાગોવિંદના મંદિરના મળી. પૂજારી તો મળી ગયા. પણ કાલી માતાના મંદિરની પૂજા કરે તેવા રામકૃષ્ણ પરમહંસ સ્વામી વિવેકાનંદ જેવા શિષ્યો તૈયાર કર્યા. અધિકારી બ્રાહ્મણ કોઈ મળતા નહોતા. રામકુમાર શૂદ્રના યજમાન જેમણે જગતભરમાં હિંદુ ધર્મ અને ભારતીય સંસ્કૃતિ અંગેનો સાચો તરીકે જતા નહિ. તેથી તેઓ જવાબદારી સ્વીકારે તે શક્ય જણાતું ખ્યાલ રજૂ કર્યો, રામકૃષ્ણ આશ્રમ જેવા માધ્યમથી તેઓએ દેશની નહોતું. તેમ છતાં તેમણે જ સૂચવેલી વ્યવસ્થા પ્રમાણે આયોજન ઘણી સેવા કરી. રામકૃષ્ણ પરમહંસના જીવન અને ઉપદેશ પ્રત્યે થયું હોવાથી મૂર્તિપૂજાના મહોત્સવ વખતે પૂજાકાર્ય કરાવી આપવા વિદેશો સુધી જિજ્ઞાસા રહી તેના પરિણામે વિખ્યાત ફ્રેંચ, તથા અન્ય પૂજારી ન મળે ત્યાં સુધી મદદ કરવા તેમને આગ્રહ કરાયો. સાહિત્યકાર અને તત્ત્વજ્ઞ રોમા રોલાંએ તેમનું જીવનચરિત્ર લખ્યું. અંતે તેઓ સંમત થયા. * * * સમારંભ સુંદર રીતે સંપન્ન થયો. રાણીએ તે માટે મંદિર નિર્માણ ડી-૧૪૦, કાળવી બીડ, ભાવનગર-૩૬૪૦૦૨. સહિત નવ લાખ રૂપિયા જેવી માતબર રકમ ખર્ચી. તે ઉપરાંત ટેલિ. : (૦૨૭૮) ૨૫૬૯૮૯૮ દિનાજપુર જિલ્લાનું શાલવાડી પરગણું ૨ લાખ ૨૬ હજાર રૂપિયાના ઈ-મેઈલ : gambhirsihji@yahoo.com Page #72 -------------------------------------------------------------------------- ________________ ८ પ્રબુદ્ધ વન આપણા ભાવ-વિશ્વના કવિ : ટી. એસ. એલિયટ ઘડૉ. રણજિત પટેલ (અનામી) વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટના ‘ફ્રેકલ્ટી ઓફ આર્ટ્સ’ના અંગ્રેજી ભાષા સાહિત્યના નિવૃત્ત પ્રોફેસર અને લંડન યુનિવર્સિટીના ભૂતપૂર્વ બ્રિટીશ કાઉન્સિલ સ્કોલર ડૉ. રજનીકાન્ત એમ. પંચોળીના એક પુસ્તક, ‘ટી. એસ. એલિયટની કાવ્યસૃષ્ટિનું ગુજરાત સાહિત્ય અકાદમી (ગાંધીનગર)એ પ્રકાશન કર્યું છે. એ જ અરસામાં ગૂર્જર ગ્રંથ રત્ન કાર્યાલયે, ‘ડૉ. પંચોળીના કાવ્યસંગ્રહ ‘મનોભૂતિ’નું પણ પ્રકાશન કર્યું છે. ‘મનોભૂતિ’ની સંતર્પક વિગ્ધ સર્જકતાનું અભિવાદન કરતાં આપણા નિત્ય-અભ્યાસી વિવેચક ડૉ. સુભાષ મ. દવેએ લખ્યું છેઃ ‘અનુભૂતિઓની પ્રાતિભાસિક અભિગમભરી અભિવ્યક્તિઓ કવિના જીવન દર્શનને તત્ત્વભરી નહીં, મૂર્તતાધારી બનાવે છે, એ 'મનોભૂતિ'ની ઉપલબ્ધિ છે. સને ૩૦:૧૧ઃ ૧૯૨૮માં જન્મેલા ડૉ, પંચોળીનું તા. ૩૧-૫-૨૦૦૩ માં અમેરિકામાં દુઃખદ નિધન થયું છે. અમદાવાદની ગુજરાત કૉલેજમાં સાડા પાંચ દાયકા પૂર્વે અો ‘એક જ ગુરુના વિદ્યાર્થી અહીં તો હું ‘ટી.એસ. એલિયટની કાવ્યસૃષ્ટિ સંબંધે બે શબ્દ લખવા માંગું છું. કૉલેજકાળથી જ ભાઈ રજનીકાન્તને એલિયટની કવિતા માટે આગવું આકર્ષણ હતું. અંગ્રેજી ઓનર્સના વિદ્યાર્થી તરીકે તેમણે પ્રથમ સને ૧૯૪૭માં એલિયટનાં કાવ્યો વાંચવાનું શરૂ કર્યું. એલિયટ તે વખતે અભ્યાસક્રમમાં નહીં પા સહાધ્યાયીઓ શ્રી હેમકુમાર મિસ્ત્રી, રમેશ દવે, રમણિક જાની, કનુ જાની અને ક્વચિત જ મંડળીમાં ભળતા કવિ શ્રી રશિક અરાલવાળા આ સૌ મિત્રો ભેગા મળીને એલિયટની કવિતાનું સમૂહવાંચન કરતા ને યથાશક્તિ મતિ અર્થ બેસાડતા, એલિયટનો જન્મ સને ૧૮૯૮ અને અવસાન-સાલ ૧૯૬૫. કવિના અવસાન બાદ ભાઈ પંચોળીએ એમનાં કાવ્યોનો અનુવાદ કરવાનું શરૂ કર્યું અને 'ધ હોલોર્મન’ સને ૧૯૬૫માં સંસ્કૃતિમાં પ્રગટ થયું. સને ૧૯૬૬માં કવિશ્રી ઉમાશંકર જોષી અને પ્રા. સંતપ્રસાદ ભટ્ટના સાન્નિધ્યમાં ‘ઉષર ધરા’ વાંચેલું ને પ્રસન્નચિત્તે કવિશ્રી ઉમાશંકરભાઈ જોષીએ ‘સંસ્કૃતિ’ માટે સ્વીકારેલું. એ પછી તો ઠેઠ સુધી કવિ એલિયટે ડૉ. પંચોળીના ચિત્તનો કબજો સર કરેલો...પરિણામે કવિ 'ટી. એસ. એલિયટ'ની કાવ્યસૃષ્ટિ’ સંબંધે મારો પ્રતિભાવ જાણવા વિનતી કરી તો મેં એમને એક જ વાક્યમાં કહ્યું કે ‘આમાં તો મને આપણા ભાવવિશ્વનો ધબકાર સંભળાય છે.' આપણા ભાવ-વિશ્વથી મને ભારતીય તત્ત્વજ્ઞાન અને આપણી ઉપનિષદ-નિર્ભર આધ્યાત્મિક પરંપરા અભિપ્રેત છે. બૃહદારણ્યક ઉપનિષદમાં એક મજાની સંકેતકથા છે. એકવાર દેવ. દાનવ ને માનવ ઉપદેશ લેવા કાજે પ્રજાપતિ પાસે એપ્રિલ, ૨૦૧૦ પહોંચ્યા. પ્રજાપતિએ ત્રણેયને ઉપદેશમાં એક જ શબ્દ આપ્યો‘દ.આ.દ’ શબ્દ પણ નથી, કેવળ એક જ અક્ષર જ છે. પણ દેવ, દાનવ અને માનવ પોત-પોતાની પ્રકૃતિ અને પોત પોતાના જીવનભરના અનુભવ પરથી જે સાર તારવ્યો તે કેટલો બધો ઉચિત છે. ‘દ’ અક્ષરનો અર્થ દેવો ‘દમન કરો’ સમજ્યા કારણ કે કામ ને ભોગવિલાસ એમના લોહીમાં, ક્રોધી અને ક્રૂર દાનવો દયા કરો' સમજ્યા કારણ કે એ એમની પ્રકૃતિ હતી અને લોભી માનવો સમજ્યા–‘દાન કરો’ અક્ષર તો એક જ હતો પણ દેવો-દાનવો ને માનવોએ એનો જે અર્થ કર્યો તે એમની પ્રકૃતિના વ્યાવર્તક લક્ષણ જેવો હતો...આમ પ્રકૃતિમાં આવાં પ્રતીકો તો અનેક પડ્યાં છે, જેને જડ્યાં છે અને એને યોગ્ય સ્થળે મઢતાં આવડ્યું છે એવા સર્જકો ધન્ય બની ગયા છે. કવિ એલિયટત તો તત્ત્વજ્ઞાનના વિદ્યાર્થી હતા. ભારતીય તત્ત્વપરંપરાથી એ અનભિજ્ઞ કે અળગા શી રીતે રહી શકે ? એમણે એમના મહાકાવ્યના ગજાના ‘વેસ્ટ લેન્ડ'‘ઉષરધરા’માં બૃહદારણ્યક ઉપનિષદની આ સંકેતકથાનો સમુચિત ઉપયોગ કરી લીધો છે. દા. ત.: ‘દ’-દન. ‘કોઈને દીધું કદી છે કાંઈ, ભાઈ? હર્ષે ઉમળકો ધારીને કીધું સમર્પણ ? જિંદગી આખીનું ડહાપણ, ના ભલે કહેતું રહે ઉષ્માભર્યા હૈયે સમર્પી દીધ, પળ એકમાં જે જિંદગી આખી રળ્યો ? અસ્તિત્વ રહ્યું છે આ ટકી તેથી જ તો ના દાન આપ્યાથી લખીને વીલમાં કબ્રની તક્તી પરે ના કોતરાવ્યા નામથી કરોળિયા જાળાં કરે છે તે પરે– વીલ કરી ગ્યા સીલ મારી સોલિસિટર ચશ્માં ચડાવી વાંચતા આપવાનું કેટલું કોને કશું ? આ દાનની વાતમાં કવિએ જે એક પંક્તિ લખી છે તેના પર સમાજ ને ધર્મ ટકી રહ્યાં છેઃ ‘અસ્તિત્વ રહ્યું છે આ ટકી તેથી જ તો.’ વિશ્વભરના પ્રત્યેક ધર્મમાં દાન, ખેરાતનું મહત્ત્વ ગવાયું છે. દાનનો મહિમા જગતના સર્વ જીવોને સમજાય તો આ સામ્રાજ્યવાદ, આ મૂડીવાદ, આ સામ્યવાદ, આ સમાજવાદ જેવું કંઈ જ ન રહે, “સર્વે જના સુખિનો ભવન્તુ'ની વિશ્વકારુણ્યભાવના આ દાનભાવનામાં સમાયેલી છે. આજે જૂનો, વરવો સામ્રાજ્યવાદ પાછો નવે સ્વરૂપે જીવતો થતો જાય છે...ગલાગલમસ્યન્યાયે મોટાં રાષ્ટ્રમાઁ ન્હાનાં માછલાંને ઓહિયાં કરી જતાં દેખાય છે. હાથે કંકણ ને અરીસામાં Page #73 -------------------------------------------------------------------------- ________________ એપ્રિલ, ૨૦૧૦ પ્રબુદ્ધ જીવન શું જોવું? અફઘાનિસ્તાન, ઈરાકની ઘટના તાજી જ છે. ને ઈરાન તેનો અર્થ કઈ આવો હશે? પર ભય તોળાઈ રહ્યો છે. આવા સંજોગોમાં વૃત્તિઓ પર દમન ભાવિ પુરાણું ગીત છે, કરવાની વાત કેટલી બધી સમયોચિત છે? અને માનવ-માનવ સકલ પર્મની પાંખડી વચ્ચે, રાષ્ટ્ર-રાષ્ટ્ર વચ્ચે દયાભાવ જાગે, ઈર્ષ્યા-અસૂયા ને પેઢી હજી જે કાળ ગર્ભ છે સૂતા વેરવૃત્તિને બદલે કરુણા, સમભાવ ને અનુકંપાની સરવાણી પ્રગટે તે આવશેતો પ્રજાપંખીઓનો વિશ્વ-નીડ એક કલ્પના ન રહેતાં નક્કર ને ફરી મહાભારત થશે.” વાસ્તવિકતા બની રહે. ભારતીય તત્ત્વજ્ઞાનને સર્જકતાની આવી સને ૧૯૧૪-૧૯૧૮ અને સને ૧૯૩૯-૧૯૪પમાં થયેલાં ટોચ પર મૂકવામાં કવિ પ્રતિભાનો વિજય-ટંકાર છે. બે વિશ્વયુદ્ધો મહાભારત કરતાં ઓછાં ક્રૂર, ઓછાં અમાનવીય ઉપનિષદની જેમ, ‘ઉષર ધરા’ (વેસ્ટ લેન્ડ) અને “જીવનનું મૂળમાં, અને ઓછાં ભયંકર નહોતાં..એની કેટલીક કવિતાઓમાં આ બે બબ્બેવાર તે ભગવાન બુદ્ધને યાદ કરે છે. ‘ઉષર ધરા'માં કહે છેઃ- વિશ્વયુદ્ધોની છાયા પણ પડેલી છે. આ બે વિશ્વયુદ્ધો મહાભારતના હું અહીં લપસી પડ્યો છું, સંસ્કાર જગવે તે સાવ સ્વાભાવિક છે. યુદ્ધની વિભિષિકા સમાજ, પાપના પંકે ભરેલા ગર્તમાં. ધર્મ, ન્યાયનીતિને વિશીર્ણ કરી નાખે છે ને માનવજાતિને એ પછી બુદ્ધ કહે છે – ટકી રહેવા માટે નિજી સંસ્કૃતિનાં મૂળ સુધી ગયા વિના છૂટકો નથી. ખેવના જો શાંતિની કવિ એલિયટની કવિતા માટે શ્રી નિરંજન ભગતે અતિ સંક્ષેપમાં તો આગમાં હોમો, જલાવો ઘણું બધું કહી દીધું છે. “ટી. એસ. એલિયટની કવિતા અર્વાચીન માંસને, આ દેહને, આ રક્તને યુગમાં પ્રભુવિહીન વિશ્વમાં આત્મ વિહીન મનુષ્ય અને એની આ કામ, મત્સર, મોહને મૂલ્યવિહીન સંસ્કૃતિના સંદર્ભમાં પ્રેમ, શ્રદ્ધા અને ધર્મની આગમાં હોમો.” અનિવાર્યતાની કવિતા છે.' પણ કવિને દેહ દમનની અંતિમ કોટીની સ્થિતિનો પણ ખ્યલ ડૉ. રજનીકાન્ત પંચોળી, એપ્રિલ-૨૦૦૩માં અમેરિકા જતા છે. Beating of the Flesh is the raising of the soul' એ ઉગ્ર પહેલાં મને મળવા આવેલા ને જતાં જતાં કહેઃ “અનામીજી” હવે તપસ્યાની વચ્ચે પેલા ગાયકવૃંદનું ગાન પણ કામણ કરે છેઃ- ૨૦૦૩ના જૂનના પ્રથમ અઠવાડિયામાં હું તમને મળવા આવીશ' ‘તંગ તાર તૂટી જાશે, મનવા! પણ વિધિની વક્રતા કેવી કે તા. ૩૧-૫-૨૦૦૩ના રોજ શિથિલ તારથી ગજ ના વાગે અમેરિકામાં એમનું દુઃખદ અવસાન થયું. અંજલિરૂપે આ કાવ્ય:નવ ગીત-સૂર રેલાશે...મનવા ! ખડતલ સ્કંધે કાબૂલી-થેલો સમ પર તાર તણાતાં, મનવા! થેલામાં અ-ક્ષર સંપ સૂર-સરિત રેલાશે...મનવા! પધારતા'તા પંચોળીજીએટલે કવિ કહે છે - મિલન-સ્વાદ શું કૂટિયું-મધ! આ ભવરણ અંધાર અટવીમાં ચારુ સ્મિત ને મિત મધુવાણી માર્ગ મધ્યમ રાખવો વચ્ચે જ રહેવું. માહિતીની મબલખ ખાણ! નહીં તો જશો નીચે પડેલી ખાઈમાં.' સ્વાભાવિકની શું સુંદરતા! ‘જીવનનું મૂળમાં અને ત્રણ ખડક'માં પણ કવિએ ગીતાને નિજ ગૌરવથી સાવ અજાણ. અને ભગવાન કૃષ્ણને યાદ કર્યા છેઃ ટી. એસ. એલિયટ રગરગ-વ્યાપી યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ગૂર્જર-આંગ્લ, કવિતને માપી કોઈપણ દેશે સવ્ય સાચી શું કરતા તોલ યાદ કરો તે પાઠ: વિવેચના રજની અણમોલ. કર્મ તમારો અધિકાર છે ગયો સદા રજની પંચોળી મા ફલેષુ કદાચન સંસ્કૃતિ અન્તર ખાતું કોળી. * * * પ્રભુ દયામાં રાખો શ્રદ્ધા” અને “કુરુક્ષેત્રે બોધ વાક્યો જે કહ્યાં રસિકભાઈ રણજિતભાઈ પટેલ, તે ગૂઢ છેઃ C/12, નવદીપ એપાર્ટમેન્ટ, સારથિ બંગલોની સામે, A-1, સ્કૂલ પાસે, કૃષણને અભિપ્રેતઃ મેમનગર, અમદાવાદ-૩૮૦૦૫૨. મોબાઈલ : ૯૮૯૮૧૬૯૦૬૯. Page #74 -------------------------------------------------------------------------- ________________ ૧૦ પ્રબુદ્ધ જીવન એપ્રિલ, ૨૦૧૦ શ્રીમદ્ ભાગવતને આધારે અવતારવાદની વિભાવના રબારી રણછોડભાઈ એ. અવતાર શબ્દની વ્યાખ્યા : લોકભુવનોની રચના કરીને દેવતા, પશુ, પક્ષી, મનુષ્ય વગેરે અવતાર એ વૈદિક ધર્મમાં દુ:ખી જીવોની અને સંતોની રક્ષા જાતિઓમાં ૨૦ (વીસ) અવતારોનું નિરપુણ પ્રાપ્ત થાય છે પરંતુ માટે તથા દુષ્ટોના વિનાશ માટે હોય છે. ભારતીય સંસ્કૃતિનો એક આમાંના માત્ર ૧૦ (દશ) કે ૧૨ (બાર) નામ પ્રચલિત છે. પાયાનો સિદ્ધાંત અવતાર છે. એ જ રીતે કર્મ અને પુનર્જન્મનો ભાગવતમાં પ્રચલિત અવતારોના વર્ગીકરણમાં સ્થાનગત અને સિદ્ધાંત પણ એમાં સમાવિષ્ટ થાય છે. કાલગત અવતારના નિરુપણ બાદ કાર્યગત અવતારકાર્યની દૃષ્ટિથી અહીં અવતાર શબ્દની વિભાવના આપવાનો પ્રયત્ન કર્યો છે. પહેલા વિભિન્ન રૂપો જોતા તેના (૧) પૂર્ણાવતાર (૨) અંશાવતાર મુખ્યત્વે અવતાર શબ્દ એવÇ+ને ધમ્ (બ) પ્રત્યય લગાડવાથી (૩) કલાવતાર (૪) વિભુતિઅવતાર (૫) આવેશાવતાર જેવા પ્રકાર અવ+તૃ+X = અવતાર બન્યો છે. સામાન્ય રીતે તેનો અર્થ “નીચે પડે છે. ઉતરવું” એવો થાય છે. નૃસિંહ તથા વામન રૂપની રીતે ઉત્ક્રાંતિ આવતી ગઈ. શ્રીમદ્ પાણિનિ : ભાગવતના મતે ઋગ્વદ તથા યજુર્વેદમાં આવેલા પુરુષ સૃષ્ટિના પાણિનિના અષ્ટાધ્યાયીમાં એક સૂત્ર જોવા મળે છે ધ્યવેતૃસ્ત્રોઈગ નારાયણ જ પ્રથમ અવતાર તરીકે મનાયા છે. આ રીતે ભાગવતકારે (રૂ રૂ ૨૨૦) સિદ્ધાંત કૌમુદીમાં આ માટેના અપાયેલા ઉદાહરણમાં વૈદિક માન્યતાને આધારે જ અવતારવાદનું વ્યાપક રૂપ પ્રસ્તુત કર્યું ‘મવતરિ: છૂપાવે ? એવા નિર્દેશ જોવા મળે છે. આ જોતાં અવતારનો છે. ભાગવત ૧-૩-૫માં જે નારાયણ પુરુષને અવતારોનો અક્ષય અર્થ કુવામાં ઊતરવું એવો થાય. આથી એટલું તો ચોક્કસ કહી કોશ કહ્યો છે તેમ માનવામાં આવે છે. શકાય કે અવતારમાં ઉપરથી નીચે ઊતરવાનો અર્થ સમાયેલો છે. અવતારનું સ્વરૂપ :આ ઉપરાંત સંસ્કૃત સાહિત્યમાં પણ આ શબ્દના અન્ય અર્થો જેવા ભગવાનનું સ્વાભાવિક પારમાર્થિક સ્વરૂપ નિરાકાર, નિર્વિકાર કે પાર કરવું, તરવું, શરીર ધારણ કરવું, જન્મ ગ્રહણ કરવો. અને એકરૂપ છે. છતાં ભગવાન અનંત બ્રહ્માંડ ઉત્પાદનીય, પ્રતિકૃતિ, નકલ, પ્રાદુર્ભાવ, આવિર્ભાવ અને એક અંશે ઊત્પન્ન અનિર્વચનીય, મહાશક્તિના યોગથી સગુણ, સાકાર તથા અનેક રૂપમાં થવું ઈત્યાદિ થાય છે. શ્રી નગેન્દ્રનાથ પોતાના વિશ્વકોશમાં પણ પ્રતીત થાય છે. આ વાત પરમાત્મા એ જ રહેવા છતાં અનેક રૂપે જન્મે છે. આ પ્રમાણે જ અર્થ બતાવે છે કે (હિન્દી વિશ્વકોષ પાના નં. ૧૭૯). આ રીતે નિર્ગુણ, નિરાકાર પરમાત્મા માયા વડે સગુણ બની નામરૂપ વૈદિક સાહિત્યમાં અવતાર શબ્દનો પ્રયોગ: ધારણ કરે છે. આને જ પરમાત્માનો અવતાર કહેવાય છે. તેમાં સ્પષ્ટ નિર્દેશ મળતો નથી પણ અવતાર શબ્દની માફક શ્રીમદ્ ભાગવતમાં નિરૂપિત અવતારોની મિમાંસા:એક અવતાર શબ્દ છે. આનો અર્થ પણ નીચે ઊતરવું કે ઊધ્ય પામવું શ્રીમદ્ ભાગવતમાં અવતારોની સંખ્યા પરત્વે ભેદ દૃષ્ટિગોચર એ રીતનો છે. પણ પરમાત્માના આવિર્ભાવ માટે અવતાર શબ્દ થાય છે. અહીં કોઈ જગ્યાએ નવ, ચોદ, વીસ, બાવીસ કે ચોવીસ વપરાતો નથી. અવતારનો જ પ્રયોગ મળે છે. આ ઉપરાંત યજુર્વેદ એ રીતની અવતાર સંખ્યા બતાવવામાં આવી છે તો એ સાથે સાથે (૩૧.૧૯) મનાયમાનો વહુધા વિનાયતો પરમાત્મા અજ હોવા છતાં હરિના અસંખ્ય અવતાર હોવાનું પણ કહ્યું છે. અનેક રૂપે જન્મે છે તો ઋગ્વદ (૬.૪૭.૧૮)માં રુન્દ્રો માયામિ: પુરુ૬પ શ્રી ભગવતમાં નીચે પ્રમાણે અવતારોનો ઉલ્લેખ મળે છે. પ્રથમ તા ઈન્દ્ર પરમાત્મા માયા વડે અનેક રૂપે પ્રતીત થાય છે જેવાના સ્કંધના ત્રીજા અધ્યાયમાં શ્લોક ૧થી ૨પમાં બાવીસ અવતરોનો ઉલ્લેખો પ્રાપ્ત થાય છે. ટૂંકમાં અહીં શ્રુતિઓ વડે સિદ્ધ થાય છે કે ઉલ્લેખ છે. બીજા સ્કંધના સાતમા અધ્યાયના આરંભથી ૩૮માં અવતાર એટલે નામ અને રૂપમાં પ્રભુનું અવતરણ. શ્લોક સુધી ભગવાનના ૨૪ અવતારોનું વર્ણન પ્રાપ્ત થાય છે. ભગવદ્ ગીતામાં અવતાર વાદનું સૈધ્યાત્તિક રૂપ મળે છે જેમકે :- સ્કંધ ૧૦, અધ્યાય ૪૦ના શ્લોક ૧૭ થી ૨૨માં ૧૪ અવતારોનું परित्राणाय साधुनां विनाशाय च दुष्कृताम् । નિરુપણ જોવા મળે છે. धर्मसंस्थापनार्थाय संभवामि युगे युगे ।। (४-८) આ રીતે ભાગવતમાં મુખ્યત્વે સૃષ્ટિથી માંડીને વૈયક્તિક અવતાર એજ રીતે ગીતા ૪.૫ થી ૬માં પરંપરાગત યોનિની ચર્ચા કરતાં સુધી ભગવાનના ત્રણ રૂપ દૃષ્ટિગોચર થાય છે. પહેલું પુરુષ રૂપ છે પ્રાચીન કે તત્કાલીન જન્મસંબંધી પ્રસંગોના ક્રમમાં ગીતા ઉક્ત જે રૂપમાં તેઓ સૃષ્ટિની અંદર બહાર સર્વત્ર વ્યાપ્ત છે. બીજું સત્ત્વ, અવતાર વાદનો પ્રારંભ થાય છે વનિ બે વ્યતિતાનિયા રજસ્ અને તમસૂથી યુક્ત ત્રિગુણાત્મીક રૂપ છે જે બ્રહ્મા, વિષ્ણુ ભગવદ્ પુરાણ : અને મહેશના રૂપમાં અનુકર્તા, પાલન અને સંહારનું કાર્ય કરે છે. ભાગવત પુરાણ વડે આ વિષયના સંબંધમાં આમ જણાવેલ છે તથા ભગવાનનું ત્રીજું વ્યક્તિગત રૂપ જેમાં લોકરંજન અને લોક દમાવયત્વેષ સત્વેન તો નોવાવન:I (૨૨ રૂ૪) અર્થાત્ સમસ્ત રક્ષણાર્થે લીલાત્મક રૂપ ધારણ કરે છે. નવસારી ફિર ત્યયા : સર્વનિ: Page #75 -------------------------------------------------------------------------- ________________ એપ્રિલ, ૨૦૧૦ પ્રબુદ્ધ જીવન ૧૧. દિના: ભાગવત (૧, ૩, ૨૬). અવતારોમાં સમાવિષ્ટ કરી એક ઉમદા સર્વધર્મ સમભાવની સારાંશ : ભાવનાના દર્શન કરાવી શકાય છે. ભાગવતમાં અવતારોના નામ શ્રીમદ્ ભાગવતમાં નિરૂપિત અવતારની મિમાંસા કેટલાક અને સંખ્યા પરત્વે અલગ અલગ સ્થળે ભેદ દૃષ્ટિગોચર થાય છે. જે ધર્મોને બાદ કરતાં મોટા ભાગના લોકોએ સ્વીકારી છે. અહીં ભાગવત પુરાણની વ્યાસ શૈલીના દર્શન કરાવે છે જેની અંદર અવતારનું એક વિશાળ અને એક વિશિષ્ટ ફલક જોવા મળે છે. ઉમેરણો થયા હોય એવો સ્પષ્ટ ખ્યાલ આવે છે. જે દોષ પણ માની ભારતીય સંસ્કૃતિનું મૂળ સિદ્ધાંત બની રહે છે. જેના મૂળ ખૂબ જ શકાય છતાં પણ ઉપરોક્ત અવતારની અનેક વિશેષતાઓને કારણ ઊંડા અને વિજ્ઞાન સાથે સંબંધ ધરાવે છે. ઉડીને આંખે વળગે એવી આ ગ્રંથ અખિલાઈ પૂર્ણ બનવા પામ્યો છે. * * * બાબતો એ છે કે અન્ય ધર્મોના અન્ય ધર્મની વિભૂતિઓને આ અધ્યાપક : સંસ્કૃત વિભાગ, આર. આર. લાલન કૉલેજ, ભુજ (કચ્છ) સામાન્ય લેખન-અશુદ્ધિઓ શાંતિલાલ ગઢિયા દરેકને પોતાની માતૃભાષા મા જેટલી વહાલી હોય છે. માતાની સમાસની અંદર બીજું પદ ઈ–કારાંત સ્ત્રીલિંગ હોય તો તે આંતરબાહ્ય સુચિતાને આપણે સહેજ પણ આંચ આવવા દેતા નથી, યથાવત્ રહે છે. “લબ્ધ કીર્તિ રસિકભાઈ”, “તીક્ષ્ણ બુદ્ધિ ન્યૂટન', તો પછી માતૃભાષાની અશુદ્ધિ શા માટે ચલાવી લેવાય? “પ્રબુદ્ધ ‘દૃઢભક્તિ નરસિંહ’ કહી શકાય. જીવન’ના લગભગ તમામ વાચકોની માતૃભાષા ગુજરાતી હશે (૨) સુંદરમ્ શતાબ્દી નિમિત્તે એક સામયિકમાં વાંચ્યું: સુંદરમે એવું ગૃહીત ધરીને પ્રસ્તુત લેખ તેમને કેટલીક લેખન- અશુદ્ધિઓનો અરવિંદ આશ્રમમાં યોગસાધના કરી હતી. વાક્યમાં પહેલો શબ્દ પરિચય કરાવે છે. જુઓ. અંત્યાક્ષરમાં હલન્ત ચિહ્ન (ખોડો) છે અને ઉપર માત્રા છે - ઈ. એફ. શુમાખરનું એક પુસ્તક છેઃ સ્મોલ ઈઝ બ્યુટીફૂલ (નાનું (કર્તા વિભક્તિ હોવાથી). નિયમ પ્રમાણે આ ભૂલ છે. આવી છતાં રળિયામણું). શિર્ષક સ્વયં રળિયામણું છે, પણ તેમાં નિહિત પરિસ્થિતિમાં હલત્ત ચિહ્નનો લોપ થાય છે. એટલે કે સાચો શબ્દ સત્ય સર્વત્ર સરખું લાગુ પડતું નથી. દા. ત. આપણાથી લખતી “સુંદરમે' બનશે. વખતે થતી ભૂલો નાની હોય છે, સાધારણ દેખાતી હોય છે, પણ શ્રીમદ્ આધ્યાત્મિક પ્રવચન આપ્યું વાક્યમાં “શ્રીમ’ ને બદલે વસ્તુતઃ ગંભીર હોય છે. ભૂલો નાની હોય તેથી શું થઈ ગયું? “શ્રીમદે' હોવું જોઈએ. ભૂલો એટલે ભૂલો. થોડીક સાવચેતી રાખીએ તો આ ભૂલોથી અલબત્ત, વિભક્તિના પ્રત્યયો છૂટા હોય તો હલન્ત ચિહ્ન બચી શકાય છે. કેટલાંક ઉદાહરણોઃ યથાવત્ રાખવું. દા. ત. સુંદરમૂનાં કાવ્યો, શ્રીમન્ની નિષ્ઠા. (૧) લબ્ધપ્રતિષ્ઠિત સાહિત્યકાર-તેમાં પ્રથમ શબ્દપ્રયોગ ખોટો (૩) થોડી સંધિની વાત-નિરાભિમાની’ ખોટી સંધિ છે. છે. ‘લબ્ધપ્રતિષ્ઠ' સાચું છે. ‘લબ્ધ’ અને ‘પ્રતિષ્ઠા’ બે શબ્દોથી બનેલો “નિરભિમાની’ કરવું જોઈએ. શા માટે, સમજાવું. મૂળ બે શબ્દો સમાસ “સાહિત્યકાર'નું વિશેષણ બને છે. હવે ‘લબ્ધ' વિશેષણ છે-નિઃ + અભિમાની. હવે વિસર્ગનો ૨ થતાં નિરૃ + અભિમાની છે, પછી બીજું પદ પણ વિશેષણ રાખીએ (પ્રતિષ્ઠિત), તો થશે. ૨ અને જ ડાતાં ૨ થશે. જવાબ આવ્યો નિરભિમાની. બેવડાપણાનો દોષ થાય. તેથી મૂળ શબ્દ ‘પ્રતિષ્ઠા' રાખતાં બરાબર ને? ધ્યાન એટલું જ રાખવાનું છે કે વિસર્ગનો રુ થયો છે, લબ્ધપ્રતિષ્ઠા’ બનશે. હવે આ-કારાંત સ્ત્રીલિંગ શબ્દને એટલે કે સ્વર વગરનો અરધો ૨, આખો નહિ. જો આખો હોત તો અ-કારાંતમાં ફેરવવું જોઈએ. આમ “લબ્ધપ્રતિષ્ઠ' સમાસ બનશે. ૨+ અ = રા થાત, એ તમારી વાત બરાબર. તેવી જ રીતે “દઢપ્રતિજ્ઞ’ સમાસ પણ બની શકે. (‘દઢપ્રતિજ્ઞા' તે જ પ્રમાણે વાન્ + ઈશ્વરી = વાગીશ્વરી થાય, નહિ કે વાગેશ્વરી. નહિ) ઉદાહરણઃ દૃઢપ્રતિજ્ઞ ગોપાલ ઘેરથી નીકળી પડ્યો. હા, એટલું ખરું (ગૂ અરધો છે, આખો નહિ). કે “ઢ” અને “પ્રતિજ્ઞા' છૂટા આવી શકે. ઉદા-ગોપાલે દૃઢ પ્રતિજ્ઞા (૪) “ને ઉ કે ઊ લાગે છે ત્યારે આપણે ચોકસાઈ બતાવતા લીધી. અ-કારાંત પુલિંગ શબ્દો: (નિશ્ચય, અપરાધ, સંકલ્પ વગેરે) હ્રસ્વ-દીર્થનો ખ્યાલ કર્યા વગર સર્વત્ર રૂ લખીએ છીએ. બહુ કૃતનિશ્ચયી ગોવિંદ' તેમાં “કૃતનિશ્ચયી’ ખોટું છે. “કૃતનિશ્ચય' ઓછા જાણે છે કે આમાં ઊ (દીર્ઘ) રહેલો છે. ખરેખર તો ઉ (હૂર્વ) જોઈએ. લાગે ત્યારે રુ અથવા રુ બને. જેમ કે, ગુરુવાર, રુચિ, રુધિર. દીર્થ કૃતાપરાધી વિક્રમસિંહ’માં “કૃતાપરાધી’ ખોટું છે. “કૃતાપરાધ” (ઉ) લાગે તો ઉપર કહ્યું તેમ રૂ બને. જેમ કે, રૂપ, રૂઝ, રૂમઝૂમ. જોઈએ. (૫) કેટલાકને અનુસ્વાર ભારે આફતરૂપ લાગે છે. નાનું અમથું ઈ-કારાંત સ્ત્રીલિંગ શબ્દો: ટપકું ડગલે-પગલે નડે છે. મિત્રો, અક્ષરના ભાલ પરની નાની નથી. Page #76 -------------------------------------------------------------------------- ________________ ૧૨ બિન્દી એનું સૌભાગ્યચિહ્ન છે. શું એની ખેવના નહિ કરવી જોઈએ ? (૬) ઊજળા રસ્તા (ખ) ઊજળાં વસ્ત્રો (ક) વિશેષણાનો અંત્યાક્ષર નિરનુસ્વાર છે, કારણ કે ‘રસ્તા’ પુલિંગ છે. (ખ) વિશેષણનો અંત્યાક્ષર સાનુસ્વાર છે, કારણ કે ‘વસ્ત્રો’ નપુંસકલિંગ છે. જેમ વિશેષામાં અનુસ્વાર આવી શકે છે, તેમ નામમાં પણ આવી શકે. ઉ-કારાંત નપું. શબ્દોમાં આમ બને છે–એકચવન, બહુવચન બંનેમાં. મુખડું–મુખડાં ઝૂમખું-ઝૂમખાં પ્રબુદ્ધ વન નામની જાતિ અનુસાર વિભિક્તિના પ્રત્યયને પણ અનુસ્વાર લાગે છે. નપું. સુંદરનું કાવ્ય (એકવચન) સુંદરમ્નાં કાવ્યો (બહુવચન) બંને ઉદાહરણોમાં વિભક્તિનો પ્રત્યય સાનુસ્વાર છે. પુલિંગ-સુંદરમ્નો કાવ્યસંગ્રહ (એકવચન) સુંદરમ્ના કાવ્યસંગ્રહો (બહુવચન) તમે જોઈ શકો છો કે પુલિંગમાં ક્યાંય અનુસ્વારને અવકાશ નથી.. મિત્રો, ‘માતા’નો સમાનાર્થી શબ્દ ‘મા’ લો ત્યારે અનુસ્વાર ન કરશો-ઊંઘમાંથી કોઈ જગાડે તો ય નહિ. આ ભૂલ ઠેરઠેર જોવા મળે છે. કદાચ હિન્દીની અસર હશે. (જો ‘માં' લખશો તો અર્થ થશે ‘અંદર. ‘ભીતર’. સાતમી વિભક્તિનો પ્રત્યય ‘માં' છે. (૬) ક્યારેક ક્રિયાપદની જાતિમાં ભૂલ થાય છે. (ક) એટલી ભારે લૂંટ વહિવટી તંત્રનું કલંક હતું. 'હતી' જોઈએ, કારણ કે કર્તા “લૂંટ” નારી જાતિ છે. (ખ) રમાના દુઃખનું કારણ પતિનો સ્વર્ગવાસ હતો. ‘હતું' જોઈએ, કારણ કે કર્તા ‘કારણ’ નપુંસકલિંગ છે. (૭) ‘ગુરુત્તમ’ ખોટું, ‘ગુરુતમ’ સાચું. ‘લધુત્તમ’ ખોટું, ‘લઘુતમ' સાચું. તુલનાદર્શક પ્રત્યય ‘તર’ છે. શ્રેષ્ઠતાદર્શક પ્રત્યય ‘તમ’ છે. જેમ કે, અધિક અધિકત્તર અધિકતમ એપ્રિલ, ૨૦૧૦ ‘પ્રબુદ્ધ જીવન' રસપ્રદ હોઈ મયંક નિયમિત વાંચે છે. કેટલાક લોકો હોઈ" ને બદલે મીથ' લખે છે. તમે આમ નથી લખતા ને ? (૯) અંત્ય દીર્ઘ ઈવાળા પુલિંગ નામોનું સ્ત્રીલિંગ કરતી વખતે ટ્રૅસ્વ ઈ માં રૂપાંતર કરી ‘ની’ ઉમેરવામાં આવે છે. વિદ્યાર્થી-વિદ્યાર્થિની લઘુ-લઘુતર-લઘુતમ ગુરુ ગુરુત્તર ગુરુતમ તમે કહેશો, ‘ઉત્તમ'માં દોઢ ‘ત' શા માટે છે ? કારણ કે તેમાં ઉ – તમે બે શબ્દો જોડાયા છે. તેવી જ રીતે મહત્ + તમ = મહત્તમ. (૮) ‘હોવું’ ક્રિયાપદનું કારણદર્શક રૂપ હોવાથી’ અથવા ‘હોઈ’ છે. ઉદા. ‘પ્રબુદ્ધ જીવન' રસપ્રદ હોવાથી મયંક નિયમિત વાંચે છે. તપસ્વી તપસ્વિની (૧૦) ભાવવાચક નામમાં ‘તા’ ઉમેરી ડબલ ભાવવાચક બનાવવાની ભૂલ કરીએ છીએ. સાચું ખોટું સામ્ય સામ્યતા પ્રાધાન્ય સૌજન્ય પ્રાધાન્યતા સૌજન્યતા (૧૧) આમંત્રણપત્રિકાઓમાં ‘શ્રીમતિ' વાંચીએ છીએ. સાચ શબ્દ છે ‘શ્રીમતી’. ‘શ્રીમદ્’ સંજ્ઞાનું પુલિંગ શ્રીમાન અને સ્ત્રીલિંગ શ્રીમતી ‘મતિ’ અથવા ’બુદ્ધિ‘નો અર્થ અહીં સહેજ પણ અભિપ્રેત નથી. (૧૨) ‘૨’ કારનું ચિહ્ન (') અર્ધા અક્ષરને લાગું પડતું હોવા છતાં તેના પર નહિ કરતાં પછીના આખા અક્ષર પર કરવામાં આવે છે. અર્ધ્ય, ભર્ટ્સના સામાન્ય રીતે આવા શબ્દોમાં ‘૨’ કારને ગોઠવવામાં ભૂલ થતી નથી, કારણ કે અરર્ધા અક્ષર સ્વયં સ્પષ્ટ હોય છે, પરંતુ અસ્પષ્ટ હોય ત્યારે ભૂલ કરી બેસીએ છીએ. જેમ કે આર્ટ્સ, માર્ક્સ અહીં '૨' કારનું ચિહ્ન ટુ અને ૬ ઉપર ખોટી રીતે મૂક્યું છે, કારણ કે એ બંને અરધા અક્ષરો છે, જે હલંત ચિહ્નથી દર્શાવ્યું છે. સાચી જોડણી આમ બને– આર્ટ્સ, માર્ક્સ (૧૩) ક્રિયાપદના કર્મણિ અને પ્રે૨ક રૂપો કરતી વખતે દીર્ઘ ઈ-ઊ હ્રસ્વ થઈ જાય છે. ઉદા. (ક) રામુએ ગ્લાસ ટેબલ પર મૂક્યો. (ખ) રામુથી ગ્લાસ ભૂલથી ટેબલ પર મુકાઈ ગયો. (કર્મણિ) (ગ) શેઠાણીએ રામુ પાસે ગ્લાસ ટેબલ પર મુકાવ્યો. (પ્રેરક) (ક) માં દીર્ઘ ઊ ક્રિયાપદ છે. (ખ) અને (ગ) માં હસ્વ ઉં છે. મૂકાઈ ગયો, મૂકાવ્યો લખીએ તો ખોટું કહેવાય. (૧૪) કેટલીક વાર ‘ચોકખું’, ‘પત્થર’, ‘સુદ્ધાં’ એવી જોડણી કરીએ છીએ. અહીં અનુક્રમે કે, તે અને ૬ અલ્પપ્રાણ અને ખ, થ અને ધ મહાપ્રાણ કહેવાય છે. ત્રણ જોડણી ખોટી છે. ખરેખર તો મહાપ્રાણ બેવડાવવો જોઈએ. એટલે સાચી જોડણી આમ થશેઃ ચોખ્ખુ, પથ્થર, સુધ્ધાં. (અપવાદ–ચ અને છ જોડી શકાય, જેમ કે, સ્વચ્છ. ઉપરાંત તત્સમ શબ્દો, જેમ કે બુદ્ધિ, ઉત્થાન વગેરે). એ-૬, ગુરુકૃપા સોસાયટી, શ્રી મુક્તજીવન સ્વામી બાપા માર્ગ, વોદરા-૩૯૦ ૦૦૬, Page #77 -------------------------------------------------------------------------- ________________ એપ્રિલ, ૨૦૧૦ પ્રબુદ્ધ જીવન શ્રી મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા આયોજિત ભગવાન મહાવીર જન્મકલ્યાણક દિવસ નિમિત્તે ડૉ. કુમારપાળ દેસાઈના મુખે મહાવીર કથા (બે ભાગ-બે દિવસ) _અહેવાલઃ કેતન જાની મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા ભગવાન મહાવીર જન્મકલ્યાણક દિવસ નિમિત્તે ૨૭મી અને ૨૮મી માર્ચે જૈન દર્શનના આંતરરાષ્ટ્રીય ચિંતક અને તીર્થંકર મહાવીર વિશેના ગ્રંથોના પ્રસિદ્ધ લેખક પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈના સ્વમુખે મહાવીર કથાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કથાતત્ત્વ, સંગીત અને અભિનવ દર્શનના ત્રિવેણી સંગમ સમાન આ કાર્યક્રમમાં જ્ઞાનપિપાસુ જિજ્ઞાસુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. કાર્યક્રમના પ્રારંભમાં ‘સંઘ’ના મંત્રી અને જૈન ધર્મના અભ્યાસુ ડૉ. ધનવંતરાય શાહે મહાવીરકથાના આયોજનનીપાર્શ્વભૂમિ સ્પષ્ટ કરતાં જણાવ્યું હતું કે ડૉ. કુમારપાળ દેસાઈ સાથે આ કથા યોજવા માટે ત્રણ વર્ષથી ચર્ચા થતી હતી. મહાવીરની વાતો બીજા સ્વરૂપે પહોંચે તેના કરતાં કથા સ્વરૂપે સમાજ પાસે પહોંચવી જોઈએ. મહાવીર વિશેની જાણકારી આપવા માટે માત્ર વ્યાખ્યાન અને સ્તવન પૂરતા નથી. એક વ્યક્તિ એક વિષયની વાત કરે પણ બધા પાસાને સાંકળે એવું સ્વરૂપ હોય તો તેમાં મહાવીરનું સમગ્ર દર્શન થાય. ડૉ. કુમારપાળભાઈએ વિશ્વનો પ્રવાસ ખેડ્યો છે. વિશ્વની સમસ્યાઓનો ઉકેલ ભગવાન મહાવીરની વાણીમાં મળી રહે એમ છે. કોઈપણ વાતનો ઉપદેશ આપવો હોય તો પ્રિયતમ પોતાની પ્રિયતમાને જે રીતે મીઠાશથી વાત કરે એ રીતે કહેવામાં આવે નો તુરંત ગળે ઉતરી જાય તે પ્રકારે મહાવીરના જીવન અને ઉપદેશને કથાના રૂપમાં પીરસવામાં આવે તો તે તુરંત જ સમજાય અને મનમાં વસી જાય. ડૉ. કુમારપાળભાઈ ગૃહસ્થ શ્રાવક છે. જૈન ધર્મ વિરો તેમનું ગહન ચિંતન છે. મહાવીરને આપી જ્ઞાનપી જાણીએ અને પછી પામીએ. આ મહાવીર કથા હૃદય મંજન, હૃદય અંજન અને હૃદય રંજન છે. તેના વડે આપણે ચિત્તવિકાસ કરવાનો છે. આ કથા જનરંજનની નહીં પણ પ્રબુદ્ધ ભૂમિકાની છે. એમ ડૉ. ધનવંતરાય શાહે ઉમેર્યું હતું. પ્રારંભમાં પ્રા. ડૉ. લિનિ મડગાવકરે વિચારના પ્રાકૃત શ્લોકોનું પઠન કર્યું હતું અને સમાંતરે યુવક સંઘના શુભેચ્છક શ્રી સી. કે. મહેતા, સંઘના પ્રમુખ રસિકભાઈ શાહ, ઉપ પ્રમુખ ચંદ્રકાંતભાઈ શાહ, કોષાધ્યક્ષ શ્રી ભૂપેન્દ્ર જવેરી અને સમિતિ સભ્ય નીતિન સોનાવાલાએ દીપ પ્રાગટ્ય કર્યું હતું. ડૉ. કુમારપાળ દેસાઈએ જણાવ્યું હતું કે મહાવીર કથા એ લોકકથા નથી પરંતુ આત્મકથા છે. ભગવાન મહાવીરના જીવનનો તલસ્પર્શી અભ્યાસ ક૨વાથી આત્માનો ઉદ્ધાર થાય છે. આ કથાનું શ્રવણ કરતી વેળાએ હૃદયના સઢને ખુલ્લા રાખવા જોઈએ. પંથ, ગચ્છ, સંપ્રદાય, અને ગોલને મનમાંથી કાઢી નાંખવા જોઈએ. તેનું કારણ ભગવાન મહાવીરે જ કહ્યું છે કે તે મનુષ્ય જાતિ એક થાવ, આજથી ૨૬૦૦ વર્ષ પૂર્વે જ મહાવીરે પંથ, ગચ્છ, સંપ્રદાય અને ગોલમાંથી બહાર નીકળીને મનુ જાતિની એકતાનો વિચાર કરવાનો ઉપદેશ આપ્યો હતો. મોયધર્મ છે તેથી વિશેષ જીવન ધર્મ છે. આત્મ ધર્મ, ૧૩ મોક્ષ ધર્મ અને જીવનધર્મ છે. આત્મક્રાંતિ, વિશ્વક્રાંતિ અને મોક્ષક્રાંતિ-એ ત્રણ ક્રાંતિ થાય એ જ જૈનનું કર્તવ્ય છે. જે ધર્મ છે એ પળાતો નથી અને જે પળાતો નથી. એ ધર્મ છે. નાના પંથો, ઝઘડા, વિવાદ ઉત્સવ અને મહોત્સવમાં અટવાયા વિના ભીતરમાં ઉત્સવ અને મહોત્સવ થાય એ મહત્ત્વનું છે. જ્ઞાનને મુઠ્ઠીભર લોકોને બદલે સહુ માટે ખુલ્લુ મૂકવાની વાત તેમણે જ કરી હતી. જે વધુ પશુ મારે તે મોટો રાજા એ વાતનો વિરોધ કર્યા વિના તેમણે અલગ રીતે વાત રજૂ કરી. ભગવાન મહાવીરે કહ્યું કે હોમ કે યજ્ઞમાં પશુઓને હોમવાને બદલે વૃત્તિને તેમાં હોમી દેવીજોઈએ. પ્રાણીઓ આત્મવત્ છે. હાલ પર્યાવરણવાદીઓ કહે છે કે આપણે વર્ષો સુધી પ્રાણીઓનું નિકંદન કાઢ્યું છે હવે તેઓને નહીં બચાવો તો પર્યાવરણની સમતુલા ખોરવાઈ જશે અને માનવજાતિ માટે જોખમ સર્જાશે. ભગવાન મહાવીરે હજારો વર્ષો પહેલાં કહ્યું હતું કે જેવી આપણી માનવજાતિ છે એવી પ્રાણીઓની પણ જાતિ છે. આપણી જેમ તેઓને પણ જીવવાનો અધિકાર છે. વિામાં માણસને માાસ તરીકે ઓળખાવનાર અને માણસને માણસાઈનો પરિચય આપનાર ભગવાન મહાવીર પ્રથમ છે. માણસનો માણસ તરીકે વિચા૨ ક૨વાનો અને માણસો ગુણથી વિચાર કરવાનો ઉપદેશ મહાવીરે આપ્યો છે. ગુણવાન માણસ જ સાધુ છે. શ્રમણ, સાધક અને ભિક્ષુ એ શબ્દો મહાવીરે આપ્યા છે. મેં અગાઉ પણ કહ્યું છે કે જૈન ધર્મ એમહિલાઓને સહુથી વધુ અધિકા૨ આપ્યા છે. સ્ત્રીને સ્વતંત્ર વ્યક્તીત્વ છે. તીર્થંકરોના સમયમાં સાધ્વીઓ અને શ્રાવિકાઓની સંખ્યા વધુ હતી. કેટલાંક લોકો કહે છે કે ધર્મ બહેનોથી ટર્ક છે. હાલ માણસ યુદ્ધથી ગ્રસિત થયો છે. તેનો ઉપાય મહાવીરે હજારો વર્ષો પૂર્વે વિકલ્પ બતાવ્યો હતો. તેમણે જગતને બોધ આપ્યો કે બહાર નહીં પણ કે ભીતરમાં વિજય મેળવ. મનની અંદરના શત્રુને હણી નાંખ, જે પ્રકારે નાનકડી ગોટલીમાં આંબાનું વૃક્ષ સંતાયેલું છે. એ પ્રકારે મનુષ્યના આત્મામાં જ પરમાત્મા છે. જૈન ધર્મ એ ભીત૨ની પ્રક્રિયા છે. સમતાથી શ્રમણ, જ્ઞાનથી મુનિ, તપથી તપસ્વી અને બ્રહ્મચર્યથી બ્રાહ્મણ બનાય છે. આપણે બાહ્યને બદલે ભીતર તરફના ધર્મ ભણી જવાની જરૂર છે. આત્મધર્મ એ જૈન ધર્મની મોટી વિશિષ્ટતા છે. અંતરઆત્માથી આગળ વધીને જ પરમાત્મા ભણી જઈ શકાય. આપણા આત્મામાં સંતાયેલા પ૨માત્માને જાગૃત કરવાની વાત છે. ભીતરમાં ક્રાંતિ ન હોય તો જૈનત્વ જાળવવાનું મુશ્કેલ બને છે. વ્યવહારમાં અહિંસા, વાણીમાં સ્યાદ્વાદ, વિચારમાં અનેકાંત, સમાજ માટે અપરિગ્રહ બનવું જોઈએ. ધ્યાન વિશેનું ગહન ચિંતન જૈન ધર્મ જેટલું અન્યત્ર ક્યાંય નથી. ધ્યાન માત્ર પલાંઠી વાળીને નહીં પણ ઊભા રહીને તેમજ ખુલ્લી આંખે પણ ધરી શકાય છે. ખુલ્લી આંખે ધ્યાન ધરવું અઘરું છે. સાધનાનું નવું પરિમાણ મહાવીરે આપ્યું છે. તેમણે આશ્રમ નહીં પણ જંગલોમાં સાધના કરીને સિદ્ધ Page #78 -------------------------------------------------------------------------- ________________ ૧૪ પ્રબુદ્ધ જીવન એપ્રિલ, ૨૦૧૦ કર્યું હતું કે સાધનાને સીમાડા હોતા નથી. જૈન ધર્મની દિશા આધ્યાત્મ ભાઈની ઈચ્છાને માન આપીને રહ્યા. જો કે તેઓ ઘરમાં જળમાં કમળ તરફની અને ગતિ વિજ્ઞાનની હોવી જોઈએ. માણસ ગુણોમાં વૃદ્ધિ કરે તો તે રહે–એમ અલિપ્ત થઈને રહ્યા. ભગવાન મહાવીરે ઘર છોડતી વેળાએ ૩૮૮ દેવથી મોટો થઈ શકે છે. જૈન ધર્મમાં જયંતી નામની સામાન્ય શ્રાવિકાને કરોડ મુદ્રાનું દાન કર્યું હતું. તેમણે ઘર છોડતી વેળાએ પાંચ સંકલ્પ કર્યા પણ પ્રશ્ન પૂછવાનો અધિકાર હતો. ભગવાન મહાવીરે તેણે પૂછેલા પ્રશ્નના હતા તે જીવનના હાર્દ સમાન છે. પહેલું તેમણે અપ્રીતિ થાય એવા સ્થળે ઉત્તરમાં સમજ આપતાં જણાવ્યું હતું કે સારો માણસ જાગતો અને દુર્જન નહીં રહેવું એમ નક્કી કર્યું હતું. તેઓ સ્મશાન કે અવાવરુ જગ્યામાં જ રહ્યા ઉંઘતો સારો. જીવનમાં પહેલું તીર્થ માતા છે. માતા નહીં હોય ત્યારે સંસ્કૃતિ હતા. બીજું, ધ્યાન કરવા માટે જગ્યા, સમય કે શરીરની સ્થિતિનું બંધન ધરાશાયી થઈ જશે. ભગવાન ત્રિશલા માતાના ઉદરમાં હતા ત્યારે તેમના રાખવું નહીં. તેમણે ખુલ્લી આંખે અને ચાલતા ચાલતા પણ ધ્યાન કર્યું છે. હલનચલનથી માતાને અકળામણ થતી હતી. માતાને દુ:ખ ન પહોચે તે તેમણે જગતને આપેલી આ વિશિષ્ટ ભેટ છે. ત્રીજું, પ્રાય: મૌન રહેવું. માટે તેમણે હલનચલન બંધ કર્યું. તેથી માતાની તનની અકળામણ ગઈ પણ અર્થાત્ મિત ભાષી થવું અને મિષ્ટ એટલે કે કોઈનું દિલ દુભાય નહીં એવું મનની અકળામણ વધી. માતા ત્રિશલા ગભરાયા અને તેઓ મુંઝવણમાં બોલવું. ચોથું, કરપાત્રમાં ભોજન લેવું. તેનો અર્થ એ કે હાથમાં જ ગોચરી મૂકાયા. ભગવાનને થયું મેં પ્રેમ ખાતર હલનચલન બંધ કર્યું પણ તેમાંથી લેવી. પાંચમું, ગૃહસ્થની કદી ખુશામત ન કરવી. સાધુ ગૃહસ્થની ખુશામત શોક પેદા થયો તેથી જળાશયમાં જેમ માછલી હશે એમ તેમણે હલનચલન કરે એ યોગ્ય ન લેખાય. સાધુ સ્વાવલંબી છે. તે સીવેલા વસ્ત્રો પહેરતા નથી કર્યું. મહાત્મા ગાંધીજીએ કહ્યું છે કે પ્રાણીઓની સ્થિતિ ઉપરથી તે દેશની એટલે દરજીની જરૂર નથી. શિર ઉપર છત્ર નથી રાખતા એટલે સેવકની સંસ્કારીતાનો વિચાર થઈ શકે. આ બાબત ભગવાન મહાવીરે હજારો વર્ષો આવશ્યકતા નથી હોતી. પગરખાં પહેરતા નથી એટલે મોચીની જરૂર રહેતી પૂર્વે કહી હતી કે તમારી જેમ બીજાને પણ જીવવાનું ગમે છે. નથી. આ પાંચ સંકલ્પો માનવી જીવનના પરમ સંલ્પો છે. જૈન ધર્મમાં કુટુમ્બપ્રેમનો મહિમા છે. ઘરમાં પ્રેમ હોય તો મન ઈશ્વર ભગવાન મહાવીરના એક સમયના શિષ્ય ગૌશાલક નિયતીવાદી સંપ્રદાયના સાથે જોડી શકશો. ઘરમાં સભા થાય તેમાં પ્રાર્થના, ગીત અને પુસ્તકનું વડા બન્યા હતા. એક સમયનો પ્રખર શિષ્ય પ્રબળ હરીફ બને એવી સ્થિતિથી મહાવીર વાંચન થાય. તે બાબત આવકાર્ય છે. જે વ્યક્તિ પોતાના ભાઈને પ્રેમ આપી લગીર પણ વિચલિત થયા નહોતા. મહાવીરની પોતાની પુત્રીઓ પ્રિયદર્શના અને ન શકે તે બીજાને ક્યાંથી પ્રેમ આપી શકે! ભગવાન મહાવીર ઘર છોડવાના જામાલી પણ એ સંપ્રદાયમાં ગઈ હતી. જો કે તેઓને સત્યનું જ્ઞાન થતાં તેઓ પાછી હતા ત્યારે તેમના ભાઈ નંદીવર્ધને બે વર્ષ થોભવાનું કહ્યું ત્યારે તેઓએ આવીહતી. મહાવીરકથા : બીજો દિવસ જૈન દર્શનમાં અહિંસા, સંયમ અને તપ અતિ મહત્ત્વના બીજા દિવસની કથાનો પ્રારંભ સંઘના શુભેચ્છક મહાનુભાવ શ્રી કીર્તિભાઈ આપો એમ તેઓએ કહ્યું હતું. તેમણે પોતાના પ્રિય શિષ્ય ગૌતમને શ્રાવક દોશી અને માનદ્ મંત્રી નીરુબેન શાહ, વર્ષાબેન શાહના હસ્તે દીપ પ્રાગટ્યથી આનંદની માફી માંગવાનું કહ્યું હતું એટલી વિશાળ તેમની લઘુતા-વિનમ્રતા થયો હતો. હતા. જૈન ધર્મમાં જાદુ-ટોના કે મંત્રતંત્રનું કોઈ સ્થાન નથી. તેના વિના જ ડૉ. કુમારપાળ શાહે કથા આગળ વધારતા કહ્યું કે ભીતરનું વ્યક્તિત્વ બહાર આવી શકે છે. અમીર હોય, ગરીબ હોય, બ્રાહ્મણ જૈન દર્શનમાં અહિંસા, સંયમ અને તપ ત્રણ એ અતિ મહત્ત્વના છે. આ હોય કે પછી વૈશ્ય-એ જૈન નથી. પરંતુ જેનું ચિત્ત શુદ્ધ છે તે જૈન છે. ઘણાં ત્રણ વસ્તુ બહાર નથી પણ આપણી અંદર છે એમ જણાવીને ડૉ. કુમારપાળ જીજ્ઞાસુઓને પ્રશ્ન થતો હોય છે કે ભગવાન મહાવીર કેવું તપ કરતાં હશે? દેસાઈએ મહાવીરકથાના બીજા દિવસે જણાવ્યું હતું કે જગતના ઉપદેશકોએ દીક્ષા લીધી પછી હેમંત ઋતુની કડકડતી ઠંડીમાં શરીર ઢાંકવાને બદલે પોતાના અનુયાયીઓ કે ભક્તોને બોધ આપ્યો છે કે તું મારે શરણે આવ, છાંયડામાં હાથ લાંબા રાખીને તપ કરતા હતા. ઉનાળાના ધોમધખતા તડકામાં મારી પૂજા કર, હું તારો ઉદ્ધાર કરીશ. જ્યારે ભગવાન મહાવીર તું મારે ખુલ્લામાં તપ કરતા હતા. તેઓ બહુ ઓછું બોલતા હતા અને દૃષ્ટિને સ્થિર શરણે આવ એમ કહેતા નથી. તેઓ કોઈ લાલચ દેખાડતા નથી. તેનું કારણ રાખીને અંતર્મુખ રહેતા હતા. આગમ સૂત્રો કહે છે કે ચાલતા હોય ત્યારે એક લાલચ અનેક લોભનું સ્થાન છે. તેમણે મારું તે સાચું એમ કહ્યું નથી પોતાની છાયા ઉપર જ નજર રાખતા હતા. આ વિરલ સાધના ઉજ્જડ ઘરમાં, પણ સાચું તે મારું એમ કહ્યું છે. પ્રત્યેક વ્યક્તિએ જીવનમાં સત્યનું અન્વેષણ નિર્જન ઉદ્યાનમાં અને સ્મશાનમાં સાડાબાર વર્ષ સુધી કરી હતી. અધમ કરવું જોઈએ. ભગવાન મહાવીરે અનેકાંતવાદ અને સાપેક્ષવાદની વાત કરી મનોવૃત્તિ ધરાવતી વ્યક્તિઓ હાથમાં હથિયાર લઈને પરેશાન કરતી હતી. હતી તેના લગભગ ૨૫૦૦ વર્ષ પછી વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈને તેઓ પેટ ઉણું રાખીને જમતા હતા. ન્યૂયોર્ક ટાઈમ્સમાં થોડા સમય પહેલાં સાપેક્ષવાદનો સિદ્ધાંત રજૂ કર્યો હતો. ભગવાન મહાવીરના સમયમાં વિદ્યા ૯૦ વર્ષ સુધી જીવવા માટે પાળવાના નિયમો વિશે લેખ છપાયો હતો. તે એ વિવાદનું સ્થાન બની હતી. જ્ઞાનની પરાકાષ્ઠા વાદવિવાદમાં જ્ઞાની વ્યક્તિને નિયમો આપણા ઉણોદરના વ્રતના જેવા જ હતા. ભગવાન મહાવીર ગોચરી પરાજીત કરવાની વૃત્તિ હતી. તે સમયે ભગવાન મહાવીરે જ્ઞાન-વિજ્ઞાન વહોરવા જતા ત્યાં બહાર યાચક અથવા શ્વાન કે અન્ય પ્રાણી ઊભું હોય તો સામી વ્યક્તિને પરાજીત કરવા નહીં પણ જગતને તે કેવી રીતે ઉપયોગી તેઓ પાછા ફરી જતા હતા. તેઓ માર્ગમાં કોઈને અપ્રીતિ થાય નહીં એ રીતે નીવડે છે તે જોવામાં તેનું મહત્ત્વ છે એમ જણાવ્યું. સારો વિચાર જગતને ચાલ્યા જતા હતા. જૈન આગેવાનોએ વૈશાખ સુદ અગિયારશના દિવસને Page #79 -------------------------------------------------------------------------- ________________ એપ્રિલ, ૨૦૧૦ પ્રબુદ્ધ જીવન જ્ઞાનદર્શનના દિવસ તરીકે ઉજવવો જોઈએ. તે દિવસે અભૂત ઘટના બની અપકારથી વાળનાર કૃતની વ્યક્તિને નર્ક મળે છે. તમને જૈન ધર્મ ન મળ્યો હતી. અહિંસા, સમતા, અનેકાંતવાદ અને નયવાદથી પ્રભાવિત થઈને ૪૪૧૧ હોત તો? તમે કેટલી હત્યા કરતા હોત, કેટલા વ્યસનો વળગ્યા હોત, જેટલા આત્માઓએ પરમાત્મા પાસે દીક્ષા લીધી હતી. ગૌતમસ્વામી, તેમજ કેટલી અરૂચિપૂર્ણ બાબતોમાં રસ લેતા હોત? તેનો વિચાર કરી જોજો. અગ્નિભૂતિ ગૌતમ અને ઈન્દ્રભૂતિ ગોતમ ભગવાન મહાવીરને વાદ-વિવાદમાં ભગવાન મહાવીરે આપણને જૈન ધર્મના સંસ્કાર લોહીમાં અને જીવનમાં પરાભૂત કરવા આવ્યા હતા. સામાન્યપણે સામી વ્યક્તિ શંકા વ્યક્ત કરે આપ્યા તેનો બદલો કોઈ સંજોગોમાં વાળી શકાય એમ નથી એમ ડૉ. અને તેનું નિરસન કરવામાં આવે એવું થતું હોય છે. જો કે અહીં તો ભગવાન કુમારપાળ દેસાઈએ ઉમેર્યું હતું. મહાવીર સામી વ્યક્તિની જીજ્ઞાસા અને શંકા જાણતા હતા. મહાવીર સર્વજ્ઞ ડૉ. ધનવંતભાઈ શાહે જણાવ્યું હતું કે મહાવીર કથા ચિત્ત વિકાસની છે. તેઓ સામેથી કહેતા કે તમારા મનમાં ઘણાં વખતથી આ શંકા છે અને ભૂમિકા પર આધારિત છે. આ કથા વડે તેમને જાણવાના, માનવાના અને તેનો ઉત્તર આ છે. તેમણે વાદ-વિવાદને બદલે સંવાદ કર્યો. ગણધરનું પામવાના છે. શ્રદ્ધા રાખ્યા વિના તેમને પામવાનું મુશ્કેલ છે. તેના વડે આલેખન એ ભગવાનની તર્કબદ્ધતા અને સર્વજ્ઞતાનો મેળ છે. સ્યાદ્વાદ બોધિબીજની પ્રાપ્તિ પૂરેપૂરી શક્ય છે. સંસારભ્રમણથી કર્મશૂન્ય અને મોક્ષમાર્ગ અને અનેકાંતવાદમાં માનનારા જૈન ધર્મ જ્ઞાનનો સમન્વય કરે છે. ભગવાન તરફ જવું તે બોધિબીજ. વાણીવિલાસ હોય તે કાર્યક્રમ પૂરો થાય પછી તે મહાવીરે તે સમયે યજ્ઞ અને તેમાં અપાતી પશુની આહુતિનો વિરોધ કરવાને ભૂલી જવાય છે. આત્મિક વિકાસની વાણી હૃદયમાં ચિરંજીવ સ્થાન પામે છે. બદલે કહ્યું હતું કે યજ્ઞમાં પશુ કે અનાજ હોમવાને બદલે દુષ્ટ વૃત્તિને હોમી આવતા વર્ષે ડૉ. કુમારપાળભાઈ ગૌતમસ્વામીની કથા રજૂ કરશે. એવી દો. તેમણે યજ્ઞનો વિરોધ કર્યો નહોતો. આ વિરલ સમન્વયાત્મક દૃષ્ટિ જૈન જાહેરાત પણ ડૉ. ધનવંતભાઈ શાહે કરી હતી. ધર્મમાં છે. ખ્રિસ્તી ધર્મમાં ક્ષમા અંગેના અનેક પુસ્તકો છે. ભગવાન મહાવીરે આ મહાવીર કથા પ્રથમ દિવસે ૨૭ માર્ચે મુંબઈના કે. સી. કૉલેજ હૉલમાં જણાવ્યું હતું કે જેને દુઃખ પહોંચાડ્યું હોય તેની પાસે જઈને જ ક્ષમા માંગવી સાંજે ચાર વાગે અને ૨૮ માર્ચે સવારે દશ વાગે ભારતીય વિદ્યા ભવન ચોપાટીમાં જોઈએ. તે માણસ નાનો હોય તો પણ તેની પાસે જ ક્ષમા માંગવી જોઈએ. યોજાઈ હતી. બન્ને દિવસની કથા સાંભળવા જિજ્ઞાસુઓનો અપૂર્વ ધસારો અને જ્યાં સુધી ક્ષમા ન માંગીએ ત્યાં સુધી ઘૂંક પણ ગળેથી ઉતારવું ન જોઈએ. કોઈનું પ્રતિસાદ હતો. દિલ દુભવીને ભગવાન કે ગુરુ પાસે જઈને માફી માંગવી તે યોગ્ય નથી. ૧૯મા ડૉ. ધનવંતભાઈ શાહે આભારવિધિ કરતાં આ કાર્યક્રમની સફળતાનું ચાતુર્માસ વખતે ભગવાન મહાવીરે સાધુઓની સભામાં કહ્યું હતું કે સાધુઓની શ્રેય “સંઘ'ના કાર્યકરોના પરિશ્રમને આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે શક્તિ અદ્ભુત છે. તે રીતે શ્રાવકની શક્તિને પણ ઓછી આંકી શકાય એમ નથી. મહાવીર કથા રજૂ કરનારા ડૉ. કુમારપાળ દેસાઈનું આપણા પણ ઋણ જૈન ધર્મ એ માત્ર ‘આર્ટ ઓફ લિવિંગ' નથી. પરંતુ “આર્ટ ઓફ ડાઈંગ’ પણ ચડ્યું છે. મંચની સુંદર સજાવટ બદલ મેહુલ બૂચ અને રાજેશ પટેલતથા છે. ઈન્દ્રીયો કામ ન કરતી હોય અને શરીર કામનું ન હોય ત્યારે સંલ્લેખના અન્ય સહકાર માટે ડૉ. રેખા વોરા અને પ્રાણ રેડિયોવાળા અનિલભાઈનો મૃત્યુ માટે તૈયાર થયો હોય અને તે એમ વિચાર કરે કે વધારે લોકો દર્શન પણ “સંઘ” આભારી છે. કરે તો તે સારું. બીજી તરફ મૃત્યુ જલ્દી આવે તે માટે તે કાલાવાલા કે આ મહાવીર કથાના બે દિવસોમાં સંગીત આયોજન યુવાન સંગીતકાર આજીજી કરે તો તે પણ યોગ્ય નથી. આ બંને પ્રકારની માનસિકતાથી મહાવીર શાહે કર્યું હતું. સંગીત અને સ્તવનોથી મહાવીર શાહના વાદ્ય સંલ્લેખનાનું ફળ મળતું નથી. તે સમયે મૃત્યુ તું આવ, આવ એમ કહીને ગાયક કલાકારોએ કથા તત્ત્વને રસાનંદભર્યું નિમ્યું હતું. જબ સે હમને સુના મોત કા નામ જીન્દગી હૈ, સિર પર કફન લપટે કાતિલ આ કાર્યક્રમમાં કુલીન વોરાએ તૈયાર કરેલા જૈન ધર્મની વાર્તાઓ કો ટૂંઢતે હૈ” એવો વિચાર કરવો યોગ્ય લેખાય. આનંદ શ્રાવકના મૃત્યુની આધારિત ૩૬૫ દિવસના કેલેન્ડરનું લોકાર્પણ ડૉ. કુમારપાળ દેસાઈના ઘડીએ ગૌતમસ્વામી તેને મળવા આવે છે ત્યારે આનંદ શ્રાવકના ચહેરા હસ્તે કરવામાં આવ્યું હતું. આ કેલેન્ડરમાં બાળકોમાં સંસ્કારોનું સિંચન પર અપાર તેજ હતું. તે સમયે ભગવાન મહાવીરના કહેવાથી ગૌતમ સ્વામીએ થાય એવી જૈન ધર્મની ટચૂકડી વાર્તાઓ સમાવી લેવામાં આવી છે. આનંદશ્રાવક પાસે ક્ષમા માંગી હતી. તેમાં ગૌતમ સ્વામીની લઘુતા (અતિ વિનમ્રતા) સમાયેલી છે. વ્યવહારમાં, જીવન અને જગતમાં ક્ષમા આવે તો જીવન ન્યાલ થઈ જાય. ક્ષમાની વાત કરવી પ્રમાણમાં સરળ છે. પણ તેની ડૉ. ચંદ્રશેખર જૈન પુરસ્કૃત (ઘોષિત). પરાકાષ્ઠા કરવી મુશ્કેલ છે. ગોમટેશ વિદ્યાપીઠ પુરસ્કાર' કે જે શ્રવણબેલગોલાનો ઘણાં લોકો પોતાનો ગુસ્સો ખૂબ જ જોરદાર હોવાની અથવા દિવસમાં પ્રતિષ્ઠિત પુરસ્કાર છે કે જે દર વર્ષે ભારતીય સ્તરના કોઈ વિશેષ માત્ર પાંચ સિગારેટ પીતા હોવાની વાત કરે છે. વાસ્તવમાં આ જ તેઓની વિદ્વાનને અર્પિત કરવામાં આવે છે. સને ૨૦૧૦નો આ પુરસ્કાર નબળાઈ છે જેને તેઓ પોતાની ક્ષમતા તરીકે ગણાવે છે. આપણે અંતર |‘તીર્થકર વાણી'ના પ્રધાન સંપાદક અને અનેક રાષ્ટ્રીય પુરસ્કારોથી ખોલવું જોઈએ. તેમાં જ અહિંસા, સત્ય, મૈત્રી અને કરુણાના ભાવ સમાયેલા પુરસ્કૃત વિદ્વાન ડૉ. ચંદ્રશેખર જૈનને પ્રદાન કરવાની ઘોષણા થઈ છે. મહાવીર કથા એ લોકકથા નથી પરંતુ આત્મકથા છે. છે. આ પુરસ્કાર ભગવાન મહાવીરના જન્મોત્સવ તા. ૨૮ માર્ચના ભગવાન મહાવીરે કહ્યું છે કે અન્યાયી ભાવોથી દૂર રહેવાથી, ધર્મ રોજ શ્રવણબેલગોલામાં પૂજ્ય ભટ્ટારક સ્વામીશ્રી ચારુકીર્તિજી સૂત્રોના ઊંડા અભ્યાસથી, ચિંતન,મનનથી, અને ઈશ્વર સાથે મન જોડવાથી મહારાજ દ્વારા અર્પિત કરવામાં આવ્યો. મોક્ષ પ્રાપ્તિ થઈ શકે છે. હિંસા, અસભ્યતા, ચોરી, અને ઉપકારનો બદલો Page #80 -------------------------------------------------------------------------- ________________ ૧૬. પ્રબુદ્ધ જીવન એપ્રિલ, ૨૦૧૦ મહાવીર કથા : પ્રતિભાવો અઢી હજાર વર્ષ પહેલાં મહાવીરે કરેલું ચિંતન આજે પણ કેટલું પ્રસ્તુત છે તેની પ્રતીતિ કરાવતી “મહાવીર કથા' થોડા સમય પહેલાં સમાચાર વાંચ્યા “મહાવીર કથા’ના. વાંચતાં હોમવર્ક અને વક્તા તરીકેનો વરસોનો અનુભવ-આ બધાંએ જ યાદ આવી નારાયણ દેસાઈની ‘ગાંધી કથા”. અને ૨૭ માર્ચ મહાવીરકથાના ટેક ઑફને મૂધ બનાવ્યું. મહાવીરનો જન્મ, માતા ૨૦૧૦ના શનિવારની સાંજે મુંબઈના કે. સી. કોલેજના ત્રિશલાને આવેલાં સપનાં, બાળક મહાવીરનું અનોખું વ્યક્તિત્વ, ઑડિટોરિયમમાં ગુજરાતી ભાષાના પ્રતિષ્ઠિત લેખક અને જૈન ધર્મને યુવાન મહાવીરની દઢ નિર્ણયશક્તિ-આવા મહાવીરના જીવનના સાહિત્યના સક્ષમ વિદ્વાન ડૉ. કુમારપાળ દેસાઈએ રજુ કરેલી અનેક વૈવિધ્યસભર પાસાં કુમારપાળની વાણીની સરવાણીએ એક મહાવીર કથા’ સાંભળી ત્યારે પણ ગાંધી કથાનું સ્મરણ થયું. બન્ને પછી એક ખુલતા જતા હતા. પ્રસંગો અને વર્ણનો દ્વારા મહાવીરનો કથાઓ લેખક-અભ્યાસીના મુખેથી વહે છે. બન્નેમાં કથાનાયકના અહિંસા પરમો ધર્મનો ને સ્યાદ્વાદનો જીવનસંદેશ ઉઘાડ પામતો જીવનમૂલ્યો-સત્ય, અહિંસા, અપરિગ્રહ, શાંત ક્રાંતિમાં પણ ઘણું હતો. એ સાંભળતાં આજના સળગતા પ્રશ્નો તાજા થતા હતા. સામ્ય છે. વિષયને વધુ અસરકારક બનાવવા બન્નેએ સંગીતનો સુંદર ગ્લોબલ વોર્મિંગ અને ત્રાસવાદ જેવા ભયંકર પ્રશ્નો આજે દુનિયાને વિનિયોગ કર્યો છે. આમ ફોર્મમાં પણ સામ્યતા અનુભવાય છે. ધ્રુજાવી રહ્યા છે પણ અઢી હજાર વર્ષ પહેલાં ભારતની ભૂમિ પરથી વરસોથી ભાગવત કથા, રામ કથા, હનુમાન કથા, ગોપીગીત મહાવીરે સમગ્ર જડ-ચેતન સૃષ્ટિના સલામતીપૂર્ણ સહઅસ્તિત્વ વિશે કથા ઈત્યાદી કથાઓ થતી આવી છે અને જનમાનસ પર તેનો ચિંતન કર્યું હતું! કોઈ પણ પ્રશ્નને એક જ દૃષ્ટિકોણથી નહીં પણ પ્રચંડ પ્રભાવ રહ્યો છે. તેમાંથી જ પ્રેરણા મળી હશે નારાયણ દેસાઈને અનેક એંગલ્સથી મૂલવવાનો ઉદારમતવાદી વિચાર આપ્યો હતો! ગાંધીની કથા કરવાની. અને ખરેખર, કાળની ગણતરીએ આપણી ભગવાન તરીકે જેને પૂજીએ છીએ તે વ્યક્તિનું હજારો વર્ષ ઘણી નિકટ છે તેવા મહાપુરુષ મહાત્મા ગાંધીની કથા સાંભળતાં પૂર્વેનું ચિંતન આજે પણ પ્રસ્તુત છે એ વિચાર કોઈ પણ ભક્તને શ્રોતાઓએ પરિચિતતાનો એક અનુબંધ અનુભવ્યો. મહાવીર સાથે પોરસાવે તેવો છે. આ પોરસનો અનુભવ કરાવ્યો આ મહાવીર એવી પ્રત્યક્ષ પરિચિતતા ભલે ન હોય પણ મહાવીરે પુરસ્કૃત કરેલાં કથાએ. સાથે જ મહાવીરના ચિંતન અને સંદેશનો ગ્લોબલ વિલેજ જીવનમૂલ્યો-અહિંસા, કરુણા, બનેલી આજની દુનિયામાં પ્રસાર અપરિગ્રહ અને વિશેષ તો સકળ | મહાવીર કથા ડી.વી.ડી. કરવાની અનિવાર્યતાની પ્રતીતિ સૃષ્ટિ પ્રત્યેના સમભાવ તથા જીવ | બે ભાગ, બે દિવસ અને કુલ પાંચ કલાકમાં પ્રસરેલી આ કથા,/ પણ થઈ. ડૉ. કુમારપાળ જેવા માત્ર પ્રત્યેના આદરની મહાવીરની તત્ત્વ અને સ્તવનના સંગીતથી વિભૂષિત આ અનેરી મહાવીર અન્ય વક્તાઓ અને વિષયના વિભાવના આજના સમયમાં જેટલી કથાની બે ડી.વી.ડી. જિજ્ઞાસુઓની ઈચ્છાથી તૈયાર થઈ ગઈ છે. | અભ્યાસીઓ કે અન્ય ભાષી પ્રસ્તુત છે એટલી અગાઉ ક્યારેય | આ બે ડી.વી.ડી.ના સેટની કિંમત રૂ. ૨૫૦/- છે. | સાહિત્યકારો પણ આ દિશામાં નહોતી. એ દૃષ્ટિએ “મહાવીર કથા’ | મર્યાદીત સંખ્યામાં આ કેસેટ તૈયાર કરવાની હોય આપનો| સક્રિય થાય તો કેવું સરસ! કરવાનો ડૉ. ધનવંત શાહનો ઓર્ડર આ જે જ ફોન ૦૨૨-૨૩૮૨૦૨૯૬ ઉપર જણાવો. છેલ્લે એક નિખાલસ સુચન. વિચાર દાદ માગી લે તેવો છે. આપને ઘેર બેઠા આ ડી.વી.ડી. અમે પહોંચાડીશું. | સુમધુર કંઠે રેલાતું કુમારપાળ દેસાઈ ઉત્તમ વક્તા છે | કુટુંબીજનો અને મિત્રોને આ ડી.વી.ડી. ભેટ આપવી એ જૈન પ્રસંગોચિત સંગીત ચોક્કસ આ નવ તો તો જ પણ શાસનની મહાન સેવા છે. વસ્તુની પ્રભાવના ક્ષણજીવી છે | મહાવીર કથાનું એક સુંદર અંગ તેમને વ્યાસપીઠ જેવા આસને (જો વિચારની પ્રભાવના ચિરંજીવ છે. છે પણ પૂરેપૂરાં ગીતોને બદલે કે તેને માટે યોગ્ય રીતે જ જ્ઞાનપીઠ પ્રત્યેક જૈનના ઘરમાં આ ડી.વી.ડી. હોવી જ જોઈએ. એકાદ કડીથી કામ લીધું હોય તો શબ્દ પ્રયોજાયો) બિરાજીને કથા | જ્ઞાન પ્રભાવના જ પ્રભાવક પ્રભાવના છે. કથારસ માટે તે વધુ ઉપકારક કહેતા સાંભળવાનો આ પહેલો ન સમ્યક્ દેશન અને સમ્યક્ ચારિત્રની પ્રાપ્તિ આવાનું બન્યું હોત તેમ માનું છું. આવા મોકો હતો. મહાવીર વિચારથી જ થાય છે. પ્રશસ્ય પ્રયોગને હૃદયપૂર્વકની | | મારપાળ દેસાઈન મારા | મહાવીર કથાના દશ્યને નિહાળો અને વાણીનું શ્રવણ જૈન જ નહીં, અન્ય ધર્મોના પણ મહાવીરને જાણો, માનો અને પામો. તરુ કજારિયા ઊંડા અભ્યાસનું પીઠબળ, પાક્યું પ્રમુખ, શ્રી મું. જેન યુવક સંઘ XXX કરી શુભેચ્છા. Page #81 -------------------------------------------------------------------------- ________________ એપ્રિલ, ૨૦૧૦ પ્રબુદ્ધ જીવન પ્રિય ધનવંતભાઈ અને હજીરો વર્ષોથી રામકથા તો ભારતભરમાં થતી રહી છે. કૃષણકથા શ્રી મું. જૈન યુવક સંઘના સર્વે કાર્યકર્તાશ્રી પણ થતી રહી છે. શ્રોતાગણ સાંભળે પણ છે; પરંતુ વાસ્તવિક નમસ્કાર. તા. ૨૭ અને ૨૮ માર્ચના અનુક્રમે કે. સી. કૉલેજ જીવનને સ્પર્શ કરતી હોય એવું ભાગ્યે જ જોવા મળે છે. શ્રી અને ભારતીય વિદ્યા ભવનમાં સંઘ દ્વારા આયોજિત “મહાવીર નારાયણભાઈ દેસાઈએ “ગાંધી-કથા” દ્વારા આપણા રોજબરોજના કથાનું આયોજન માર્યું. જીવનને સ્પર્શતા પ્રશ્નોને શી રીતે ઉકેલી શકાય એ દર્શાવ્યું. એજ ટી.વી.ના પડદા પર હિન્દુ સંતો દ્વારા થતી કથાઓ જોઈએ છીએ રીતે જૈનોના ઉપાશ્રયમાં મહાવીર કથા પણ થતી જ રહે છે. પરંતુ ત્યારે અનેક જૈન કથાનકોનું સ્મરણ થાય છે. માણભટ્ટ દ્વારા થતી શ્રી કુમારપાળ દેસાઈએ “મહાવીર કથા’ દ્વારા આજના કલુષિત અને કથાઓની યાદ આવે છે. આપણી જૈન કથાઓ પણ એટલી જ હિંસાથી ત્રસ્ત વાતાવરણમાં, ઉપભોગથી વિનાશ તરફ દોડી રહેલી સમૃદ્ધ અને બોધદાયક છે તેમ છતાં માત્ર ઉપાશ્રયો પૂરતી સીમિત દુનિયાને, સુખી અને સમૃદ્ધ જીવનને કેમ વિકસાવી શકાય એ બાબત રહેતી આવી કથાઓ આમવર્ગ સુધી પહોંચતી નથી, બૌદ્ધિકોને મહાવીરના જીવનને વિસ્તૃત સ્વરૂપે અને સામાન્ય બુદ્ધિને પણ સ્પર્શી ગળે ઊતરતી નથી, એ સમયે શ્રી કુમારપાળ દેસાઈ જેવા સમર્થ જાય એ રીતે રજૂઆત કરીને સમાજની પ્રશંસનીય સેવા કરી છે. ચિંતક અને મૂર્ધન્ય વિદ્વાનના મુખે જ્ઞાનપીઠ પરથી વહેતી આવી આજે જ્યારે શોષણ અને તેમાંથી નીપજતી હિંસાથી સમસ્ત વિશ્વ કથાઓનું શ્રવણ એક મનભર લહાવો બની રહે છે. એક અકથ્ય મુંઝવણ અનુભવી રહેલ છે અને ખુદ સંયુક્ત રાષ્ટ્ર સંઘ માત્ર એક જ વાક્ય “શત્રને હણે તે વીર પણ શત્રને પરમ મિત્ર પણ એ વાતનો સ્વીકાર કરી ચુકેલ છે કે “અહિંસા' સિવાય કોઈ બનાવે તે મહાવીર' એ શબ્દો દ્વારા જૈન ધર્મનું હાર્દ એમણો ઉપાય નથી ત્યારે આ કથા એક અદ્ભુત રીતે એ વાત સમજાવી સમજાવ્યું હતું. વિચારોમાં અનેકાંત અને વ્યવહારમાં સાપેક્ષતાના જાય છે કે ‘અહિંસા, અનેકાંતવાદ અને મર્યાદિત સંગ્રહ (અપરિગ્રહ) કથન સાથે મહાવીર સ્વામીએ પ્રબોધેલા અનેક વિચારો, સિદ્ધાંતો એજ બધા પ્રશ્નોનો ઉકેલ લાવવા સક્ષમ છે. આ વાત ભારતભરમાં અને જાતે જ આચરણમાં મૂકેલા પ્રયોગો નું દોહન, શ્રી હિદામાં સવજન સુધી પહોંચે એટલું જ નહિ પણ અગ્રજી હિંદીમાં સર્વજન સુધી પહોંચે એટલું જ નહિ પણ અંગ્રેજી મારફત કુમારપાળભાઈએ સરળ ભાષામાં કરી આપ્યું હતું. વિશ્વભરમાં વ્યાપે એજ અભ્યર્થના. શ્રી કુમારપાળભાઈને સાદર મનોરંજનની સાથે જ્ઞાન અને વિજ્ઞાન દ્વારા અહિંસા, સંયમ વંદન અને અભિનંદન અને શ્રી મુંબઈ જૈન યુવક સંઘે આ પ્રાથમિક અને તપ જેવા જૈન ધર્મના મુખ્ય તત્ત્વોને સમજાવતી આવી વધુ પગલું ભર્યું તે પગલે પગલે વિશ્વની યાત્રા કરી સફળ બને એજ કથાઓ, સંઘ અને શ્રી કુમારપાળભાઈ દ્વારા પામી જૈન ધર્મને પ્રાથના. લોકાભિમુખ બનાવી શકશું. સંઘની વૈચારિક પ્રક્રિયાને ગતિવંત કાકુલાલ છ. મહેતા બનાવી શકશું. હૃદયપૂર્વક આનંદ વ્યક્ત કરું છું. (ફોન : 022-28988878) પન્નાલાલ છેડા, મુંબઈ XXX 022-2342 3328 શનિવાર ૨૭ માર્ચ, ૨૦૧૦ મારે માટે અને મારા જેવા અનેક XXX માટે એક યાદગાર દિવસ થઈ ગયો. પ્રિય ધનવંતભાઈ, આમ તો ટી.વી.પર ઘણાં સંતો-વક્તાઓ- જાણકારોના અદ્ભૂત, અવિસ્મરણીય, શ્રી કુમારપાળભાઈની હૃદયસ્પર્શી વ્યાખ્યાનો સતત સાંભળું છું. મારો શ્રી કુમારપાળભાઈ સાથેનો વાણીએ ભાવ જગતને ઢંઢોળ્યું અને અંતરમાં જાણ મહાવીર પરિચય વર્ષોનો છે. સંતશ્રી આનંદધનજીના સ્તવનોનું રેકોડીંગ પ્રગટ થયા. કરવાનું હતું ત્યારે શ્રી કુમારપાળભાઈએ દરેક સ્તવન પછી પદ્યમાં મહાવીરનો જન્મ ના મળ્યો હોત તો.. વિચાર કરતાં પણ ભય સહેલાઈથી સમજી શકાય એવો સાર આપેલો અને પછી અનેક લાગે છે. શ્રી મુંબઈ જૈન યુવક સંઘને ધન્યવાદ જેણે ‘મહાવીર કથા’નું પ્રસંગોએ તેમની સાથે તેમના વ્યાખ્યાનના લાભ લેવાનો અવસર આવું સુંદર આયોજન કરી લોકોમાં પ્રમોદ ભાવના જન્માવી અને મળ્યો. પણ શનિવાર ૨૭ માર્ચ ૨૦૧૦ના રોજ કે. સી. કૉલેજના ગુણાનુરાગી બનવા માટેની પ્રેરણા આપી. હૉલમાં જે રીતે મહાવીર કથા રજુ થઈ તે સાંભળીને, વર્ષો સુધી ભગવાન મહાવીર તથા જે ન ધર્મ પ્રત્યે કૃતજ્ઞતા મેળવેલું-વાંચેલું જાણેલું ભગવાન મહાવીર સ્વામી વિષેનું જ્ઞાન અનુભવવાનો મોકો આપવા બદલ શ્રી મુંબઈ જૈન યુવક સંઘનો કરતાં એક તદ્દન નવો જ સુંદર અભિગમ પ્રાપ્ત થયો. ફરી ફરી આભાર. આ કથાની પ્રશંસામાં અનેક પૃષ્ઠો લખી શકાય પરંતુ આ ટૂંકી નીતીન સોનાવાલા નોંધ પુરી કરતા પહેલાં લખવું જોઈએ કે આવી અનેક કથાઓ XXX થાય, તેના આયોજન જૈન યુવક સંઘ અને બીજી જૈન સંસ્થાઓ Page #82 -------------------------------------------------------------------------- ________________ ૧૮ પ્રબુદ્ધ જીવને એપ્રિલ, ૨૦૧૦ ભારતમાં અને ભારત બહાર કરે અને ભગવાન મહાવીર સ્વામીનો નથી. સંદેશ ખૂણે-ખૂણે જૈનો અને જૈનેતરોમાં પ્રસરે તેવું આયોજન “હું ભિક્ષુ છું' ભગવાન મહાવીરે કેવી સરસ રીતે પોતાની થાય. ઓળખાણ આપી અને આપણે સામેની વ્યક્તિને કેટલો લાંબો લાંબો નવનીતભાઈ શાહ (આશાપુરા) પરિચય આપીને મોટાઈ પ્રદર્શિત કરીએ છીએ. (મો. : 9821072959 સ્ત્રીને સમાન અધિકાર, સ્ત્રીને સ્વતંત્ર વ્યક્તિત્વ આપનાર પ્રભુ XXX મહાવીર જ હતા. પત્ની યશોદા, પોતાની પુત્રી પ્રિયદર્શનાની પણ મુંબઈ જેન યુવક સંઘ દ્વારા પ્રથમ વખત એક અનોખો અને સંયમ મારગે જતાં પહેલાં ક્ષમા માંગી. પ્રભુ મહાવીરનું આ વિશિષ્ટ ચિરસ્મરણીય રહે તેવો તા. ૨૭ માર્ચના રોજ કે. સી. કૉલેજના મહાભિનિષ્ક્રમણ કહેવાયું. સભાગૃહમાં, તા. ૨૮ માર્ચના રોજ ભારતીય વિદ્યાભવન ખાતે જેમ આંબાની ગોટલીની અંદર જ આંબાનું વૃક્ષ સમાયું છે તેમ પ્રભુ મહાવીર જન્મ કલ્યાણકના શુભ અવસરે, મહાવીર કથા ભાગ- આપણાં સૌની ભીતરમાં જ ઈશ્વર છે. આત્માને ઓળખો. આત્માના ૧, ભાગ-૨ નો કાર્યક્રમ સંપન્નથયો હતો. આ કાર્યક્રમ વિશેષ હિતનું લક્ષ રાખો. આત્મા દ્વારા આત્માને ઓળખી પરમાત્મા બનવાનું પ્રકારે હતો. સામાન્ય રીતે પ્રભુના જન્મકલ્યાણક નિમિતે મુંબઈની છે. કાયાનું મોન, ચક્ષુ મોન ચિત્તનું મૌન-કાઉસગ્ગ, ધ્યાન, સાધનાની અનેક નામાંકિત, અગ્રગણ્ય સંસ્થાઓ, જૈન સમાજના ચાર પદ્ધતિ જાણવા-સમજવા મળી. માતા ત્રિશલાને આવેલાં ૧૪ ફિરકાઓ વિવિધ પ્રકારે આયોજન કરે છે. નવકાર મંત્રના જાપ, સ્વપ્નાંઓ પણ વિશેષ પ્રકારે અર્થ બતાવે છે. માત્ર પર્યુષણમાં ભક્તિ ગીતો, સ્નાત્ર મહોત્સવ વિ. વિ. પણ જૈન યુવક સંઘના સ્વપ્ના ઝુલાવી લેવાથી જીવનમાં કોઈ અર્થ સરતો નથી. પ્રમુખ શ્રી રસિકભાઈ શાહના નેતૃત્વ હેઠળ, સંસ્થાના હોદ્દેદારો અને સાદાણ પુત્રના દૃષ્ટાંત પરથી આખા જગતને મોટો કર્મવાદ મળ્યો. કારોબારી સમિતિના સભ્યોએ ખૂબ જ સુંદર રીતે મહાવીર કથાનું જૈન દર્શને એક વિરલ વાત કરી છે. ભગવાન મહાવીર એમ આયોજન કરી, શ્રુતજ્ઞાનના જિજ્ઞાસુ શ્રાવકોને તત્ત્વચિંતક, લેખક, કહેતા નથી કે; “તું મારે શરણે આવ, તે કહે છે કે તું ધર્મના શરણે જા, ડૉ. કુમારપાળભાઈ દેસાઈના હસ્તે આ કથાનું રસપાન કરાવ્યું તે તો તારી મુક્તિ છે.” ધર્મના ક્ષેત્રે માનવી માત્રએ સ્વાવલંબી બનવાનું બદલ તેમને સૌને અભિનંદન આપીએ તેટલા ઓછાં છે. છે. દરેકે દરેક જૈનોને નાનાં-મોટાં સૌને પ્રભુ મહાવીરના “અહિંસા, સંયમ અને તપ' એ બહારના તપ નથી. ભીતરના તપ જીવનચરિત્ર વિશે સંપૂર્ણ જાણકારી છે. પર્યુષણમાં “કલ્પસૂત્ર' છે. Art Of Living -જીવન જીવવાની શ્રાવકની એક કળા બતાવી છે. સાંભળીને પણ તેના વિશે જ્ઞાન જરૂર મેળવ્યું હશે. પુસ્તકોમાંથી વહેવાર બતાવ્યો છે. દુકાન અને દેરાસરનો ભેદ જાણીને જેનોએ પણ કેટલાંક શ્રાવકોએ વાંચન કરીને જ્ઞાન મેળવ્યું હશે. પણ આ આગળ વધવાનું છે. ચાર પ્રકારના શ્રમણોપાસક છે. તે જાણવા મહાવીર કથા સાંભળવાની, વાત કંઈક જુદા જ પ્રકારે હતી. મળ્યું. દર્પણ જેવા, ધ્વજા જેવા, સ્થાન જેવા (કદાગ્રહી) અને તીણ મા સરસ્વતીના પનોતા પુત્ર એવા ડૉ. કુમારપાળભાઈએ ખૂબ જ કાંટા જેવા. ઊંડો અભ્યાસ કરી પ્રભુ મહાવીરના જન્મથી લઈને, તેમના જો જેન ધર્મ આપણને ન મળ્યો હોત તો આપણે કેવા હોત? કેવળજ્ઞાન સુધીના દરેકે દરેક પ્રસંગોમાંથી જે પ્રકારે તત્ત્વનો નિચોડ જૈન દર્શન આપણને ન મળ્યું હોત તો આપણે કેવા હોત? કાઢીને પોતાની સરળ અને જ્ઞાન સભર વાણીથી સૌને જ્ઞાનામૃતનું પ્રભુ મહાવીર આપણને ન મળ્યા હોત તો આપણે કેવા હોત? પાન કરાવ્યું હતું. તેની થોડીક ચિંતન અને મનનીય મુખ્ય મુખ્ય સત્ય, અહિંસા, અનેકાંતવાદ, અપરિગ્રહના સિદ્ધાંતો જો ન મળ્યા હાઈલાઈટ્સ નીચે મુજબ છે. માનદ્ મંત્રી શ્રી ડૉ. ધનવંતભાઈ શાહે હોત તો આપણું જીવન કેવું હોત? અને જેન યુવક સંઘે જો આવી પણ પોતાની પ્રસ્તાવના ભૂમિકામાં જણાવી દીધું હતું કેઃ “આ મહાવીર કથાનું આયોજન ના કર્યું હોત તો આવો શ્રેષ્ઠ લાભ જ્ઞાન મહાવીર કથા એ હૃદયમંજન છે. એકવાર મહાવીરને તમે જાણો-માનો- મેળવવા માટેનો આપણને ક્યાંથી મળત? માણો અને પછી તેને પામો તો પરમપદ સુધી પહોંચી શકાય. ગુણોની જૈન યુવક સંઘને ખાસ વિનંતી છે કે ફરી ફરી વર્ષમાં બે કે ત્રણ વાર વૃદ્ધિ કરવાની છે. ભીતરમાંથી જાગૃતિ રાખવાની છે. આવી સુંદર વિષયોની માવજત સાથે કથાઓનું આયોજન કરતા રહો. ભ. મહાવીરે આ વિશ્વને એક વાક્ય આપ્યું; “એકો હું માણસ જે સાંભળીને અનેક આત્માઓ બોધ પામી જશે ને આત્મ કલ્યાણના જાઈ.” જેનો અર્થ સમજાવ્યો હતો કે “હે, માનવો તમે બધાં એક માર્ગે વિહરી રહેશે.આભાર. થાઓ. જૈન ધર્મ એ વીરોનો ધર્મ છે. 1 ભારતી બી. શાહ આપણે ધર્મથી બહુ દૂર થતાં જઈએ છીએ તે વાત સાચી છે. મોક્ષ M : 9324115575 ક્રિાંતિ, જીવનક્રાંતિ, આત્મક્રાંતિ કરવાના માર્ગે આગળ વધી શક્યા XXX Page #83 -------------------------------------------------------------------------- ________________ એપ્રિલ, ૨૦૧૦ પ્રબુદ્ધ જીવન ૧૯ સંગીતની સુરાવલી સાથે સુમધુર વાતાવરણમાં પ્રભુ મહાવીરની યુવક સંઘ સાથે હું પરમાનંદભાઈના વખતથી જોડાયેલી છું. સંવત્સરીના કથાનો નવતર પ્રયોગ પ્રભુના જન્મદિને પદ્મશ્રી ડૉ. કુમારપાળ અને બીજા બધા વ્યાખ્યાનો મેં સાંભળ્યા છે. હું મને નસીબદાર ગણું છું. દેસાઈ દ્વારા પોતાની આગવી શૈલી અને લઢણથી રજૂ થયો. આ આટલું વૈવિધ્ય વાંચન અને મનન દર વર્ષે સાંભળવા મળે છે. આપના કથાની વિશિષ્ટતા એ હતી કે પ્રભુ મહાવીરના જીવન પ્રસંગનું જેવા સુકાની મળવાથી ઉત્તરોત્તર એની પ્રગતિ થશે તેની ખાત્રી છે. આપને ચિંતન આજના સંદર્ભ પ્રમાણે ડૉ. દેસાઈએ રજૂ કર્યું. ધન્યવાદ. અનાર્ય દેશમાં ફરતા મહાવીર પ્રભુ અને નોઆખલીમાં ફાટી પુષ્પા ભણશાળી નીકળેલ કોમી તોફાનોને રોકવા દોડી ગયેલા મહાત્મા ગાંધી બાપુ, પ્રબુદ્ધ જીવનની પ્રસંશક આ બંને મહાપુરુષોમાં એક જ સામ્ય હતું અને તે એ કે તેઓ * * * જનમાનસમાં ઘર કરી ગયેલ હિંસાને કાયમી રીતે દૂર કરવા માંગતા શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર સંચાલિત હતા. એ માટે તેમણે અહિંસા અને નિર્ભયતાનું વાતાવરણ ઊભું જ્ઞાનતીર્થ કર્યું અને તે દ્વારા તેઓ હિંસક લોકોના માનસપટ પર અહિંસા આચાર્યશ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર, કોબા અને અભયના બીજ રોપવામાં સક્ષમ નીવડ્યા. આપે છે સપનાઓની કારકીર્દી માટે ઉજ્જવળ તક... ડૉ. દેસાઈએ જૈનોને મહાવીર સ્વામી જેવા વીર થવા અને જૈનધર્મ, ભારતીય સંસ્કૃતિ, વૈદિક ધર્મ, પ્રાચ્યવિદ્યા અને કર્તવ્યપાલનનો બોધ આપ્યો. તેમણે આજની યુવા પેઢીને વિજ્ઞાનની ગતિ સાહિત્યની બે લાખ જેટલી હસ્તપ્રતો અને દોઢ લાખ મુદ્રિત અપનાવી વિશ્વમાં જૈનદર્શનનો પ્રચાર કરવાનું આહ્વાન કર્યું. પ્રભુ પુસ્તકો-પ્રતો સહિતનો વિશાળ સંગ્રહ ધરાવતો વિશ્વનો સૌથી મહાવીરે કરેલ જાતિવાદનો વિરોધ અને નારીશક્તિના ઉદાહરણોને વિશાળ અને અદ્યતન જૈન જ્ઞાનભંડાર પૂ. સાધુ-સાધ્વી ભગવંતો ડૉ. દેસાઈએ ઘણાં જ ધારદાર રીતે રજૂ કર્યા. તેમજ સંશોધકોને આગમ, ન્યાય, દર્શન, યોગ, સાહિત્ય, વ્યાકરણ, કથાને અનુરૂપ વ્યાસપીઠ જેને ડૉ. ધનવંતભાઈ શાહે જ્ઞાનપીઠ જ્યોતિષ, આયુર્વેદ, ભારતીય પ્રાચીન સભ્યતા-સંસ્કૃતિના કહીને સંબોધી હતી એ નામ પણ ઘણું સાર્થક નીવડ્યું. જ્ઞાનપીઠની સંબંધિત સાહિત્ય ઉપલબ્ધ કરાવવામાં અગ્રણી છે અને આ પશ્ચાદ્ ભીંત પર પ્રદર્શિત કરાયેલ દુર્લભ ચિત્રો ઘણાં જ ચિત્તાકર્ષક સાહિત્યને ભવિષ્યની પેઢીઓ માટે સંરક્ષિત કરવાનું કાર્ય કરે છે. લાગતા હતા. આ જ્ઞાનમંદિર જૈન ધર્મ અને સંસ્કૃતિના પ્રસાર-પ્રચારનું કાર્ય આ કથાના વ્યાખ્યાતા ડૉ. કુમારપાળ દેસાઈ અને આયોજન કરે છે. જે જૈન સંઘો માટે ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. તેમજ પ. પૂ. શ્રી જૈન યુવક સંઘને ઘણાં ઘણાં ધન્યવાદ. સાધુ-સાધ્વી ભગવંતો અને વિદ્વાનો માટે ખૂબ જ અગત્યની a રેણુકાપોરવાલ સેવાઓ આપવાનું કાર્ય સતત બજાવે છે. XXX હસ્તપ્રતસૂચિ કાર્યો માટે-ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, પ્રાકૃત ભાઈશ્રી ધનવંતભાઈ, ભાષા તથા જૈન ધર્મ, જૈન સાહિત્યનું પાયાનું જ્ઞાન, પ્રાચીન આજે ભારતીય વિદ્યા ભવનમાં ભાઈશ્રી કુમારપાળનું વક્તવ્ય સાંભળી લિપિ, અંગ્રેજી તથા કૉપ્યુટરની જાણકારી આવકાર્ય. અમે સૌ મહાવીરમય થઈ ગયા. એમનું અધ્યયન, મનન અને સ્મરણને ગ્રંથાલયના વિવિધ કાર્યો માટે સહાયકોઃ-પ્રાકૃત, સંસ્કૃત, વિષયને દર્શાવવાની એક આગવી કળા છે. ૨૬૦૦ વર્ષના ગાળામાં ગુજરાતી, અંગ્રેજી, હિંદી ભાષા તેમજ કૉપ્યુટરની જાણકારી, આપણને મહાવીરે કેટલું જીવન દર્શન આપ્યું તે અલગ અલગ દૃષ્ટિકોણથી જૈન ધર્મ તથા સાહિત્યનું પાયાનું જ્ઞાન, જૈનેતર ધર્મ/સાહિત્યની જૈન તત્ત્વને ખાસ કરીને અનેકાન્તવાદ અને સત્ય ઉપર ભાર મૂકીને અનેક જાણકારી આવકાર્ય. ધર્મો સાથે સરખાવી ગ્લોબલાઈઝેશનનો આજનો અભિગમ અને ગુજરાતી, હિંદી અને અંગ્રેજી ભાષાના સારા પૂફ રીડરો. આઈન્સ્ટાઈનની વાતો આપણને ભગવાન મહાવીરે વર્ષો પહેલાં કહેલી વેતન :- આ ક્ષેત્રમાં આકર્ષક કહી શકાય તેવું માનદ વેતન તે ભાઈશ્રી કુમારપાળએ એમની વક્તવ્યકળાથી સમજાવ્યું. ગહન વિષયને તો ખરું જ. પણ સહેલો અને આનન્દમય બનાવ્યો. ઉજ્જવળ કારકીર્દી માટે જોડાવાનું સંસ્થા નિમંત્રણ પાઠવે છે. આશરે ત્રણ કલાક સુધી વાણીનો વિલાસ સાંભળ્યા પછી હર્ષોલ્લાસથી સંપર્ક : કનુભાઈ શાહ નિયામક, બહાર નીકળીએ ત્યારે આપણે કેટલું મેળવ્યું તેના લેખા જોખા થાય અને આચાર્યશ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર, હવે સ્મરણ અને આચરણની કસોટી થશે. કોબા, ગાંધીનગર-382007 ધનવંતભાઈ આપનું એડમિસ્ટ્રેશન, Infrastructure (મારું ગુજરાતી ફોન-(079) 23276252 કાચું છે) અને વ્યવહારકુશળતા અભિનંદનને પાત્ર છે. શ્રી મુંબઈ જૈન Page #84 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવન એપ્રિલ, ૨૦૧૦ જયભિખુ જીવનધારા : ૧૭ ડૉ. કુમારપાળ દેસાઈ [માનવતા., મૂલ્યનિષ્ઠા અને રાષ્ટ્રપ્રેમનું સત્ત્વશીલ સાહિત્ય સર્જનાર “જયભિખ્ખના કુમારાવસ્થાના આ પ્રસંગોમાં એમના વ્યક્તિત્વના બદલાતા રંગો દષ્ટિગોચર થાય છે. ગભરુ અને કાયર બાળક સંજોગોથી ઘડાઈને કઈ રીતે સાહસિક અને જવાંમર્દ બને છે એનો આલેખ આ પ્રસંગમાં જોવા મળે છે. આજથી એકસો વર્ષ પૂર્વેના ગામડાના સામાજિક પરિવેશમાં બનેલી આ ઘટનાઓ વાચકને સર્વથી ભિન્ન સૃષ્ટિનો અનુભવ કરાવશે. ‘જયભિખ્ખું' જીવનમાં જવાંમર્દીનાં રંગો પૂરનારી ઘટના જોઈએ આ સત્તરમાં પ્રકરણમાં.] મૃત્યુ સામે મર્દાનગી ઉત્તર ગુજરાતના રળિયામણા વરસોડા ગામ અને નજીક વહેતી ખાવા લાગી જાય. ખાતાં ખાતાં ભાન ભૂલી જાય અને પછી મહુડાના સાબરમતી નદી વચ્ચે દોઢેક ગાઉનું અંતર હતું, પરંતુ વહેતી નદી ઘેનમાં એ ડોલવા લાગે. વળી રીંછને મહુડાંનું ઘેન ચડ્યું હોય, અને વસેલા ગામની વચ્ચે નિર્જન અને ભેંકાર વાંઘાં-કોતર આવ્યાં ત્યારે છંછેડવું સારું નહીં.” હતાં. આ ઊંડાં કોતરોની વચ્ચેથી પસાર થતી નાનકડી કેડી કે અત્યંત ખેડૂતના દીકરાએ સ્વાનુભવની રજૂઆત કરી અને બંને એ સાંકડા રસ્તા પર ચાલતી વખતે ભલભલાની હિંમત ધ્રૂજવા લાગતી આકારને સામે આવતો જોઈ રહ્યા. રીંછ પોતાની સામે આવતું હતી. વળી આ ઊંચા કોતરોની બખોલમાંથી બહારવટિયાઓ કે હતું એટલે જગતે ભીખાને કહ્યું, “જો, અત્યારે સામા પગલે જવામાં જંગલી પશુઓ ક્યારે, ક્યાંથી અને કઈ રીતે ધસી આવશે તેની સાર નથી. સાપના રાફડામાં હાથ ઘાલીને કાળવિષ નાગને ડોકથી પળેપળ દહેશત રહેતી હતી અને તેથી સાંજ પછી ત્યાંથી નીકળવાની પકડાય નહીં. માટે ચાલ, ધીરેથી પેલા વૃક્ષ પર ચડી જઈએ. એ કોઈ હામ ભીડતું નહીં. વળી આ કોતરોમાં આવેલા નપાણિયા, અહીંથી વિદાય પામે, તેની રાહ જોઈએ.” અવાવરુ કૂવાઓ વિશેની ભૂત-પ્રેતની પ્રચલિત કથાઓ આ ભેંકાર કોતરના છેડે ઊગેલા વૃક્ષ પર બન્ને મિત્રો ચડી ગયા. ઊપલી વાતાવરણની શૂન્યતામાં વિશેષ ભયાનકતાનું ઉમેરણ કરતા હતા. ડાળે ભીખો બેઠો હતો અને નીચેની ડાળે જગત. બન્ને રાહ જોતા સાબરમતી નદી પર નહાવા ગયેલા ભીખાલાલે (‘જયભિખ્ખ'નું હતા કે ક્યારે દિવસ દરમ્યાન કોતરોમાં આરામ કરીને સાંજના હુલામણું નામ) નદીમાં ધબાકા મારતી વખતે વડીલ પાસેથી માંગીને સમયે ખોરાકની શોધમાં નીકળેલું રીંછ અહીંથી પસાર થઈ જાય લીધેલી વિદેશી ઘડિયાળ નદી કિનારે આવેલા પીપળાના થડની અને હેમખેમ નીચે ઊતરીએ. ગળા અને ખભા પર લાંબા કેશ ધરાવતું બખોલમાં મૂકી હતી અને અંધારું થતાં ઝટ પાછા વળવાની બરછટ વાળવાળું રીંછ ધીરે ધીરે આ વૃક્ષની નજીક પહોંચ્યું અને ઉતાવળમાં ભૂલી ગયા. એમના મિત્ર જગત સાથે ભીખો રાતના એની નીચે બેસીને એ બે પગ ઊંચા કરી ઝીણા અને લાંબા નહોરથી ઘેરા અંધકારમાં હાથમાં કડીયાળી ડાંગ સાથે નદીકિનારે વૃક્ષ નીચે મોટું ખંજવાળવા લાગ્યું. ભીખો મૂંઝાયો. હવે રીંછ કરશે શું? મનમાં મૂકેલી ઘડિયાળ લેવા વાંધાઓમાંથી પસાર થતો હતો. થયું પણ ખરું કે એના જેવો મૂર્ખ અને બેસમજ બીજો કોઈ નહીં મધરાતનો સુસવાટાભર્યો અવાજ કરતો ઠંડો પવન વાતો હતો. હોય. અંધારી રાતે ભેંકાર કોતરમાં બહાર નીકળનારે સફેદ કપડાં માનવીનાં પગલાંના અવાજથી શિયાળવાં અને ઘોરખોદિયાં રસ્તાની પહેરવાં જોઈએ નહીં, કારણ કે અંધારી કાળી રાતમાં સફેદ કપડાં બાજુમાં લપાઈ-છૂપાઈને ચાલતાં હતાં. પહેરનાર અંધકારમાં જુદો તરી આવે છે. ભીખાએ નવી કડકડતી બન્ને મિત્રો સાબરમતીના રેતાળ પટ પર આવી પહોંચ્યા, ત્યાં સફેદ બંડી પહેરી હતી અને બપોરે જ ખૂબ ધોઈ-ધોઈને ચોખ્ખોઅચાનક એક મોટો છીંકોટો (છીંકનો અવાજ) સંભળાયો અને ડરી ચણાક કરેલો પાયજામો પહોર્યો હતો. ગયેલો ભીખો જગતનું કાંડું પકડીને ઊભો રહી ગયો. સાબરમતી ભયભીત ભીખાના મનમાં વળી વિચાર ઝબક્યો કે આજે સવારે નદીની રેતીના પટના પ્રારંભ અને કોતરના છેલ્લા ખૂણાના અંતના કોનું મોટું જોઈને ઊઠ્યો હોઈશ કે જેને કારણે આજે જ્યાં જુઓ સંધિસ્થળે બે ગોઠિયા એકાએક ઊભા રહી ગયા. અંધકારમાં ધીમા ત્યાં આફત જ આવે છે ! પગલે, સહેજ ડોલતા સામે આવતા એ કાળા પડછાયાને જોઈને વૃક્ષની નીચે બેઠેલું રીંછ સહેજ આગળ વધ્યું ખરું, પણ ન જાણે ભીખાને તો થયું કે નક્કી આ ભૂત જ છે, પરંતુ ખેડૂતના દીકરા શું થયું કે એણે વળી પાછાં પગલાં ભર્યા અને ફરી ઝાડ નીચે અડિંગો જગતે પારખી લીધું કે આ તો કાળમુખું રીંછ છે. એણે કહ્યું, જમાવી દીધો. આગળના બે પગ ઊંચા કરી પોતાનું મોં ખંજવાળવા | ‘ભીખા, આ ભૂત નહીં, પણ રીંછ છે. મહુડાની આ ઋતુ છે લાગ્યું. ભીખાને થયું કે રીંછ શા માટે વારંવાર એના બેડોળ મુખને અને રીંછને મહુડાં ખૂબ ભાવે. એ મળે એટલે અકરાંતિયાની જેમ આ રીતે ખંજવાળતું હશે? એ પછી રીંછ ધીરે ધીરે ઝાડ પર ચડવાનો Page #85 -------------------------------------------------------------------------- ________________ એપ્રિલ, ૨૦૧૦ પ્રબુદ્ધ જીવન પ્રયત્ન કરવા લાગ્યું. ભીખા અને જગતની નજર રીંછની એકેએક તો હું જગતને શું મોં બતાવીશ. બીજી બાજુ એમ પણ લાગતું હતું ચેષ્ટા પર નોંધાયેલી હતી. રીંછ ઝાડ નીચે નિરાંતે બેસે, તો બંનેના જીવ કે પોતે જગત જેવો જોરાવર નથી એટલે રીંછ સાથે બાથ ભીડી ઊંચા થઈ જાય. સહેજ આઘુંપાછું થાય, તો થોડી નિરાંત વળે. શકે તેમ નથી, આથી મોત નિશ્ચિત જણાતું હતું. પણ મિત્રની ભીખા અને જગતે જોયું તો આફત ધીરે ધીરે ડોલતી એમની પડખોપડખ મોતને ભેટવાની મજા માણવા ભીખો તૈયાર થયો! સામે આવતી હતી. નીચેની ડાળીએ રહેલો જગત એકદમ સાવધાન આ કપરી ક્ષણે ભીખાના ચિત્તમાં કેટલાય સંકલ્પ-વિકલ્પો થયો અને કડિયાળી ડાંગ હાથમાં તોળી લીધી. નીચેની ડાળીએ જાગ્યા. એના મનમાં ચાલતા વિચારના વેગની ગતિ કલ્પવી મુશ્કેલ હોવાથી ખુંખાર રીંછનો પહેલો મુકાબલો એણે કરવાનો હતો અને હતી. આખરે એણે ઘડિયાળ શોધવા મદદે આવેલા મિત્રને તમામ એ માટે એ પૂરો સુસજ્જ હતો. વૃક્ષનું થડ ચડીને ઉપર આવેલા સાથ આપવાનું નક્કી કર્યું. જગત પર હુમલો કરવા તત્પર રીંછ પર રીંછે પહેલાં જગતને જોયો અને એની આંખોમાં ઝનૂન ઊભરાયું. એણે બજરંગબલિનું સ્મરણ કરીને નીચે કૂદકો માર્યો. મોત તો એણે જોરથી વાતાવરણની સ્તબ્ધતાને ભાંગતો ભલભલાને સામે હતું જ, પણ મર્દાનગી માણીને શા માટે ન મરવું? ધ્રુજાવનારો છીંકોટો કર્યો, પણ જગત સાવધ હતો. લચીલા હોઠ, આ જવાંમર્દીના વિચારોએ ભીખામાં નવા જોશ અને હિંમત ચીકણી જીભ અને તીણા દાંતવાળું રીંછ જગત તરફ ધસ્ય કે એની જગાવ્યાં. એની ભયભરેલી ભીરુ સૃષ્ટિમાં નવો ચમત્કાર સર્જાયો. સામે જગતે કડિયાળી ડાંગ ઉગામીને એના કેશાચ્છાદિત કપાળ એના શરીરમાં જાણે એક નવી શક્તિ પેદા થઈ. એ રીંછ પર બરાબર પર ફટકારી. રીંછ ઝાડ પરથી લપસીને મોટા અવાજ સાથે જમીન કૂદી ન શક્યો, પણ એની બાજુએ પડ્યો. છતાં એનો એટલો હેતુ પર પડ્યું. સફળ થયો કે જગત તરફ પોતાની ઝીણી આંખ ટેકવીને હુમલો એવામાં વળી એક બીજો અવાજ સંભળાયો અને તે એ કે રીંછના કરવા જતા રીંછને એ નવા શિકાર તરફ વાળી શક્યો. રીંછ જગતને કપાળમાં જોરથી કડિયાળી ડાંગ મારવા જતાં જે ડાળ પર જગત બદલે ભીખા તરફ ધસ્યું અને ભીખાએ બીજી જ ક્ષણે ટટ્ટાર થઈને બેઠો હતો, તે ડાળ કડેડાટ અવાજ સાથે તૂટી પડી અને જગત જમીન રીંછ પર કડિયાળી લાકડીનો સપાટો બોલાવ્યો. રીંછ જમીન પર પર પછડાયો. ભીખાના ચિત્તમાં વિચાર ઝબકી ગયો કે આ તો “હવેલી પડ્યું. ભીખાએ ધાર્યું કે હવે તો એ રામશરણ થઈ ગયું છે. જખી લેતાં ગુજરાત ખોઈ’ જેવું થશે. એક ઘડિયાળને માટે જગતના જીવનું જગત માથા પર થયેલી ઈજાઓને કારણે બાજુમાં બેભાન થઈને સાટું ! પડ્યો હતો. ભીખો પોતાના મિત્રની સંભાળ લેવા માટે એની પાસે ભીખાને પોતાની મૂર્ખતા માટે પારાવાર પસ્તાવો થયો. અંધારી ગયો. એના અજાગ્રત દેહ પર હાથ ફેરવે, ત્યાં તો પાછળથી કોઈ રાતમાં એકાએક આ વિચાર ભીખાના મનમાં ઝબક્યો. પણ ત્યાં એને બાઝી પડ્યું હોય એમ લાગ્યું. તો ફરીવાર જમીન પર પછડાયેલા રીંછનો છીંકોટો સંભળાયો અને ભીખો શું વિચારે ! એણે વિચાર્યું કે નક્કી કોઈ ભૂત વાંઘાંમાંથી એ પોતાના દુશ્મનને મારી નાખવા માટે ચાર પગે તૈયાર થઈ ગયું આવીને એને પાછળથી વળગી પડ્યું છે. અવાવરું કૂવામાંથી અપમૃત્યુ હતું. સળગતા નાના અંગારા જેવી એની આંખોમાં ખૂની આતશ પામેલી કોઈ ચૂડેલ રાતના રૂમઝૂમ કરતી ફરવા નીકળી હશે અને જલતો હતો. શિકારનો નાશ કરી નાખવાના મનસુબાને કારણે એણે તેને પકડી લીધો છે. ભૂતના વિચારે આ ભડવીર બનેલા એના પંજાના નહોર થનગની રહ્યા હતા. જગત પર એ હુમલો ભીખામાં ભયની કંપારી જગાવી. છેક બાળપણથી ભૂતની વાતો કરવાની તૈયારી કરતું હતું અને ઉશ્કેરાયેલું, નશાબાજ, જીવ-તરસ્યું એના મનમાં ઘર કરી ગઈ હતી. એ મનના તળમાં રહેલો ભય બહાર રીંછ એનો પંજો ઉગામીને ત્રાટકવાની તૈયારી કરતું હતું. આવી ગયો. ભીખો હજી આ ભયની કમકમાટી અનુભવે કે બીજી જ ભારે કટોકટીની ક્ષણ આવી હતી. ગુસ્સામાં રીંછ એના ઝીણા પળે એનું નાક મહુડાની ગંધથી ગૂંગળામણ અનુભવવા લાગ્યું. દાંત કચડતું હતું અને ભયંકર છીંકોટા સાથે એણે પોતાના શિકાર ‘અરે ! આ તો શેતાન રીંછ!' ભીખાથી બૂમ પડાઈ ગઈ. પર હુમલો કર્યો. કોતરોએ સામસામે એ છીંકોટાનો પડઘો પાડ્યો. કડિયાળી ડાંગ તો રીંછના માથા પર ફટકાર્યા પછી દૂર પડી રાક્ષસી દાંતો અને તીણા નહોર ક્ષણવારમાં જગતની ભરાવદાર હતી. આથી હવે મરણિયા થઈને હાથે-પગે એનો સામનો કરવા ગરદનને છુંદી નાંખે તેમ હતા. સિવાય બીજો કોઈ ઉપાય નહોતો. રીંછ પણ ઝનૂને ભરાયું હતું વૃક્ષ પર બેઠેલો ભીખો સહીસલામત હતો. રીંછ ફરી ઝાડ પર અને એ લાગ મળે ભીખાના શરીર પર બચકું ભરવા મથતું હતું. ચડવાનો વિચાર કરે એ શક્ય નહોતું. જંગલી પ્રાણીની એ ખાસિયત ખૂબ મથ્યા પછી ભીખો માંડ માંડ રીંછના ગળાની આસપાસ હોય છે કે એક વાર જ્યાં ઠગાયું કે ઘવાયું હોય ત્યાં ફરી પાછું ન હાથનો ભરડો લગાવી શક્યો, પરંતુ રીંછના ગળાને પકડવા જતાં આવે. ભીખાના જીવને નિરાંત હતી. પરંતુ જગતનો એને ભારે એના પગ છૂટા થઈ ગયા અને એણે ભીખાની કમર પર નહોર ઉચાટ હતો. એ વિચારતો હતો કે ગમે તે થાય, પણ પોતાના ભેરવ્યા. સુખદુ:ખના સાથી જગતને બચાવવો જોઈએ. રીંછ એને ફાડી ખાશે ભારે બાથંબાથી ચાલી. એક તરફ ભીખો જોરથી રીંછનું ગળું Page #86 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવને એપ્રિલ, ૨૦૧૦ દાબતો હતો, તો બીજી બાજુ રીંછ પણ ભીખાની કમરમાં નહોર ભોંકતું જતું હતું. | ‘પ્રબુદ્ધ જીવન'ના વાંચકોને આ પ્રશ્ન પત્ર “હા-ના’માં ભરીને, પાનાં ૩ ઉપર નીચે મોતને સામે જોઈને ભીખામાં નવું જોશ |દર્શાવેલ આ સંસ્થાના સરનામે પોસ્ટ કરવા વિનંતિ. આશા છે કે સહકાર આપી આપ પ્રગટ્યું. બાળપણમાં ઘુવડ અને ચીબરીથી વાચકધર્મ પાળશો. ડરનાર ભીખો હવે રીંછનો જીવસટોસટનો સામનો કરતો હતો. ભીખાએ પહેલી વાર પ્રશ્નપત્ર બીક બાજુએ મૂકી અને હિંમતભર્યા રેપર ઉપરનો નંબર સાહસનો સાથ લીધો. વાચકનું નામ : એવામાં થોડો સ્વસ્થ થયેલો જગત પાકું સરનામું : ઊઠ્યો, હાથમાં કડિયાળી ડાંગ લીધી અને રીંછના પાછલા પગે જોરથી ફટકારી. રીંછ નીચે પડી ગયું અને એની સાથોસાથ એના ટિલિફોન નંબર ઑફિસ :ગળા પર ભીખાએ લગાવેલી ભીસ પણ છૂટી ટેલિફોન નંબર ઘર :ગઈ. જગતની કડિયાળી ડાંગ બીજા ઘા કરવા મોબાઈલ નં. :માટે તૈયાર હતી. એણે ડાંગ ઊંચી કરીને ઈ. મેઇલ ID :જો રથી પ્રહાર કર્યો. ભીખાએ દોડીને |(૧) “પ્રબુદ્ધ જીવન' આપને નિયમિત મળે છે ?.. ...........હા | ના પોતાની કડિયાળી ડાંગ લીધી અને પછી |(૨) પ્રબુદ્ધ જીવન આપના ઘરમાં વંચાય છે?.... ................હા / ના બંનેએ રીંછ પર કડિયાળી ડાંગનો મુશળધાર (૩) આપના પરિવારમાં વર્તમાન પેઢી અંગ્રેજી માધ્યમમાં ભણતી હોઈ, વરસાદ વરસાવ્યો. | ગુજરાતી ભાષી ‘પ્રબુદ્ધ જીવન” વાંચે છે?. ..............હા | ના રીંછે એનો આખરી દાવ અજમાવવા ](૪) આપ ઈચ્છો છો કે નવી પેઢી માટે ‘પ્રબુદ્ધ જીવન’ માડ્યું અને અતિ ઘાયલ થયેલું રીંછ મરી અંગ્રેજીમાં પ્રકાશિત થવું જોઈએ (થોડા લેખો)... .............હા | ના ગયું હોય તેમ ધરતી પર ઢળી પડ્યું. આ ] (૫) જે સરનામે આપને ‘પ્રબુદ્ધ જીવન’ મળે છે તેમાં ખંધું પ્રાણી હંમેશને માટે તરફડીને શાંત ના થાય, ત્યાં સુધી બંને મિત્રો સાવધાનીથી ફેરફાર છે? હોય તો નવું સરનામું જણાવશો. ........હા / ના કડિયાળી ડાંગ સાથે ઊભા રહ્યા. બંને થાકીને (૬) વર્તમાન પરિસ્થિતિને કારણે “પ્રબુદ્ધ જીવન’ આપના લોથપોથ થઈ ગયા હતા. એકબીજાના હાથ પરિવારમાં ન જ વંચાતું હોય તો એ આપને મોકલવાનું બંધ કરીએ ?....હા ના પકડીને જમીન પર બેઠા અને અંધારિયાની |(૭) ભૂલથી ‘પ્રબુદ્ધ જીવન’ ની બે નકલ મળે છે? ......હા ના દશમનો નાનકડો ચંદ્ર દૂર દૂર આકાશમાં | મળતી હોય તો બંનેના રેપર મોકલવા કેન્સલ માટે ભલામણ કરવી. ઊગતો જોઈ બંને ગોઠિયાઓએ અનુમાન |(૮) કેટલાંક જિજ્ઞાસુ સજ્જનો સાથે ચર્ચા કરતા જાણવા મળ્યું કે વર્તમાન કર્યું કે લગભગ રાતના ત્રણ વાગી ચૂક્યા વયસ્કોની એક પૂરી પેઢીએ વરસોથી નિયમિત “પ્રબુદ્ધ જીવનનું વાંચન કર્યું છે. પરંતુ કાળના ક્રમે આ વાચકવર્ગ વિદાય થતો જાય છે, ભીખાએ પોતાના ગોઠિયાને કહ્યું, “જગત, એટલે દશેક વર્ષ પછી આવા સામયિકનું ભવિષ્ય શું? શ્રદ્ધા રાખીને ચાલ, ધીરે ધીરે ઘર ભેગા થઈ જઈએ.” ‘પ્રબુદ્ધ જીવન'નું પ્રકાશન કરતા જ રહેવું? ......... ...........હા / ના અને ઘડિયાળ? જેને માટે મોતનો (૯) આપના અન્ય અમુલ્ય સૂચનો જણાવશો. મુકાબલો કર્યો એનું શું?' જગતે વળતો પ્રશ્ન કર્યો. (ક્રમશ:) ૧૩/બી, ચંદ્રનગર સોસાયટી, જયભિખ્ખ માર્ગ, પાલડી, અમદાવાદ-૩૮૦ ૦૦૭. ટેલિફોન : ૦૭૯-૨૬૬૦૨૬૭૫. મોબાઈલ : ૦૯૮૨૪૦૧૯૯૨૫ Page #87 -------------------------------------------------------------------------- ________________ એપ્રિલ, ૨૦૧૦ પ્રબુદ્ધ જીવન શ્રી જૈન મહાવીર ગીતા-એક દર્શન: ૧૮ ૩૫. પૂ. આચાર્યશ્રી વાત્સલ્યદીપસૂરિજી અષ્ટાદશ પ્રકરણ યોગનિષ્ઠ આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરજી રચિત ‘શ્રી જૈન મહાવીર ગીતા’માં સોળ અધ્યાય પૂરા થયા પછી જે છ સ્વતંત્ર પ્રકરણ છે તેમાં પ્રથમ ‘મંત્રયોગ’ છે અને પછી દ્વિતિય ‘ગૌતમસ્તુતિ' છે. શ્રમણ ભગવાન મહાવીર પ્રત્યે અદ્ભુત ભક્તિભાવ ધરાવતા અને સંપૂર્ણ ભક્તિભાવ ધરાવતા અનંત લબ્ધિનિધાન શ્રી ગૌતમસ્વામીજી પ્રત્યેક જૈનના હૃદયમાં વસેલા છે. સમર્પિત શિષ્યત્વ કોને કહેવાય એ જાણવાની જિજ્ઞાસા રાખનારે શ્રી ગૌતમસ્વામીજીના જીવનથી પરિચિત થઈ જવું જોઈએ. અણધાર્યા સંજોગોમાં શ્રી ઈન્દ્રભૂતિ ગૌતમે જાણ્યું કે ભગવાન મહાવીર નામની એક વ્યક્તિ પાવાપુરીમાં છે અને સૌ તેમને સર્વજ્ઞ તરીકે જાણે છે તે ક્ષણે શ્રી ઈન્દ્રભૂતિ ગૌતમનું અભિમાન છંછેડાયું અને એમાંથી તેમને ભગવાન મહાવીરનો ભેટો થયો. અભિમાનના ડંખને કારણે શ્રી ઈન્દ્રભૂતિ ગૌતમને ભગવાન મહાવીર મળ્યા એ જગપ્રસિદ્ધ ઘટના છે પણ એ ક્ષણે આપણને સૌને જ્ઞાન ભંડાર, ગુણના ભંડાર, અનંતલબ્ધિના ભંડાર એવા શ્રી ગૌતમસ્વામી મહારાજની પ્રાપ્તિ થઈ તે કેવી મહાન ઘટના છે! આગમસૂત્રમાં વર્ણવ્યા મુજબ વિનય અને વિવેકથી ભરેલા શ્રી ગૌતમસ્વામી ૫૦ હજાર શિષ્યોના સદ્ગુરુ હોવા થતાં પોતે તો આજીવન પ્રભુના વિના શિષ્ય જ રહ્યા હતા. કેવળ સત્ય જાણવાની જિજ્ઞાસાથી પ્રભુને તેઓ સતત પ્રશ્ન કરતાં અને જે પ્રત્યુત્તર મળતો તેમાંથી સકળ સંઘને અલૌકિક તત્ત્વ પામ્યાની તૃપ્તિ થતી. સળ લોકની જિજ્ઞાસા સંતુષ્ટ કરવા માટેના એક માત્ર પ્રતિનિધિ શ્રી ગૌતમસ્વામી હતા. શ્રી ગૌતમ સ્વામીની પ્રશ્નધારામાંથી વિદ્યમાન તત્ત્વજ્ઞાનનું મહતિ ક્ષેત્ર ખેડાયેલું છે. વિદ્યમાન આગમભંડાર આ પ્રશ્ન અને પ્રત્યુત્તરમાંથી સાંપડેલા જ્ઞાનરાશિથી શોભે છે. શ્રી ગૌતમસ્વામી જેમ વિનમ્ર શિષ્ય છે તેમ અભિમાનમુક્ત જીવન જીવનાર વ્યક્તિત્વ ધરાવે છે. જ્યારે એમણે જાણ્યું કે આનંદશ્રાવક સાચા છે અને પોતે જે કહે છે તેમાં ભૂલ છે તે જ ક્ષણે કોઈપણ ખચકાટ વિના તેઓ આનંદશ્રાવકને મિચ્છામિ દુક્કડં દેવા જાય છે. આ નિરાભિમાનીપણું તેમને માટે સાવ સહજ હતું. શ્રી ગૌતમસ્વામી ભગવાન મહાવીરના પ્રથમ પધર અને અગિયાર ગણધરોમાં સૌથી વર્કરા અને જીવંત લબ્ધિનિધાન હોવા છતાં તેમની ભક્તિ પોતાના ગુરુ ભગવાન મહાવીર પ્રત્યે અખંડ વહેતી સરિતાની જેમ ધૂંધવતી હતી. શ્રી ગૌતમસ્વામી એક પળ માટે પણ જુદા થવાનું પસંદ કરતા ન હતા. જીવનની પ્રત્યેક ક્ષણ પ્રભુના શરણમાં વિતાવીને પ્રભુનું અપૂર્વ ગુણવૈભવ પામવા અને સમજવા તેઓ સતત ા કરતા. દીક્ષાના પ્રથમ દિવસથી નિયમિત અને અખંડપણે પ્રભુ માટે ગોચરી લેવા તેઓ જ જતા. કોઈ બીજું જાય તો તેઓ નાના બાળકની જેમ ૨૩ પોતાનો આ હક કોઈ લઈ લે છે તેમ માનીને રડી પડતા. દીક્ષાના પ્રથમ દિવસે એમણે પ્રભુ પાસે પ્રતિજ્ઞા ગ્રહણ કરી હતી કે જ્યાં સુધી મને કેવળજ્ઞાન નહીં થાય ત્યાં સુધી પોતે છઠ (બે ઉપવાસ)ના પારણે એકાસણું કરીને છકની તપશ્ચર્યા કરશે. એમણે સળંગ ત્રીસ વર્ષ સુધી છઠની તપશ્ચર્યા કરી હતી. કેવળજ્ઞાનની પ્રાપ્તિ માટે શ્રી ગૌતમસ્વામીનું તડપન તીવ્ર હતું. તેઓ જેમને દીક્ષા આપીને આવતાં તેમાંથી મોટા ભાગના મુનિજનો કેવળજ્ઞાન પામી જતાં. એ ક્ષણે શ્રી ગૌતમસ્વામી તરફડી ઉઠતા. એમને થતું કે પોતાને કેવળજ્ઞાન પ્રાપ્ત થતું કેમ નથી? એ માટે તેઓ સતત ભગવાનને પૂછતા પણ ખરા. એકવાર પ્રભુની આજ્ઞાથી પોતાની લબ્ધિના બળે તેઓ શ્રી અષ્ટાપદ તીર્થની યાત્રા પણ કરી આવ્યા. અને પાછા વળતા હતા ત્યારે પંદરસો તાપસોને શિષ્ય પણ બનાવતા આવ્યા. એ તાપસ શિષ્યો પ્રભુના શરણમાં પહોંચ્યા ત્યારે કેવળજ્ઞાન પામી ગયા હતા! એ ક્ષણે શ્રી ગૌતમ સ્વામીની પીડા અસીમ બની ગઈ : મને કેવળજ્ઞાન ક્યારે થશે ? કિન્તુ શ્રી ગૌતમસ્વામી હંમેશા એમ માનતા હતા કે ભગવાનની કૃપા મને જરૂર તારશે. શ્રી ગૌતમસ્વામી અજોડ પ્રવચનકાર હતા. ભગવાનનું તત્ત્વ તેઓ સૂત્રરૂપે ગૂંથીને શિષ્યોને તથા સંધને શીખવતા. એમણે જે એ વખતે સોને શીખવ્યું તે જ છે આજની આપણી મહામૂલી આગમસંપત્તિ! શ્રી ગૌતમસ્વામીના ગુડ્ડાકીર્તન સમયે સમયે જ્ઞાનીજનો કરતા જ રહ્યા છે અને સર્વ સમયે તેઓને હંમેશાં એમ થયું છે કે પોતે કરેલી ગુણાસ્તુતિ હજુ સાવ નાની છે! શ્રી ગૌતમસ્વામીના ગુણ ગાઈએ તેટલા ઓછા છે! શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરજી ‘શ્રી જૈન મહાવીર ગીતા'માં શ્રી ગૌતમસ્વામીએ પ્રભુ વીરની કરેલી સ્તુતિ રચે છે. શ્રી ગૌતમસ્વામીના હૃદયમાં પ્રભુનું સ્થાન શું છે તે આ સ્તુતિ વાંચતા આપણને સમજાય છે અને તે સ્તુતિનું ગાન આપણને ભક્તિભાવથી ભીંજવે છે. ગૌતમસ્તુતિનો પ્રારંભ આમ થાય છે. केवलज्ञानगम्भीर :, सर्वातिशयभूषित: । शासनाधिपतिर्विश्वोद्धारकः सुरसेवितः । । १ महिम्नः स्तवनात् स्तुत्य, आधार: सर्वदेहिनाम् । रम्योपदेशदायी त्वं, सर्वशक्तिधरो भवान् ।। २ ॥ जगद्गुरुर्महाजन्मा त्वच्छिक्षा कार्यसिद्धिदा । त्वत्तुल्यो नास्ति मे स्वामी, जगदीशमहामणि ।।३।। अनन्तास्त्वद्गुणाः सन्ति, त्वदन्यो नैव तारकः । धर्मोद्धारविधाता त्वं साकारो लोकनायक: ।।४।। (શ્રી જૈન મહાવીર ગીતા, ગાથા, ૧, ૨, ૩, ૪) ‘તમો કેવળજ્ઞાનથી ગંભીર, સર્વાતિશય શોભિત, શાસનાધિપતિ, વિશ્વોદ્ધારક, દેવો વર્લ્ડ સેવિત છો.’ " Page #88 -------------------------------------------------------------------------- ________________ ૨૪ મહિમ્ન સ્તવનથી અતિ યોગ્ય, સર્વદેહિઓનો આધાર, સંદર ઉપદેશ આપનાર, સર્વશક્તિ ધારણ કરનાર છો.’ પ્રબુદ્ધ જીવન 'જગદ્ગુરુ મહાજન્મા છો. તમારું શિક્ષાકાર્ય સિદ્ધિ આપે છે. તમારા જેવો મારો સ્વામી નથી. તમે જગદીશ, મહાગિ રૂપ છો.' ‘તમારા ગો અનંત છે. તારા સિવાય કોઈ તારક નથી. તે ધર્મનો ઉતારક, વિધાતા, સાકાર લોકનાયક છો.’ શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરજી ગૌતમસ્તુતિમાં જે ભાવમય વર્ણન કરે છે તે અત્યંત સુંદર છે. ગૌતમસ્તુતિ માત્ર શબ્દ રચના નથી, તે હૃદયનો ભાવોદ્ગાર છે. શ્રી ગૌતમસ્વામીના હૃદયમાં પ્રભુ પ્રત્યે બિરાજિત ભક્તિભાવનું શ્રેષ્ઠ આલેખન છે. ઉપર મૂકેલા ચાર શ્લોકોનું સ્વરૂપ પુનઃ પુનઃ સમજવા કોશિશ કરીએ ત્યારે એ સમજાય છે કે શ્રી ગૌતમસ્વામી પ્રભુ વીરને કેવી ઉચ્ચ ભક્તિભાવનાથી ભજે છે. ભક્તને તારનાર ભક્તિ જ હોય છે. ‘શક્તિથી અધિક તુજ ભક્તિ મુજ મન વસી’-એવું પૂર્વસૂરિઓનું વિધાન અત્યંત અસ્યમય છે. સાચો ભક્ત ભગવાનના ગુણગાન કરે છે ત્યારે એ શક્તિ નહીં ભક્તિ માંગે છે. અને ભક્તિની માંગણી કરતી વખતે ભક્તના ચિત્તમાં ભગવાનનું અખિલ સ્વરૂપ હોય છે. જે અહીં ગૌતમસ્વામીએ કરેલી સ્તુતિમાં ધબકી રહ્યું છે. ભગવાનમાં એકાકાર ભક્ત ભગવાન સિવાય ક્યારેય કંઈ જુએ નહીં. અને માત્ર ભગવાન દેખાય. જેમ અર્જુનને પંખીની આંખ દેખાય છે. આવું થાય તો ભગવાનના હૃદયમાં આપણો વાસ થાય અને તે ક્ષણે જે સ્થિતિનું નિર્માણ થાય તે કંઈક આવી હોયઃ ‘મીરા હૃદયમાં હરિ બિરાક, પાર હૃદયમાં મીરાં, એક બાળક પર જાણે બેઠા, મોરો મંજીરાં શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરજી ભગવાન મહાવીર વિશે જ્યારે પણ લખે છે ત્યારે તેમની કલમમાંથી ભક્તિ સહજ પર્ણ ગંગાવતરણની જેમ પ્રસ્તુત થાય છે. શ્રી ગૌતમસ્વામી ભગવાનની સ્તુતિ કરતાં કરતાં પ્રભુનો પ્રભાવ પણ પ્રત્યક્ષ કરે છે તે તરફ દુષ્ટિ કરવા જેવી છે. ‘શક્તિનો સ્વામી, જગતમાં વ્યાપ્ય અને વ્યાપક, વિભુ, યોગ્ય અને અયોગ્ય કર્મોમાં સત્યધર્મના બતાવનાર છે.” ‘કે બ્રહ્મન, વીર, સર્વલોકનાપતિ, સર્વજગતના મણિ, તમારા ઉપદેશથી લોકો ભવસાગર પાર કરે છે. ‘તું નિરંજન, નિરાકાર, નિત્ય, જગતનો આશ્રય એમ સર્વત્ર તારું નામ કાર્યસિદ્ધિ આપે છે. ‘જ્ઞાન, ભક્તિ કે કર્મયોગની ઉપાસના કરનારમાં રત એવા લોકોના ચિત્રમાં આત્મા, પરમાત્માની એકતા થાય છે અને જન્મનું દુઃખ થતું નથી.” એપ્રિલ, ૨૦૧૦ અનંત લબ્ધિનિધાન શ્રી ગૌતમસ્વામીની અનન્ય શ્રદ્ધા પરમાત્મા મહાવીર ઉપર જે છે તે નીચેના શબ્દોમાં વ્યક્ત થાય છે : 'કાળ અને સ્વભાવ, નિયતિ વગેરે પાંચ હેતુઓ છે. તારી સેવા અને ભક્તિમાં લીન થયેલાને વિવિધ તર્કથી શો ફાયદો છે ?’ (‘શ્રી જૈન મહાવીર ગીતા' ગાથા ૫, ૬, ૭, ૮, ૯), 'તારા નામથી પાપનો નાશ થાય છે. મન ઈચ્છિત ફળ મેળવે છે. તે રચેલ બધા વૈદો તારા વચનમાં રહે છે. (શ્રી જૈન મહાવીર ગીતા ગાથા:૧૫) આંતરિક “હા માત્ર શબ્દમાં નહીં પણ વર્તનમાં વિકાસ પામી એ ઘટનાનું મૂલ્ય ઘણું મોટું છે. શ્રી ગૌતમસ્વામીમાં જે શ્રદ્ધા બિરાજમાન છે તે તેમના જીવનમાં પ્રત્યેક પ્રસંગે પ્રગટ થતી જોવા મળે છે. એમ લાગે છે કે વિદ્યમાન જૈન સંઘમાં શ્રી અરિહંત પરમાત્મા પ્રત્યેના પ્રગાઢ શ્રદ્ધાભાવના સંસ્કાર જોવા મળે છે તે શ્રી ગૌતમસ્વામી મહારાજનું પ્રદાન છે. આજથી પચ્ચીસસો વર્ષ પહેલાનો વિષમ સમયકાળ ઐતિહાસિક દ્રષ્ટિથી જોઈએ તો સુખ ભરપૂર પણ નથી. એવા સમયમાં શ્રી ગૌતમસ્વામીની અનન્ય શ્રદ્ધા આ વિશ્વની મહાન ઘટના ગણાવી જોઈએ. શ્રી ગૌતમસ્વામી પ્રભુભક્ત છે. પ્રભુના તત્ત્વના ઉપદેશક છે. પ્રભુના ધર્મના પ્રસારક પણ છે. એમણે હજારો લોકોને ધર્મોપદેશ આપીને દુનિયાને ભગવાન મહાવીરનું તત્ત્વ તો સમજાવ્યું જ, સાથોસાથ પ્રભુ પર સ્થિર શ્રદ્ધા રાખવાથી આત્મકલ્યાણ અવશ્ય થાય છે એ પણ અસરકારક શબ્દોમાં કહ્યું. વાંચોઃ ‘ત્રણે જગતમાં તારો મહિમા સર્વથી અધિક છે. તારી આજ્ઞા પ્રમાણે રહેનાર ભક્તોની મુક્તિ ચોક્કસ થાય છે.' (શ્રી જૈન મહાવીર ગીતા ગાથા: ૧૯) શ્રમણ ભગવાન મહાવીર માત્ર જૈનોના નહીં, સકળ વિશ્વના છે. ભગવાન મહાવીરના પ્રથમ અગિયાર ગણધર બ્રાહ્મા છે. અને ક ક્ષત્રિય રાજાઓ પ્રભુ પાસે દીક્ષિત થયા છે. અન્ય પણ અનેક મુમુક્ષુઓ નાત-જાતના ભેદ વિના દીક્ષિત થયા છે. આવું જ સ્ત્રીઓનું પણ છે. નાત-જાતના ભેદ વિના અને શ્રીમંત-ગરીબના ભેદ વિના અસંખ્ય સ્ત્રીઓ ભગવાનના સંધમાં દીક્ષિત થઈને જોડાઈ. ભગવાન મહાવીર તે સમયની લોકભાષા અર્ધમાગધીમાં પ્રવચન કરતા હતા. એ જેમ જાણીતું છે તેમ એ પણ જાણી લેવું જોઈએ કે એમના શિષ્ય શ્રી ગૌતમસ્વામીએ રચેલા સૂત્રો એ જ લોકભાષામાં છે. તે સમયના વિજ્ઞાનો અને વિચારકો કોઈ પણ ચિંતન કરે તે પૂર્વે ભગવાન મહાવીરની દેશનામાં એ સત્ય વહેતું થાય છે અને જગત આશ્ચર્યમાં ડૂબે છે. આ અપૂર્વ ઘટનામાં સાંકળરૂપે શ્રી ગૌતમસ્વામી સર્વત્ર અને અખંડપણે નિહાળવા મળે છે. તે સમયમાં જ્યારે વિચાર કરીએ છીએ ત્યારે શ્રી ગૌતમસ્વામી પ્રત્યે આપણું મસ્તક અહોભાવથી નમી જાય છે. પરંતુ તેઓ તો માત્ર વિનમ્ર શિષ્યની જ ભૂમિકામાં સર્વત્ર જોવા મળે છે. થોડાંક શ્લોકાર્થ જોઈએઃ ‘હંમેશાં તારા નામથી લોકો ઈચ્છિત વસ્તુઓ મેળવે છે. તારા સિવાય આ પૃથ્વી ઉપર બીજું કશું ઈચ્છિત નથી.’ Page #89 -------------------------------------------------------------------------- ________________ એપ્રિલ, ૨૦૧૦ પ્રબુદ્ધ જીવન ૨ ૫ દરેક શરીરમાં રહેલ આત્મામાં ગુણો આવિર્ભાવ પામે છે તેને થયો છે. હે સર્વજ્ઞ, સર્વદેવેશ, બૃહસ્પતિ, તને નમસ્કાર.” સનાતન તત્ત્વરૂપ મહાવીર જાણવા જોઈએ.’ “હે દેવ, દેવોથી એવીત, અમે તારા દાસાનુદાસ છીએ. હે સત્તાથી બધા જીવો મહાવીરો છે. મહાવીરની ભક્તિથી બધા મહાદેવ, યજ્ઞહિંસા દૂર કરનાર તને નમસ્કાર.' મહાવીર થાય છે.' | ‘તું સર્વમંગલ દાતા છે. વિશ્વોદ્ધારક, યોગિરાજ, વિશ્વભાસ્કર બધા જીવો તિરોભાવથી અવ્યક્ત એવા વીરરૂપવાળા છે. ભાસ્કર, પૂર્ણપ્રેમથી તને નમસ્કાર.' આવિર્ભાવથી તે જીવો વીરરૂપે જન્મે છે.' ‘વ્યાસ વગેરે મહર્ષીઓને જ્ઞાન આપનાર તને નમસ્કાર. | ‘તારા વચનો સત્ય છે. તેમાં બધું સમાઈ જાય છે. મારા હૃદયમાં માયાદેવીના પુત્ર બુદ્ધ તને પ્રેમભાવથી સ્તુતિ કરે છે.” સનાતન તું છે. એમ માનીને તને નમસ્કાર કરું છું.' “અંતે તને ગોશાલક સાંખ્ય અનુયાયીઓ સ્તુતિ કરે છે. “જગતમાં એક જ એવો મહાવીર નિરંજન છે. લોકો જ્ઞાન અને આર્યદેશના લોકોના ભગવાન તરીકે તું જન્મેલ છે.' ભક્તિના બળથી તારા જેવા થાય છે.” ‘તેમજ અનાર્ય દેશમાં પણ તારા પાદસેવકો જન્મેલા છે. તે ‘દેવ અસુર વગેરેને પૂજ્ય જિષ્ણુ, વિષ્ણુ, મહાપ્રભુ એવા હે સર્વજ્ઞ, પુરુષોત્તમ તું જ મારું શરણ થાઓ.' મહાવીર, તારી શક્તિથી મારા હૃદયમાં તું વ્યક્ત થા.” (શ્રી જૈન મહાવીર ગીતા, ગૌતમસ્તુતિ ગાથા ૨૮ થી ૪૧) ‘સર્વાધાર, મહાવીર, રૂપાતીત, શિવંકર, તારા સ્વરૂપમય એવા શ્રી ગૌતમસ્વામીની આ અનન્ય સ્તુતિ શ્રીમદ્ બુદ્ધિસાગર લોકો વડે હે પરબ્રહ્મ તું પ્રાપ્ત થાય છે.” - સૂરીશ્વરજી ભક્તિભાવપૂર્વક આલેખે છે. એ ભાવના આપણામાં હે જીનેશ, આર્યાવર્ત ઉપર ઉપકાર કરવા માટે તારો આવિર્ભાવ પ્રગટ થાય એવું ઈચ્છીએ. (ક્રમશ:) ધર્મમય વિજ્ઞાન pનેમીચંદ જૈન 7 અનુવાદક : પુષ્પા પરીખ જેઓ ઈમાનદાર વૈજ્ઞાનિક છે તેઓ જ ખરેખર ઈમાનદાર, સાચા અને ધર્મ બે એકાકાર થઈ જાય છે. વાસ્તવમાં ધર્મ અને વિજ્ઞાને જ અર્થમાં ધાર્મિક છે. અને તેવી જ રીતે જે ઓ સંપૂર્ણ નિષ્ઠાપૂર્વક આપણને જે જરૂરી છે તે ઉપલબ્ધ કરવામાં મદદ કરી છે. હવે એ ધાર્મિક છે તેઓ જ પૂરી ઈમાનદારી સહિત સાચા અર્થમાં વૈજ્ઞાનિક આપણી જવાબદારી છે કે જે મળ્યું છે એને ચરિત્રની ભાષામાં છે. ધર્મ અને વિજ્ઞાન બે વિરોધી છેડાઓ નથી; એક જ છે. હા, અનુવાદિત કરી દુનિયામાં એને પ્રગટ કરીએ. આજે એક જ ખોડ બંનેમાં એક મૂળભૂત અંતર જરૂર છે. વિજ્ઞાન છે' છે અને ધર્મ છે. આપણે બોલીએ છીએ અતિશય પરંતુ એનો બહુ જ થોડો ‘જોઈએ છેછે. ‘જોઈએ છે'નો દરવાજો “છે'ની ચાવીથી નથી ભાગ પણ આચરણમાં નથી મૂકતા. એનો અર્થ સીધો છે કે જ્યાં ખુલતો અને ‘છે' નો દરવાજો ‘જોઈએ છે'ની ચાવીથી નથી ખુલતો. સુધી શબ્દ-યાને-ભાષાની સાથે ચારિત્રને નહિ જોડીએ ત્યાં સુધી એ ઘણી આશ્ચર્યની વાત છે કે વસ્તુનિષ્ઠ જ્ઞાનની ચાવીથી ધર્મનો ધર્મ અને વિજ્ઞાનની એકતા નહીં દેખાય. જ્યારે મનુષ્ય ધર્મ અને દરવાજો ફક્ત ખોલી નથી શકતા પરંતુ સાથે ખુલ્લા દરવાજામાંથી વિજ્ઞાન બંનેને કોઈપણ પૂર્વગ્રહ વગર સમજીને જીવવાનો પ્રયત્ન આપણી ભીતર એક અજાયબ પ્રકાશને પણ દાખલ કરી શકીએ કરશે ત્યારે જ ધર્મ અને વિજ્ઞાન વચ્ચેની એકતા સમજાશે. છીએ. ધર્મ અને વિજ્ઞાન એ કાંઈ શત્રુઓ નથી, એમની વચ્ચે કોઈ આ સાથે દરેકના મનમાં એક સવાલ જરૂર ઊભો થાય. ધાર્મિક સંવાદ કે વિવાદ નથી. આ બંનેની મિત્રતા સમજીએ તો માનવ કોણ છે અથવા કોણ થઈ શકે ? વૈજ્ઞાનિક કોણ છે અથવા કોણ મંગલનો પાયો આપણે નાંખી શકીએ. થઈ શકે ? જેણે પોતાની જાતને સ્વાર્થ અને અંધવિશ્વાસથી મુક્ત ધર્મ અને વિજ્ઞાન બંને તર્કની અનુપસ્થિતિમાં એક ડગલું પણ કર્યા હોય અને અજ્ઞાનરૂપી બેડીનો છેદ કર્યો હોય છે. આથી એ ભરવા શક્તિમાન નથી. બંને માટે તર્કની એક સુસંગત ભૂમિકા સ્પષ્ટ જણાય છે કે અજ્ઞાનની સાથે હિંસા અને અસત્ય જોડાયેલા જોઈએ. વિજ્ઞાનના માધ્યમથી જ આપણે જીવન અને જગતના છે જ્યારે જ્ઞાન સાથે અહિંસા અને સત્ય. બ્રાન્તિઓ અને અંધબુનિયાદી સિદ્ધાંતો સમજીએ છીએ અથવા સમજી શકીએ છીએ વિશ્વાસને દૂર કરી કાર્યકારણના સંબંધના ઔચિત્યની સ્થાપના અને ધર્મની ભાવનાશીલતાને લીધે જ એ સિદ્ધાંતોને આપણાં કરવી એજ ધર્મ અને વિજ્ઞાનનું ઉત્તરદાયિત્વ જીવનમાં સુદઢ કરી શકીએ છીએ. વિજ્ઞાન અને ધર્મની જુદી જુદી * * * અસરને આપણે જ્યાં સુધી પુરી ન સમજી શકીએ ત્યાં સુધી ૬/બી, ૧લે માળે, કૅન હાઉસ, વાડીલાલ પટેલ માર્ગ, મુંબઈ-૪૦૦૦૦૪. જીવનમાં-જન જીવનમાં-ઉપયુક્ત અભિવ્યક્તિ નહીં આપી શકીએ. ટે.નં.: ૨૩૮૭૩૬ ૧૧; મૂળ વસ્તુની શોધનું બિન્દુ એ જ છે જ્યાં પહોંચીને વિજ્ઞાન મો.: ૯૮૨૦૫૩૦૪૧૫ થઈ * Page #90 -------------------------------------------------------------------------- ________________ ૨ ૬ પ્રબુદ્ધ જીવને એપ્રિલ, ૨૦૧૦ જૈન પારિભાષિક શબ્દકોશ, a ડૉ. જિતેન્દ્ર બી. શાહ (માર્ચ ૨૦૧૦ના અંકથી આગળ) ૬૧ ૩. નરકાવાસ સાતે ભૂમિઓની જેટકેટલી જાડાઈ છે તેની ઉપર તથા નીચેના એક-એક હજાર યોજન છોડી દઈને બાકીના મધ્ય ભાગમાં નરકાવાસ છે. सातों भूमियों की जितनी-जितनी मोटाई है उसके ऊपर तथा नीचे के एक-एक हजार योजन को छोडकर शेष मध्यभाग में नरकावास है। In each of the seven grounds barring an uppermost strip and a lower most strip of 1000 yojanas each the entire remaining thickness has hellish residing places. ૬૧૪. નવનવમિકા (તપ): (i.e.Narakavas) નવનવમિકા એ પ્રતિમા રૂપ તપ છે. नवनवमिका ये प्रतिमा रूप तप है। ૬૧૫. નાગકુમાર (દેવ) : One of the type of penance practised in form of Pratimas. નાગકુમાર ભવનવાસિનિકાય. ૬૧૬. નામ (નિક્ષેપ) : नागकुमार भवनवासिनिकाय है। One of the sub type of Bhavanpati nikaya God. જે અર્થ વ્યુત્પત્તિસિદ્ધ નથી પણ ફક્ત માત-પિતા અથવા બીજા લોકોના સંકેતબળથી જાણી શકાય છે, તેને નામ (નિક્ષેપ) કહેવાય છે. जो अर्थ व्युत्पत्ति सिद्ध नहीं है, मात्र माता-पिता या अन्य लोगों के संकेत से जाना जाता है, वह नाम (निक्षेप) है। The meaning that is not derived etymologically but is gathered on the basis of the ૬૧૭. નામકર્મ convention set up by the father, mother or some other people is meaning of the type called Nama (niksepa). જેનાથી વિશિષ્ટ ગતિ, જાતિ આદિ પ્રાપ્ત થાય, તે નામકર્મ. जिसमें विशिष्ट गति, जाति आदि प्राप्त होती है वो नामकर्म है। On account of which specific gati, jati etc. are attained that is called Namakarma. ૬ ૧૮. નારક નરકમાં જન્મ ગ્રહણ કરનાર જીવ નારક. नरक में जन्म ग्रहण करनेवाले जीव नारक कहलाते है। The souls which resides in Naraka (hell) are called Naraka (hellish beings) ૬ ૧૯. નારકાનુપુર્ની : જીવને નરકગતિમાં લઈ જનારું કર્મ નરકાનુપૂર્વી કહેવાય છે. जीव को नरकगति में गमन करानेवाला कर्म नरकानुपूर्वी है। The Karma which causes motion for a jiva to proceed towards narakgati. ૬૨૦. નારક આયુષ્ય : જે કર્મના ઉદયથી નરક ગતિ મળે છે તેને નરક આયુષ્ય કહે છે. जो कर्म के उदय से नरक गति मिलती है उसे नरकायुष्य कहते है। The Karma whose manifestation compels a being to lead the life of a hellish being. ૬ ૨ ૧. નારદ ગાન્ધર્વ નામના વ્યંતર દેવનો અવાંતર પ્રકાર. गान्धर्व नामक व्यंतर देव का अवांतर प्रकार। One of the subtype of a Vyantaras Dev named Gandharvas. ૨૦, સુદર્શન સોસાયટી, ૨, નારણપુરા, અમદાવાદ-૩૮૦૦૧૩. (વધુ આવતા અંકે) Page #91 -------------------------------------------------------------------------- ________________ ' ' 0 0 0 0 0 0 0 0 0 0 0 3 એપ્રિલ ૨૦૧૦ પ્રબુદ્ધ જીવન ૨ ૭. ‘પુસ્તકનું નામ : જિનશાસનની અહિંસા લેખમાં ધર્મની પરિભાષા સમજાવી વર્તમાન યુગમાં પ્રવચનદાતા : આચાર્યદેવ શ્રીમદ્ વિજય ધર્મની મહત્તાનું આલેખન કર્યું છે. જૈન ધર્મના યોગતિલકસૂરિશ્વરજી મહારાજા તાત્ત્વિકવિષયમાં ‘પદ્રવ્ય’, ‘બાર ભાવના', પ્રકાશક : સંયમ સુવાર ‘પ્રતિક્રમણ’, ‘કરમનો કોયડો’, ‘સંલે ખના” ડૉ. કલા શાહ પ્રાપ્તિ સ્થાન : રમેશભાઈ એચ. મુજપુરા, ૩૦૩, વગેરેમાં તત્ત્વદર્શનની ગહનતા સરલ શૈલીમાં શુક્ર એપા. ગોશાળા લેન, મલાડ (વેસ્ટ), વિરલ કાવ્યપ્રકાર ગેય છે. સાયંકાલિન પ્રતિક્રમણમાં આલેખી છે. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય રચેલ મુંબઈ-૪૦૦૦૯૭. સાધુ-સાધ્વી મધુર કંઠે ગાય છે. સક્ઝાયના બે ‘વીતરાગ સ્તોત્ર'નો કાવ્યાત્મક પરિચય તેમણે મો. : ૯૮૨૧૨ ૪૬૪૨૪ ઉપદેશ છે. તત્ત્વની પ્રરૂપણા અને ઉપદેશ. જેન કરાવ્યો છે. આ લેખોની નોંધપાત્ર વિશેષતા એ મૂલ્ય: અમૂલ્ય, પાના ૨૬૦, આવૃત્તિ વિ. સં. સાહિત્યમાં જ્ઞાની સાધુ કવિઓએ પાંચથી કડીથી દસ- છે કે તેમણે આપેલ અનેક તત્ત્વજ્ઞાનીઓ, અનેક ૨૦૬૪ ઢાળ સુધીની દીર્ધ સઝાયો રચેલી છે. સક્ઝાય સરળ ગ્રંથોના સંદર્ભો , દૃષાંતો અને કાવ્યામય હંસા, એનફી ન ભાષામાં મધુર શબ્દોમાં મીઠા શબ્દો દ્વારા સન્માર્ગે પંક્તિઓ લેખોના વિષયને ઉપકારક બને છે. અપરિગ્રહના સિદ્ધાંતો માટે સમગ્ર વિશ્વમાં જાણીતો જૈન તત્ત્વદર્શન વિષયમાં ડૉ. ઉત્પલા મોદીનું છે. આ પુસ્તકમાં પૂ. ગુરુદેવે જિનશાસનની આ નાનકડા પુસ્તકની ત્રીજી આવૃત્તિ થઈ છે. આ પ્રદાન નોંધપાત્ર છે. અહિંસાના વિષય પર આપેલ વ્યાખ્યાનો પ્રકાશિત તેના પરથી સમજાય છે કે સક્ઝાય લોકપ્રિય કાવ્ય XXX કરવામાં આવ્યા છે, જેમાં ૨૨ વ્યાખ્યાનોમાં જૈન પ્રકાર છે. અહીં પસંદ કરેલી ૫૦ સઝાયો દ્વારા પુસ્તકનું નામ : યોગદૃષ્ટિથી જીવનદૃષ્ટિ છે ધર્મની દૃષ્ટિએ અહિંસાની-સૂક્ષ્મ અહિંસાની આચાર્યશ્રીએ એક બાજુ ભાવકને આત્મોપદેશ લે ખક : મુનિ સંયમકીતિ વિજય આલોચના કરવામાં આવી છે. આ બાવીસ આપે છે તો બીજી તરફ ધાર્મિક દંભો પર તીખો પ્રકાશક : હરસુખભાઈ ભાયચંદ મહેતા પરિવાર વ્યાખ્યાનોમાં દ્રવ્યહિંસા, ભાષાહિંસા, દાન અને પ્રહર પણ કરે છે. આચાર્યશ્રીએ વિપુલ સઝાય ૨૦૩, વાલકેશ્વર રોડ, પેનોરમા, પટ્ટે માળે, દાનના પ્રકારો , જીવદયા, સામયિક, શીલ, સાહિત્યમાંથી પસંદ કરેલ સક્ઝાયો મધ્યકાલીન મુંબઈ-૪૦૦૦૦૬. ફોન: ૦૨૨-૨૬૯૦૬૦૩, રાત્રિભોજન, ત્યાગ, પરોપકાર, સાતક્ષેત્ર, મો૭, ગુજરાતી સાહિત્યના પ્રતિનિધિ કવિઓની સજઝાયો ૨૬૯૦૬૦૮. જિનપૂજા, જિનભક્તિ શ્રાવક, સાધમિક તથા છે. જેમાં આત્મકલ્યાણો કર્મક્ષય મોક્ષપ્રાપ્તિ, મૂલ્ય: -, ચિતન મનને, પાના- ૧૨૮ , આવૃત્તિ મિથ્યાત્વ જેવા વિષયોને સામાન્ય માનવીને ભક્તિનો તરવરાટ ભારોભાર ભર્યા છે. જે ગાતાં બીજી, વિ. સં. ૨૦૬ ૫. સમજાય તે રીતે વાર્તાઓના ઉદાહરણ દ્વારા કે સાંભળતા અલૌકિક આનંદની અનુભૂતિ થાય આલેખ્યા છે. વ્યવહારુ દૃષ્ટિકોણને ધ્યાનમાં રાખીને છે. આ નાનકડા પુસ્તમક જૈન તત્વનો અર્ક સાચા સુખની શોધમાં છે પણ તે એને મળતું નથી. આચાર્યશ્રીએ અહિંસાની વાતો સરળ ભાષામાં સમાયેલ છે. આવા માર્ગ ભૂલેલા પથિકને મુનિશ્રી આ પુસ્તક પ્રશ્નોત્તર શૈલીમાં વાચક સમક્ષ મૂકી છે. XXX દ્વારા-યોગદષ્ટિ દ્વારા જીવન જીવવાનો માર્ગ બતાવે વ્યવહાર દૃષ્ટિકોણને ધ્યાનમાં રાખીને પુસ્તકનું નામ : જૈન જ્ઞાન સરિતા છે. આત્માને દુ:ખદ ભવભ્રમણમાંથી મુક્ત કરી આચાર્યશ્રીએ અહિંસાની વાતો સરળ ભાષામાં લેખક : ડૉ. ઉત્પલા કાંતિલાલ મોદી સાચા સુખની પ્રાપ્તિ માટે વિભાવદશા, પ્રશ્નોત્તર શૈલીમાં વાચક સમક્ષ મૂકી છે. પ્રકાશક : અર્હમ્ સ્પિરિચ્યુંઅલ સેન્ટર સંચાલિત સ્વભાવદશા, સકામનિજેરા વગેરેનું સ્વરૂપ આ જૈન ધર્મ વિશેની સાચી અને સારી સમજ આ સૌરાષ્ટ્ર કેસરી પુસ્તકમાં આલેખ્યું છે. પુસ્તકના વાચન કારા થઈ શકે એમ છે. ફક્ત વાચવા પ્રાણગુર જૈન ફિલોસોફિકલ એન્ડ લિટરરી રીસર્ચ આત્મિક સુખની પ્રાપ્તિ માટે વિભાવદશાનો જેવું નહિ પણ આચરવા જેવું આ પુસ્તક છે. સેન્ટર, ઘાટકોપર-મું બઈ. તયાગ કરી સ્વભાવ દશામાં જવું તથા સ્વભાવ I XXX એ- ૨૩૧, શાસ્ત્રીનગર, પંતનગર, બુદ્ધ મંદિરની દશામાં આવતા અવરોધોનો નાશ કેવી રીતે કરવો પુસ્તકનું નામ : જેન સઝાય અને મર્મ સામે, મુંબઈ-૪૦૦૦૭૫. ફોન : ૨ ૫૦૧૦૬૫૮, તે સમજાવ્યું છે. આ બધા પ્રશ્નોના સમાધાનો યોગ સંપાદક-વિવેચક : આચાર્યશ્રી મુનિવાત્સલ્યદીપ મૂલ્ય: -, પાના ૧૨૮ ,આવૃત્તિ પ્રથમ, સપ્ટેમ્બર- અને અધ્યાત્મગ્રંથોમાં જોવા મળે છે તે ગ્રંથોના પ્રકાશક : ગુર્જર ગ્રંથરત્ન ૨૦૦૯. આધારે વિવિધ સ્થળો એ મુનિશ્રી આપેલ ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, ડૉ. ઉત્પલા મોદીએ વિવિધ સમારોહમાં રજૂ વ્યાખ્યાનોનો સંગ્રહ કરી આ પુસ્તક પ્રકાશિત રતનપોળની સામે, અમદાવાદ-૩૮૦૦૦૧. કરેલ પોતાના આ બાર લેખોમાં જૈન ધર્મ, કરવામાં આવ્યું છે. ફોન નં. : ૦૨૨-૨૬૬ ૨૦૪૭૨ તત્ત્વદર્શન અને સાહિત્યના તેમના ઊંડા પ્રથમ ભાગમાં ત્રણ યોગદૃષ્ટિ દ્વારા જીવન મૂલ્ય: રૂ. ૭૦/-, પાના ૧૬૪,આવૃત્તિ ત્રીજી અભ્યાસની પ્રતીતિ કરાવી છે. આ પુસ્તકના બાર જીવવાની રીત સરળ ભાષામાં સમજાવી છે. - જૈન સાહિત્યમાં કાવ્યક્ષેત્રે વિપુલ ખેડાણ થયું લેખો વાંચતા સો પ્રથમ ઊડીને આંખે વળગે છે. આવા પુસ્તકોના વાંચન દ્વારા જટિલ જીવન છે. જેમાં પૂજા, ચોવીશી, રાસા, ફાગુ, ચૈત્યવંદન તેમણે કરેલ વિષયની પસંદગી અને વિષય વૈવિધ્ય જીવવાનું સરળ બનાવી શકાય છે. * * * જેવી વિશિષ્ટ રચનાઓ અસંખ્ય પ્રમાણમાં પ્રાપ્ત ઈશ્વર અને જૈનદર્શન” લેખમાં વિવિધ ધર્મોમાં બી-૪૨, દયાનંદ સોસાયટી, થાય છે. આ સર્વેમાં સક્ઝાય એક વિશિષ્ટ જ્ઞાનયાગી ઈશ્વર અને જૈન ધર્મમાં ઈશ્વર વિષયક માન્યતાને એ-૧૦૪, ગોકુલ-ધામ, ગોરેગામ (ઈસ્ટ), કાવ્ય પ્રકાર છે, સઝાયનું મૂળ છે સ્વાધ્યાય. આ સંદર રીતે સ્પષ્ટ કરી છે તો ધર્મ અને જીવન મુંબઈ-૪૦૦૦૬૩. ફોન નં. : (022) 22923754 ST Page #92 -------------------------------------------------------------------------- ________________ Regd. With Registrar of Newspapers for India No. R. N. I. 6067/57 Posted at Patrika Channel sorting office Mumbai-400 001. On 16th of every month - Regd.No.MH/ MR/SOUTH-146/2009-11 PAGE No. 28 PRABUDHHA JIVAN DATED 16 APRIL, 2010 પ્રેમનું તેલ D ગીતા જૈન ૨૬-૧-૨૦૦૯૨ મધ્ય પ્રદેશના ગુના નગરે યોગ શિબિર સંચાલનાર્થે જવાની તૈયારી ચાલી રહી હતી, ને વડોદરાથી શ્રી પ્રદીપભાઈ પંડ્યાનાં ફોન આવ્યો કે આખરે એમના ૧૬વર્ષના પુત્ર શિવનું પેન્કીયાસનું ઑપરેશન કોચીન કરવાનું નક્કી થયું છે. સામાન્ય રિક્ષા ડ્રાઈવરનું અઢી-ત્રણ લાખના ખર્ચ આસપાસનું ગજું તો ન જ હોય, ઉપરાંત કોચીન પહેલીવાર જવાનું હોઈ એની ગભરામણ અને ત્યાં ભાષાનો પણ પ્રશ્ન તો હોય જ! આશરે બે વર્ષ પૂર્વે વડોદરામાં મોડી રાત્રે પ્રદીપભાઈ અમને અચાનક મદદરૂપ થયા હતા, આથી એમના પુત્રની સમસ્યા વિષે અને અવારનવાર વાત કરતા, નાની મોટી સહાય પણ કરતા, એમાં વડોદરાના શિબિરાર્થી શ્રી જયંતભાઈ દેઢિયાનો સહયોગ મળતો. પ્રદીપભાઈએ કોચીનમાં શ્રીધર્મેશભાઈ આર. નાગડાનો સંપર્ક કર્યો. એ દિવસે કોચીનમાં મુશળધાર વરસાદ-ધર્મેશભાઈ કોર્ટના કાર્યમાં રોકાયેલા હતા, વળી હૉસ્પિટલ એમના સ્થાનથી ઘણે દૂ સ્વામી વિવેકાનંદે કહ્યું છે, કર્તવ્ય ભાગ્યે જ કોમળ હોય છે. પૈડામાં પ્રેમનું તેલ પુરાય ત્યારે જ એ સરળતાથી વહે છે.” હૉસ્પિટલમાંથી રજા મળતાં જ, હૉસ્પિટલની સામે જ આવેલી હૉટલમાં રહેવા સૂચના આપી. જેથી ઈમરજન્સીમાં તરત તબીબી મદદ મળી શકે. અઠવાડિયા પછી ડૉક્ટરે વડોદરા જવાની રજા પ્રેમનું તેલ પૂરવા ધર્મેશભાઈએ બધી મુસીબતોને ઓળંગીને હૉસ્પિટલમાં ફોન કર્યો, જાતે મળવા ગયા, કોઈમ્બતુરના પ્રદીપભાઈએ પોતાના વતી આપી ત્યારે સ્ટેશન પર જઈ ત્રણ-ચાર દિવસ ચાલે એટલું ભાથું પણ આપ્યું. એક મહિના પછી રૂ।. ૨૫,૦૦૦ આપવા કહ્યું હતું તો ધર્મેશભાઈએ ફરી ચેક-અપ માટે કોચીન આવવાનું થશે ત્યારે પોતાના તરફથી પણ રૂ. ૨૫,૦૦૦ ઉમેર્યાં અને રૂ. ૫૦,૦૦૦ એ જ દિવસે પહોંચતા કર્યાં. પણ વિના સંકોચે જણાવજો. એવું કહીને ભાવભરી વિદાય આપી. તદ્દન અજાણી જગ્યાએ હૉસ્પિટલમાં મુંઝાયેલી હાલતનો શિવના માતા-પિતા આવો સહયોગ મેળવી કેટલા ખુશ થયા હશે ! હું મધ્ય પ્રદેશના ગુનામાં હતી, ધર્મેશભાઈએ મારી સાથે ફોન પર સતત સંપર્ક રાખ્યો ! મારો એમને કોઈ પરિચય નહીં, છતાં એમણે એ આવડી મોટી રકમ એક અજાણ્યા રિજ્ઞાડ્રાઈવરના પુત્ર માટે ફાળવી. ઘણીવાર માણસ પૈસા આપીને છૂટી જાય–અહીં તો એમણે ખડે પગે સેવા કરી, ડૉક્ટરને મળ્યા, આખી વાત સમજી, મને જણાવી, શિવના માતા-પિતાને માનસિક કોચીનમાં ખાસ કોઈ પરિચય નહીં, એટલે મેં કોઈમ્બતુરનાં શ્રી પ્રદીપભાઈ લોડાયા (યોગીનથી શિબિરના આર્યોજક)નો સંપર્ક કરી, વિગતો જણાવી કે જો કોચીનમાં કોઈ સાથે વાત થાય તો પ્રદીપભાઈ પંડ્યાને રહેવા-જમવાની સગવડ થાય તો સારૂં-ભાષાની સમસ્યાનો ઉકેલ આવે. સાધ્વી ભક્તિશીલાજીએ પીએચ.ડી.ની ડી. ડીગ્રી પ્રાપ્ત કરી શ્રવાસંધના પૂ. ડોં. ધર્મશીલાજી મ.સ.ના સુશિષ્યા સાધ્વી ભક્તિશીલાજીએ જૈન ધર્મમાં કર્મ સિદ્ધાંત'ના વિષય ઉપર પીએચ.ડી. ડીગ્રી માટે પુના યુનિવર્સિટીના ડૉ. કાંચન માટેના માર્ગદર્શન હેઠળ મહાનિબંધ લખેલ જેનો સ્વીકાર કરવામાં આવેલ છે. પંથે પંથે પાથેય... ટેકો આપ્યો, આર્થિક સહયોગ આપ્યો. મેં એમને આર્થિક મદદ કરવાનું કહ્યું પણ ન હતું. બંને ભાઈઓએ સ્વેચ્છાએ હાથ લંબાવ્યો. પૂ. ભક્તિશીલાજીએ આ ડીગ્રીનો યશ તેમના ગોરાણી ડૉ. ધર્મશીલાજીની પ્રેરણા અને ડૉ. ચારીત્રશીલાના માર્ગદર્શનને આભારી છે. તદ્દન અજાણ્યા બાળક માટે, મારા એક માત્ર ફોનથી પડખે ઊભા રહેનારા પ્રદીપભાઈ લોડાયા અને ધર્મેશભાઈ નાગડાએ જ્ઞાતિબંધુની ઉંમદા લાગણી વહાવી મને અજબગજબની હૂંફ પૂરી પાડી છે ! વડોદરા પહોંચેલા પ્રદીપભાઈ પંડ્યાનો ફોન પર હાશકારો સાંભળીને ખરેખર હું ઝૂકી જ ગઈ ! ૧૨, હીરા ભુવન, કુણાલ જૈન ચોક, પી. પી. રોડ, મુલુંડ (૫.), મુંબઈ-૪૦૦ ૦૮૦, સાહિત્ય સંગીત રત્ન પ્રૉ. પ્રતાપકુમાર ટોલિયા દ્વારા મહાવીર કથા વિપાર્ટી સ્થિત ‘ચિંતન' સંસ્થા દ્વારા એપ્રિલ ૨૪ના સાંજે સાડાસાત, તા. ૨૫ સવારે સાડા નવ અને તા. ૨૬ના સાંજે સાડા સાતે, શ્રી ઘેલાભાઈ કરમચંદ ટ્રસ્ટ, શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન દેરાસરના ઉપાશ્રય-વિલેપાર્લે (વેસ્ટ), સ્ટેશન ફાટક પાસે માં. પ્રતાપમાર ટોલિયા ધ્યાન સંગીત સાથે મહાવીરના જીવન પ્રસંગો વર્ણવતાં મહાવીર કથા પ્રસ્તુત કરશે. સર્વે જિજ્ઞાસુઓને આમંત્રણ છે. મેનેજર Printed & Published by Niroobahen Subodhbhai Shah on behalf of Shri Mumbai Jain Yuvak Sangh and Printed at Fakhri Printing Works, 312/A, Byculla Service Industrial Estate, Dadaji Konddev Cross Rd, Byculla, Mumbai-400 027. And Published at 385, SVP Rd., Mumbai-400004. Temparary Add. : 33, Mohamadi Minar, 14th Khetwadi. Mumbai-400004. Tel.: 23820296. Editor: Dhanwant T. Shah. Page #93 -------------------------------------------------------------------------- ________________ 6 ) I / પ્રબુદ્ધ જીર્વન વર્ષ-પ૭ ૦ અંક-૫ ૦ મે-૨૦૧૦ ૦ પાના- ૨૮ ૦ કીમત રૂા. ૧૦ જિન-વયના પાપકર્મની ગતિ जे पावकम्मेहिं धणं मणुस्सा समाययंती अमइं गहाय । पहाय ते पास पयट्ठिए नरे वेराणबद्धा नरगं उवेंति ।। -૩ત્તરાધ્યયન-૪- ૨ જે મનુષ્ય પાપકર્મો કરીને, ધનને અમૃત સમજીને ભેગું કરે છે, તેઓ કર્મના ફાંસામાં બંધાય છે અને છેવટે વેર બાંધીને, ધનને અહીં જ છોડીને, નરકગતિમાં ચાલ્યા જાય છે. जो मनुष्य धन को अमृत समझ कर, पापकर्मों से उपार्जन करते हैं, उन्हें देखो । वे कर्म के फंदे में पड़ने के लिए तैयार है । वे वैर से बंधे हुए सारा धन यहीं छोड़कर नरक में जाते Those people who accumulate wealth through sinful deeds, as if they were collecting nectar, get involved in great sins, create enmity with others, and eventually leaving all wealth here, go to hell. (ડૉ. રમણલાલ ચી. શાહ ગ્રંથિત ‘બિન-વન' માંથી) પ Page #94 -------------------------------------------------------------------------- ________________ ' ' ' 'લીલા કી " " " જી જી જી જી , પ્રબુદ્ધ જીવન મે ૨૦૧૦ ટોટકા દિવસે આવી. સીધી ઉપર ચઢી ગઈ. પગમાં સેન્ડલસૈનિકની સંમતી. IHA બેન્ડલ ન હતા. કરમાયેલા ફૂલને પોતાના હાથમાં પ્રથમ વિશ્વયુદ્ધમાં બ્રિટન વતી લડતો ભારતની રાખીને તે બેઠી રહી. ગુરુદેવ લખવાના કામમાં પગલી ગુરખા રેજિમેન્ટનો એક સૈનિક મરણતોલ ઘવાયો હતા. વાત કરવાની ફુરસદ ન હતી. ગાંડી થોડા સમય પછી ચાલી ગઈ. કેટલાક દિવસો બાદ ફરીને ગુરુદેવ એક દિવસ થાકીને ઉપરના મજલે અને યુદ્ધકેદી તરીકે જર્મનોના હાથમાં પડ્યો. તેના એ આવી. ગુરુદેવ લખતા જ બેઠા રહ્યા અને ગાંડી બંને પગ સખત ઘવાયા હતા. એક પગ કાપી ઊભા ઊભા દૂર કંઈક જોઈ રહ્યા હતા. અચાનક એક ગાંડી સ્ત્રી નીચે દેખાઈ અને તે ઉપર આવવા તેમના કાનમાં કંઈક કહી ગઈ ! શું કહી ગઈ? એ નાંખવામાં આવે તો જ તેનો જીવ બચે તેમ હતો. માટે દાદર ચડવા લાગી. દરવાને તેને રોકી ખબર નથી. પરંતુ ગુરુદેવે કહ્યુંતેનો એક પગ કાપવા જર્મન ડૉક્ટરને તેની સંમતિ હટાવતાં કહ્યું: ‘ચાલી જા, ચાલી જા અહીંથી !” ‘પહેલાં તો હું કલ્પના દ્વારા સૌની સાથે એકતા જોઈતી હતી. સેનિક બહુ ગભરાયેલો હતો, કારણ અને તે નીચે ઉતરી ગઈ. ગુરુદેવને ઉપરથી આ અનુભવતો હતો, પરંતુ તે દિવસથી મારી સૌની કે યુદ્ધકેદીઓ પર જર્મનોના ક્રૂર જુલ્મની વાતો જાણ થઈ અને તેઓ વિચારવા લાગ્યાઃ સાથે સાચી એકતા, આંતરિક એકતા થઈ ગઈ.' એણે સાંભળી હતી. જર્મન ડૉક્ટર વિમાસણમાં ‘આ ગામમાં આ ગાંડી આવી શા માટે ? નીચે આ પ્રસંગ પછીથી ગુરુદેવે નીચે ધરતી પર હતા: ‘સૈનિકમાં વિશ્વાસ કેવી રીતે ઊભો કરવો જઉં અને પૂછું ?' પણ એટલામાં તો નીચેથી એ ઝુંપડી બાંધીને બેસવાનું અને નિકટના લોકો સાંથાલ જનો વગેરે સાથે હળવા-મળવાનું, તેમના અને એક પગ કાપવા તેની સંમતિ શી રીતે મર્મભર્યું પ્રશ્ન-વેણ બોલી: મેળવવી?' ડોક્ટર અંગ્રેજી જાણતા નહોતા અને ‘ઉપરના માળેથી હેઠા ક્યારે ઉતરશો ઠાકર ?' દુઃખોને સમજવાનું અને વાચા આપવાનું પણ ભારતીય સૈનિક જર્મન ભાષા નહોતો જાણતો. (આવા જ મર્મભર્યા વેણોએ જગાયા અને માનરૂપી શરૂ કર્યું. ‘દીઠી સાંથલની નારી' જેવા હૃદયદ્રાવક ગજ પરથી નીચે ઉતાર્યા હતા. માન-ગજાફટ કરુણ કાવ્યો આમાંથી સર્જાયા. જર્મન ડૉક્ટરે બહુ વિચાર કર્યો. ‘કયો શબ્દ બોલું બાહુબળીજીને બ્રાહ્મી-સુંદરી બહેનોએ ‘વીરા મોરા ! ગજ -પ્રા. પ્રતાપકુમાર જે. ટોલિયા તો આ ભારતીય સૈનિકના મનમાં વિશ્વાસ પેદા થકી હેઠા ઉતરો. ગજ ચઢયે કેવળ ન હોય !' કહીને.) ‘પ્રબુદ્ધ જીવન’ની ગંગોત્રી થાય અને એ ડોકું હલાવી પગ કાપવા સંમતિ | ગુરુદેવ આ શબ્દો સાંભળી ચોંકી ઊઠ્યા. | ૧. શ્રી મુંબઈ જેન યુવક સંઘ પત્રિકા આપે ?' અંતે ડૉક્ટરને રસ્તો સૂયો. ડૉક્ટરે તેઓ નીચે ઉતર્યા. પ્રેમનું મિલન ‘ઉપર’ થોડું જ ૧૯૨૯ થી ૧૯૩૨ સૈનિકના કાનમાં ત્રણ વાર મોટેથી શબ્દોચ્ચાર થાય છે ! એ ગાંડી વૈષ્ણવી સ્ત્રી જોતી રહી. બોલી: || ૨. પ્રબુદ્ધ જૈન કર્યો. ‘રવીન્દ્રનાથ ટાગોર, રવીન્દ્રનાથ ટાગોર, ‘હું રોજ અહીં આવું છું, પણ આ દરવાન મને ૧૯૩૨ થી ૧૯૩૩ બ્રિટિશ સરકાર સામે ન ઝૂક્યું રવીન્દ્રનાથ ટાગોર.’ સૈનિકના મોં પર ચમક તમને મળવા દેતો નથી.' આવી. તેણે ડોકું હલાવી યોગ્ય હોય તે કાપકૂપ એટલે નવા નામે આ પરથી ગુરુદેવે દરવાનને કહ્યું: ‘જ્યારે પણ આ અહીં આવે ત્યારે તેને ઉપર આવવા દેવી.’ ૩. તરૂણ જેન કરવા સંમતિ આપી. - ૧૯૩૪ થી ૧૯૩૭ ગુરુદેવને વિચાર કરતા કરી ઢંઢોળી મૂકનારી ૪. પુનઃ પ્રબુદ્ધ જૈનના નામથી પ્રકાશન – મહેશ દવે કૃત ‘કવિતાનો સૂર્ય”માંથી એ ગાંડી તે વખતે તો ત્યાં ન રોકાઈ. ફરી બીજે ૧૯૩૯-૧૯૫૩ ૫. પ્રબુદ્ધ જૈન નવા શીર્ષકે બન્યું ‘પ્રબુદ્ધ જીવન' - ૧૯૫૩ થી. શ્રી મુંબઈ જૈન યુવક સંઘના મુખપત્રની ૧૯૨૯ (૧) “જન ગણ મન અધિનાયક'ના સર્જક થી, એટલે ૮૧ વર્ષથી અવિરત સફર, પહેલા સાપ્તાહિક, પછી અર્ધમાસિક અને ત્યારબાદ ઋષિ કવિ રવીન્દ્રનાથ ટાગોર ડૉ. ધનવંત શાહ માસિક (૨) સૂફી પરંપરા અનુપ્રાણિત ગુજરાતી સંત સાહિત્ય પ્રૉ. મહેબૂબ દેસાઈ ૨૦૧૦માં ‘પ્રબુદ્ધ જીવન’નો પ૭માં વર્ષમાં (૩) સર્વજ્ઞતા વિશે વિચારણા ડૉ. પ્રવીણભાઈ સી. શાહ પ્રવેશ ગાંધીજી અને ગુરુદેવ શાંતિલાલ ગઢિયા પ્રબુદ્ધ વાચકોને પ્રણામ (૫) અનુભૂતિની અફલાતૂન અનુભૂતિ ડૉ. રણજિત એમ. પટેલ પૂર્વ મંત્રી મહાશયો (૬) પત્ર-ચર્ચા અશોક ન. શાહ ૧૭ જમનાદાસ અમરચંદ ગાંધી (૭) નવકાર મંત્રમાં ન’ કે ‘ઈ’ નમુક્કારો કે "મુક્કારો? પુષ્પાબેન પરીખ ચંદ્રકાંત સુતરિયા (૮) જયભિખ્ખું જીવનધારા-૧૮ ડૉ. કુમારપાળ દેસાઈ રતિલાલ સી. કોઠારી (૯) શ્રી જૈન મહાવીર ગીતા : એક દર્શન–૧૯ પ. પૂ. આચાર્ય શ્રી વાત્સલ્યદીપ ૨૩ મણિલાલ મોકમચંદ શાહ (૧૦) જૈન પારિભાષિક શબ્દકોશ ડૉ. જિતેન્દ્ર બી. શાહ જટુભાઈ મહેતા (૧૧) સર્જન સ્વાગત ડૉ. કલા શાહ પરમાણંદ કુંવરજી કાપડિયા ચીમનલાલ ચકુભાઈ શાહ (૧૨) પંથે પંથે પાથેય : રવીન્દ્રસ્મૃતિ પ્રા. પ્રતાપ ટોલિયા ડૉ. રમણલાલ ચી. શાહ સર્જન-સૂચિ કુતિ કર્તા ૧૨. જ છે Page #95 -------------------------------------------------------------------------- ________________ Regd. With Registrar of Newspaper for India No.RNI 6067/57 ૦ વર્ષ : ૫૭ : અંક: ૫ ૦ મે ૨૦૧૦૦ વિક્રમ સંવત ૨૦૬૬ ૦ વીર સંવત ૨૫૩૬ ૦ નિ. વૈશાખ સુદ -તિથિ-૩૦ ૦ ૦ ૦ શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું માસિક મુખપત્ર ૦ ૦ ૦. ૦ ૦ વાર્ષિક લવાજમ રૂ.૧૨૫/-૦ ૦ ૦ ૦ છૂટક નકલ રૂા. ૧૦/-૦૦ માનદ તંત્રી : ડૉ. ધનવંત શાહ જન ગણ મન અધિનાયક'ના સર્જક ગઢષિ કવિ રવીન્દ્રનાથ ટાગોર વિપત્તિમાં કરો રક્ષા, ન એવી પ્રાર્થના મારી. સદા મસ્તક રહો નમ્ર, ન સુખમાં ગર્વ કંઈ હોજો, વિપત્તિથી ડરું ના હું કદી – એ પ્રાર્થના મારી! સદા મુજ નેત્ર સઘળે સર્વદા તવ સુખ-છબી જો જો ! -ટાગોર આંતર સંવેદનામાંથી સૂરજના કિરણો જેવી, જગતને નવ પલ્લવિત દળદાર ગ્રંથો બંગાળીમાં પ્રકાશિત થયા છે. ઉપરાંત પોતે જ સ્વરબદ્ધ કરી દે એવી કવિતા જન્માવે એ મહાકવિ અને જગતના રહસ્યોને કરેલા ૨૫૦૦ ગીતો ( આ રવીન્દ્ર સંગીતને આપણા ગુજરાતી પોતાના સર્જનમાં ઝાંઝરની જેમ ગુંજતા કરી વિશ્વને આનંદ વિભોરની સ્વરકારોએ ગુજરાતમાં જીવંત રાખ્યું છે, એમાં વર્તમાનમાં વિદૂષી પરમ કક્ષાએ લઈ જાય એ ઋષિ કવિ ડૉ. નલિની મંડગાંવકર મોખરે આ અંકના સૌજન્યદાતા : છે.) અને જીવનની ઉત્તર અવસ્થા, કવિવર રવીન્દ્રનાથ ટાગોર શ્રી રસિકલાલ લહેરચંદ શાહ ૬૮ની ઊંમરે આંગળીઓમાં પિંછી આવા મહાકવિ અને ઋષિ કવિ લઈ ૨૦૦૦ થી વધુ ઉત્તમ અને હતા. ભારતની ધરતીએ અમીર ખૂશરો પછી કદાચ આવો ભવ્ય કવિ રહસ્યમય ચિત્રોનું સર્જન કર્યું. એઓ કહેતા Painting have an આ ટાગોરમાં નિહાળ્યો. universal language. મારા વિદ્વાન મિત્ર શાંતિભાઈ ગઢિયાએ હમણાં જ મને એક પત્રમાં કલકત્તાની દ્વારકાનાથ ગલીમાં જોડાસાંકોના ટાગોર પરિવારના લખ્યું કે “આપણા આ ટોગોર તો સપ્ત આયામી પ્રતિભાથી વિભૂષિત નંબર પાંચમાંના ઘરમાં રત્નગર્ભા શારદાદેવીની કુખે ૭મે ૧૮૬૧માં સપ્તર્ષિ કવિ છે. કવિ, નાટ્યકાર, વાર્તાકાર, એક સૂરજ ઊગ્યો અને એજ ઘરમાં ૭ ઑગસ્ટ મન જરીયે નથી આજ મરવાનું નવલકથાકાર, સંગીતકાર, ચિત્રકાર અને નૃત્ય ૧૯૪૧માં આ સૂરજ આથમ્યો. એ સૂરજ ગમે છે સુંદર આ વિષે ફરવાનું અભિનયકાર', આ સપ્ત કલામાં પારંગત અને આપણા રવીન્દ્રનાથ ટાગોર. દેવેન્દ્રનાથ અને રહેવું છે માનવો વચ્ચે પ્રતિષ્ઠિત આ કવિએ મબલખ લખ્યું. અઢળક સૂરજ-તેજની સાખે શારદાદેવીનું આ ૧૪મું સંતાન. જે ઘરમાં આંખ લખ્યું. આઠ વર્ષની ઊંમરથી ૮૦ વર્ષની ઊંમર ફૂલો પ્રફુલ્લ વચ્ચે ને અવસર મળે તો ઊઘડી એ જ ઘરમાં આંખ મિંચાણી. જે ઘરમાં સુધી બસ સાહિત્ય-કલાનું સર્જન આ વિભૂતિ પ્રેમીજનના હૃદયકમળે. પ્રવેશ એજ ઘરમાંથી મહાપ્રયાણ. જ્યાં પહેલો કરતા જ રહ્યા. તેમના ગદ્ય-પદ્ય સર્જનોના ૨૮ -કવિવર ટાગોર શ્વાસ લીધો એ જ સ્થાને શ્વાસ થંભ્યો. • શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, ૩૩ મહમદી મિનાર, ૧૪મી ખેતવાડી, એ.બી.સી. ટ્રાન્સપોર્ટની બાજુમાં, મુંબઈ-૪૦૦૦૦૪. ટેલિફોનઃ ૨૩૮૨૦૨૯૬ • Website : www.mumbai_jainyuvaksangh.com • email: shrimjys@gmail.com Page #96 -------------------------------------------------------------------------- ________________ ૪ પ્રબુદ્ધ જીવન રવીન્દ્રનાથ ટાગોરનું પરાપૂર્વથી જમીનદારી કુટુંબ. સમાજના સર્વ ક્ષેત્ર, સમાજસુધારો, કેળવણી, સાહિત્ય, તત્ત્વજ્ઞાન વગેરે બધામાં આ કુટુંબ પ્રતિષ્ઠિત અને સમાજને પ્રેરણા આપે એવું. પિતામહ દ્વારકાનાથ અતિ શ્રીમંત, વેપાર ઉદ્યોગમાં પણ કુશળ સુખ સમૃદ્ધિમાં છોછલ એટલે એમને ‘પ્રિન્સ'નું બિરુદ મળ્યું. પિતામહ દ્વારકાનાથના પુત્ર દેવેન્દ્રનાથ પણ આ શ્રીવભવમાં ઉછર્યા અને પાંગર્યા. પરંતુ જીવનની એક ક્ષણે એમને કંઈક એવો સાક્ષાત્કાર થયો કે આ બધું ત્યજીને હિમાલય જઈ બેઠા, છતાં ફરજો બજાવવા સંસારમાં રહ્યા, પણ વેદ-ઉપનિષદ વગેરે તત્ત્વજ્ઞાનનો અભ્યાસ, ધ્યાન અને મનન સાથે, એટલે સમાજે એમને મહર્ષિ દેવેન્દ્રનાથ કહ્યા. પ્રિન્સ દ્વારકાનાથે ધંધામાં નુકસાની કરી અને કુટુંબ માથે મોટું દેવું મૂકી વિલાયતમાં અવસાન પામ્યા. પરંતુ ઉત્તમ પુત્ર દેવેન્દ્રનાથે બધી જાગીર વેચી, છેવટે આંગળીઓની વીંટી વેચીને પણ પિતાનું દેવું ભરપાઈ કર્યું. મહર્ષિ દેવેન્દ્રનાથના પત્ની શારદાદેવી પણ વૈદિક ધર્મમાં પૂરી શ્રદ્ધાવાળા અને ધર્મ-ધ્યાનમાં લીન સાત્ત્વિક પ્રકૃતિના ભારતીય નારી. આવા આ યુગલ થકી જે સંતાનો આ ધરતી ઉપર અવતર્યાં એ બધાં જ અતિ તેજસ્વી. એટલે જ માતા શારદાદેવી રત્નગર્ભા કહેવાયા. મા શારદાદેવી પૂજા-ધર્મ ધ્યાનમાં વ્યસ્ત એટલે રવીન્દ્રને માતાનું લાલનપાલન ઓછું મળ્યું. ભર્યાભાદર્યા ઘરમાં નોકર ચાકરોની વચ્ચે રવીન્દ્રનો ઊછેર થયો. યુવાન વય સુધીની પોતે લખેલ આત્મકથા ‘જીવન સ્મૃતિ’માં રવીન્દ્રનાથ લખે છેઃ ‘મા શી વસ્તુ છે તે હું જાણી જ ન શક્યો.’ પોતાની ૧૪ વર્ષની ઊંમરે રવીન્દ્રનાથે માતાને ગુમાવ્યા. પિતા દેવેન્દ્રનાથ વિશે ટાર્ગોર લખે છેઃ ‘દેવેન્દ્રનાથને યાદ કરું છું ત્યારે હિમાલયના અતીવ સુંદર શિખર કાંચનજંઘાની ભવ્ય શ્વેત એકલતાની મૂર્તિ મારા મનઃચક્ષુ સમક્ષ ખડી થાય છે. ઉપનિષદના શબ્દોમાં કહું તો સ્વર્ગીય આકાશમાં ઊભેલા ઊંચા વૃક્ષ જેવા તે હતા. આ પિતા પાસે રવીન્દ્રનાથે પૂજન-અર્ચન, ધ્યાન, વેદ અને ઉપનિષદોનો અભ્યાસ કર્યો. આ કારણે જ રવીન્દ્રનાથને ગાયત્રી મંત્ર ખૂબ ગમતો અને આ મંત્રનો એઓ નિયમિન જાપ કરતા. ઉપરાંત રવીન્દ્રનાથે વિવિધ પુસ્તકોનું વાંચન પણ કર્યું અને એમની પ્રતિભા પાંગરતી રહી. ગુરૂકૂળ જેવું હતું. રવીન્દ્રનાથના મોટા બહેન સ્વર્ણાકુમારી દેવી સાહિત્ય રસિક હતા, અને કવિતા-વાર્તા લખતા. બંગાળમાં બંગાળી નવલકથા લખનાર એ પહેલા મહિલા નવલકથાકાર હતા. મોટાભાઈ સત્યેન્દ્રનાથ આઈ.સી.એસ. અધિકારી હતા, અને એઓ અમદાવાદમાં જજ હતાં ત્યારે ૧૭ વર્ષની ઊંમરે રવીન્દ્રનાથ અમદાવાદમાં બાદશાહી મહેલ શાહીબાગમાં રહ્યા હતા. રવીન્દ્રનાથની પ્રસિદ્ધ કૃતિ ‘ક્ષુધિત પાષાણ’ના બીજ રવીન્દ્રનાથના મનમાં ત્યારે રોપાયા હતા, અને ત્યારે જ એમણે પોતાના બે ગીતોનું સ્વરાંકન કર્યું હતું. વર્તમાનમાં અહીં સરદાર પટેલનું સ્મારક છે અને રવીન્દ્રનાથ જે ખંડમાં રહ્યા હતા એ ખંડને 'રવીન્દ્ર સ્મૃતિ' નામ અપાયું છે. રવીન્દ્રનાથ ટાગોરના ભાઈઓ, બહેનો, પિત્રાઈઓ, કુટુંબીજનો વગેરેની એક એક વ્યક્તિ ઉપર એક ગ્રંથ લખાય એવા આ બધાં તેજસ્વી રત્નો હતા. Genetics ના અભ્યાસી માટે આ શોધનો વિષય છે. આ કુટુંબ સાથેના સંબંધોનો એક છેડો ગુજરાતને પણ સ્પર્શે છે, અને ભાવ સંબંધનો એક અંશ આપણા મહાત્મા ગાંધીજી સાથે પણ જોડાયો હતો. વધુ વિગત માટે ‘મુંબઈ સમાચાર'ની નવ મેં પહેલાની અને પછીની બકુલ ટેલર લિખિત ‘સગપણના કુલ' કોલમ ધ્યાનથી વાંચવા વિનંતી. રવીન્દ્રનાથને સાહિત્ય રુચિ કેળવવામાં મોટા ભાઈ જ્યોતિરીન્દ્રનાથનો ફાળો પણ મહત્ત્વનો. આ મોટાભાઈ પણ સર્જક સાહિત્યકાર. એમનું લગ્ન કાદમ્બરી દેવી સાથે થયું ત્યારે રવીન્દ્રનાથની ઊંમર સાત અને કાદમ્બરી દેવીની ઉંમર નવ. કાદમ્બરી દેવીમાં પણ સાહિત્યરસના ઝરણાં, પરંતુ વિશેષ ભાવઝરણું તો રવીન્દ્રનાથનું એમની સાથે બંધાયું. કવિની કવિતાને એમણે પ્રેરણા અને પ્રોત્સાહન આપ્યા. આ સંબંધ કોઈ અલૌકિક હતો. અનુભવાય પણ સમજાય નહિ. રવીન્દ્રનાથના જીવનમાં આ પ્રથમ સ્ત્રી પાત્ર. આ કાદમ્બરી દેવીને કવિ ગ્રીક દેવી “કેરે'ના નામથી સંબોધતા. પોતાના પતિ દ્વારા થતી પોતાની ઉપેક્ષા સહન ન થતા આ કાદમ્બરી દેવીએ પોતાની ૨૫ની ઊંમરે વિષ ધોળ્યું, ત્યારે રવીન્દ્રનાથની સ્થિતિ કેવી હશે એની કલ્પના પણ અશક્ય. કવિએ આ કાદમ્બરીદેવીને જીવનભર મર્યા હતા. નથી નથી જોઈતી મુક્તિ રાની આજના થકી માથું અસંખ્ય બંધનમાં જ સ્વાદ મહાનંદ મુક્તિનાં. મે ૨૦૧૦ પ્રત્યેક નવજાત શિશુ સંદેશો લાવે છે: ‘ઈશ્વરે હજી મનુષ્યમાં શ્રદ્ધા ગુમાવી ન મને એટલી ખબર છે કે હું જ્યારે આ રચતો હોઉં છું ત્યારે હું ઈશ્વરની સૌથી ન૰ હોઉં છું.' શિક્ષણ માટે ૧૦ વર્ષની ઊંમરે કવિને બેંગલ એકેડમીમાં પ્રવેશ અપાયો. ૧૩ની ઊંમરે સેન્ટ ઝેવીયર્સ સ્કૂલમાં પ્રવેશ થયો. ઉપરાંત ભારત -કવિવર ટાગોર) ૦ ૩ વર્ષનું લવાજમ રૂા. ૩૫૦/-(U.S. $40) ૫ વર્ષનું લવાજમ રૂા. ૫૫૦/-(U.S. $ 65) ટાર્ગોરના પરિવારનું વાતાવરણ એક પ્રાચીન ૦ ૧ વર્ષનું લવાજમ રૂા. ૧૨૫/-(U.S. $ 15) * ૧૦ વર્ષનું લવાજમ રૂા. ૧૦૦૦/-(U.S. $120) • કન્યા કરિયાવર આજીવન લવાજમ રૂા. ૨૦૦૦/-(U.S. $ 150) Page #97 -------------------------------------------------------------------------- ________________ મે ૨૦૧૦ પ્રબુદ્ધ જીવન પ્રવાસ અને વિશેષતઃ હિમાલય પ્રવાસ પણ કર્યો. શિક્ષણ કાર્ય દરમિયાન સ્મૃતિકથામાં લખે છેઃ એમનું કાવ્ય, નાટકનું સર્જન તો ગતિમાં હતું જ. આ સર્જન ત્યારે “એ બન્ને મારા પ્રેમમાં હતી એ વિશે મને લગીરે શંકા નથી. સ્થાનિક પત્રિકા અને સામયિકોમાં છપાયું. ૧૬ વર્ષની ઊંમરે અજ્ઞાત કાશ...મારામાં એ વખતે વધુ નૈતિક હિંમત હોત !' નામ ભાનુસિંહ ધારણ કરી ‘ભાનુ સિંહેર પદાવલિ' લખ્યું. આ કાવ્યો અચાનક પિતા દેવેન્દ્રનાથનો આદેશ આવ્યો કે ‘જલદી ભારત આવી ‘ભારતી’ સામયિકમાં પ્રકાશિત થયા. આ કાવ્યોમાં પ્રાચીન કાવ્યોની જાવ' અને બેરિસ્ટરીનો અભ્યાસ અધૂરો મૂકી રવીન્દ્રનાથે લંડનથી શૈલી હતી, એટલે તજજ્ઞોએ એને પ્રાચીન ગણીને વધાવી લીધી. જર્મનીમાં વિદાય લીધી. ત્યારે શ્રીમતી સ્કોટને ખૂબ દુ:ખ થયું, અને રવીન્દ્રનાથના રહેતા એક બંગાલી વિદ્વાને તો આ પદાવલિ ઉપર ડૉક્ટરેટની પદવી હાથને સ્પર્શીને અશ્રુભીની આંખે કહ્યું, ‘આમ વહેલા ચાલ્યા જવું હતું પણ પ્રાપ્ત કરી હતી. તો તું અમારે ત્યાં આવ્યો જ શા માટે?' ટાગોર કટુંબે નિર્ણય કર્યો કે રવીન્દ્રનાથને બેરિસ્ટર બનાવવા. એ કોઈપણ બૌદ્ધિક અને સંવેદનશીલ પ્રતિભા અન્ન વગર જીવી શકે માટે કવિને ઈંગ્લાંડ મોકલવાનો નિર્ણય લેવાયો. એટલે અંગ્રેજી પણ લાગણીના સાથ વગર એનું જીવવું મુશ્કેલ બને છે, પછી તે પુરુષ ભાષાજ્ઞાન અને રીતભાત શિખવવા મુંબઈમાં રહેતા ટાગોર કુટુંબના હોય કે સ્ત્રી, કારણ કે અન્યો અન્યની સમજ અન્ય અન્ય માટે એક નેહી તબીબ ડૉ. આત્મારામ તરખુડના ઘરે મોકલ્યા. રવીન્દ્રનાથ ત્યાં ઊર્જાનું અને અન્યો અન્ય માટે હર પળે ઉર્વીકરણનું કામ કરતી હોય બધું શિખ્યા. આ સમયે તેમની આત્મારામની ષોડષી કન્યા અન્નપૂર્ણા છે. સાથે મૈત્રી થઈ. કવિતા-સાહિત્યના આદાન પ્રદાનની ગોષ્ઠિએ એક રવીન્દ્રનાથને જેમની સાથે મનમેળ થયો એમની સાથે જીવનમેળ ન થયો, નવો ભાવ સંબંધ બંધાયો. રવીન્દ્રની આંતરિક પ્રતિભા અને બાહ્ય એથી આ કવિ દેવીદાસ’ બની ન ગયા પરંતુ જેમની સાથે જીવનમેળ થયો. દેખાવથી ‘એના” ખૂબ ખુશ હતી, અને રવીન્દ્રને કહેતી ‘આવા રૂપાળા એમની સાથે મનમેળ કરીને પ્રતિભાવંત જીવન જીવ્યા. પિતા દેવેન્દ્રનાથ અને ચહેરા ઉપર દાઢી ન વધારીશ.’ ઍનાના મૃત્યુ પછી જ કવિએ દાઢી ટાગોર કટુંબે ઈચ્છેલી કન્યા સાથે એઓ પરણ્યા. પાંચ સંતાનો સાથે ૧૯ વધારી અને જગતને અત્યંત પ્રતિભાશાળી ઋષિતુલ્ય વ્યક્તિત્વ મળ્યું. વર્ષ પ્રસન્ન દામ્પત્ય જીવન જીવ્યા. કવિ પોતાના મિત્રોને એક હુલામણું નામ આપતા, એમ આ “ઍના'ને પોતાની ૨૨ની વયે ૧૦ વર્ષના મૃણાલિની દેવી સાથે લગ્ન, અને નલિની નામ આપ્યું. એક વખત કવિએ આ નલિની ઉપર લખેલું ગીત પોતાની ૪૧ની વય હતી ત્યારે ૧૯૦૨માં ૨૯ વર્ષની ઊંમરે મૃણાલિની ભૈરવી રાગમાં સંભળાવ્યું ત્યારે આ ઍના-નલિની-કવિના સ્વર શબ્દ દેવીએ વિદાય લીધી. પત્ની બિમાર હતા ત્યારે રવીન્દ્રનાથે બે મહિના ઉપર મંત્ર મુગ્ધ થઈ ગઈ અને બોલી ઊઠી : “કવિ, તારું ગીત સાંભળીને એમની શ્રમપૂર્વક સેવા કરી, અને પછી પત્નીના વિરહને પોતાના તો મૃત્યુલોકમાંથી પણ હું પાછી આવી જાઉં.” આવી “ઍના'ને કવિ શાંતિનિકેતનના કામમાં અને સાહિત્ય સર્જનમાં ઢાળ્યો. પોતાનો કાવ્ય જીવનભર ભૂલી જ કેમ શકે? ફૂલો કરમાય જાય છે પણ સુગંધ તો સંગ્રહ “સ્મરણ” પત્નીને અર્પણ કરતા કવિ લખે છેઃ અવિસ્મરણીયતાના પ્રદેશમાં ચિરંજીવી સૌરભ બની સ્થાયી થઈ જાય ‘તુમિ આજિ મોર માઝે આમિ હયે ઓછો ! આમારિ જીવને તુમિ બાંયો ઓ ગો બાંયો.' બાર વર્ષની ઊંમરે કવિનો ઉપનયન સંસ્કાર થયો. ટાગોર કુટુંબના (તું આજે મારી અંદર મારું જ રૂપ લઈને હું બનીને રહેલી છો. નિર્ણય કવિને ૧૭ વર્ષની ઊંમરે બેરિસ્ટર બનવા ઈંગ્લાંડ જવું પડ્યું. મારા જ જીવનમાં તું જીવ, તું જીવ !). પોતાના સ્ટીમરના આ પ્રથમ પ્રવાસ વિશે કવિએ લલિત ગદ્યમાં સુંદર આ મૃત્યુને તો કવિ જાણે પચાવી ગયા હતા. એંશી વર્ષના જીવનકાળ લખ્યું છે. દરમિયાન, માતા, પિતા, પત્ની, ભાભી, ભાઈ, લંડનમાં ડૉ. સ્કોટના પ્રેમાળ કુટુંબ સાથે ( જીવનમાં જાણ્યે-અજાણ્યે ઘણાં મિથ્યા. બે સંતાનો, એક પૌત્ર, અન્ય સ્વજનો અને રવીન્દ્રનાથે વસવાટ કરવો એવું ગોઠવાયું. ટાગોર | આચરણો મેં કર્યા હશે, પણ કવિતામાં મેં. અંગત મિત્રો એમ લગભગ દશેક વ્યક્તિી મૃત્યુ ત્યાં ત્રણ માસ રહ્યા. આ કુટુંબે કવિને ખૂબ પ્રેમ ક્યારેય મિથ્યા વાત કહી નથી. (“છિન્નપત્ર') | અને હૂંફ આપ્યા. અહીં પણ સાહિત્ય અને શૈયા એમણે નિહાળી. ભર્યાભાદર્યા અને મિત્રો-કવિવર ટાગોર સ્વજનોથી સદેવ ઘેરાયેલા આ કવિએ ક્યારેક સંગીતનું વાતાવરણ હતું, અને સમાન ગુણેષુ | ‘જન ગણ મન' એ ગીત ડિસેંબર ૧૯૧૧માં અસહ્ય એકલતાનો અનુભવ કર્યો. ૩૯ વર્ષ પત્ની સખ્યમ્ એ નિયમે ડૉ. સ્કોટની બે સમવયસ્ક કલકત્તામાં મળનાર રાષ્ટ્રીય કોંગ્રેસના| વગર વિતાવ્યા. પરંતુ આ વિદાયો અને એકલતામાંથી પત્રીઓ સાથે એમને મૈત્રી સંબંધ બંધાયો. કવિનું |અધિવેશન માટે કવિવર ટાગોરે લખેલું, અને એમણે એકાંતની સમાધિ પ્રાપ્ત કરી લીધી હતી. સૌજન્ય અને પ્રતિભા જ એવી કે કોઈ પણ એ ગીત ત્યારે જ પહેલી વખત ત્યાં અધિવેશનમાં| એમના પુત્ર રીન્દ્ર લખે છેઃ સહૃદયી એમને હૃદય ધરી દે. કવિ પોતાની ગવાયું. રવીન્દ્રનાથની આંતરિક શાંતિ કોઈ બાહ્ય છે. Page #98 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવન મે ૨૦૧૦ રહ્યા. શોકાર્ત ઘટનાથી વિચલિત થતી નહિ.” ગીતાંજલિ' વહે. આ “ગીતાંજલિ'ને નોબેલ પ્રાઈઝ મળ્યું. કવિની રવીન્દ્રનાથે ભારત પ્રવાસ કર્યો. સોળ વખત વિદેશ પ્રવાસો કર્યા, કવિતાએ ભારતને અદ્વિતિય સન્માન અપાવ્યું. આ નોબેલ પ્રાઈઝની સર્વે સ્થળેથી એમને આવકાર અને ઉષ્મા મળ્યા. વિવિધ સ્થળોએ એમના રકમ એમણે પોતાના શાંતિ નિકેતનને ચરણે ધરી દીધી. વક્તવ્યો ગોઠવાયા. એમના શબ્દોના પડઘા પડ્યા અને શ્રોતાઓમાં રવીન્દ્રનાથ વીસમી સદીના ભારતના સર્વોત્તમ સાહિત્યકાર છે, એ નવી નવી ચેતનાના ઉમેરણ થયા. વેદ યુગના કવિદૃષ્ટાનો અર્વાચીન અવતાર છે. આ કવિ આપણા શ્રીલંકા અને રશિયાની પણ યાત્રા કરી. કવિ રશિયાના પ્રશંસક વ્યાસ, વાલ્મીકિ અને કાલિદાસની પંક્તિમાં એમના સર્જન કર્મથી સ્વયં સ્થાન પામી જાય છે. રવીન્દ્રનાથ ગાંધીજીની રાષ્ટ્રીય ચળવળમાં અંતરથી સહભાગી થયા. આવા કવિનું સ્મરણ કરીએ છીએ એ જ ક્ષણે એક ઋષિની મૂર્તિ બેઉ મહાપુરુષોનું શાંતિનિકેતન અને અન્ય સ્થળે મિલન થયું. લોકમાન્ય આપણી સમક્ષ સ્થિત થાય છે. આ મહાકવિને આપણે એમના શબ્દોથી તિલક માટે કવિએ ફાળો ઉઘરાવ્યો. જ આ ધરતી ઉપર પુનઃ પધારવા વિનવીએ. શાંતિનિકેતનની સ્થાપના, અને ત્યાં વિશ્વભારતી વિશ્વવિદ્યાલયની સુમિ નવ નવ રૂપે એષો પ્રાણે, સ્થાપના. આ વિશ્વવિદ્યાલયે જગતના બોદ્ધિકોનું ધ્યાન ખેંચ્યું. આપણા એષો ગંધે, વરણે, એષો ગાને ! ઉમાશંકર જોષી એક સમયે આ સંસ્થાના કુલપતિ હતા. એષો અંગે પુલકાય પરશે, વિશ્વભારતીનો ધ્વનિમંત્ર હતો. એષ ચિત્તે અમૃતમય હરશે, अथेयं विश्वभारती यत्र विश्वं भवत्येकनीडम् એષ મુગ્ધ મુદિત દુ નયાને, (આ વિશ્વભારતી એવું સ્થાન છે જ્યાં આખું વિશ્વ એ માળો બની તુમિ નવ નવ રૂપે એષો માણે ! રહે છે.) (નવા નવા રૂપે તમે પ્રાણમાં પધારો! ફિલ્મ સર્જક સત્યજિત રાય લખે છેઃ “શાંતિ નિકેતનમાં મેં ગાળેલા સંગમાં, વર્ણમાં અને ગામમાં પધારો! ત્રણ વર્ષને હું મારા જીવનનો સૌથી ફળદાયી સમય ગણું છું. અંગે અંગે પુલકમય સ્પર્શ રૂપે, પધારો! શાંતિનિકેતને મારી આંખો સમક્ષ ભારતીય અને પૂર્વની કળાઓની ચિત્તમાં અમૃતમય હર્ષ રૂપે પધારો, ભવ્યતા ઉઘાડી આપી. હું પશ્ચિમની કળાઓથી અભિજ્ઞ હતો. શાંતિનિકેતને મુગ્ધ મુદિત નયનોમાં પધારો, મને પશ્ચિમ અને પૂર્વની કળાઓથી પૂર્ણ બનાવ્યો.” નવા નવા રૂપે તમે પ્રાણમાં પધારો. કવિ માત્ર કવિ જ ન હતા. ઉત્તમ વહિવટકાર પણ હતા. ઓગણીસ સમગ્ર ભારત આ વર્ષે એના આ પનોતા પુત્ર મહાકવિનો ૧૫૦મો વર્ષની વયે પરિવારની જમીનદારીના વહિવટના સૂત્રો પોતાના હાથમાં જન્મ દિવસ ઉજવી રહ્યું છે. ‘પ્રબુદ્ધ જીવન'ના વાચકો પણ એમાં સાથ લીધા, અને મજૂરો, કર્મચારીઓ વગેરેના પ્રિયપાત્ર બન્યા. અને સૂર પૂરાવે છે. પરંતુ આ વિશ્વવિભૂતિને વિશ્વ વિશેષ તો એક મહાકવિ તરીકે જ સ્મરે છે. aધનવંત શાહ રવીન્દ્રનાથે નિજિ સંવેદનામાંથી તત્ત્વના સત્યને પ્રગટ કર્યું. અનેક " નોંધ: આ લેખ તૈયાર કરવામાં નીચેના પુસ્તકોનો આધાર લીધો છે વેદનાઓ છતાં ક્યાંય કશો જ આક્રોશ નહિ. ( શાળાનું શિક્ષણ રવીન્દ્રને રાસ ન આવ્યું. એ સર્વેનો ત્રણ સ્વીકાર કરું છું. ઈશ્વરના સત્યનો નત મસ્તકે સ્વીકાર એ જ તેિમણે ચાર ચાર નિશાળો બદલી, પણ એકે ન| | ૧.“કવિતાનો સૂર્ય-રવીન્દ્ર ચરિત'– મહેશ દવે, એમનો જીવનમંત્ર. કવિ જાણે પ્રભુ અને પ્રકૃતિમાં ફાવી. અભ્યાસ પૂરો કરતાં પહેલાં જ તેમણે| ઈમજ પાબ્લકશન-મુબા રમમાણ થઈ ભાવસમાધિમાં સ્થિત થતા હોય, શાળાનું શિક્ષણ છોડ્યું. શિક્ષણ વિષે| (આ અંકમાં વેરાયેલા ગદ્ય ખંડો પણ આજ પુસ્તકમાંથી કોઈ અલૌકિક સાક્ષાત્કારની અનુભૂતિ કરતા રવીન્દ્રનાથના આગવા વિચારો હતા. તે માનતા' અવતાર્યા છે. ટાગોરવિશે જિજ્ઞાસુઓને આ પુસ્તક વાંચવાની હોય, કોઈ અલભ્ય ‘દર્શન' પ્રાપ્ત થતું હોય, કિ, ‘શિક્ષણનું પ્રયોજન માહિતી કે ખુલાસા પૂરા ભલામણ.) પરિણામે જીવન અને મન શાંત, સ્થિર અને પાડવાનું નથી. શિક્ષણ ચિત્તના દ્વારે ટકોર | ૨.ગુરુદેવ રવીન્દ્રનાથ-રમણલાલ સોની-મિહિ આનંદરૂપ થતું હોય, આવું હોય તો જ તેજસ્વી, મારવાના છે અને ભીતરના વિશ્વને ઉઘાડવાનું પ્રકાશન-રાજકોટ). છે. શિક્ષણે ચિત્તનાં દ્વાર ખટખટાવવાનાં ઊંડા આધ્યાત્મિક સ્પર્શ સાથેની ભગવાન બુદ્ધના 3. TAGORE-A Life-Krishna Kriplani છે... અંતઃપુરમાં જે ચાલી રહ્યું હોય છે તેની ઉપદેશ જેવી અને ઉપનિષદોના સૂત્રો જેવી National Book Trust - New Delhi. ખબર બુદ્ધિના પ્રદેશને પહોંચતી નથી.' ) કવિતા વહે. ઈશ્વરને અંજલિ આપતા ગીતોની * * * Page #99 -------------------------------------------------------------------------- ________________ મે ૨૦૧૦ પ્રબુદ્ધ જીવન સૂફી પરંપરા અનુપ્રાણિત ગુજરાતી સંત સાહિત્ય સાહિત્ય અકાદમી, મુંબઈ દ્વારા “ગુજરાતી સંત સાહિત્ય : મૂળ અને કુળ' વિષયક બે દિવસીય રાષ્ટ્રીય સેમિનાર સોમનાથ મુકામે ૩૦, ૩૧ જાન્યુઆરી ૨૦૧૦ના રોજ યોજાયો હતો. તેમાં આપેલ વ્યાખ્યાન. - પ્રો. મહેબૂબ દેસાઈ ૧. સૂફીવાદનો ઉદ્ભવ નથી. સૂફી શબ્દના આધ્યાત્મિક અર્થઘટન સુધી સીમિત ન રહેતા, સૂફીવાદના ઉદ્ભવના પાયામાં ઈસ્લામનો માનવતાવાદી દૃષ્ટિકોણ સૂફી પરંપરાના મૂળ સુધી પહોંચવું જરૂરી છે. દટાયેલો પડ્યો છે. તેની સાક્ષી પુરતી સમજ એન્સાઈક્લોપિડિયા ઈસ્લામનો ઈતિહાસ તપાસતા સૂફી પરંપરાના મૂળ ઈસ્લામની બ્રિટાનિકામાં આપવામાં આવી છે. તેમાં સૂફીવાદ અંગે લખ્યું છે, સૌથી જાણીતી અને જૂની મસ્જિત-એ-નબવી સુધી દટાયેલા જોવા એક આધ્યાત્મિક ઈસ્લામિક પંથ અને ઉપાસના પદ્ધતિ, જેમાં ખુદા મળે છે. ઈસ્લામના અંતિમ પયગમ્બર હઝરત મહંમદ સાહેબે મદીનામાં અંગે પ્રત્યક્ષ અને વ્યક્તિગત અનુભવોના માધ્યમ દ્વારા અલોકિક પ્રેમ પોતાના હાથે ઈસ્લામની બીજી ‘મસ્જિત-એ-નબવી’નું સર્જન કર્યું હતું. અને જ્ઞાનનું સત્ય જાણવાનો પ્રયાસ થાય છે.' એ મસ્જિતના એક ખૂણામાં એક છતનો ચબુતરો તેમણે બનાવ્યો ઈસ્લામના આ આધ્યાત્મિકવાદને અરબી ભાષામાં ‘તસવુફ” અને હતો. આ ચબુતરો એવા લોકો માટે હતો જેઓ ઘરબાર વગરના દરવેશો ફારસીમાં ‘સૂફી' કહે છે. ‘તસવ્યુફ' એટલે ઊનનું વસ્ત્ર પહેરનાર. કે ફકીરો હતા. આવા ફકીરો ત્યાં એકઠા થતા અને ઈલ્મ અને ઈસ્લામના ‘સૂફી' શબ્દનો અર્થ પણ “સૂફ' એટલે ઊન પરથી આવ્યો છે. સૂફી સિદ્ધાંતોની છણાવટ કરતા. આ ચબુતરાને ઈસ્લામી ઇતિહાસમાં સંતો મોટે ભાગે ઊનનું વસ્ત્ર કે ચોગો પહેરતા હતા. એ પરથી તેમની સુફહ ખંડ' કહેવામાં આવે છે. “સુક્હ ખંડ’ અંગે સીરતે સરકારે વિચારધારાને સૂફીવાદ કહેવાનો આરંભ થયો હશે, એમ મોટે ભાગે મદીના (મહંમદ સાહેબનું જીવન ચરિત્ર)માં કહ્યું છેઃ માનવામાં આવે છે. પણ માત્ર પોષાકને કોઈ વિચારધારાની ઓળખ ‘કેટલાક મુસલમાન બનનાર અગાઉથી ઘરબાર વગરના હતા. ગણાવી, તેનું નામાભિધાન કે અર્થઘટન કરવું યોગ્ય નથી. સફી શબ્દની કેટલાક બહારથી આવીને ઈસ્લામ સ્વીકાર્યા બાદ, ઈલમ-એ-દીન ઉત્પત્તિ અંગે સુફી સંતોના જીવન પ્રસંગોને અસરકારક શૈલીમાં શીખવા મદીનામાં રોકાઈ ગયા હતા. તેઓના ઉતારા માટે કોઈ જગ્યા આલેખતા ફારસી ગ્રન્થ ‘તઝકીર્તલ ઓલિયા'ની પ્રસ્તાવનામાં લખ્યું ન હતી. આવા ફકીરો, દરવેશો માટે આ ચબુતરો નેમત (આશીર્વાદ) રૂપ હતો.' 1 ‘સૂફ ફારસી ભાષાનો શબ્દ છે. ફારસીમાં ૨. ભારતના સૂફી સંતો અને તેમનો પ્રભાવ હકીમ અને દાનીશ્વરોને ફિલસૂફ કહેવામાં આવે ( અંગ્રેજીના શિક્ષણ પ્રત્યે પહેલેથી જ રવીન્દ્રની ભારતમાં સૂફી વિચારનો પ્રચાર મુઘલકાળ છે. ફિલ એટલે મુહીબ અર્થાત્ મહોબ્બત કરનાર ઇતરાજી રહી. માતૃભાષામાં શિક્ષણ વિષેના (૧૫૨૬-૧૭૦૭) દરમ્યાન થયાનું મનાય છે. એટલે સૂફી.” એમના વિચારો આજે પણ એટલા જ પ્રસ્તુત| જો કે તુર્ક-અફઘાન શાસનકાળ (૧૨૦૬એજ રીતે “સૂફી” માટે અરબીમાં ‘તસવ્યુફ' છે: ૧૫૨૬)માં પણ સૂફી વિચારધારાને મોકળું શબ્દ વપરાયો છે. અલ્લામાં ઈબ્ન મદુન તેનો | “નાનપણમાં બંગાળી શીખ્યો હતો, માટે મેદાન મળ્યું હતું. પ્રસિદ્ધ સૂફી સંત મીર અબ્દુલ અર્થ સ્પષ્ટ કરતા લખે છેઃ જ આખું ચિત્ત ગતિમાન થઈ શકે| વહીદ મીલ્જામીએ ‘હકીકી હિન્દ’ નામક સૂફી છે. શરૂઆતથી જ જો ચિત્તને ગતિમાન| ગરા ડ સ વ પર દ્રમાં લખ્યો હતો. આ પદવી. ‘તસવુફ એટલે ઈબાદત (ભક્તિ)માં પાબંદ કરવાની તક ન મળે તો તેની ચલનશક્તિ સૂફી માન્યતાઓ, વિચારો અને વ્યવહારોનો (એકાગ્ર) રહેવું. દુનિયાના સુખચેનથી, મંદ પડી જાય છે. જ્યારે ચારે બાજુ ખૂબ-| 6 ધનદોલતથી મુક્ત થઈ માત્ર ખુદાની એકાગ્રચિત્તે | ઉત્તરોત્તર વિકાસ થતો ગયો. આ જ અરસામાં ખૂબ અંગ્રેજી ભણાવવાનો વાયરો વાતો તો સૂફીવાદની ‘વહદ-અલ-વજૂદ’ વિચારધારા ઇબાદત કરવી.” ત્યારે હિંમતપૂર્વક જેમણે અમને લાંબા વખત ભારતમાં પ્રસરી વહદ-અલ-વજૂદ એટલે જીવની સૂફ’ અને ‘તસવુફ’ શબ્દના ઉપરોક્ત સુધી બંગાળી ભણાવવાની વ્યવસ્થા કરી તે અર્થઘટનો સૂફીના આધ્યાત્મિક પાસાને ઉજાગર એકતા. આ વિચારનો મુખ્ય ઉદ્દેશ જીવ કે મારા સેજદાદા (ત્રીજા ભાઈ હેમેન્દ્રનાથ)ને આત્માની એકતા હતો. દરેક શરીર એક આત્માનું કરે છે. ઊનનું વસ્ત્ર ધારણ કરનાર સૂફી, એવું હું કૃતજ્ઞતાપૂર્વક પ્રણામ કરું છું.” રવીન્દ્રનાથના વિચારને આધુનિક શૈક્ષણિક | નિવાસ છે. અને આત્મા નાશ પામતો નથી. શાબ્દિક અર્થઘટન ભલે સૌ સ્વીકારતા હોય, | મનોવિજ્ઞાને પણ સમર્થન આપ્યું છે. આત્મા એજ ખુદાનું ઘર છે. આ વિચારધારા પણ તે સૂફી સંતોના સાચા કાર્યોને વ્યક્ત કરતું સામે સૂફીવાદની નકશબંદી શાખાએ “વહદ Page #100 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવન મે ૨૦૧૦ અલ-શૂહુદ' અર્થાત્ ‘વિચારની એકતાને પ્રાધાન્ય આપ્યું. આત્મા કુન્દુસ ગંગોતી (૧૪૫૬-૧૫૩૭), સૂફી સંત નાઝીર (મૃ.૧૮૨૧), ખુદા છે. પણ તેના વિચાર-આચાર અને ગતિ મહત્ત્વના છે. આ સંત સચલ (૧૭૩૯-૧૮૨૭), અબ્દુલ લતીફ શાહ (૧૬૮૯વિચારને સૂફી સંત સહિન્દ શેખ અહેમદ (૧૫૬૪-૧૬૨૪)એ ૧૭૫૨), બુલ્લેશાહ (૧૬૮૦-૧૭૫૭) જેવા સંતો સૂફીવાદના ભારતમાં પ્રસરાવ્યો. તેમણે લખેલ ગ્રંથો “રિસાલે તહલીલીયા' અને પાયાના પથ્થર બની રહ્યા.2 “રિસાલે ફી ઈન્દાત અલ નબુવતીએ સૂફી વિચારને સ્પષ્ટ અને કબીર (૧૫૧૮), દાદુ દયાલ (૧૫૭૭), યારી સાહેબ (૧૫૫૬) અસરકારક રીતે રજૂ કર્યો. અને દરિયા સાહેબ (૧૫૭૭) જેવા સૂફીઓને આઝાદ સૂફીઓ ૧૮મી સદીમાં દિલ્હીના સૂફી સંત શાહવલી અલ્લાહે આ બંને કહેવામાં આવે છે. આ સંતો ઈસ્લામ કે સૂફીવાદના કોઈ સંપ્રદાય સૂફી વિચારધારાઓ વચ્ચે સમજુતી સાધવાનો પ્રયાસ કર્યો. તેમણે સાથે જોડાયા ન હતા. છતાં તેમના સાહિત્યમાં સૂફી પરંપરાના ધબકારા કુરાન-એ-શરીફનો મુઘલ ભારતની રાજભાષા ફારસીમાં અનુવાદ મહેસૂસ થાય છે. કબીર લખે છેકર્યો. આ જ અરસામાં મીર દર્દ જેવા ઉર્દૂ શાયરોએ ‘ઈશ્ક-એ-મિજાજી' પ્રેમભાવ એક ચાહિયે, ભેશ અનેક બનાય (માનવ પ્રેમ)ના સ્થાને ઈશ્ક-એ-ઇલાહી'ને કેન્દ્રમાં રાખી શાયરીઓની ચાહે ઘરમેંબસ કરે, ચાહે બન કો જાય.” 3 રચના કરી, સૂફીવાદને પ્રજા સુધી પહોંચાડ્યો. ઈ. સ. ૧૧૮૮માં મુલતાન શહેર નજીક કોઠાવાલ ગામમાં જન્મેલ સૂફી સંત ફરીદે એજ લયમાં યારી સાહેબ કહે છે : ભારતમાં સૂફી પરંપરામાં નોંધપાત્ર ફાળો આપ્યો. બાબા ફરીદના ‘બિન બંદગી ઈસ આલમ મેં ઉપદેશાત્મક કથનોમાં જીવનની સરળ ફિલસુફી સમાયેલી હતી. તેમના ખાના તુઝે હરામ છે રે ગ્રન્થ “સીઅરુલ ઓલિયા'એ એ યુગમાં લોકોને ઘેલું લગાડ્યું હતું. બંદા કરે સાઈ બંદગી તેમના સૂફી વિચારો સરળ અને જીવન મૂલ્યોને સાકાર કરતા હતા. ખિદમત મેં આઠો જામ હૈ રે.” જેમકે, આમ ભારતના સાંસ્કૃતિક અને સાહિત્યક માહોલમાં સૂફી ‘શરીરની માંગો પૂરી ના કરો, કારણ કે તેનું મોં બહુ મોટું છે.’ વિચારધારા સુગંધની જેમ પ્રસરતી ગઈ હતી. મૃત્યુને ક્યારેય, ક્યાંય ન ભૂલશો.’ ૩. ગુજરાતના સૂફી સંતો અને તેમનું ગુજરાતી સંત સાહિત્યમાં પ્રદાન બાબા ફરીદના આવા સરળ વિચારોએ એ યુગના સાહિત્ય પર ૩.૧ ભાષા સમૃદ્ધિ ઘાટી અસર કરી હતી. શીખ ધર્મના ધર્મગ્રન્થ “ગુરુગ્રન્થ સાહિબમાં બાબા ફરીદની વાણી પાંચમા ગુરુ અર્જુનદેવે અક્ષરશઃ મૂકી. “ગુરુગ્રન્થ ભારતના મધ્યકાલિન મુસ્લિમ શાસકોના પાંચસો વર્ષના શાસન સાહિબ'માં ફરીદવાણીના ૧૨૨ શ્લોકો અને ચાર પદો સમાવિષ્ટ (૧૨૦૬-૧૫૨૬) દરમિયાન ગુજરાતના સુલતાનોએ પણ સૂફી થયા છે. ગુરુ નાનક (ઈ. સ. ૧૪૬૯-૧૫૩૯). સંતોને રાજ્યાશ્રય આપ્યો હતો. આ સંતોના જીવન કવનનો અભ્યાસ અને બાબા ફરીદ (ઈ. સ. ૧૧૮૮-૧૨૮૦) ( રવીન્દ્રને તો બાળવયમાં નોકરોની કેદમાં 2ઓ કરતા તેમની કેટલીક વિશિષ્ટતાઓ જાણવા મળે વચ્ચે બે ત્રણ શતાબ્દીનું અંતર હોવા છતાં ગુરુ |ઊછરવાનું આવ્યું હતું. લગભગ આ જ સમયે છે. નાનકે “ગુરુગ્રન્થ સાહિબ'માં મૂકાયેલ 'કાદમ્બરી ‘બાલિકા વધૂ' રૂપે ટાગોર કુટુંબમાં ૧. તેઓનું જીવન સાદગીપૂર્ણ હતું. ફરીદવાણીના એક પણ શબ્દમાં ફેરફાર નથી |દાખલ થયાં. તે વખતે કાદમ્બરીની ઉંમર નવ, 0. ૧] ૨. તેઓ શુદ્ધ ચરિત્રના માલિક હતા. કર્યો. એ જ બાબત ઈસ્લામ અને સુફી સંતોના વિર્ષની. રવીન્દ્ર તો તેમનાથીય એકાદ વર્ષ નાના.|| યુગોના પ્રભાવને વ્યક્ત કરે છે. ફરીદ બાબાના નાક-નકશે કાદમ્બરી નમણાં ને સોહામણાં.] ૩. તેમના વિચાર અને આચારમાં ભેદ ન હતો. શિષ્ય નિઝામુદ્દીન ઓલિયાએ પણ એ પછી સૂફી ‘ઘઉવર્ણા કુમળા હાથમાં સોનાના નાજુક કંકણ) ૪. સામાજિક-ધાર્મિક ભેદભાવથી પર હતા. પરંપરાને ભારતમાં જીવંત રાખવામાં નોંધપાત્ર ધારણ કરેલી” આ બાલિકોન સુખી બનાવવાનું | પ. હંમેશા ઈબાદત (ભક્તિ)માં લીન રહેતા. તેની સાથે રમવાનું બાળ રવીન્દ્રને મન થતું. પ્રદાન આપ્યું હતું. એ પછી તો સૂફી સંતોની ‘તેમનાથી થોડું અંતર રાખી તેમની આસપાસ ૬. નિઃસ્વાર્થી અને પરોપકારી હતા. મોટી હારમાળા ભારતના જનજીવન પર પ્રસરી આંટા-ફેરા મારવાનું ગમતું, પણ નજીક જવાની ૭. દરેક ધર્મ અને સંપ્રદાયને માન આપતા. તેના ગઈ હતી. સંત જો જન (૧૫૦૪), કુબન હિંમત ચાલતી નહોતી.' નજીક જાય તો તરત સારા વિચારોને સ્વીકારતા.4 (૧૪૯૪), મલિક મોહંમદ જાયસી (૧૪૬૪- |ોકી એન ઇમારીનાખતાં ‘ભાઈ ડીથી / ૧૫૪૨), ઉસ્માન (૧૬ ૧૪), રહીમ સૂફી સંતોના આ લક્ષણોએ ગુજરાતના સંત • રહીમ અહીં તમારું છોકરાઓનું શું કામ છે ?' (૧૬૨૭), નુર મહંમદ (૧૭૪૫) અબ્દુલ સાહિત્યના સર્જન અને પ્રસારમાં મહત્ત્વનો ભાગ Page #101 -------------------------------------------------------------------------- ________________ મે ૨૦૧૦ ભજવ્યો છે. હિંદુ-મુસ્લિમ બન્નેના સંત સાહિત્યમાં તેની સ્પષ્ટ અસર જોવા મળે છે. એ યુગમાં ગુજરાતના મુખ્ય સૂફી સંતોમાં શેખ ખત્તું ગંજબક્ષ (૧૩૩૭-૧૪૪૫), સૈયદ બુરાહુદ્દીન અબુ મુહમ્મદ બુખારી ઉર્ફ કુતુબેઆલમ (મૃ. ૧૪૫૨), શેખ મહમુદ ઈરજી (મૃ. ૧૪૫૮), સૈયદ મુહંમદ શાહેઆલમ (૧૪૧૫૧૪૭૭), સૈયદ અહેમદ શાહ જહાન શાહ (મૃ. ૧૫૯૪), શેખ માંલીહીન અન્ના મોહંમદ (મૃ. ૧૫૭૮), પીર મોહમદ શાહ, પ્રબુદ્ધ જીવન જૈન શ્વેતાંબર તેરાપંથ સમાજના આચાર્ય શ્રી મહાપ્રજ્ઞજીનું મહાપ્રયાણ લોક સાહિત્યના પ્રખર સંશોધક ઝવેરચંદ મેઘાણી પણ યુગવંદના (પૃ. ૩૯)માં લખે છે, ગેબી, હિમ, અગાધ ઊંડાણ ત્યાં છે. આજે આગ લાગી છે. આ યુગના પ્રાજ્ઞપુરુષ, ધરતી ઉપર સિતારા જેવા મહાજ્ઞાની આચાર્ય મહાપ્રજ્ઞજીનો આત્મા તા. ૯ મેના અરિહંતશરણ થયા. સમગ્ર જૈન તેમ જ બૌદ્ધિકો માટે આ અસહ્ય દુઃખદ ઘટના છે. પૂજ્યશ્રીના જીવનકર્મ વિષેનો પ્રા. ડૉ. યોગેન્દ્ર પારેખ લિખિત અભ્યાસી લેખ પ્ર.જી.ના જૂનના અંકમાં પ્રગટ થશે. ધૂંવાધાર ટોપ દાગી છે.' એ જ રીતે મીરાંબાઈ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ પરિવારના પૂજ્યશ્રીના આત્માને કોટિ (૧૪૫૦-૧૫૪૭) લખે છેઃ કોટિ નમન. ‘વિષનો પ્યાલો રાણે મોકો ૐ, કે જો મીરાંને હાથ, ૐ અર્હમ્ નમઃ ૐ શાંતિ શાંતિ શાંતિઃ હઝરત ઉસ્માન અને હઝરત મહેમુદ શાહ બુખારીનો સમાવેશ કરી શકાય. જ્યારે અર્વાચીન યુગમાં પણ સૂફી સંતોના પ્રભાવનો સિલસિલો યથાવત રહ્યો છે. એ સંતોમાં દાસ સત્તાર શાહ ચિસ્તી, હઝરત અશરફખાન અને હઝરત બદીન જેવા સંતોનો સમાવેશ કરી શકાય. ‘ગેબી' નિપજ થઈ પિડ તણી, ત્યારે તું ત્યાં નોતો ધણી' ફારસી ભાષાના ગૈબ (ન દેખાય એવી વસ્તુ) શબ્દ પરથી ગુજરાતીમાં રૂઢ થયેલો ગેબી શબ્દ આપણી અભિવ્યક્તિમાં પોતીકો બની ગયો છે. -તંત્રી. 2 અમૃત બની મીરાં પી ગયા જેને સહાય શ્રીવિશ્વનો નાથ.’ આ તમામ સૂફી સંતો પોતાની સાથે સાદગી, ભક્તિમય જીવન કે ઉદાર ધાર્મિક વિચારો માત્ર નહોતા લાવ્યા. પણ ગઝલ, રૂબાઈ, નાન અને કવ્વાલી જેવી લેખન શૈલી પણ લાવ્યા હતા. પરિણામે છેક ૧૫મી સદીથી ગુજરાતી સંત સાહિત્યનું કલેવર બદલવા લાગ્યું હતું. અરબીફારસી સાહિત્યના પરિચયને કારણે વ્યવહારની ભાષામાં સેંકડો અરબી-ફારસી શબ્દોને સ્થાન આપ્યું છે. ફારસી શબ્દોનો પ્રવેશ થયો હતો. સમય જતાં એ શબ્દો ગુજરાતી ભાષાના પોતીકા શબ્દો બની ગયા. આવા રોજબરોજના વ્યવહારમાં વપરાતા અનેક શબ્દો મધ્યકાલિન અભિલેખો, ખતપત્રો અને અર્વાચીન ગદ્ય-પદ્ય ગુજરાતી સંત સાહિત્યમાં આજે પણ જોવા મળે છે. 5. ગુજરાતના જાણીતા ભક્તિ સાહિત્યના રચયિતા અખો, નરિસંહ મહેતા, મીરાંબાઈ, દયારામ, ‘દૂરદૂરના પહાડોથી એકાએક ધસી આવતી પ્રીતમદાસ વગેરેની રચનાઓ અરબી-ફારસી વર્ષાઋતુની જળધારાઓ જૂના બંધ તોડી ના શબ્દોથી શણગારેલી જોવા મળે છે. ગુજરાતી છે. એવું જ કંઈક બન્યું હતું.’ રવીન્દ્રના સંકોચની સાહિત્યની ચોટદાર વ્યંગકાર અખો ગુજરાતના સલ્તનત યુગમાં જ થઈ ગયો. તેની રચનાઓમાં દીવાલ તૂટી ગઈ હતી. ભાન્તની સાથે નવસભ્ય પાંગર્યું હતું. રવીન્દ્ર વાંચે અને કાદમ્બરી સાંભળે એવો સાહિત્યસહવાસ રચાયો હતો.એકબીજા વગર બેઉને ચાલતું નહીં. રવીન્દ્ર ઘરે આવે અને ભાભીને જુએ નહીં તો ધુંઆપૂંઆ થઈ જતા. ફારસી શબ્દોનો અસરકારક ઉપયોગ થયેલો જોવા મળે છે. ખબર પડે કે કાદમ્બરી બહાર ગયાં છે એટલે ચિડાય. ભાભીને પાઠ ભણાવવા તેમના રૂમમાંથી તેમની ચીજવસ્તુ ગાયબ કરતા. સુકુન, ૪૦૫, પ્રભુદાસ તળાવ, કાદમ્બરી આવે અને તેમની વસ્તુ ની જગ્યાને ન જડે કે તરત રવીન્દ્રને પૂછતા ભાવનગર-૩૬૪ ૦૦૧. મો. નં.: ૦૯૮૨૫૧૧૪૮૪૮ પ્યાલા શબ્દનું મૂળ ફારસીમાં છે. જેના પરથી ગુજરાતીમાં પ્યાલી, પ્યાલો કે પવાલું શબ્દ આવ્યો છે. 6 મધ્યયુગના પ્રસિદ્ધ ભક્તિ સાહિત્યના સર્જક પ્રીતમદાસ (સંવત ૧૭૮૦-૧૮૫૪)ના કાર્ગોમાં પ્રભુપ્રેમની પરાકાષ્ટા જેવા મળે છે. ‘જીભલડી રે તું હરી ગુણ ગાતા, આવડું આળસ ક્યાંથી રે.’ ‘હરીનો મારગ છે શૂરાનો નહીં કાયરનું કામ જોને.’ જેવા ભક્તિ ગીતોના સર્જક કવિ પ્રીતમે પણ પોતાના કાવ્યમાં ‘તીરે ઊર્જા જુવે ‘તમાશો' તે કોડી નવ પામે જોને.' અહીં વપરાયેલ શબ્દ 'તમાશો' (ખેલ ફજેતી જોણું ફારસી-ઉર્દુ ભાષાની દેન છે. આપણી બહુ જાણીતી કહેવતમાં 'તમાશો' શબ્દ એવી રીતે ગોઠવાઈ ગયો છે, જાણે તે આપણો જ ન હોય. 7. ‘તમાશાને તેડું ન હોય' એમ જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે તેના મૂળ છેક મધ્યકાલિન ગુજરાતમાં પડ્યા છે તેની આપણને કલ્પના સુદ્ધાં નથી હોતી. ટૂંકમાં, ઈસ્લામના સૂફી સંતોએ ગુજરાતી સંત સાહિત્યને એક નવો શબ્દ ભંડોળ આપ્યો હતો. આજે પણ એ શબ્દો આપણા સાહિત્યના અવિભાજય અંગ બની ગયા છે. (ક્રમશ:) Page #102 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવન મે ૨૦૧૦ સર્વજ્ઞતા વિશે વિચારણા Dડૉ. પ્રવીણભાઈ સી. શાહ જૈન દર્શન પ્રમાણે ચાર ઘાતી કર્મો જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય વ્યક્તિએ સેવેલા આદર્શ, પુરુષાર્થ, સ્વતંત્રતાનો કોઈ મતલબ નથી. અને અંતરાય કર્મોનો નાશ થાય એટલે સર્વજ્ઞતા, વીતરાગતા પ્રાપ્ત તો પછી સારી નરસી ઘટનાઓની જવાબદારી વ્યક્તિ ઉપર કેવી રીતે થાય છે. સર્વજ્ઞતાની વ્યાખ્યા પ્રમાણે ત્રણે લોકના સર્વ દ્રવ્યો અને સર્વે ગણી શકાય? એનો દોષ કેવી રીતે આપી શકાય? આ રીતે જોતાં પર્યાયો, સર્વભાવો, ભૂત-ભવિષ્ય અને વર્તમાનકાળની સર્વ ઘટનાઓ પ્રભુ મહાવીરનો સર્વજ્ઞતાવાદ સિદ્ધાંત વિરુદ્ધ ગોશાળાના નિયતિવાદ જોઈ શકે અને જાણી શકે. જીવના બાકીના રહેલા આયુષ્ય દરમ્યાન તરફ દોરી જાય છે. આનો ખુલાસો સમજવો જરૂરી છે. ભોગવાતાં ચાર અઘાતી કર્મો–વેદનીયકર્મ, નામકર્મ, ગોત્રકર્મ અને પહેલી વાત સ્પષ્ટ છે કે સર્વજ્ઞની ભવિષ્યવાણી પ્રમાણે ઘટના બનતી આયુષ્યકર્મ ભોગવાઈને આયુષ્ય પૂર્ણ થવાથી આત્મા નિર્વાણ પામે છે, નથી પણ ભવિષ્યમાં બનનારી ઘટનાના દર્શન થવાથી જે બનવાનું મોક્ષે જાય છે અને સંસારના પરિભ્રમણમાં ફરી જન્મ પામતો નથી, છે. જે રીતે બનવાનું છે તે જોઈને ઘટનાનું વર્ણન કરે છે અર્થાત્ શાશ્વત સુખ, શાશ્વત સ્થિરતા મોક્ષમાં પામે છે. આમ આઠ કર્મના સર્વજ્ઞ કહે છે તેમ નહિ પણ જેમ છે તે જાણે છે તેથી કહે છે. ક્ષયથી સિદ્ધ બનેલા પરમાત્માના આઠ ગુણોના પ્રગટીકરણનું વર્ણન - જૈનદર્શનના વિસ્તૃત સમયસાર અને પ્રવચનસારમાં લખ્યું છે કે જૈન શાસ્ત્રોમાં જોવા મળે છે. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચરિત્ર લોકાલોકના ભાવોને સર્વજ્ઞ જાણે એ વ્યવહારનયની અપેક્ષાએ છે, અનંત વીર્ય અનંત સુખ, અક્ષય સ્થિતિ, અગુરુલઘુપણું, અરુપીપણું. અને સર્વજ્ઞ સ્વ-આત્માના સ્વરૂપને જાણે તે પરમાર્થ દૃષ્ટિ છે. જૈન આપણે સર્વજ્ઞતાના અર્થની ચર્ચા કરવી છે. જૈનદર્શન, બૌદ્ધ દર્શન, આગમોમાં અનેક સ્થળે સર્વજ્ઞતાનો ઉલ્લેખ કર્યો છે. ભગવતીસૂત્ર, હિંદુદર્શન વગેરે ધર્મશાસ્ત્રોમાં આ વિષયની ચર્ચા જાણવી રસપ્રદ થઈ અંતકુતદશાંગ સૂત્ર વગેરે આગમોમાં ઉલ્લેખ આવે છે કે ત્રિકાળજ્ઞાની શકશે. સર્વજ્ઞ ભગવંતો તથા તીર્થકરો, ગૌશાળો, શ્રેણિક, કુષ્ણ વગેરેના દરેક દર્શનમાં આધ્યાત્મિક તત્ત્વોની વિચારણામાં જુદા જુદા ભાવિ જીવનની ઘટનાઓનું વર્ણન કરે છે અને જે સમયે જે રીતે જે દૃષ્ટિકોણથી તત્ત્વચર્ચા જોવા મળે છે. ભવિતવ્યતાવાદ, કાલવાદ, દેશકાળ પ્રમાણે ઘટનાઓ બનવાની છે તે સ્વરૂપે જોઈને તેનું વર્ણન સ્વભાવવાદ, ભાગ્યવાદ, સર્વજ્ઞતાવાદ, ઈશ્વરવાદ, પુરુષાર્થવાદ વગેરે કરેલ છે. એટલે સર્વજ્ઞ ભગવંતો હસ્તામલકવતું બધી ઘટનાઓના દૃષ્ટિકોણથી વિવિધ તત્ત્વોના ચિંતનનું મૂલ્યાંકન જોવા મળે છે. ત્રણે કાળના સર્વ પર્યાયોને જુએ છે, જાણે છે એવો સર્વજ્ઞતાનો અર્થ પ્રસ્તુત લેખમાં સર્વજ્ઞતાવાદ વિષે ચર્ચા કરવી છે. કરેલો છે. સર્વજ્ઞતાવાદની ચર્ચા જૈન દર્શન, બૌદ્ધ દર્શન. વૈદિક દર્શન વગેરેમાં આચાર્ય હરિભદ્રસૂરીએ પણ સર્વજ્ઞતાનો આવો અર્થ સ્વીકાર્યો છે. જોવા મળે છે. બીજો વિકલ્પ એ ઉદ્ભવે છે કે ઉપાસકદશાંગમાં બતાવ્યા પ્રમાણે સર્વજ્ઞતાવાદની વિચારણામાં એવી માન્યતા સંપૂર્ણ ઘટનાક્રમને અનિયત માનીને પુરુષાર્થવાદનું સ્થાપન કરવાથી છે કે દેશકાળની સીમાઓ વટાવીને સર્વજ્ઞની ( ઈરમા વીર ભગત હતા ત્રિકાળજ્ઞાની સર્વજ્ઞની ભવિષ્યવાણીને યથાર્થ દૃષ્ટિથી તેને ભૂત-ભવિષ્યનું જ્ઞાન હોય છે. એના દીર્ઘકાવ્ય લખવાનું શરૂ કર્યું હતું. પાછા ફરતાં સાબિત કરી શકાય નહિ; કારણ કે સર્વજ્ઞા જ્ઞાનમાં સંભવીત છે, સંજોગોવશાત છે કે સ્ટીમરમાં પણ એ લખાતું રહ્યું. કલકત્તા આવી ત્રિકાળજ્ઞાની ભવિષ્યમાં બનતી નિશ્ચિત ઘટનાઓ અનિયત છે એવા સંદેહાત્મક પ્રશ્નો ઉઠતા નથી, તેમણે એ પૂરું કર્યું. વિફળ પ્રણયની કથાનું એ જોઈ શકે છે, અનિયત ઘટનાઓનું વર્ણન કરી કારણ કે સર્વજ્ઞનું ભવિષ્ય સંબંધી જ્ઞાન- ]કાવ્ય ૩૪ સર્ગ, ૪000 પંક્તિઓ અને ૨૦૦| શકે નહિ અને એમ માનીએ તો સર્વકાળના જાણકારી હોવાથી ભવિષ્યવાણી તેની મિથ્યા |પાનાંમાં પથરાએલું છે. ૧૮૮૨માં તે કુતિ પ્રગટ| સર્વદ્રવ્યોના ભાવોની જાણકારી સર્વજ્ઞનું લક્ષણ નથી હોતી. એનો એક અર્થ એવો થાય કે થઈ. પોતાની સામે જ રહેલા સાચા પ્રીતિપાત્રનેવું હોય તો અનિયત ઘટનાઓનું દર્શન ન કરી ભવિષ્યની ઘટનાઓ બનવાની એ નિશ્ચિત થઈ માણસ ઓળખી શકતો નથી અને દૂરના ખોટા શકનાર સર્વજ્ઞ કેવી રીતે કહી શકાય? પાત્ર પાછળ એ નિરર્થક ઝાવાં મારે છે, પરિણામે જાય છે એટલે ઘટના પૂર્વનું જ્ઞાન કે ભવિષ્ય આનો અર્થ અનિયતવાદ અર્થાત્ ભવિષ્યની તે બંનેને ગુમાવે છે ને દુઃખી થાય છે-આ ભાવ દર્શન પ્રમાણે ઘટના બનવાની નિયતિ નક્કી હોય ઘટનાઓ અનિયત હોય છે તે વાદ અસત્ય નિરૂપતી કથા “ભગ્નહૃદય'માં વાંચવા મળે છે. તો વ્યક્તિની સ્વતંત્રતા કે પુરુષાર્થનો અર્થ શું? | માનવો પડે અથવા ત્રિકાળજ્ઞાની સર્વજ્ઞની રવીન્દ્રનાથની ઘણી કૃતિઓમાં આ વિષય એ પ્રશ્ન ઉદ્ભવે છે. આમ દરેકના જીવનની કરપાયો છે વ્યાખ્યા બદલવી પડે અને એનો અર્થ ત્રણ કાળનું ઘટનાઓ પૂર્વનિર્ધારિત નિશ્ચિત હોય તો જ્ઞાન નહિ પણ સર્વજ્ઞને આત્મજ્ઞાન અને તમામ Page #103 -------------------------------------------------------------------------- ________________ મે ૨૦૧૦ દર્શનોનું તત્ત્વજ્ઞાન જાણવાનું સામર્થ્ય હોય છે એવો અર્થ વિચારી શકાય. પ્રબુદ્ધ જીવન આ વિચારણા પણ તર્ક સિદ્ધ નથી. કારણ કે જો બનેલી ઘટનાને અનિયત માનીએ તો ઘટના માટે જવાબદારી કોને સોંપવી, તેના ફળ ભોગવવા કોણે તૈયાર રહેવું પડે અને શા માટે ? દરેક ઘટનાના કાર્યકારણભાવ હોય છે તે સિદ્ધાંત ખોટો પડે. અકસ્માત કે સંયોગાધિન અનિયત ઘટનાનું પરિણામ ભોગવવાની જવાબદારી કોની તે પ્રશ્ન ઉઠે ? અને શા માટે ? આમ તો કર્મ સિદ્ધાંત જ ખોટો પડે. કારણ કે અનિયત બનતી ઘટનાઓમાં શુભાશુભ કર્મ કરનારને શુભાશુભ ફળ ભોગવવા પડે એ કર્મ સિદ્ધાંત ખોટો પડે જે હકીકતમાં સર્વેના અનુભવમાં શુભાશુભ કર્મના શુભાશુભ ફળ ભોગવવાનું આવે છે. અનિયત ઘટનામાં કાર્ય કારણ હેતુની વિચારણા જ ઉપયોગી ન થઈ શકે એ પણ સત્ય નથી કે કાર્ય-કારણ હેતુનો અભાવ હોય. ૧૧ દર્શનમાંથી જૈન પરંપરામાં આવ્યો હોય તો સ્વાભાકિ છે કે કેવળ જ્ઞાનનો અર્થ દાર્શનિક તત્ત્વોનું યથાર્થ સંપૂર્ણ જ્ઞાન એવો થાય ત્રિકાળજ્ઞાન થાય નહિ, આચારાંગ સૂત્રમાં આવું વચન જે અંગે જાણઈ સે સવ્વ જાણઈ આવે છે તેનો અર્થ પણ એ જ છે કે જે આત્મ સ્વરૂપને યથાર્થરૂપથી જાણે છે તે તેના સર્વ દ્રવ્યો, પર્યાયો, ભાવો જાણે છે પણ ત્રિકાળજ્ઞાની એવો અર્થ થતો નથી. ભગવતી સૂત્રમાં સી જાણઈ સી શ જાઈ નો ભાવાર્થ કેવળજ્ઞાની ત્રિકાળજ્ઞાની નહિ પણ વિશુદ્ધ આધ્યાત્મિક દાર્શનિક તત્ત્વોનો જ્ઞાની. સર્વજ્ઞને અનંતજ્ઞાની કહેવાથી ત્રિકાળજ્ઞાની અર્થ થઈ શકતો નથી. આ શબ્દો સ્તુતિવાચક હોઈ શકે, વાસ્તવિક અર્થમાં જ્ઞાન અનંત છે સર્વનું જ્ઞાન છે એમ માની શકાય નહિ. કોઈને અનંત ઉપકારી કહેવાથી અનંતા અગણિત-ઉપકારો થોડા વર્ષોમાં કરેલા છે એવો વાસ્તવિક અર્થ ઉપજાવી ન શકાય. ભક્તિરુપે સ્તુતિરુપે કૃતજ્ઞ વ્યક્તિ અનંત ઉપકારી સંબંધન કરી શકે. આ અર્થમાં જૈનદર્શનના આમ તર્કથી એ વાત સિદ્ધ કરી શકાય કે ઘટનાઓ નિયતવાદ અનુસારે બને છે અને જેવી બનવાની છે તેની ત્રિકાળજ્ઞાની સર્વજ્ઞ પુરુષાર્થવાદનું સમર્થન અને ગૌશાળાના નિયતિવાદનું વિરોધપણું જોઈને નિર્દેશન કરે છે, ભવિષ્યવાણી સાચી ઠરે છે. સિદ્ધ થઈ શકે છે. આચારાંગ ભગવતીસૂત્ર આદિ આગમોના આધારે પંડિત સુખલાલજીનું મંતવ્ય એવું છે કે આત્મા, જગત, સાધનામાર્ગ સંબંધી સંપૂર્ણ દાર્શનિક જ્ઞાન, વર્તમાન યુગમાં સર્વજ્ઞનું જ્ઞાન માનવામાં આવે છે ત્રા કાળના જ્ઞાનને નહિ, જૈન પરંપરામાં કેવળજ્ઞાન શબ્દનો અર્થ કેવળ દ્રવ્ય અને પર્યાય બંનેને સમાનભાવથી જાણે તેના જ્ઞાનને પૂર્ણજ્ઞાન કહેવાય છે. ગૌતમ બુદ્ધ પણ શિષ્યોને આ જ સંદર્ભમાં જણાવે છે કે હું ચાર આર્થશાસ્ત્રોનો સંપૂર્ણ જાણકાર છું પણ અગમ્ય કે કાલ્પનિક તત્ત્વોનો જ્ઞાતા નથી. આમ વાસ્તવિક ભૂમિકા ઉપર ગૌતમ બુદ્ધ પોતાને સર્વજ્ઞ કહેવડાવે છે, ત્રિકાળજ્ઞાની નહિ. આજ કથન પ્રભુ મહાવીરના કેવળજ્ઞાનને સરખાવતા અતિયુક્ત કે અલ્પોકિત વિના પોતે સકળ દ્રવ્ય પર્યાયના સંપૂર્ણ જ્ઞાનને કેવળજ્ઞાની તરીકે ઓળખાવતા હોવા જોઈએ, ત્રિકાળજ્ઞાની નહિ, કાદમ્બરીદેવી વીન્દ્રનાથ કરતાં કર્ણક વર્ષે મોટાં હતાં. માતાના મૃત્યુ પછી તેમા જ ગૌતમ બુદ્ધની પરંપરામાં બૌદ્ધિક વિદ્વાનોએ તેમણે જ રવીન્દ્રનાથને ઉછેર્યા હતા. વાત્સલ્યપ્રેમ આપ્યો હતો. હેત અને જતનથી વાસ્તવિક ભૂમિકા ઉપર ગૌતમ બુદ્ધને સર્વજ્ઞ કિશોરવયમાં તેમો સભ્ય પૂરું પાડ્યું હતું. કહ્યા છે જ્યારે પ્રભુ મહાવીરની પરંપરામાં રવીન્દ્રનાથમાં સાહિત્ય અને સંગીતને વિદ્વાનોએ ત્રિકાળજ્ઞાની સર્વજ્ઞ તરીકે વર્ણવ્યા છે. ખીલવવામાં તેમનો ફાળો મોટો હતો. તેમણે કેવળજ્ઞાની પોતે તો પોતાને દાર્શનિક જ્ઞાનની પ્રોત્સાહન અને પ્રેરણા પૂરાં પાડ્યાં હતાં. પૂર્ણતા જ સમજે છે ત્રિકાળજ્ઞાની નહિ. કેવળ કાદમ્બરીદવી વિષે છોબા' અને શબ્દ સાંખ્ય દર્શનમાં પ્રકૃતિ પુરુષ વિવેકના ‘જીવનસ્મૃતિ’માં રવીન્દ્રનાથે ઘણી વાતો અર્થમાં વપરાય છે. જો કેવળ શબ્દ સાંખ્ય આલેખી છે. જો કે જૈન અનુયાયી પરંપરાગત ત્રિકાળજ્ઞાની સર્વજ્ઞાની આવી અવહેલના સહન નહિ કરી શકે. બૌદ્ધ અને હિંદુ પરંપરામાં પણ અનુયાયીઓએ સર્વજ્ઞતાનો અર્થ ત્રિકાળજ્ઞાની તરીકે સ્વીકારેલો છે. ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હું અનેક જન્મોને જાણું છું હું નહિ. હવે ત્રિકાળજ્ઞાની તરીકે પ્રભુ મહાવીર, ગૌતમ બુદ્ધ, શ્રી કૃષ્ણ ખરેખર સર્વજ્ઞ હતા કે નહિ અથવા ત્રિકાળજ્ઞાની રવીન્દ્ર ગાતા, તિન્દ્ર રોજન વગાડતા, કાદમ્બરીદેવી ભાવ-વિભોર થઈ સાંભળી રહેતાં. ઢળતી સંધ્યાએ બજડા (નાની ટેડી બેસી બી એઞા-વિહાર કરવા નીકળો પડતાં. પૂરવી રાશિથી શરૂ કરી બિહાગ સુધી પહોંચી જતા. કોઈ હોઈ શકે કે નહિ એ પ્રશ્ન ચર્ચા માંગી લે છે. વિશેષ રીતે વિવેચન કરતા એક વાત સ્પષ્ટ તારવી શકાશે કે ત્રિકાળજ્ઞાની સર્વજ્ઞ એ તર્ક વિરૂદ્ધ પણ નથી. દેશ-કાળની મર્યાદા વિના દેવળજ્ઞાની બધું જોઈ-જાણી શકે છે એ વાત તર્કથી સિદ્ધ કરી શકાય છે. સાપેક્ષવાદના સમર્થક વૈજ્ઞાનિક આઈન્સ્ટાઈને પણ સંપૂર્ણ નિરપેક્ષ દૃષ્ટિ હોઈ શકે છે તે સિદ્ધાંત પણ સ્વીકારેલો છે, તેમ તર્કથી ત્રિકાળજ્ઞ સર્વજ્ઞ હોઈ શકે છે એ સિદ્ધાંત પણ સાબિત થઈ શકે છે. જો જગતનું સંચાલન નિયમબદ્ધ હોય તો તેની વ્યવસ્થાનું સંપૂર્ણ જ્ઞાન ધરાવતી વ્યક્તિને ત્રણ કાળની બનતી ઘટનાઓનું જ્ઞાન જરૂરથી હોઈ શકે. જેમ એક નિષ્ણાત જ્યોતિષીને ગ્રહ-નક્ષત્રની અસરોનું Page #104 -------------------------------------------------------------------------- ________________ ૧૨ પ્રબુદ્ધ જીવન મે ૨૦૧૦ જ્ઞાન હોય તો તે ભૂત-ભવિષ્ય-વર્તમાનની ઘટનાઓનું બધા પ્રકારના પુરુષાર્થ નિર્ધારીત નથી થતો પણ ભવિષ્યમાં થવાના નિયત પુરુષાર્થનું સૂર્ય ચંદ્ર ગ્રહોની ચાલ-ગતિનું ત્રણકાળનું જ્ઞાન ધરાવી શકે છે. જો જ્ઞાન સર્વજ્ઞને હોય છે અર્થાત્ સર્વજ્ઞ જે જાણે છે તેવો પુરુષાર્થ વ્યક્તિ સર્વજ્ઞ આત્મ દ્રવ્યના બધા જ પર્યાયો જાણે છે તે સ્વીકારીએ છીએ તો કરવાને બંધાયેલો નથી પણ વ્યક્તિ દ્વારા જે પુરુષાર્થ થવાનો છે તેનું આત્માના તમામ પર્યાયોની નિયતિ-નિશ્ચિતતાનું જ્ઞાન પણ સંભવી જ્ઞાન સર્વજ્ઞ વર્ણવે છે. એટલે સર્વજ્ઞતામાં વ્યક્તિની સ્વતંત્રતા કે વ્યક્તિના શકે છે. પુરુષાર્થની અવગણના હોતી નથી. નિયતિવાદ અને જૈન સર્વજ્ઞતામાં ફરક એટલો છે કે નિયતિવાદ સારાંશમાં સાચી દૃષ્ટિથી મૂલ્યાંકન કરવાથી સર્વજ્ઞ ત્રિકાળજ્ઞાની છે, ભૂતવ્યક્તિના પુરુષાર્થ કે સ્વાતંત્ર્યનો અસ્વીકાર કરે છે જ્યારે જૈન ધર્મની ભવિષ્ય-વર્તમાન જાણે છે, જુએ છે, ત્રણે લોકના સકળ દ્રવ્યોના સર્વજ્ઞતા વ્યક્તિની સ્વતંત્રતા અને પુરુષાર્થનો સ્વીકાર કરી સર્વ ભાવોને, પર્યાયોને જુએ છે અને એ અર્થમાં અનંતજ્ઞાની પૂરવાર થાય પર્યાયોની નિયતતાનો સ્વીકાર કરે છે. પ્રભુ મહાવીરના જીવન પ્રસંગો છે. ઉપરથી ઘટનાઓની નિયતાનિયતનો અભ્યાસ કરવાથી સર્વજ્ઞતા અને જૈન દર્શન વિરૂદ્ધ લખાયું હોય તો મિચ્છામી દુક્કડં. પુરુષાર્થવાદને સમર્થન મળે છે. આમ ત્રિકાલજ્ઞ સર્વજ્ઞની ધારણામાં પુરુષાર્થની સંભાવના નિયત પુરુષાર્થના રૂપમાં જ શક્ય છે. નિયતિમાં પુરુષાર્થ આવશ્યક છે અને તે પુરુષાર્થ પણ નિયત હોય છે અનિયત ૯૪, લાવણ્ય સોસાયટી, વાસણા, અમદાવાદ-૩૮૦ ૦૦૭. નહિ. અને સર્વજ્ઞતામાં નિયતિ પ્રમાણભૂત છે. આમ સર્વજ્ઞથી વ્યક્તિનો ફોન : (૦૭૯) ૨૬૬૦૪૫૯૦ ગાંધીજી અને ગુરુદેવ ગૌરી પંત “શિવાની' (૧૯૨૩-૨૦૦૩) અનુવાદ : શાંતિલાલ ગઢિયા ગાંધીજીનો જન્મોત્સવ-સમારંભ શાંતિ નિકેતનમાં ખૂબ ધામધૂમથી તમે સો જયઘોષ કરો એમનો, જેથી તમારો કંઠસ્વર એમના આસન મનાવવામાં આવતો. પ્રાર્થનાસભા ઘણું કરીને આમ્રકુંજમાં થતી. એક સુધી પહોંચી શકે. કહો, તમને ગ્રહણ કરી લીધા છે, તમારા સત્યને વખત ગુરુદેવે આ સભામાં કહ્યું હતું: અમે સ્વીકારી લીધું છે. જે ભાષામાં એ બોલી રહ્યા છે, એ કાનથી આજે મહાત્મા ગાંધીના જન્મદિન _ નહિ, પ્રાણથી સાંભળવાની ભાષા છે. મારી સમારંભમાં આપણે આશ્રમવાસીઓ ( મને એવું યાદ છે કે સદર સ્ટ્રીટનો રસ્તો) ભાષામાં જોર ક્યાં છે? ભાષાની પરાકાષ્ટા તો આનંદોત્સવ કરીશું. હમણાં જ સ્વરગાન થયું જ્યાં પૂરો થતો હતો ત્યાં ફ્રી-સ્કૂલના બગીચાનાં' એ મનુષ્યની છે, કારણ કે નિ:શંક એ તમારા તેનો આરંભ પકડવા માંગું છું. જેમને કેન્દ્રમાં ઝાડે દેખાતા હતા. એક દિવસ સવારે વરડામા| પ્રાણ સુધી પહોંચે છે.” રાખી આપણે આનંદ મનાવી રહ્યા છીએ એમનું ઉભા રહીન છું એ તર તા હતા. તા-1 બોલતાં બોલતાં ગુરુદેવનો કંઠસ્વર ઉત્તેજિત સ્થાન ક્યાં છે? એમની વિશિષ્ટતા શી છે? જે જોતાં અચાનક એક પળમાં મારી આંખો પરથી\ , | થઈ કાંપવા લાગ્યો હતો. પછી જ્યારે સન જાણે એક પડદો સરી ગયો. આખી દુનિયા મને દઢ શક્તિના પ્રભાવથી ગાંધીજીએ સમસ્ત ૧૯૪૦ના ફેબ્રુઆરીમાં ગાંધીજી આશ્રમે કોઈ અપૂર્વ મહિનામાં તરબોળ દેખાઈ, [. ભારતવર્ષને સચેતન બનાવી દીધું છે, એ પ્રચંડ આવ્યા, ત્યારે તો જાણે ઉત્સવોનું પૂર ઊમટ્યું ચારેબાજુ સૌદર્યનાં મોજાં ઊછળતાં હતાં. મારા છે. સમસ્ત દેશની પૂરી છાતી પર પડેલા ભારે | હૃદયમાં વિષાદના જે થર બાઝેલા હતા તેને એક| હતું. અતિ વિર માં હતું. અતિ વિશાળ શમિયાણો ઊભો કરાયો હતો. પથ્થરને એ શક્તિએ હલાવી દીધો છે.” પલકમાં ભેદી નાખી મારા સમસ્ત અંતરને પૂ. બા પણ પધાર્યા હતાં. વિવિધ પ્રકારનાં ગાંધીજીના અનશન વખતે પણ આખા વિશ્વ જ્યોતિએ એકદમ છલકાવી દીધું. તે જ ચિત્રોથી આશ્રમની જમીન અને દિવાલો આશ્રમમાં ઉદાસી અને ચિંતાનું મોજું ફરી વળ્યું |દિવસે નિર્ઝરર સ્વપ્નભંગ' કવિતા નિઝરની સુશોભિત કરવામાં આવી અને બે-ત્રણ દિવસ હતું. આશ્રમવાસીઓને એકઠા કરી ગુરુદેવે ફરી પેઠે જ જાણે પ્રગટ થઈને વહી ચાલી. કવિતા સુધી નાનામોટા ઉત્સવો ચાલતા રહ્યા હતા. એજ આમ્રકુંજમાં એક સભામાં ઉદ્ધોધન કર્યું પૂરી થઈ ગઈ, પરંતુ જગતના એ આનંદમય હતું: સ્વરૂપ ઉપર પડદો પડ્યો નહિ. મારી એવી દશા એ-૬, ગુરુકૃપા સોસાયટી, ‘જય હો એ તપસ્વીનો, જે અત્યારે મૃત્યુને થઈ હતી કે મને હવે કોઈ જ અને કંઈ જ અપ્રિય શ્રી મુક્તજીવન સ્વામી બાપા માર્ગ, પોતાની સામે રાખીને બેઠો છે, ઈશ્વરને હૃદયસ્થ રહ્યું નહિ... કરીને, સમસ્ત હૃદયના પ્રેમને તપાવીને, બાળીને. -રવીન્દ્રનાથ ટાગોર) વડોદરા-૩૯૦ ૦૦૬. Page #105 -------------------------------------------------------------------------- ________________ મે ૨૦૧૦ પ્રબુદ્ધ જીવન અનુભૂતિની અફલાતૂન અભિવ્યક્તિ ડૉ. રણજિત પટેલ (અનામી) એકવાર, છ દાયકા પુરાણા મારા અધ્યાત્મક-સુહૃદય ડૉ. આ મંત્ર સંબંધે પ્રો. બ. ક. ઠાકોર લખે છેઃ “આર્ય પ્રજાના અવાજનો આ ભાસ્કરભાઈ દેસાઈના શ્રીમતી કુમુદબહેન દેસાઈએ અણધાર્યો મણિ આ જ પણ પ્રથમ ઉચ્ચારાયો તે ક્ષણના જેટલો જ જ્યોતિર્મય છે, ચોંકાવનારો પ્રશ્ન પૂછ્યો: ‘તે હેં અનામીભે ! તમે આ પ્રણય-કાવ્યો સજીવન છે..હિંદુ પ્રજા ગત થશે, તે પછી પણ એ મંત્ર હજારો ને લાખો લખો છો તે કોઈને પ્રેમ કરીને લખો છો? શ્રીમતી કુમુદબહેનનો માણસો રહ્યા કરશે. સાહિત્યની અમરતા તે આનું નામ.... (વિવિધ આવો પ્રશ્ન પ્રો. ભાસ્કરભાઈને વિચિત્ર લાગ્યો એટલે પત્નીને ટોકતાં વ્યાખ્યાનો-ગુચ્છ ત્રીજો, પૃ. ૧૫૭). કહેઃ “આવું શું પૂછતી હોઈશ.’ કુમુદબહેને કહ્યું: ‘એમાં શું ખોટું છે? ધર્મ, અર્થ, કામ અને મોક્ષ-આ ચાર પુરુષાર્થ છે. ચાર આશ્રમ ને જાણવું તો જોઈએ ને કે આ કવિઓ પ્રણયકાવ્યો લખે છે તે કેવળ ચાર વર્ણની આપણે ત્યાં વ્યવસ્થા હતી. ચાર આશ્રમ દરમિયાન ચાર કલ્પનાથી કે વાસ્તવિક અંગત અનુભવથી.” મારા મિત્ર પત્નીને પુરુષાર્થ સાધવાના હતા. જીવનની આ સુંદર વ્યવસ્થા હતી. ધર્મ દ્વારા અતિ-સંક્ષેપમાં કહ્યું: “કલ્પનાથી લખાય, અન્યના અનુભવથી પણ લખાય, અર્થ, કામ ને મોક્ષની પ્રાપ્તિ શક્ય હતી. મહાભારતના રચયિતા સાહિત્યમાં નિરૂપિત વાંચીને લખાય પણ અંગત અનુભવ અને અનુભૂતિની ભગવાન વ્યાસનું આ દર્શન હતું, પણ પ્રજા અર્થ ને કામમાં રત હતી. વાત નિરાળી; કેમ જે “સુસ્પષ્ટ અનુભૂતિની સુદક્ષ અભિવ્યક્તિ તે કવિતા'...પછી ધર્મ ને મોક્ષની બહુ ઓછાને પડી હતી...ત્યારે આક્રોશપૂર્વક તે કવિતા પ્રણયની હોય, પ્રકૃતિની હોય, ભક્તિની હોય કે કોઈ પણ વિષયની અરણ્યરુદન-વાણી ઉચ્ચારે છેઃ “ઊંચા હાથ કરીને હું હંમેશાં બૂમ હોય. પાડું છુંઃ છતાં મારું કોઈ સાંભળતું નથી કે ધર્મ થકી જ અર્થ અને કામ એવું કહેવાય છે કે કવિશ્રી નરસિંહરાવ દિવેટિયાના મિત્રની પત્નીનું સિદ્ધ થાય છે, છતાં પણ એને (ધર્મને) લોક કેમ નહિ સેવતા હોય અવસાન થયું. મિત્રભાવે તેમણે નરસિંહરાવને કવિતા લખવાનું કહ્યું (ધર્મવર્ણન-પૃ. ૬૮) ભગવાન વ્યાસના જમાનાની જો આ સ્થિતિ ત્યારે કવિએ કહ્યું: અવસાન તો તમારા પત્નીનું થયું છે, મારી પત્ની હતી તો આજે તો સ્થિતિ એથી પણ બદતર છે. પ્રજા વર્ણશંકર થતી સુશીલા તો જીવે છે.' આ ઉક્તિની પાછળ પમ અંગત અનુભૂતિ કેન્દ્રમાં જાય છે, આશ્રમો બે જ રહ્યા છે ને પુરુષાર્થ પણ બે જ રહ્યા છે...અર્થ છે. ધાર્યું હોત તો નરસિંહરાવ મિત્ર પત્નીના અવસાનનું અને કામ, મહાભારત કાળમાં અર્થદાસો હતા...વ્યાસને કહેવું પડ્યું: વિરહકાવ્ય...શોક પ્રશસ્તિ કાવ્ય લખી શક્યા હોત પણ એમાં અંગત “સર્વ અર્થના દાસ છે, અર્થ કોઈનો દાસ નથી.” ભૌતિકવાદના, બાબરા તીવ્ર અનુભૂતિની ઉણપ રહેત. પ્રતિભાશાળી કવિ અનન્ય કલ્પનાથી ભૂતે માઝા મૂકી છે, એણે કામાચાર વધાર્યો છે ને “સબસે બડા રૂપૈયાની અન્યની ઉત્કટ અનુભૂતિની અભિવ્યક્તિ કરી શકે છે. દાખલા તરીકે બોલબાલા કરી મૂકી છે. ધર્મની હાટડીઓ મંડાઈ છે ને મોક્ષ વાસનાતૃપ્તિ કાલિદાસનો “અજ-વિલાપ” ને “રતિવિલાપ' પણ આવા પરલક્ષી પૂરતો પર્યાપ્ત છે. વ્યાસનું આર્ષ-દર્શન સર્વકાલીન ને સર્વજનીન છે. અનુભવમાંય આત્મલક્ષી અનુભૂતિની છાંટ કે માત્રા ગર્ભિત હોય છે. એમના પુણ્ય-પ્રકોપ અને અરણ્યરુદનને ચિત્રબદ્ધ કરવા જેવા ખરા. પરકાયા પ્રવેશશક્તિની જેમ અન્યના મનોગતના આંતર પ્રવાહોને કલ્પના-શક્તિને કામે લગાડો. કવિ-ઋષિ-મનીષીનું આ અમર-દર્શન તાગવાની સર્જકમાં શક્તિ હોવી જોઈએ. સર્વજનીન ને સર્વકાલીન છે. સચોટ ભવિષ્યવાણી જેવું. કવિઃ કાન્તદર્શી તે આનું નામ. એ દર્શનની સાહિત્યની આ જ તો ખૂબી ને બલિહારી છે. વ્યાસવાલ્મીકિની અભિવ્યક્તિ પણ કેટલી બધી વેધક ને સચોટ છે. એક ઉપનિષકારે યાવશ્ચન્દ્રદિવાકરો પ્રતિભાનું આ રહસ્ય છે. વ્યાસોચ્છિષ્ટમ્ જગત પણ સત્યના મુખને સુવર્ણ પાત્રથી ઢંકાયેલું ક્યાં કહ્યું નથી. સુવર્ણ સર્વમ્' ઉક્તિમાં સર્વજનીન ને સર્વકાલીન અનુભવ ને અનુભૂતિનો બોલે ત્યાં સત્ય ચૂપ. સુવર્ણપાત્રના એ આવરણને તો પૂષન જ દૂર અણસાર અભિપ્રેત છે. ( હું દેવદારના વનમાં ભમ્યો, ઝરણાંને કાંઠો કરી શકે ને સત્યનો પ્રકાશ પ્રસરાવી શકે. આજના સેંકડો વર્ષ જીવે તથાપિ માનવ આખરે તો બેઠો. તેના જળમાં નાહ્યો, કાંચનજંઘાનો ? ખરે તો ]ધ તો તેના જળમાં ના હા) કાંચનજંઘાન | રાજકારણમાં પણ સત્યના મુખને સુવર્ણનું પાત્ર મર્ય જ છે જ્યારે એનું પ્રથમ કક્ષાનું સાહિત્ય અમર છે. ઋષિ વિશ્વામિત્રને થઈ ગયે વર્ષો વહી પરંત દર્શન થવું સહેલું માન્યું હતું ત્યાં મને તિલક મહારાજને યાદ કરીએ. એમના બે ગયાં પણ એમણે આપેલો ગાયત્રીમંત્ર આજે કિશું મળ્યું નહીં.. | વાક્યોમાં જ એમની અનુભૂતિની અભિવ્યક્તિ હજ્જારો વરષથી આર્ય પ્રજાના કંઠમાં ને રક્તમાં | નગાધિરાજ ગમે તેવા અભભેદી હોય, કેવી સચોટ રીતે વ્યક્ત થઈ છેઃ ‘સ્વરાજ મારો રણકે છે, વહે છે. તોપણ તેઓ કંઈ આપી શકે એમ નથી. જે| જન્મસિદ્ધ હક્ક છે ને તે હું લઈને જ રહીશ.” ૐ તત્સવિતુર્વરેણ્ય આપવાવાળો છે તે તો ગલીના નાકે એક જ એમના અનુગામી પૂ. બાપુના લખાણમાંથી તો ભર્ગો દેવસ્ય ધીમહિ પલકમાં વિશ્વનું દર્શન કરાવી આપે છે. | આવાં અનેક શબ્દ-બ્રહ્મના દર્શન થાય. “મારું ધિયો યો નઃ પ્રચોદયાત્ | જીવન, મારી વાણી’ બાકી બધું ઝાકળપાણી). Page #106 -------------------------------------------------------------------------- ________________ ૧૪ પ્રબુદ્ધ જીવન ગીતાંજલિ ‘મારા જેવા લાખ્ખોનો ક્ષય થાઓ પણ સત્યને માપવાનો ગજ ટૂંકો ન બની.' કાગડા-કૂતરાને મુખે મરીશ પણ સ્વરાજ લીધા વિના માટે મુખ્યત્વે રવીન્દ્રનાથને ૧૯૧૩માં નોબેલ પુરસ્કાર મળ્યો તે અંગ્રેજી ૧૯૧૦માં પ્રગટ થયેલી બંગાળી ‘ગીતાંજલિ’ની આવૃત્તિ અને જેને આશ્રમમાં પગ મૂકનાર નથી.' ‘ગીતાંજલિ’, એ બંને સ્વતંત્ર અને જુદાં જ પુસ્તકો છે. બંગાળી અને સ્વામી વિવેકાનંદની વાણીનું‘ગીતાંજલિ'માં ૧૯૦૬થી ૧૯૧૦ દરમ્યાન લખાયેલાં બંગાળી ગીતો છે, જ્યારે અંગ્રેજી ‘ગીતાંજલિ’ રવીન્દ્રનાથના જુદા-જુદા દસ જેટલા કાવ્યસંગ્રહોમાંથી તેમણે પોતે ચૂંટેલાં અને અનૂદિત કરેલાં ૧૦૩ કાવ્યોનું ગુચ્છ છે. વીર્ય પણ કેટલું બધું ઓજસ્વી ને પ્રેરક છે: 'ઉત્તિષ્ઠત, જાગ્રત, વરાન પ્રાપ્ય નિર્બાધત'-જાગો, ઊઠો અને ઉત્તમ વસ્તુને પ્રાપ્ત કરો.' `Arise, Awake & stop પહેલી નવેમ્બર ૧૯૧૨ના દિવસે ‘ગીતાંજલિ’ની પહેલી મર્યાદિત આવૃત્તિ પ્રગટ થઈ, ૭૫૦ પ્રત છપાઈ. not till the goal is reached.' ૧૯૧૩ના માર્ચમાં લંડનની મૅકમિલન કંપનીએ‘ગીતાંજલિ’નીપ્રથમ જાહે૨ અને પ્રમાણભૂત આવૃત્તિ પ્રગટ કરી. નવેમ્બર ૧૯૧૩માં ‘ગીતાંજલિ’બીજી માટે રવીન્દ્રનાથને નોબેલ પુરસ્કાર મળ્યો. માર્ચ અને નવેમ્બરના આઠ માસના ગાળામાં નોબેલ પ્રાઈઝ પૂર્વે ‘ગીતાંજલિ’નાં દસ પુનર્મુદ્રણ થયાં. ‘ગીતાંજલિ’ના ગીતોની સાદી ને નિખાલસતા, ભાવવાહિતા ને નાદમાધુર્ય એવાં તો સચ્ચાઈભર્યાં છે કે આપણને લાગે કે આ તો જાણે મારાં જ મન-હૃદયના ભાવ. આથી જ કાકા કાલેલકરે ‘ગીતાંજલિ'ને હૃદયની સાર્વભૌમ વાણી' તરીકે વર્ણવી છે. દેહદમન, ત્યાગ, ધ્યાન કે તપનું તેમાં નામ નથી. સમગ્ર જીવનની સુવાસ, સૌંદર્ય અને આનંદ કે‘ગીતાંજલિ’માં અનુભવાય છે. વ્યાકુળતા, ભક્તિ, કૃપા અને સમાધાનથી |‘ગીતાંજલિ’તરબતર છે. કાકાસાહેબ કહે છે, ચિરપરિચિતતાનું સમાધાન અને અનનુભૂત નવીનતાની ચમત્કૃતિ બંને એકસાથે ‘ગીતાંજલિ’માં મળે. લંડન આવી રવીન્દ્રનાથે રોધેન્સ્ટાઈનને ‘ગીતાંજલિ'નો અનુવાદ દેખાડ્યો. રોધેન્સ્ટાઈન પ્રસન્ન-ચકિત થઈ ગયા. તેમણે લખ્યુંઃ ..મેં કવિતાઓ વાંચી. એક નવા જ પ્રકારની કવિતાઓ મારી આંખો કવિ કાલિદાસનું મહાકાવ્ય ‘રઘુવંશ' મેં ઘણીવાર વાંચ્યું છે. એમાંનું ઘણુંબધું મને ગમ્યું છે પણ અનેક રીતે મહત્વના એક પ્રસંગના સંસ્કાર મારા ચિત્તમાં વર્ષોથી દૃઢ થયા છે તે હજી સુધી ભૂલાયા નથી. એમાં સીતાના વ્યક્તિત્વને જે ઉઠાવ મળ્યો છે તે અદભુત છે. સ્વામી વિવેકાનંદે કહ્યું છે આર્યનારીને માટે સીતા-સાવિત્રી જેવાં અનુકરણીય આદર્શ પાત્રો છે...બીજું શોધવાની શી જરૂર છે ? ધોબીની ટીકાથી રામ સીતાનો ત્યાગ કરે છે. લક્ષ્મણને શિરે કપરી જવાબદારી આવી છે-માતા સમી ભાભીને વાલ્મીકિના આશ્રમમાં પહોંચાડવાની. કામ પતતાં લક્ષ્મણ સીતાને વંદન કરી કહે છે વિ! સમસ્યંતિ બભૂવ નમ્રઃ” લક્ષ્મણને ઉઠાડીને સીતા કહે છેઃ પ્રીતાસ્મિ તે સૌમ્ય ! ચિરાય જીવ’ ‘પ્રસન્ન હું, વત્સ ! ચિરંજીવી થાઃ જતાં જતાં લક્ષ્મણને બે-ત્રણ વાતો કહે છે...તેમાં પ્રથમ અનુક્રમે બધી જ સાસુઓને પ્રણામ પાઠવે છે ને પોતે સગર્ભા છે એટલે કહેવડાવે 99: ૨૦૧૦ એ પછી પતિ રામને સંદેશમાં આર્યપુત્ર, પ્રિયતમ કે એવાં આત્મીય સંબોધન ન કરતં કહે છેઃ ‘ને વેણ કહેજે મુજ રાજને એ. મારા ને પ્રજાના રાજાને કહેજે કે ‘તું સમ્મુખે અગ્નિથી વિશુદ્ધ થૈ, છતાં ...૨વીન્દ્રનાથની કવિતાનો એક પછી એક પાઠ થયો...તે સાંજે મેં કેવો અસીમ આનંદ અનુભવ્યો તે મને બરાબર યાદ છે. રવીન્દ્રનાથની કવિતાના આસર્વે મને મન્ન કરી મૂક્યો, ચંપમૅને કરેલો હોમરનો અનુવાદ પહેલવહેલી વાર વાંચી કવિ કિટ્સને ધર્યો હતો બરાબર તેવો જ અનુભવ મને થયો. સિન્કલેરે ૨વીન્દ્રનાથ પરના પત્રમાં લખ્યું : ...તમારી કવિતાના પ્રભાવને હું કદી ભૂલી નહીં શકું. તમારા કાવ્યોમાં મને મૂર્તિમંત સૌંદર્યઅને કવિતાની પૂર્ણસિદ્ધિ જોવા મળ્યાં છે, એટલું જ નહીં મને ક્યારેક જ આછોઅમથો અને અનિશ્ચિતપણે થતો દિવ્યતાનો પરિચય તમારી કવિતાથી પૂર્ણ થયો છે. પોલ નો અહેવાલ આપ્યો છે : ..મારા પોતાના ધૂંધળા વિચાર ને લાગણીઓ (આ કાવ્યોમાં) એટલાં તો સ્પષ્ટ અને સુંદર રીતે અભિવ્યક્ત થયેલાં લાગે છે કે હું આનંદવિભોર થઈ સુપુત્રના અંશનું રૂંડું ચાહજો.' ગયો. મનની શાંતિ અને શક્તિ માટે બાઈબલની જેમ હું ‘ગીતાંજલિ’| વસેલ મારા ઉદરે તમારા લોકાપવાદે મુજને તજી, એ પ્રસિદ્ધ હારા કુલને શું છાજે?’ પ્રસૂતિ બાદ હું તપ તપીશ ને પ્રભુને પ્રાર્થીશ કે– ‘સૂર્યો યથા મેં જનનાન્તરેડપિ ત્વમેવ ભર્તા ન ચ વિપ્રયોગ' ‘કે આવતા યે ભવમાં, ફરીને તમે જ મારા પતિ, ને વિજોગ ના.' મનુએ કહ્યા પ્રમાણે, વર્ણાશ્રમ સમય હતી. મોટા ગજાના રહસ્યવાદી કવિઓની સંતવાણી જેવું તે ધર્મનું પાલન કરાવવાનું રાજાનું કવિતાઓનું સ્તર હતું. કર્તવ્ય છે તો આમ ત્યાગી મુજને, છતાંયે હીરા જેવો પ્રતાપી પતિ હોવા છતાં મારે અન્યને શરણે જવાનું ! એક મહત્ત્વની વાત. તારા વિયોગમાં જ મેં દેહ છોડ્યો હોત, જીવનનો મને મોહ નથી પણ જીવી રહી છું. કારા કે-હું સગર્ભા છું...ને મારી ફરજ છે મારી કૂખમાં આશરૂપ રહેલ ‘તારું વસ્તુ તેજ રોપવાનું,' બીજા તપસ્વી સમ ધ્યાન રાખજો.' અનુભૂત્તિઓની આ અભિવ્યક્તિ કેટલી બધી કરુણ-ભવ્ય છે! પાોનું આભિજાત્ય ને દાક્ષિણ્ય પણ ઉચ્ચ કક્ષાએ નિરૂપાયું છે. દશ્યમાળાની ગૂંથણી કેટલી બધી કલાત્મક ને સચોટ છે. સાહિત્યમાંથી આવાં તો અનેક દૃષ્ટાંતો મળી રહે પા સંત-કવિ કબીર જે ખાસ કંઈ ભણ્યા જ નહીંના એમના Page #107 -------------------------------------------------------------------------- ________________ મે ૨૦૧૦ પ્રબુદ્ધ જીવન સાહિત્યમાંથી અનુભૂતિનીને તેની વિાંચવાનું પસંદ કરું. નિભાવવો કેટલો કઠણ છે. દક્ષ અભિવ્યક્તિની અનેક | રવીન્દ્રનાથે ‘ગીતાંજલિ' રોધેન્સ્ટાઈનને અર્પણ કરી યેટ્સ “ગીતાંજલિ' તત્સંબંધે એના આપેલા દૃષ્ટાંતનું પંક્તિઓ મળે છે ત્યારે આનંદ નાવીન્ય મૌલિક ને સચોટ છે. માટે અદ્ભુત પ્રસ્તાવના લખી. તેમણે લખ્યું છેઃ સાથે આશ્ચર્ય થાય છે. કબીર કહે છે કે મૈત્રી કે સ્નેહસંબંધ ....અનુવાદની હસ્તપ્રત સાથે ને સાથે રાખી દિવસોના દિવસો સુધી હું આકાશવાણી’– અમદાવાદફર્યો છું; ટ્રેનના ડબ્બામાં, બસના ઉપલા માળે કે રેસ્ટોરાંમાં બેઠાં-બેઠાં - નિભાવવો તે મીણના ઘોડા ઉપર વડોદરાએ કબીરની આ પ્રકારની જ્યાં તક અને સમય મળે ત્યાં – હું આ કવિતાઓ વાંચતો રહ્યો છું... | સવારી કરી અગ્નિપથ પર ચાલવા વાણીનો પ્રચાર કરવામાં ખૂબ ...આપણાથી સાવ અજાણી એવી એક આખી પ્રજાને, એક આખી| જેવી કપરી વાત છે. ‘ઢાઈ અક્ષર મહત્ત્વનું યોગદાન આપ્યું છે. પ્રેમકા'ની વાત જ નિરાળી છે! સંસ્કૃતિને કવિની કલ્પનાના કેમેરાએ ઝડપી છે, પણ અજાણપણાનું રહસ્ય | આના સમર્થનમાં અનેક દષ્ટાતા વિસ્મય નહીં પણ તેમાં જોવા મળતી આપણી પોતાની જ છબી આપણને કેટલીક અનુભૂતિઓ આપી શકાય પણ હું કેવળ બે જ ભાવવિભોર કરી મૂકે છે. વ્યષ્ટિગત ને કેટલીક સમષ્ટિગત દૃષ્ટાંત આપીશ. તનના જોગી તો અમેરિકાના ‘ફોર્ટનાઈટલી રિવ્યુમાં ઝરા પાઉને “ગીતાંજલિ' વિષે | હોય છે. લંગડો, આંધળો, મૂંગો, અનેક મળે પણ મનના જોગી લેિખ કર્યો; લખ્યું: બધિરની અનુભૂતિઓ કેવી મળવા વિરલ. પ્રભુમાં ધ્યાન ન ..પદ્યખંડોમાં ક્યાંક-ક્યારેક (ગ્રીક સંસ્કૃતિની) “હેલેનિક’ પુનિત હોય? એમની અપૂર્ણતાઓને, હોય ને માળા ફેરવવી એ કેવળ ભવ્યતાની ઝલક દેખાય છે, તો ઘણી બધી જગાએ દ ગુરુમોન્ટ કે બૉદલેરી ખોડખાંપણોને, અધૂરપોને દંભ ને આત્મપ્રતારણા છે. નમાજ જવા કવિઓએ આખરી તબક્કામાં સાધેલી શુદ્ધ કાવ્યસફાઈ જોવા મળે સંવેદનશીલ કવિ ગુણ-વિશેષમાં સમે જોરથી બાંગ પોકારનારને મૂલવી બતાવે ત્યારે? વાંચો આ કબીર કહે છે કે ખૂદા તો કીડીના | ...રવીન્દ્રનાથની કવિતાઓના પાયામાં તેમજ તેના આકાશમાં વિસ્મિત વિરલ શ્લોકઃપગનો ઝાંઝરનો રણકાર પણ શાંતતા છવાયેલી છે...આપણા યાંત્રિક જીવનમાં એકાએક શાણપણનું - પંગો વન્યસ્વમસિ ન ગૃહ સાંભળી શકે તો તું શીદને જોરથી નીરવ પ્રભાત ઊઘડી ઊઠે છે... યાસિ યોડર્થી પરેષાં બાંગ પૂકારે છે...“શું અલ્લાહ ...પ્રકૃતિ સાથે કવિ એકાકાર થઈ ગયા છે. ક્યાંય કશો જ વિરોધ રહ્યો ધન્યોડમ્પ – ધનમદવતાં (ખુદા) તેરા બહેરા હૈ ?' અહીં નથી. નેક્ષસ ય—ખાના અખો સોનારો યાદ આવે. અખો લંડનના ટાઈમ્સ લિટરરી સપ્લિમેન્ટ ઊંચામાં ઊંચા પ્રકારના અભિનંદન ગ્લાધ્યો મૂક ત્વમસિ કૃપણ કહે છેઃઆપ્યાં: સ્તૌષિ નાર્થાશયા યઃ સજીવાએ નજીવાને ઘડ્યો “ગીતાંજલિ'ની રચનાઓ વાંચતાં આપણા યુગના કોઈ ડેવિડના સ્તોત્રો] સ્તોતસ્વ બધિરન વચો યઃ ને સજીવો નજીવાને કે'છે કેવાંચતાં હોઈએ એવો અનુભવ થાય છે. પોતાના શ્રદ્ધા-સાધનાકર્મ અને ખલાનાં કૃણોષિTI તું મને કાંક દે, જીવન-અનુભવોથી કવિ ઈશ્વર પામ્યા છે. તેને ઉદ્દેશીને તેમણે કાવ્યો રચ્યાં મતલબ કે હે લંગડા માણસ! આ અખો ભગત તો એમ પૂછે છે. તું વંદન કરવાને લાયક છે કારણ .ક્યાંય કલા-કસબ કે બુદ્ધિની છીછરી ચાતુરી નથી...સાદગી એવી કે તું પારકાને ઘેર કંઈ માગવા અલ્યા! હારી તે એક ફૂટા છે પૂર્ણ છે કે કાવ્યોને તો સૌ કોઈ સહજતાથી સમજી શકે અને છતાંય તેમાં જતા નથી. હું આપળા માનવ! કે બે? સમજવા જેવું ગંભીર ઊંડાણ અલ્પ કે નહિવત્ તો નથી જ નથી તને ધન્ય છે કારણ કે ધનથી સ્નેહના સ બ ધો-મેત્રી- | તેમની કવિતામાં ઘણાને બાઈબલનું શાણપણ અને શાંત રમ્યતા, ઉન્મત્ત બનેલા માણસોના મુખ નિભાવવી અતિ કપરી સાધના છે, દિખાયાં. ડાર્વિનના વિદષી પોટી ક્રાન્સિસ કોનકોર્ટે એ કરાર કર્યો | તારે જોવા પડતો નથી; હું મૂંગા છતાં મૈત્રી થઈ જાય પણ એ અતંદ્ર _*રવીન્દ્રનાથને મળ્યા પછી એકીસાથે શક્તિપ્રભાવી અને મૃદુ એવી ઈશુની માણસ! તું પ્રશંસાને પાત્ર છે જાગ્રતિ માગે છે, પ્રમાદ, અપેક્ષા, પ્રતિભામાં હું માનતી થઈ. તે પહેલાં એવા અજબ સમન્વયનું સત્ય હું કારણ કે કંજૂસ માણસની પાસે ઉપેક્ષા એમાં ન નભે. કબીર સ્વીકારી શકી નહોતી. ધન મેળવવાની આશાથી તું પ્રશંસા પ્રેમ-સંબંધે લખે છેઃ‘ગીતાંજલિ'ની રચનાઓએ પશ્ચિમના વિશ્વમાનસમાં રવીન્દ્રનાથની| કરતો નથી. હે બહેરા માનવ! તું નેહ નિભાવન કઠન હય, એક વિશિષ્ટ છબી ઉપસાવી. પૂર્વમાંથી આવેલા શાણા અને સંત ઋષિી વખાણને પાત્ર છે કારણ કે તારે સબસે નિભત નાહિ; તરીકેની તેમની છાપ ઊભી થઈ. તેમને ઈશા મસીહ સાથે| દુર્જનોનાં ખરાબ વચનો સાંભળવા ચઢવો મોમ-તુરંગપે, સરખાવનારાઓની સંખ્યા નાનીસૂની નહોતી. પડતાં નથી. ચલવો પાવક માંહિ. મહેશ દવે, એક અતિશય કરુણ સ્નેહ તો થાય પણ એને ‘કવિતાનો સુર્ય'માંથી અનુભૂતિનું દષ્ટાંત મહાત્મા Page #108 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવન મે ૨૦૧૦ ગાંધીના જીવનનું વર્ણવી આ લેખ પૂરો મહાવીર કથા ડી.વી.ડી. માગી ભીખીને મેળવેલી એક નારંગી કરીશ. પૂ. બાપુના સૌથી મોટા દીકરા છે. એ નારંગી કસ્તુરબાને આપે છે. હરિદાસ સાથે સોરાબ-રૂસ્તમીનો બે ભાગ, બે દિવસ અને કુલ પાંચ કલાકમાં પ્રસરેલી આ કથા, ખાસ બા માટે લાવેલ છે. બાપુએ તત્ત્વ અને સ્તવનના સંગીતથી વિભૂષિત આ અનેરી મહાવીર કથાની સંબંધ હતો. દીર્ઘજીવનમાં મહાત્મા બે ડી.વી.ડી. જિજ્ઞાસુઓની ઈચ્છાથી તૈયાર થઈ ગઈ છે. પૂછ્યું, “મારે માટે નથી?' પુત્રે કહ્યું; ગાંધીએ અનેકનું હૃદય પરિવર્તન કર્યું ના, તમારે માટે નથી..કેવળ “બા” આ બે ડી.વી.ડી.ના સેટની કિંમત રૂ. ૨૫૦/- છે. હતું પમ મહંમદઅલી ઝીણા અને માટે જ છે. પછી પિતાને કહે છે: “તમે મર્યાદીત સંખ્યામાં આ કેસેટ તૈયાર કરવાની હોય આપનો ઓર્ડર એમના મોટા દીકરાને સમજાવવામાં આ જે જ ફોન ૦૨૨-૨૩૮૨૦૨૯૬ ઉપર જણાવો. આપને ઘેર આટલા બધા મહાન થયા છો તે મારાં તેઓ કરુણ રીતે નિષ્ફળ નીવડેલા.] - બેઠા આ ડી.વી.ડી. અમે પહોંચાડીશું. બાને લીધે. Surely કહી પૂ.બાપુ હરિદાસ બધી જ રીતે હાથથી ગયેલ | કુટુંબીજનો અને મિત્રોને આ ડી.વી.ડી. ભેટ આપવી એ જૈન એના વિધાનનો સ્વીકાર કરે છે...પછી સંતાન છે. બધી જ રીતે ખુવાર થઈ | શાસનની મહાન સેવા છે. વસ્તુની પ્રભાવના ક્ષણજીવી છે. વિચારની પૂ. બાપુ પૂછે છે: ‘અમારી સાથે ગયેલ છે. દાઢી વધી ગઈ છે. | • પ્રભાવના ચિરંજીવ છે. દશથી વધુ સેટ ખરીદનારને ડીસ્કાઉન્ટી આવવું છે, ચાલ’ એ સ્પષ્ટ ના ભણે પહેરવેશના કંઈ ઠેકાણાં નથી...ને એક વીના કઈ ઠેકાણા નથ... બર્ડ આપવામાં આવશે. છે. પૂ. બાની આંખમાં આંસુના તોરણ કરુણ ઘટના નાગપુર સ્ટેશને બને છે. પ્રત્યેક જૈનના ઘરમાં આ ડી.વી.ડી. હોવી જ જોઈએ. છે. ગાડી ઉપડે છે...કસ્તુરબા પાસે નાગપુર સ્ટેશને માણસોની ભીડ જામી જ્ઞાન પ્રભાવના જ પ્રભાવક પ્રભાવના છે. ટોપલીમાં ફળ છે. પુત્રને આપવા છે. એક ગાડીમાં મહાત્મા ગાંધી ને પૂ. સમ્યક જ્ઞાન સમ્યક દર્શન અને સમ્યક ચારિત્રની પ્રાપ્તિ આવાઈ જાય છે ત્યાં ગાડી ઉપડી જાય છે. કસ્તુરબા મુસાફરી કરી રહેલ છે. મહાવીર વિચારથી જ થાય છે. ત્રણેયને કાજે આ કે વી કરુણ એમને આવકારવા લોકોની ઠઠ જામી | મહાવીર કથાના દશ્યને નિહાળો અને વાણીનું શ્રવણ કરી| અનુભૂતિ છે. છે. ગાડી યાર્ડમાં આવે છે એટલે લોકો મહાવીરને જાણો, માનો અને પામો. મહાત્મા ગાંધી કી જય” પુકારે છે. એ પ્રમુખ, શ્રી મું. જૈન યુવક સંઘ) રસિકભાઈ રણજિતભાઈ પટેલ, પુકારમાં બીજો એક મોટો પુકાર C/12, નવદીપ એપાર્ટમેન્ટ, સારથિ સંભળાય છે: બંગલોની સામે, A-1, સ્કૂલ પાસે, મેમનગર, અમદાવાદ-૩૮૦ ૦૫૨. માતા કસ્તુરબાનો જય'. એ અવાજ હરિદાસનો છે. એના હાથમાં મોબાઈલ : ૯૮૯૮૧૬૯૦૬૯. મહાવીર કથા' અંગે પ્રતિભાવ સ્નેહી ભાઈશ્રી ધનવંતભાઈ અને ભાઈ કુમારપાળભાઈને આ કાર્ય માટે તેમણે કરેલી મહેનત, તન્મયતા શ્રી મુંબઈ જૈન યુવક સંઘના કાર્યોથી સદા યુવાન સર્વ સુત્રધારો- તથા જૈન ધર્મના અગાધ સમુદ્રમાંથી શોધેલ મોતી સર્વ જિજ્ઞાસુ શ્રોતાજનો જય જિનેન્દ્ર. સમક્ષ રજૂ કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન તથા આભાર. | હૃદયપૂર્વકના અભિનંદન અને આભાર. જ્ઞાનપીઠ, કથાનો માહોલ તથા સંગીત વ્યવસ્થા ખરેખર જ પ્રસંગને સંઘ દ્વારા પ્રબુદ્ધ-જીવન, અમુલ્ય પુસ્તકો, પર્યુષણ વ્યાખ્યાન- માળા અનુરૂપ હતાં. રામકથા, ભાગવતકથા વિગેરેમાં સંગીત સાથે ધૂન હોય છે જેવા સુંદર, જીવનોપયોગી કાર્યક્રમો તો નિયમિત થતાં જ રહે છે; જ્ઞાન- એટલે સંગીત લાઉડ હોય છે, પરંતુ જો મહાવીર કથામાં સંગીત થોડું ગંગા, જ્ઞાન-સરિતા હંમેશા વહેતી જ રહે છે. પરંતુ તા. ૨૭ માર્ચ-કે. સી. સૌમ્ય રાખ્યું હોત તો વધારે માણવા યોગ્ય બન્યું હોત તેમ મારું અંગત કૉલેજ હૉલ તથા ૨૮ માર્ચ-ભારતીય વિદ્યા ભવનમાં “મહાવીર કથા'નો મંતવ્ય છે. નવતર છતાં સર્વ રીતે સફળ પ્રયોગ, જેમાં લાભ લેવાની, ધર્મ-જ્ઞાનમાં બે દિવસમાં કુલ પાંચ કલાકનો સમય, ભગવાન મહાવીરે પ્રબોધેલા તરબોળ તથા સંતૃપ્ત થવાની જે તક મળી તેને હું મારા જીવનની પંચ-મહાવ્રત જે તેમણે તેમના જીવનની પળે પળે આચરણમાં મૂકેલ તે અવિસ્મરણીય તક માનું છું. સમજાવવા, રજૂ કરવા માટે સમય ઘણો ઓછો પડ્યો હોય તેમ લાગે છે. કોઈપણ જૈન ભાઈ-બહેન એવા નહીં હોય કે જેમણે પ્રભુ મહાવીર વિષે જો કથાનો સમય ત્રણ કે ચાર દિવસનો હોત અને કુમારપાળભાઈની વાંચ્યું કે સાંભળ્યું ન હોય. ઉપાશ્રયોમાં જ્ઞાની ગીતાર્થ ગુરુ ભગવંતોએ ઉપદેશ વાણીનો લાભ મળ્યો હોત તો જે થોડા તરસ્યા રહી ગયાની લાગણી થાય, સ્વરૂપે ઘણું બધું વ્યાખ્યાનોમાં કહ્યાનું આપણે બધાએ સાંભળ્યું હશે. છે તે ન થઈ હોત. | પરંતુ જૈન ધર્મના ઊંડા અભ્યાસી, તત્ત્વચિંતક, લેખક તથા વાણી ઉપર આવા અત્યંત ઉપયોગી સુંદર સફળ પ્રયોગ માટે અભિનંદન-શુભેચ્છા. જેમનું અદ્ભુત પ્રભુત્વ છે તેવા મૃદુભાષી પદ્મશ્રી ડૉ. કુમારપાળ ભાઈએ જે સરળતાથી ભગવાન મહાવીરના જીવનના દરેક પ્રસંગો-માતાના ગર્ભથી હિંમતલાલ એસ. ગાંધી લઈને મોક્ષ સુધીના સચોટ રીતે કથા સ્વરૂપે રજૂ કર્યા અને સાચો જૈન ધર્મ ૪૦૪, સુંદર ટાવર, ટી. જે. રોડ, શીવરી (વેસ્ટ), મુંબઈ-૪૦૦ ૦૧૫. એ ક્રિયાઓમાં નહીં પણ આચરણમાં છે તે સુંદર રીતે સમજાવ્યું. સ્નેહી ફોન : 022-24131493. મોબાઈલ : 09323331493. Page #109 -------------------------------------------------------------------------- ________________ મે ૨૦૧૦. પ્રબુદ્ધ જીવન પત્ર ચર્ચા ) વર્તમાન યુગમાં જૈન સાધુ સમાજે આધુનિક ઉપકરણોનો ઉપયોગ કરવો જોઈએ? [ ‘પ્ર.જી.’ના જુલાઈ અંકના તંત્રી લેખ ‘વિહાર : માર્ગ અકસ્માત અને આધુનિકતા' દ્વારા અમે ઉપરના વિષયની ચર્ચા માટે સમગ્ર સમાજને આમંત્રણ આપ્યું હતું. એ વિશે પ્રાપ્ત થયેલ પત્રો ‘પ્ર.જી.'ના આગળના અંકોમાં અમે પ્રકાશિત કર્યા હતા, આ અંકમાં એક વધુ પત્ર અહીં પ્રસ્તુત કરીએ છીએ. અમોને જેમ જેમ પત્રો પ્રાપ્ત થતા જશે એ પ્રમાણે પ્ર.જી.ના અંકમાં પ્રસિદ્ધ કરતા રહીશું. સર્વેનો આભાર. તંત્રી]. હમણાં બે માસ પહેલાં લીબડી પાસે બે સાધ્વીશ્રીઓ અને આ જ મહિનાની મેની નવમીએ શંખેશ્વર તરફ વિહાર કરતા એક સાધ્વીશ્રીએ જીવન ગુમાવ્યું. જે સમાજ માટે હવે આ ચિંતાનો વિષય છે. તંત્રીશ્રી પ્રબુદ્ધ જીવન, સાચા અને પૂરા શ્રાવકાચાર આપણે પણ અપનાવવા પડશે અને આત્મશ્રેયાર્થે જુલાઈ ૨૦૦૯ના પ્ર.જી.ના અંકમાં ડૉ. ધનવંત શાહના લેખમાં શ્રી પૌષધાદિ કરી શક્ય એટલો વધુ સમય સાધુ-મહાત્માઓના સંપર્કમાં કાઢી તેમની ધનવંતભાઈએ જૈન ધર્મના ભાવિ અંગેની પોતાની ચિંતા સુચારુ રૂપે વ્યક્ત તકલીફો વગેરેથી વાકેફ રહેવું જોઈશે. કરી અને ત્યારબાદ સપ્ટેમ્બરના અંકમાં પણ ત્રણ પત્રો આવ્યા, જે વાંચી હવે સાધુ સંસ્થાની વાત કરીએ તો, દીક્ષાર્થીઓની–તેમના જ્ઞાન, વૈરાગ્ય આ લખવા હું પ્રેરાયો છું. અંગેની-ચકાસણીમાં સાચા શ્રાવકો, પંડિતોએ પોતાનો ફાળો આપવો આ અંગે જેટલું પણ લખાય ઓછું પડે તેમ છે. હું માત્ર અમુક મુદ્દાઓ પડશે અને જરૂર લાગે તો શ્રમણ-શ્રમણી જેવી સંસ્થા શરૂ કરી તેમની કેળવણી તરફ અંગુલી નિર્દેશ કરવા ચાહું છું. વગેરે ઉપર ધ્યાન આપવું પડશે. પહેલી વાત તે એ કે તથાકથિત “સુધારા'ની વાત જો આપણે આ અંગેની બીજી વાત તે એ કે સાધુ મહાત્માઓની બીમારી, વૃદ્ધાવસ્થા સાધુ-સાધ્વીઓ પૂરતી મર્યાદિત રાખીશું તો ભાગ્યે જ કોઈ અર્થ સરશે! વગેરેમાં તેમની વૈયાવચ્ચ વગેરે ઉપર શ્રાવકોએ પોતે પૂરતું લક્ષ્ય આપવું મારા નમ્ર મત પ્રમાણે, શરૂઆત શ્રાવકોએ પોતાની જાતથી કરવી પડશે. પડશે જેથી તેમની એ અંગેની ચિંતા ટળી જાય. સાધુ થવા માગતી હરેક વ્યક્તિ, હકીકતમાં, શ્રાવક કુટુંબમાંથી જ અને આટલું થયા પછી, જે અનિવાર્ય વાત લાગે છે તે એ કે જો અમુક આશરે ૨૫-૩૦ વર્ષના સંસ્કાર લઈને આવે છે. વળી, દીક્ષા પછી પણ સાધુ-કોઈ પણ કારણે-સાધુના આચાર પાળી શકે તેમ ના જ હોય તો, સાધુઓએ આહાર-પાણી વહોરવા અને અન્યથા પણ શ્રાવકોના સતત તેના કે અન્યોના પરિણામ વધુ બગડે તે પહેલાં, તેને “સાધુત્વ'થી મુક્તિ સંપર્કમાં રહેવું પડે છે જેથી સમાજમાંના દુષણો વહેલા-મોડા તેમને આંબી આપવાનું જરૂરી બની જાય તો તે શક્ય બનાવવાની તૈયારી પણ રાખવી જ જાય એ નિશ્ચિત વાત છે. રહી. વળી, શ્રાવકોએ, કમ સે કમ મોટા ભાગના શ્રાવકોએ, પૈસા, સંપત્તિ, કામ હકીકતમાં, ખૂબ જ કપરું અને છતાં અનિવાર્ય છે. વખત આવ્ય, સમૃદ્ધિને આજે જે રીતે અત્યંત વધુ પડતું મહત્ત્વ આપ્યું છે તેમાંથી બહાર આપણે ઘડિયાળના કાંટા પાછા ફેરવી, ભગવાન મહાવીરના સમય સુધી આવી, સીમિત પણ ન્યાયપૂર્ણ નહીં તો યે ગાંધીજી-શ્રીમદ્ભા સમય સુધી આજીવિકાને મહત્વ આપવું પડશે અને તે રવીન્દ્રનાથ ઈંગ્લેન્ડ હતા ત્યારે મુંબઈના આત્મારામ તરબુડ] પાછળ જવું જાઇશ. ૨ાજ૨૮૨, અરકન્ડીશનર, કલકત્તા આવ્યા હતા. સાથે તેમની પુત્રી એના હતી. આત્મારામાં આ 'પ્રદૂષણ” જે ફેલાયેલું છે તે ફુક્ત મોબાઈલ ફોન જેવી લક્ઝરીની વસ્તુઓને લક્ઝરાના વસ્તુઓને ખાસ્સા સુધારાવાદી હતા. તેમણે ઍનાને ભણાવી હતી, એટલું જ| જૈન ધર્મમાં જ છે એવુંયે નથી. લગભગ તિલાંજલી આપી સાદુ જીવન-જરૂર લાગ્યું નહીં. પરદેશમાં પલટી હતી. તેમને નાત-જાતના ભેદ નડતા નહોતા.| બધા ધમાના અનુયાયાન નહી, શહેરો તેમ જ તેમની ઝાકઝમાળનો ત્યાગ અંના શિક્ષિત સંસ્કારી યુવતી હતી. સાહિત્ય અને સંગીતમાં તેને પર્યાવરણમાં વધતાં જતાં પ્રદૂષણ, CO, કરીને વતનને વહાલાં કરીને સાચકલો રસ હતો. રવીન્દ્રનાથ તરફની અંનાની લાગણી સ્પષ્ટ વાયુ અને ઓઝોનના પટલને થઈ રહેલા પણ-અપનાવવું પડશે. હતી. રવીન્દ્રનાથે આપેલું સાહિત્યિક નામાભિધાન ‘નલિની' એણે વ્યાપક નુકશાનમાંથી બચવાનો, સમગ્ર વ્યકિતની જેમ, આપણી કિટલાંય વર્ષો સુધી જાળવેલું. તેના એક ભત્રીજાનું નામ તેણે “રવીન્દ્ર'| સૃષ્ટિ માટે, મારા નમ્ર મત પ્રમાણ સંસ્થાઓમાંથી તેમ જ અનુષ્ઠાનોમાંથી |પાડેલ. આત્મારામ કલકત્તા આવ્યા ત્યારે તેમણે દેવેન્દ્રનાથની એક જ માર્ગ છે અને જેનો જો આ દિશામાં પૈસાની નાગચૂડને ઘટાડવી જોઈશે અને ઘુમલાકાત લીધી હતી આત્મારામે એના માટે રવીન્દ્રનાથની વાત આગળ વધી શકે તો બધા માટે એ આજે જ્યાં ત્યાં 'ભવ્ય' કે પછી પછેડી હોવાની અટકળ છે, પણ દેવેન્દ્રનાથ ધર્મની બાબતમાં ભલે! માગદશક બના શક. ‘ભવ્યાતિભવ્ય’ના ભપકા થાય છે ત્યાં ગમે તેટલા સ ધારક હોય, સામાજિક વ્યવહાર અને રીતરિવાજ અરાક ન રાષિ બધે સંપૂર્ણ સાદગી અપનાવવી પડશે. બાબતમાં રૂઢિચુસ્ત હતા. પwાંતની કન્યાં પુત્રવધુ તરીકે સ્વીકારવાનું બા-૪, આનદ અપાટ - સાધુઓ પાસેથી સાચા સાધ્વાચારની દિવેન્દ્રનાથના લોહીમાં નહોતું. એના જેવી પત્નીએ રવીન્દ્રનાથના | ૨૪, જે. પી. રોડ, અંધેરી (૫.), અપેક્ષા જેમ આપણે તેમના અને જૈન જીવનને કેવો વળાંક આપ્યો હોત તેવી કલ્પના કરવી નિરર્થક છે.)] મુંબઈ-૪૦૦ ૦૫૮. ધર્મના સારા ભાવિ માટે કરીએ છીએ તેમ ટેલિ. નં.: ૨૬૨૪૨૬૪૩. Page #110 -------------------------------------------------------------------------- ________________ ૧૮ પ્રબુદ્ધ જીવન નવકાર મંત્રમાં ‘ન' કે ‘' : નમુક્કારો કે નમુક્કારો? પુષ્પા પરીખ આ વિષય બહુચર્ચિત નથી તેથી ઘણા લોકોને પ્રશ્ન થાય કે સાચો અસર કર્યો ? નમો અરિહંતાનું' બોલવામાં અને રવીન્દ્રનાથ માટે વધૂની પસંદગી થઈ ગઈ અને લગ્ન લેવાયાં. સાંભળવામાં મધુર નથી લાગતું અને ‘ખ’ આ ચર્ચા માટે થોડો અભ્યાસ જરૂરી છે. જનની, બજારૂ પાતળી, દેખાવ સામાન્ય અને લગભગ ોલતાં જ ન આવડતો હોય અને તોત આપણા એટલે કે જૈનોના જૂના ગ્રંથો, મુ. રમણભાઈના પુસ્તક 'શાન નવકારમંત્ર', તથા અન્ય લેખકોના લખેલા લેખોનો જો અભ્યાસ કરીએ તો જણાશે કે ‘’ એ મૂળ નવકાર મંત્રમાં વપરાયેલ છે અને સમય જતાં ' નો ‘[’ ‘ન' થઈ ગયો લાગે છે. આ ‘ન' થઈ જવાના પણ કારણો તો છે જ જે આપણે આગળ જતાં જોઈશું. સૌ પ્રથમ આપણે જૂના ગ્રંથોનો વિચાર કરીએ તો આપણા ગ્રંથો પ્રાકૃત અને અર્ધમાગધી ભાષામાં લખાયેલા છે. નિરક્ષર એવી પુત્રી ભવતારિણીને રવીન્દ્રનાથના ભાભીઓએ પસંદ કરી રવીન્દ્રનાથ ભાવ વધુ જોવા મા નહોતા ગયા. એમણે ભાભીઓને કહી દીધું હતું, તમારે જે કરવું હોય ત કરો, મારે એમાં કશું કહેવાનું નથી.' તેમનાથી બાર-તેર વર્ષ નાની, કાચી વયની, સીધી-સાદી ગ્રામ-બાલિકા તેમણે જરાય આનાકાની વગર સ્વીકારી લીધી તેની પાછળ કદાચ પિતા દેવેન્દ્રનાથનું વજન કામ કરી ગયું. લાગે છે. રવીન્દ્રનાથને મહર્ષિ પિતા પ્રત્યે અપાર આદર હતો. તેમને તે અહોભાવથી જોતા. તેમની આમન્યા રાજના ધામે tell પ્રાકૃત અને અર્ધમાગધીમાં ‘ન’ કરતાં ‘’નો ઉપયોગ વધુ જણાય છે. પ્રાકૃત એ લોકભાષા હતી. સંસ્કૃત એ બ્રાહ્મણોની એટલે કે એ એ ભોલાની ભાષા હતી જેમાં '' કરતાં ‘ન’ નો ઉપયોગ વધુ થતો હતો. બોલતા હોઈએ તેવું લાગે છે. પાંચે પદમાં શરૂઆતમાં ‘[’ કે ‘ન’માં જરાયે વાંધો નથી લાગતો. દિ. સંપ્રદાયમાં તો આજે પણ 'ળ' નો જ ઉપયોગ કરાય છે. ભગવતી સૂત્ર'માં પણ ‘નમો હિસાબે પ્રાચીન કાળથી જ ‘નમો‘ ‘મો’ અરિહતા' જ છે. ડૉ. રમણભાઈના બંને પદો વિકલ્પે પ્રયોજાય છે અને તેથી બંને સાચા છે અને તેવી જ રીતે દ્વિજેન્દ્રનાથે સાસરવાસનું નવું નામ આપ્યું ‘શાલિની’. કન્યાનું પિયરનું નામ હતું ‘ભવતારિશી! મોટાભાઈ ‘નમુક્કારો' અને 'મુરી' પણ સાચા છે. જો કે દરેક જગ્યાએ 'T' નો 'ન' નથી કર્યાં. જેમ કે 'નમાં અરિહંતાણં'. અહીં સંસ્કૃતની વિભક્તિનો જ ઉપયોગ કર્યો છે. અન્ય સામયિકના તંત્રીશ્રી અને લેખકોને વિનંતિ ‘પ્રબુદ્ધે જીવન'માં પ્રગટ થતાં લેખો અને પ્રસંગો અન્ય સામયિકના ડૉ. રમણભાઈના વિચારો મુજબ તંત્રીશ્રીઓ પોતાના સામયિકમાં પુનઃ પ્રકાશિત કરે છે એનો અમને ‘શાશ્વત નવકાર મંત્ર' પુસ્તકમાં આનંદ છે. પરંતુ એ લેખના અંતે ‘પ્રબુદ્ધ જીવન' સૌજન્ય લખાય તો જણાવ્યા પ્રમાણે 'ળ' અને 'ન'માં અમાશ આનંદમાં વિશેષ ઉમેરો થાય. મે ૨૦૧૦ ‘ન’ અને ‘’ નું વિશિષ્ટ પ્રકારનું નાદ માધુર્ય હોય છે. યોગીઓના મંતવ્ય મુજબ ‘ન' ના ઉચ્ચારણથી હૃદયમંત્રી વધુ સમય તરંગીત રહે છે. 'T' વ્યંજન જ્ઞાનનો વાચક મનાય છે તેથી તેને મંગલસ્વરૂપ માનવામાં આવે છે. જૈન ધર્મના ઘણા શાસ્ત્રોમાં 'ળ' અલરનું સ્વરૂપ વ્યોમ બતાવ્યું છે અને ‘ન’નું શૂન્યમ્. નવકારમંત્રમાં આપણે ‘નર્મા’ કે 'નો' એ વંદન કરવાનો અર્થમાં વાપરીએ છીએ. એટલે વ્યોમ એટલે આકાશ અને 'ન' નકારાત્મક સૂચક તરીકે પણ વપરાય છે. ‘ન' એ આત્મસિદ્ધિ સૂચક, જલતત્ત્વનો સૂચક, મૃદંતર કાર્યોનો સાધક અને આત્મનિયંતા છે. એ દૃષ્ટિએ પણ બંને અક્ષરો પ્રભાવી છે. પરંતુ બંનેમાં થોડો ફરક છે. ‘T’ ખાસ મોટો તફાવત નથી. મારા ‘પ્રબુદ્ધ જીવન’માં પ્રકાશિત થતા લેખોના લેખકોને પુરસ્કાર મંતવ્ય પ્રમાણે 'ન' દૈન્યવર્ણ છે અર્પશ કરાય છે. જ્યારે ‘[’ મૂર્ધન્યવર્ણ છે. ‘ન’ બોલવામાં કોઈ તકલીફ થતી નથી એ જ સમયે અન્ય સામયિકોને પણ મોકલે છે. એટલે જ્યાં છપાય કેટલાક મહાનુભાવ લેખકો પોતાનો લેખ “પ્રબુદ્ધ જીવન’ ઉપરાંત જ્યારે ‘ળ’ બોલવામાં જીભ ઉંધી ત્યાં ભલે’ એ વિચારથી, પરંતુ આ યોગ્ય નથી. કારણ કે કેટલીક લગાડવી પડે છે. 'ળ' નાભિમાંથી બીજા સામયિકમાં પણ પ્રકાશિત થયો હોય, તંત્રીઓ માટે આ વખત આ એ લેખ ‘પ્રબુદ્ધ જીવન'માં પ્રગટ થાય ત્યારે એ જ સમયે | આવે છે ‘ન' બોલવામાં સહેલું પડે. વિમાસણ પરિસ્થિતિ છે. માટે સમય જતાં ‘[’ નો ‘ન’ થઈ ગયો લાગે છે. વાલીને નાળવામાં ઉપરના ભાગમાં એટલે લેખક મહાશયોને વિનંતિ કે ‘પ્રબુદ્ધ જીવન’ માટે જો લેખ મોકલો એ જ સમયે અન્યત્ર ન મોકલો. આશા છે કે અન્ય તંત્રીશ્રીઓ અને વિદ્વાન લેખકો આ હકીકતમાં અમને સહકાર આપશે. -તંત્રી શાંતિસૂચક હોવાથી સમત્ત્વભાવ આપનાર છે. આત્મસિટિ મેળવવા સમત્વભાવ પહેલો કેળવવો રહ્યો. નવકારમંત્ર જૈન ધર્મનો મુખ્ય મંત્ર છે. આ મંત્રમાં અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ Page #111 -------------------------------------------------------------------------- ________________ મે ૨૦૧૦ પ્રબુદ્ધ જીવન પંચ પરમેષ્ઠીને નમસ્કાર કરવામાં આવ્યા છે. મંત્ર દવા પણ છે અને ટોનિક પણ છે. એ આ મંત્રમાં કોઈ વ્યક્તિવિશેષને નમસ્કાર ન | મૃણાલિની ઝા ભણ્યાં નહીં, સાહિત્ય | આધ્યાત્મિક બિમારીને દૂર કરી આત્માને કરતાં ગણોને નમસ્કાર કર્યા હોવાથી આ મંત્ર અને કળા જેવા ઈતર રસ કેળવી શક્યાં નહીં, શક્તિશાળી પણ બનાવે છે. મહામંત્ર તરીકે ઓળખાય છે. મંત્ર શાસ્ત્રમાં જોકે મૃણાલિની સારાં ઘરરખ્ખ પત્ની બની ન'ના ૩૫ નામ આપવામાં આવ્યા છે. “T'નાં રહ્યાં. કુટુંબમાં તે સારી રીતે ભળી ગયાં. ન” નો વિચાર કરીએ તો મહામંત્રના જાપ શુદ્ધ ૨૦ અથવા ૨૪ નામ આપવામાં આવ્યા છે. કુટુંબમાં બધાં તેમનાથી પ્રસન્ન હતાં. તેમણે ઉચ્ચાર સાથે કરવાથી શું ફાયદા થાય અને કેવી વૃત્તરત્નાકર'માં માતૃઅક્ષરોનાં જે શુભ કે રવીન્દ્રનાથની સંભાળ સારી રીતે રાખી, પાંચ રીતે ફાયદા થાય તે જોઈએ. આ મહામંત્રમાં ફક્ત અશુભ ફળ દર્શાવવામાં આવ્યા છે તે પ્રમાણે સંતાનો આપ્યાં. શાંતિનિકેતન માટે લૌકિક જ નહીં પરંતુ શારીરિક, માનસિક અને ‘ઈ’ શ્રમ કરાવનાર છે અને ‘ન' સંતોષ રવીન્દ્રનાથને નાણાભીડ હતી ત્યારે તેમણે | પારલૌકિક સિદ્ધિનો હેતુ પણ સમાયેલો છે તેથી આપનાર છે. નવકારમંત્રના પદો વ્યક્તિવાચક તેમના સર્વ ધરેણાં વિના સંકોચે કાઢી આપ્યાં પ્રાકૃતનો ‘ઈ’ અક્ષર બોલીને જાપ કરવાથી જે - જ હતાં. જીવ્યાં ત્યાં સુધી મણાલિની પતિની] તરંગો ઉત્પન્ન થાય છે તે હવામાં ઉત્પન્ન થયેલા સર્વવ્યાપક અને સનાતન રહ્યા છે અને સાથે પડખે રહ્યાં. ધ્વનિ તરંગો સાથે મળી ઊર્ધ્વગમન કરી સાથે અન્ય ધર્મને પણ સ્વીકાર્ય બની શકે છે. ચોદલોકમાં વિસ્તરીત થઈ સમષ્ટિને પ્રભાવિત વૈજ્ઞાનિક દૃષ્ટિએ “T’ અને ‘ન' બોલવામાં આપણા શરીરમાં ક્યાં કરે છે અને સાથે સાથે સાધકના આભામંડળને પણ પ્રભાવશાળી બનાવે અને શું ફેરફારો થાય છે તે જોઈએ. આપણા મસ્તિષ્કમાં જાતજાતના છે. તરંગો હોય છે. આલ્ફા, બીટા, ડેટા, તેટા આદિ. જ્યારે આલ્ફા તરંગો ‘શાશ્વતધર્મ' સામયિકમાં શ્રી વિમલકુમાર ચોરડિયાના લેખમાં તો અધિક માત્રામાં હોય ત્યારે મનુષ્ય આનંદિત હોય છે. ‘ઈ’નો પ્રયોગ ઘણા વિસ્તારથી ‘ઈ’ અક્ષર બોલવાથી જાપ કરીએ તો શારીરિક આલ્ફા તરંગોના ઉત્પાદનમાં અતિ સહાયક ગણાય છે. ‘’ બોલવાથી વિજ્ઞાનની દૃષ્ટિએ આપણા શરીરમાં કઈ જાતના ફેરફારો થાય અને કંઠ અને જિલ્ડાની પેશીઓ પર એક પ્રકારની ખેંચ આવે છે. કંઠમાં શું અસર થાય એ ઘણાં વિસ્તારથી સમજાવ્યું છે. જોકે થોડું ઘણું તો થાઈરોઈડ અને પેરાથાઈરોઈડ ગ્રન્થીઓ છે. થાઈરોઈડ ગ્રન્થી મૂળમાં આપણે પણ આગળ જોઈ ગયા. આ “T' અક્ષરથી થતા ફેરફારોને શરીરની શક્તિ ઉત્પાદન કરવાવાળી ગ્રન્થી છે. પાચન ક્રિયામાં પણ લીધે આપણામાં ધીમે ધીમે ઉત્પન્ન થતા ક્રોધ, લાલસા આદિ ભાવો આ ગ્રન્થી સહાયકર્તા છે. ‘’ ના ઉચ્ચારથી થાઈરોઈડ અને હોય એવો જ સાવ ગ્રંથીઓમાંથી થાય અને એ સ્ત્રાવને અનુરૂપ મનુષ્યનો પેરાથાઈરોઈડ ગ્રન્થીઓનું સંતુલન 5 વ્યવહાર અને આચરણ બને. જળવાય છે અને ગ્રન્થીઓ શક્તિશાળી પ્રબુદ્ધ જીવન' સૌજન્યદાતા શ્રી વિમલકુમારજીએ તેમના લેખમાં બને છે. માટે વિનંતિ શરૂઆતમાં સુંદર શ્લોક (જે નીચે મોકાર મંત્રમાં ‘આ’ અક્ષરનો પ્રયોગ | ૨૦૧૦-૨૦૧૧ના વર્ષ માટે કોઈ પણ એક માસના, આપેલો છે) ટાંકીને 'ખ' અક્ષરનો મહિમા ૧૪ વાર થાય છે. એક માળામાં ‘’નો રૂા. ૨૦,૦૦૦/-નું અનુદાન આપી સૌજન્યદાતા બનવાનું અને 'ખ' અક્ષર એટલે શું તે જણાવ્યું પ્રયોગ ૧૫૧૨ વાર લયબદ્ધ કરવાથી અમે અમારા પ્રબુદ્ધ જીવન’ના સુજ્ઞ વાચકોને વિનંતિ કરીએ છે. જીભ તાળવાને લાગે છે અને તેના ફળ છીએ. 'कुण्डलीत्त्व गता रेखा, मध्यतस्तत સ્વરૂપે મસ્તિષ્કની ગ્રન્થીઓ જેવી કે જ્ઞાનદાન એ ઉત્તમ અને ચિરંજીવ દાન છે. અર્થાત: હાઈપોથેલેમસ, પિટ્યુટરી તથા | પીનીયલને જાગ્રત કરે છે, વ્યવસ્થિત કરે પોતાના સ્વજનોનું આવા જ્ઞાન કર્મથી તર્પણ કરવું એ વામાં યોજાતા સૈવ, પુનરુદ્ઘ ાતા પ્રિય ા૨ T. છે. આ રીતે ‘’ અક્ષરના પ્રયોગથી | થી જ સાચી શ્રદ્ધાંજલિ છે, અને ભવ્ય તર્પણ છે. ગુજરાતી ભાષા વંશવિષ્ણુ ક્વાસી, વતુર્વ7માં | શરીરની આધ્યાત્મિક, માનસિક, અને તે વિચારની આ ઉત્તમોત્તમ સેવા છે. ध्यानमस्य णकारस्य प्रवक्ष्यामि च । શારીરિક પુષ્ટિની સાથે રોગોને રોકવાની સૌજન્યદાતાનું નામ લખાવવા માટે શ્રી મુંબઈ જૈન યુવક તથ્થુમ્બારા શક્તિ પણ વધતી જાય છે તથા અમુક સંઘને ફોન-૦૨૨-૨૩૮૨૦૨૯૬ ઉપર સંપર્ક કરવા द्विभुजां वरदां रम्यां भक्ताभीष्ट प्रदा રોગો પણ દૂર થાય છે. આજ કારણને વિનંતિ. લીધે મહાનુભાવોનું કહેવું છે કે નવકાર આપના હૃદયમાં જન્મેલ ભાવને અમારા વંદન. મંત્રના જાપથી ઘણી વાર રોગીઓના | राजवि लोचनो नित्यां, धर्मकामार्थ પ્રમુખ, શ્રી મું. જૈન યુવક સંઘ) મોક્ષમ Iીરૂ II રોગો દૂર થાય છે. આ દૃષ્ટિએ “Tમોકાર’ | यिनीन्। Page #112 -------------------------------------------------------------------------- ________________ ૨૦ પ્રબુદ્ધ જીવન મે ૨૦૧૦ જોડાસાંકોના ઘરની અગાસી પર ઢળતી બપોરે હું આંટા મારતો હતો. નમતા પહોરની જ્ઞાનતામાં સૂર્યાસ્તનો ઉજાસ ભળતાં તે દિવસે આવી રહેલી સંધ્યા મારે મન કોઈ વિશિષ્ટ પ્રકારે મનોહર બની ગઈ બાજુના ઘરની દીવાલો સુદ્ધાં મારે માટે સુંદર બની ગઈ.. સંધ્યા જાણે મારી અંદર જ આવી) ગઈ. મારામાંનો ‘હું'ઢંકાઈ ગયો. “હું” ખસી ગયો એટલે જગતને તેના નિજના સ્વરૂપમાં હું જોઈ રહ્યો... એ સ્વરૂપ કદી તુચ્છ નથી... એ આનંદમય અને સૌંદર્યમય છે. –રવીન્દ્રનાથ ટાગોર ભક્તોને પસંદ ફળ આપનારી, કમલાક્ષી, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આપનારી છે. મૃત્યુના વિષયમાં રવીન્દ્રનાથ જેટલું ઊંડું મનન કોઈએ કર્યું નથી, પણ ” અક્ષરમાં વચ્ચેના ભાગમાં કુંડલીની કાદમ્બરીદેવીના મૃત્યુનો શોક રવીન્દ્રનાથને રૂપરેખા છે જેની પછી ઉપરની તરફ વળી પાછી એ રેખા ડાબી તરફ જાય છે અને પ્રિયે, પાછી જીવનના અંત સુધી સતાવતો રહ્યો. એ ઉપર ગઈ છે. વર્ષો દ્વારા તત્ર અનુસાર રવીન્દ્રનાથે કાદમ્બરીદેવીને મૃત્યુ પહેલાં પામ્ પદમાં સર્વે સિદ્ધિ આપનાર શક્તિ પોતાના ચાર અને મૃત્યુ પછી બે ગ્રંથ અર્પણ વિદ્યમાન છે. કર્યા છે. બીજા કોઈને તેમણે આટલા ગ્રંથ અર્પણ કર્યા નથી. ‘’ અક્ષરનો મહિમા જૈન તથા હિન્દુ બંને ધર્મમાં ગવાયો છે. આપણે તો જૈન ધર્મના નવકાર મંત્રમાં ‘ઈ’ કે ‘ન'ની જ ચર્ચા કરી અધિક પ્રભાવવાળો છે. એના પ્રત્યેક અક્ષર છે. આટલી ચર્ચા બાદ હું વાચક પર મારા ઉપર એક હજાર અને આઠ મહા વિદ્યાઓ વિચારો પ્રદર્શિત કર્યા બાદ નિર્ણય લેવાનું અને રહેલી છે.) જે યોગ્ય લાગે તે ઉચ્ચાર અથવા અક્ષરનો “ન' અને T' ના તફાવતની ચર્ચા કરી ઉપયોગ નિયમિત નવકાર મંત્રના જાપમાં 1 મહામંત્ર સુધી પહોંચ્યા એ નાની સૂની વાત અથવા રોજીંદા ઉપયોગમાં લેવાને વિનવું છું. નથી છેલ્લે ડૉ. રમણભાઈના લેખમાં અંતમાં ટાંકેલા શ્લોકથી આ લેખની પૂર્ણાહુતિ કરીશ. ૬/બી, ૧લે માળે, કૅનવે હાઉસ, શ્રી રત્નમંદિર ગણિએ કહ્યું છેઃ વાડીલાલ પટેલ માર્ગ, મંત્ર નમશ્નર: પર્વ નમોર: જ્યાર@RTધ6: RRIધ: મુંબઈ-૪૦૦ ૦૦૪. પ્તિ પ્રત્યક્ષ છોણ વિદ્યાસહસ્ત્ર: // ટે. નં.: ૨૩૮૭૩૬ ૧૧; (પંચ નમસ્કાર મંત્ર કલ્પવૃક્ષથી પણ મો.: ૯૮૨૦૫૩૦૪૧૫ एवं ध्यात्वा ब्रह्मरुपां, तनमंत्रं दशधा जयेत ।।४।। इति वर्णोद्वार तन्त्रे। અર્થ : આ ત્રણ રેખાઓ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ સ્વરૂપ છે અને ચતુર્વર્ગ રૂપને બક્ષનાર છે અને “T' કારના ધ્યાનનો અર્થ સાંભળોઃ બે હાથવાળી, વરદાન આપનારી, સૌંદર્યવાન, ભીવંડી-ગોકુલનગરમાં સવારની પાઠશાળાનું આયોજન ભીવંડી-ગોકુલનગરમાં પૂ. ગચ્છાધિપતિ શ્રી જયઘોષસૂરિ મહારાજ સાહેબની પાવન નિશ્રામાં પ્રવચનકાર પૂજ્ય પંન્યાસશ્રી મહાબોધિ વિજયજી મહારાજની પ્રેરણાથી છેલ્લા પાંચ મહિનાથી મોર્નિગ પાઠશાળાનું આયોજન થયું છે. જેમાં લગભગ ૧૫૦ જેટલા યુવાનો બે પ્રતિક્રમણના સૂત્રોના સ્વાધ્યાય કરે છે. સવારે ૬-૩૦ થી ૭-૪૫ સુધીમાં ચાલતી આ પાઠશાળામાં સૂત્ર સ્વાધ્યાયની સાથે સાથે અવાર નવાર સામાયિક પ્રતિક્રમણ, યાત્રા પ્રવાસ, તત્ત્વજ્ઞાન, પ્રશ્નોત્તરી અને વિવિધ ભક્તિ અનુષ્ઠાનોના આયોજન થાય છે. સાથે સાથે છેલ્લા બે-અઢી મહિનાથી એક નવું આયોજન ગોઠવાયું છે. જે છે વિહાર સેવા. શેષકાળ દરમિયાન લગભગ ૪૦ જેટલા યુવાનો વિવિધ સમુદાયના સાધુ-સાધ્વીજી ભગવંતો સાથે ભિવંડીથી ચારે તરફ એકેક મુકામ સુધી પ૦ થી ૬૦ વખત વિહાર કરી ચૂક્યા છે. આ સેવામાં યુવાનો તેમજ પ્રૌઢો ખૂબ જ ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે. વર્તમાનમાં વિહાર દરમિયાન આપણા પૂજ્યોના જે રીતે અકસ્માત થઈ રહ્યા છે તેમાંથી બચવાના અનેક ઉપાયોમાંથી એક મહત્ત્વનો ઉપાય છે વિહારમાં શ્રાવકોએ પૂજ્યોની સાથે રહેવું. બેટરી, સિટી વગેરે સાધનો સાથે પૂજ્યોની સાથે કે આગળ પાછળ ચાલવાથી અકસ્માતનો પ્રશ્ન ઘણા ભાગે હલ થશે એમ જણાય છે. મુંબઈ, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ગુજરાતના સંઘો અને યુવાનો જાગૃત થાય અને વિહાર સેવાનો પ્રારંભ કરે એવી સહુને હાર્દિક ભલામણ છે. Page #113 -------------------------------------------------------------------------- ________________ મે ૨૦૧૦ પ્રબુદ્ધ જીવન જયભિખ્ખુ જીવનધારા : ૧૮ D ડૉ. કુમારપાળ દેસાઈ સાહિત્યકારના સર્જનમાં ધણીવાર એમના અંગત જીવનનું પ્રતિબિંબ ઝીલાય છે. જીવનના વૈવિસભર અનુભવો એમની કૃતિઓમાં ભિન્ન ભિન્ન રૂપે પ્રગટ થાય છે. ગુજરાતી સાહિત્યમાં મહત્ત્વનું પ્રદાન કરનાર અને જિંદાદિલીભર્યું જીવન જીવનાર જયભિખ્ખુ ના જીવનની આ ઘટના એક ડરમાંક અને વહેમી છોકરાનું એક સાહસિક છોકરામાં કેવી રીતે રૂપાંતર થાય છે તેનો આલેખ આપે છે. સર્જક જયભિખ્ખુના કુમારાવસ્થામાં બનેલા પ્રસંગને જોઈએ આ અઢારમા પ્રકરામાં) શેરસિંહ બાપુની બહાદુરી! ઘરના મુરબ્બી પાસે ભીખા (‘જયભિખ્ખુ’નું હુલામણું નામ)એ વિદેશી ઘડિયાળ જોયું અને એ જમાનામાં અત્યંત કિંમતી અને દુર્લભ ગણાતું. આ ઘડિયાળ ભીખાએ જીદ કરીને જીવની જેમ જાળવવાની શરને લીધું. ઘડિયાળ પહેરીને સાબરમતી નદીમાં ન્હાવા ગયેલા ભીખાલાલે પીપળાના ઝાડના થડની નાનીશી બખોલમાં આ ઘડિયાળ મૂક્યું. એવામાં અંધારું થતાં પાછા વળવાની ઉતાવળમાં એ લેવાનું ભૂલી ગર્યા. ઘેર આવ્યા પછી રાતના ઘેરા અંધકારમાં હાથમાં કડિયાળી ડાંગ સાથે એ ડિયાળ લેવા માટે પોતાના ગોઠિયા એવા ખેડૂતના દીકરા જગતની સાથે નીકળ્યો અને રસ્તામાં રીંછનો ભેટો થયો. જગતે ભારે ઝીંક ઝીલી; પરંતુ એ ઘાયલ થતાં ડરોક ભીખાના મનમાં એકાએક શૂરાતન જાગ્યું અને એન્ને જીવસટોસટ ખેલીને કડિયાળી ડાંગ રીંછના પાછલા પગે જોરથી ફટકારી અને પછી નીચે પડેલા રીંછ પર બંનેએ ડાંગનો વરસાદ વરસાવ્યો. રીંછ મરણતોલ માર ખાઈને નીચે પડ્યું ને મરી ગયું. ભીખો અને જગત બન્ને થાકીને લોથપોથ થઈ ગયા હતા. રાતના બણક વાગી ચૂક્યા હતા અને ભીખાએ ઘેર પાછા ફરવાનો વિચાર કર્યો, ત્યારે ખેડૂતના ભડ દીકરા જગતે કહ્યું, 'અલ્યા! જે ઘડિયાળને માટે આ મોતનો મુકાબલો કર્યો, એનું શું? એને લીધા વિના પાછા જવાય નહીં.” ભીખાએ કહ્યું, ‘દોસ્ત ! એ અપશુકનિયાળ ઘડિયાળને યાદ ન કરાય. હવે એને ભૂલી જા. આટલું જાનનું જોખમ ખેડ્યું તે ઓછું છે?” જવા દે ને. આટલી હિંમત બતાવી તે બસ છે! હિંમતના બહુ પારખા ન હોય! કાકાને હું ચોખ્ખું ચોખ્ખું કહી દઈશ કે ઘડિયાળ ખોવાઈ ગયું છે. તમારે ઠપકો આપવો હોય તો ઠપકો ૨૧ આપો અને મારવો હોય તો મારી નાખો !' જગત હાથમાં કડિયાળી ડાંગ ઘુમાવતો બોલ્યો, ‘અલ્યા, પાગલ, છેક નદીકિનારે જઈને તરસ્યા પાછા આવીએ તે ચાલે ! તારે ન આવવું હોય તો અહીં બેસ. હું અબઘડી વાંધાં-કોતર વીંધી નદીએ પહોંચીને ઝાડની બખોલમાંથી ઘડિયાળ લઈ આવું છું. આમ બોલી જગત જમીન પ૨ કડિયાળી ડાંગ ઠોકી આગળ ચાલવા લાગ્યો. ભીખો જગતને જતો જોઈ રહે એવો નહોતો. એણે પણ જગતની સાથે ચાલવા માંડ્યું. બંનેનાં કપડાં ધૂળથી રગદોળાયેલાં હતાં. કપડાં પરથી ધૂળ ખંખેરી. ભીખાની બંડી ફાટી ગઈ હતી અને જગતના આખા શરીરે રીંછના નહોરના ઉઝરડા ઉપસી આવ્યા હતા. આ કશાની પરવા કર્યા વિના આ બંને ગોઠિયા નદી તરફ ચાલ્યા. રીંછને ધરતી પર ઢાળીને મેળવેલા સાહસભર્યા વિજયના કારણે એમનામાં પ્રબળ ઉત્સાહ હતો. બંનેને એમ લાગતું કે આજે આ આખી દુનિયામાં અમને કોઈ ડરાવી કે હરાવી શકે તેમ નથી. રીંછ પરના વિજયે એમનામાં નવો જુસ્સો અને સંકલ્પ જગાવ્યા હતા. આજ સુધી દિવસે વાંધાં-કોતરોમાં જતાં ભય પામતો ભીખો હવે આ અંધારી રાતમાં નિરાંતે નિર્ભય બનીને ચાલતો હતો. પછી પાછા ફરવામાં હું માનતો નથી. ગમે તે થાય, આ વાંધાંઓને વીંધીને, નદી કિનારે પહોંચીને ઘડિયાળની તપાસ તો કરવી જ પડે તેમનાં પત્ની માલિની દેવી બે મહિના ‘એ વાત તો સાચી, પણ જોખમ માથે લીધા | માંદાં રહ્યાં. કૃષ્ણ કૃપલાનીના જાગ્યા મુજબ રવીન્દ્રનાથે ખૂબ હસુજા કરી વીજળી નહતી તેજી સાથે પંખો નાંખતા રહ્યા. કૃષ્ણ દત્ત અને એન્ડ્રુ રોબિન્સને સુશ્રૂષાની આવી વાતનો રવીન્દ્રનાથની આંતરિક શાંતિ કાંઈ બાવ પ્રતિવાદ કર્યો છે. રવીન્દ્રનાથે લખ્યું છે કે ચોંકાતે ટનાથી વિચલિત થતી નહીં પત્નીના મૃત્યુ પછી તે નવા ઉત્સાહથી શાંતિનિકેતનના કામમાં લાગી ગયા. બંને નદીના કિનારે પહોંચ્યા અને પીપળાની બખોલ તપાસી. ઘડિયાળ જેવું મૂક્યું હતું જેવું બિચારું શાંતિથી પડ્યું હતું. માત્ર એ પોતાનું કામ કરતું હતું. ચંદ્રના ઝાંખા અજવાળામાં ભીખાએ ઘડિયાળ જોયું, તો બરાબર રાતના ત્રણ અને પિસ્તાળીસ થયા હતા. હવે નવી ફિકર પેઠી. ઘે૨ મા દૂઝણાં (દૂધ આપતું ઢોર)ની સંભાળ લેવા ઊઠે તે પહેલાં પહોંચી જવું પડે તેમ હતું, બંને ઝટપટ નદીકિનારે પહોંચ્યા અને હાથ-મોં ધોયા. એમના શરીર પર લોહીના ડાઘા પડ્યા હતા, એ પણ સાફ કરી નાખ્યા. બંડીઓ કાઢીને ધોઈ નાખી અને પછી લાકડી પર અને ફરફરતી ધજાની જેમ ભાવીને ધર તરફ પાછા ફર્યા. જાકો રીંછ પરના એમના વિજયની પતાકા ઉડાડતા ન હોય! Page #114 -------------------------------------------------------------------------- ________________ ૨૨ બંને ઝડપથી ચાલતા હતા, ત્યાં રીંછ સાથેની ‘યુદ્ધભૂમિ’ આવી. ચંદ્રના પ્રકાશમાં આશ્રય આપનારા વૃક્ષની ઊંચી ડાળે કંઈક માખીઓ જેવું ઊડતું હતું, એ તરફ જગતે સહેજ ઊભા રહીને ધ્યાનપૂર્વક જોયું. ભીખો અકળાયો. અને થયું કે હવે જલ્દી ઘરે પહોંચવાનું છે, ત્યાં વળી આ નવી પંચાત શાની? એણે વૃક્ષની ઊંચી ડાળને એક ધ્યાને જોતા જગતને જરા ઢંઢોળ્યો, એટલે જગત બોલી ઊઠ્યો, પ્રબુદ્ધ જીવન ‘હા, મારા મનમાં પણ સવાલ હતો. એ વાત ઘોળાતી હતી કે ન જાણ, ન પિછાન! આ રીંછ સાથે આપણે કોઈ સંબંધ નહોતો, છતાં આપણે જે ઝાડ પર ચઢીને બેઠા હતા, એ જ ઝાડને એણે કેમ પસંદ કર્યું?' ભીખા, આ રીંછ આ ઝાડ પર કેમ ચઢ્યું એનું કારણ તું જાણે ઊંઘ આવી ગઈ. છે ? આખરે એનો ભેદ ખૂલી ગયો.’ બસ, હવે એનો તાળો મળી ગયો. ઝાડની ઊંચી ડાળી પર જરા ધ્યાનથી જોઈશ એટલે ખ્યાલ આવી જશે. એના પર મધપૂડો છે અને આ રીંછભાઈ મધના ભારે શોખીન હોય છે. એ રોજ અહીં આ મધનો ચટાકો કરવા આવતા હશે.’ ભીખાએ કહ્યું, ‘પણ મધમાખીઓ એને હેરાન પરેશાન ન કરે. એના ડંખ તો બહુ કાતિલ હોય છે અને જો બધી મધમાખી એકસામટી તૂટી પડે, તો ભલભલા આદમીને પણ ફોલીને ખાઈ જાય. ભીખાએ મધમાખી વિશેનું ઊંડું જ્ઞાન પ્રગટ કર્યું અને એ જગતને બતાવવા ચાહતો હતો કે એને પણ પશુ-પંખીની ઘણી બાબતોની જાણકારી છે. જગત બોલ્યો, ‘તારી વાત સાવ સાચી; પરંતુ મધમાખીનો ડર આપણને લાગે, રીંછને નહીં. રીંછના શરીર પર જથ્થાબંધ ઘાટા કાળા રંગના જાડા વાળ હોય છે એટલે માખી એને ડંખ મારી ન શકે, આપણા ગામનો ગબલો પણ વાળનો કામળો ઓઢીને આખા ને આખા મધપૂડા ઉપાડી લાવે છે, એ તે નથી જોયું ? રીંછને તો ભગવાને જ કામળાની ગરજ સારે એવા વાળ આપ્યા છે.’ ભીખાએ કહ્યું, ‘દોસ્ત! હવે આ રીંછપુરાણ બંધ કરીશ ? એ તો એ ક્યારનુંય મરી ગયું; પરંતુ હજી તારા મનમાંથી ગયું નથી. જો રાત વીતતી જાય છે અને ઘેર મોડા પડ્યા તો આપણું આવી બનશે એટલે ચર્ચા કરવાનું છોડીને ઝડપથી દોડીએ ૨૦૧૦ દોડતા જાય અને હાંફતા જાય. નવું ચેતન આવ્યું હોય એમ લાગ્યું. એનું એક કારણ એ કે રીંછના રામ રમાડી દીધા હતા અને બીજું કારણ એ કે અંતે ઘડિયાળ લઈને પાછા આવ્યા. રાતના આકાશમાં હરણી (મૃગશીર્ષ, આકાશમાં ઊગતું નક્ષત્ર) થોડે દૂર હતી. બંને મિત્રો ભીખાના મનમાં તો કોઈ સામ્રાજ્ય પર વિજય મેળવ્યો હોય એવો ભાવ રમતો હતો. બંને ઘેર પહોંચ્યા અને ચૂપચાપ પરસાળ(ઓસરી)માં પડેલા ખાટલા પર ઊંધી ગયા. થાક એવો લાગ્યો હતો કે ખૂબ ઘેરી સવાર પડી, સૂર્યનારાયણ પણ ક્ષિતિજથી ઊંચે આવી ગયા, ત્યારે ગોઠિયા નારણે આવીને બંનેને ઢંઢોળ્યા. એમને જગાડવાનું કારણ એ કે નારણ પોતે એક રોમહર્ષક સમાચાર લઈને આવ્યો હતો. એને સનસનાટીપૂર્ણ સમાચારો દોડી દોડીને સોને પહોંચાડવાનો શોખ હતો. બંનેને ભર ઊંઘમાંથી ઢંઢોળ્યા અને હજી એ આંખો ચોળીને પુરા જાગ્રત થાય, તે પહેલાં ના૨ણે એમને સમાચાર આપ્યા. ‘અલ્યા ઊંઘણશીઓ ! ક્યાં સુધી ઊંઘશો? અમે પેલા ગોઝારા (હત્યારા) કુવે જઈએ છીએ. શેરસિંહ ફોજદારે ભારે બહાદુરીથી એક રીંછને માર્યું છે. ચાલો જોવું હોય તો અમારી સાથે. બહાદુરી શી ચીજ છે એનો ખ્યાલ આવશે.' શેરસિંહ ફોજદારને વળી રીંછ ક્યાંથી મળ્યું ? કેવી રીતે એમને એનો ભેંટ થયો? આ અંગે તો નારણે ગામમાં ફેલાયેલી વાત કરી એટલે જગત અને ભીખાને ખાતરી થઈ ગઈ કે આ આપણે મારેલું રીંછ જ શેરસિંહ ફોજદારે ફરી માર્યું. વાહ, બાપુની તે કેવી મર્દાનગી! જીવતાને મારનારા બહાદુર કહેવાય; પરંતુ મરેલાને મારનારા તો આપણા એકલા શેરિસંહ ફોજદાર જ. જગતથી પુછાઈ ગયું, 'અરે નારણ! આ ફોજદાર સાહેબે મરેલા રીંછને માર્યું છે કે જીવતાને.’ ‘મરેલાને મારવામાં શી મર્દાઈ? તમે બંને સાવ ગાંડા થઈ ગયા છો. આખું ગામ આ જોવા જાય છે. હું પણ ચાલ્યો અને તમારે આવવું હોય તો ચાલો.' વિશ્વના દેશોને જોડનારા કેન્દ્ર તરીકે શાંતિનિકેતનને ઉપસાવવું એવી રોમાંચક કલ્પના, અમેરિકા હતા ત્યારે, રવીન્દ્રનાથને આવી હતી ૧૯૧૬ના આક્ટોબરનો એ સમય, રીન્દ્રનાથ દક્ષિણ કેલિફોર્નિયામાં હતા. એક સવારે ફરવાનો મુડ થઈ આવ્યો. લોસ એન્જેલસ નજીકના | દરિયાકિનારે ટહેલવા નીકળી પડ્યા. પાછા ફરતાં રસ્તામાં ફળોની મનોહર વાળ પર નજર પડી રવીન્દ્રનાથ ઊભા રહી ગયા. અંતરાનાં વૃક્ષોની સુગંધી ાતાવરણ તરબતર હતું, સ્ત્રીન્દ્રનાથને ધ્યાન ધરવાનું મન થઈ આવ્યું. વૃક્ષોની ઝાડી વચ્ચે હરિયાળીમાં રવીન્દ્રનાથ ધ્યાનમાં બેસી ગયા. તે વખતે યંતિનિકેતનને વિશ્વવિધાલય બનાવવાનો વિચાર કર્જા, શાંતિનિકેતન કલકત્તાની ઉત્તર-પશ્ચિમ ૧૬૦ ૩.મી જેટલું દૂર છે. નકનું સ્ટેશન બોલપુર છે. બોલપુરથી શાંતિનિકેતન ત્રણેક કિ.મી. છે. આટલું કહીને નારણ પોતાના બીજા મિત્રો સાથે શેરસિંહ બાપુની બહાદુરી નજરોનજર જોવા ગયું. શેરસિંહ બાપુ ગામ વચ્ચે ચોરે બેસી મૂછોની વળ ચઢાવી કહેતા હતા, ‘અરે! સવારે પાસેના ગામથી પાછો આવતો હતો અને સામે આ રીંછ મળ્યું. જોતજોતામાં એના રામ રમાડી દીધા. ભાઈ, આવા જબરા રીંછને મારવું એ કંઈ છોકરાના ખેલ નથી.' Page #115 -------------------------------------------------------------------------- ________________ મે ૨૦૧૦. પ્રબુદ્ધ જીવન ૨ ૩ ખરેખર શેરસિંહ બાપુની વાત સાચી હતી. સૌ છોકરાંઓએ કબૂલ જ્યારે નીકળતા, ત્યારે શેરસિંહ બાપુની છટાથી પરસ્પર એકબીજા કર્યું. ભીખા અને જગતે પણ એની વાત સ્વીકારી, કારણ કે શેરસિંહ સામે જઈને કહેતા, બાપુના પરાક્રમનો ભેદ ભાંગવામાં પિતાની શિક્ષાનો એમને ભારે “આ જબરા રીંછને મારવું એ કંઈ છોકરાંના ખેલ નથી.' આટલું ભય હતો. બોલીને બંને મિત્રો ખડખડાટ હસી પડતા! (ક્રમશ:) જગત અને ભીખાને આખા શરીરે ખૂબ કળતર થતું હતું. ઊઝરડાની વેદના પણ શમી નહોતી, આથી એ ફરી ખાટલામાં આડા પડ્યા. ૧૩/બી, ચંદ્રનગર સોસાયટી, જયભિખ્ખું માર્ગ, પાલડી, શેરસિંહ બાપુએ તો એ રીંછને ખેંચી મંગાવી, એને સાફ કરીને અમદાવાદ-૩૮૦ ૦૦૭. ટેલિફોન : ૦૭૯-૨૬૬૦૨૫૭૫. મસાલો ભરીને ચોરામાં રાખ્યું. એ ચોરામાંથી જગત અને ભીખો મોબાઈલ : ૦૯૮૨૪૦૧૯૯૨૫. શ્રી જૈન મહાવીર ગીતા-એક દર્શન : ૧૯ 2 આચાર્યશ્રી વાત્સલ્યદીપસૂરિજી નવેદશ પ્રકરણ : શ્રેણિકાદિ સ્તુતિ રાજા શ્રેણિક ભગવાન મહાવીરના સંપર્કમાં આવ્યા. એ પછી તેમનું ‘શ્રી મહાવીર જૈન ગીતા'માં જે છેલ્લાં છ સ્વતંત્ર પ્રકરણ છે તેમાં જીવનપરિવર્તન થયું. જીવન ધર્મમય થયું. પ્રભુ પ્રત્યેની શ્રદ્ધા પ્રગાઢ તૃતીય પ્રકરણ “શ્રેણિકાદિ સ્તુતિ' છે. આ પ્રકરણમાં ૧૭ શ્લોકો છે. બની. લાયક સમ્યકત્વની, તીર્થંકર નામકર્મની પ્રાપ્તિ થઈ. ધર્માજીવ ભગવાન મહાવીરના સમયના મહાન રાજવીઓ, શ્રેણિક તથા જેની પ્રતિપળ ઝંખના કરે છે અને આ અલભ્ય પ્રાપ્તિ કવચિત્ જ પ્રાપ્ય ઉદાયન તથા ચંડપ્રદ્યોત તથા ચેટક વગેરે આ પ્રકરણમાં પ્રભુની સ્તુતિ બને છે તે, રાજા શ્રેણિકને મળ્યું. એ અભુત સુખ મળશે તે માટે રાજા કરે છે. શ્રેણિકનું અંતર તૈયાર હશે તેમ માનીએ તો પણ, તે માટે તેણે કોઈ શ્રી મહાવીર જૈન ગીતા'ની રચના યોગનિષ્ઠ આચાર્ય શ્રીમદ વિશિષ્ટ પુરુષાર્થ કર્યો હોય તેવી ઘટના તેના જીવનમાં બની નથી. બુદ્ધિસાગર સુરીશ્વરજી કરે છે ત્યારે તેમાં તેમની એક વિરલ સર્જક રાજા શ્રેણિકે જેને અપૂર્વ કહી શકાય તેવો શ્રદ્ધાભાવ, પ્રભુ પ્રત્યે કેળવ્યો તરીકેની ઓળખ સ્થાપિત થાય છે. શ્રીમદ્ બુદ્ધિસાગરસુરીશ્વરજીની અને તેના પરિણામ રૂપે તેને, શ્રાવક સમ્યકત્વ તથા તીર્થકર નામકર્મની સર્જકદૃષ્ટિ, રચનાશૈલી, અને ભક્તિભાવના સતત ધ્યાનાર્હ બની રહે સંપ્રાપ્તિ થઈ. ભક્ત ભગવાન પાસેથી આવું અપૂર્વ વરદાન મેળવે ત્યારે તેના આત્માના શિખર પર જે ભાવનાનો કળશ ચઢે તે કેવો મહારાજા શ્રેણિક, મહારાજા ઉદાયન, મહારાજા ચંડપ્રદ્યોત, દર્શનીય બની રહે! મહારાજા ચેટક વગેરે ક્ષત્રિય રાજવીઓ તે સમયના ભારતવર્ષના મહાન મહારાજા ઉદાયન, ભગવાન મહાવીરના શાસનના અંતિમ રાજર્ષિ રાજાઓ હતા. સોએ જ્યારે છે. પ્રભુ મહાવીર સ્વયં, મંત્રી અભયકુમારને, ઉદાયન અંતિમ રાજર્ષિ જ્યારે અનુકુળતા પ્રાપ્ત થઈ આવા શાંતિનિકેતનમાં ર ૧ ડિસેમ્બર ૧૯૦૧ ના દિવસે પાંચ વિદ્યાર્થીઓ માટે બારી તથા નિદરી કરે છે. ત્યારે પ્રભુના દર્શન, વંદન, રવીન્દ્રનાથે તેમની તપોવન-શાળાનો પ્રારંભ કર્યો. તેને નામ આપ્યું, ‘બ્રહ્મચી સાધુ પદ પામ્યા પછી, ભક્તિ ઈત્યાદિ શ્રદ્ધાપૂર્વક કર્યા આશ્રમ'. ચાર વિદ્યાર્થીઓ કલકત્તાથી આવેલા, પાંચમાં હતા ૨થીન્દ્ર બધા િષબુદ્ધિથી, જીવનના અંતિમ અને ધર્મ લાભ મે ળવ્યો. વિદ્યાર્થીઓ એ લાલ અબોટિયાં ને ઉત્તરીય ધારણા કર્યા હતાં. રવીન્દ્રનાથે ગાયું, | સમયે તેમને ઝ૨ અપાયેલું. મહારાજા શ્રેણિકનું નામ | અમે થઈએ છીએ સત્યને સમર્પિત... કાતિલ પીડાની વચમાં તેમણે ભગવાન મહાવીર સાથે અનેક પાંચ વિદ્યાર્થીઓ માટે એક ઋષિ આચાર્યને બદલે પાંચ શિક્ષકો હતા-જેમાંના અખૂટ સમતા દાખવી અને ઘટનાઓમાં ઉલ્લેખાયું છે. તે ત્રણ ખ્રિસ્તી હતા. આત્મકલ્યાણ પામ્યાં. આગમ ગ્રંથોમાં પણ રાજા | શિક્ષણકાર્ય ને રહેવા-જમવા માટે કોઈ ફી નહોતી રાખી. તેમ છતાં પૂરતી રાજા ઓ અને * સંખ્યામાં વિદ્યાર્થીઓ આવતા નહોતા. (પાછળથી ફી દાખલ કરવામાં આવી હતી.)| શ્રેણિકનો ઉલ્લેખ વારંવાર ભોગવિલાસનો સંબંધ પ્રગાઢ બેએક વર્ષ શાંતિનિકેતનમાં રહી અભ્યાસ કરનાર સત્યજિત રેના શબ્દોમાં: નિહાળવા મળે છે. છે. મહારાજા ચંડપ્રદ્યોત રાણી 'શાંતિનિકેતનમાં બીજું કશું હોય કે ન હોય, પરંતુ તદ્દન શુદ્ધ અને સાવ સંસારીરાણી ચેલ્લણાની પ્રેરણાથી વ્યવહારી માણસમાં પણ ધ્યાન-ચિંતન મેરવાની અને તેને અદ્ભુત વિસ્મય-ભાવનાથી'. મૃગાવતીના રૂપથી આકર્ષિત અને અનાથા મનિના નિમિત્તે ભરી દેવાની અજબ આંદોલન-શક્તિ શાંતિનિકેતનના વાતાવરણમાં છે.’ | "9" 1 : ૨* ** Page #116 -------------------------------------------------------------------------- ________________ ૨૪ પ્રબુદ્ધ જીવન મે ૨૦૧૦. વાસનાના કામણમાં બુદ્ધિ બહેર મારી જતી હોય છે. રાણી મૃગાવતીએ પામવા હૃદય તડપે. એટલું જ નહિ, શ્રી યશોવિજયજી મહારાજ એક ચતુરાઈથી રાજા ચંદ્રપ્રદ્યોત પાસેથી છૂટકારો મેળવીને ભગવાન મહાવીર સ્તવનમાં કહે છે તેમ, “જસ ગુણકથા ભવવ્યથા ભાંજે !'–પ્રભુના પાસે દીક્ષા લઈ લીધી. અત્યંત પરાક્રમી રાજા ચંડપ્રદ્યોત ઘા ખાઈ ગયો. ગુણોની કથા આપણો ભવસંસાર ઘટાડી દે છે ! હૃદયમાંથી સાચી આરત તેની શાન ઠેકાણે આવી. તેણે પ્રભુ મહાવીરનો સંપર્ક જાળવીને ભક્તિના જાગે તો આમ જરૂર બને. પ્રખ્યાત જૈન કવિવર શ્રી ઉદયરત્નજીનો પંથે પ્રયાણ કર્યું અને આત્મકલ્યાણ પ્રાપ્ત થયું. અનુભવ સ્મરણીય છે. વિ. સં. ૧૭૫૦માં શંખેશ્વરજી તીર્થમાં સંઘ રાજા ચેટકને જૈન ઈતિહાસ અપૂર્વ શક્તિશાળી, યુદ્ધ કૌશલ્યના સાથે પહોંચ્યા ત્યારે ત્યાંના ઠાકોરે પ્રભુની પ્રતિમા તેના કબજામાં નિષ્ણાત તરીકે ઓળખે છે. સાંસારિક સંબંધમાં રાજા ચેટક ભગવાન હતી તેથી, પ્રભુના દર્શનનો tax માંગેલો! પં. ઉદયરત્નજી કહે કે મહાવીરના મામા થાય છે. આમ તો, રાજા ઉદાયન અને રાજા ચંડપ્રદ્યોત પ્રભુના દર્શનના કર ન હોય! એમણે ખરા દિલથી ‘પાસ શંખેશ્વરા! પણ પ્રભુ મહાવીર સાથે સાંસારિક સંબંધ ધરાવે છે. આ બંને રાજાઓ, સાર કરસેવકો, દેવ કાં એવડી વાર લાગે ?'વાળું ભક્તિમય સ્તવન લલકાર્યું રાજા ચેટકની પુત્રીઓને પરણેલા તેથી તે પ્રભુના બનેવી થાય છે. અને તણ પ્રભુના પ્રગટ દર્શન થયેલા! વૈશાલીના રાજા ચેટકના માટે એવી અનોખી ઐતિહાસિક નોંધ “શ્રી જૈન મહાવીર ગીતામાં આવતી ‘શ્રેણિકાદિ સ્તુતિ' આ સ્વરૂપે મળે છે કે તે ગમે તેવા યુદ્ધમાં દિવસમાં માત્ર એક જ વાર ધનુષ જોવાની છે. રાજાઓ નતમસ્તકે પ્રભુના ગુણ ગાય છે, પ્રભુના પદકમળ હાથમાં લેતા અને એક જ બાણ ફેંકતા! વળી, તેમનું નિશાન પણ પૂજે છે, પ્રભુ જેવા થવા માંગે છે – એ ભાવ આ સ્તુતિનો પ્રાણ છે. અચૂક રહેતું! શ્રેણિકાદિ સ્તુતિનો પ્રારંભ આમ થાય છે? રાજા ચેટક પ્રભુ મહાવીર દેવના સાંનિધ્યમાં ગયા અને આત્મકલ્યાણ श्रेणिकोदायिनौ चण्डप्रद्योतनश्च चेटकः। પામ્યા. प्रणम्य श्री महावीरं, स्तुवन्त्येवं विवेकतः।। શ્રી જૈન મહાવીર ગીતામાં શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરજી આ धर्मोद्धारक! देवेश! महावीर! महाप्रभो। ચાર રાજાઓએ પ્રભુની સ્તુતિ કરી તેવું પ્રકરણ મૂકે છે. એમ લાગે છે सर्ववीरेषु वीरस्त्वं, सर्वयोगप्रदर्शक!।। કે આ ચાર રાજાઓ દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપના પ્રતીક છે. રાજા क्षात्रवंशशिरोरत्नं, पूर्णब्रह्म गुरुः प्रभुः। શ્રેણિકના જીવનમાં સમ્યક દર્શનનો પ્રભાવ છે, રાજા ઉદાયનના सर्वज्ञायकतीर्थेशो, भवत्सेवा सदाऽस्तु नः।। જીવનમાં સમ્યક જ્ઞાનનો પ્રભાવ છે, રાજા ચંડપ્રદ્યોતના જીવનમાં सर्ववर्णाधिकारेण, जिनधर्मस्त्वयोदितः। સમ્યક ચારિત્રનો પ્રભાવ છે અને રાજા ચેટકના જીવનમાં સમ્યકુ તપનો प्रोक्तानि स्वाऽधिकारेण, कर्माणि सर्वदेहिनाम् ।। પ્રભાવ છે. कलौ त्वच्छासनं सर्वविश्वाऽऽधारतया स्थितम् । ભગવાન મહાવીરની આજ સુધીમાં રચાયેલી પ્રત્યેક સ્તુતિમાં પ્રભુનું त्वदाज्ञायां स्थितो धर्मः, श्रद्धया सुखकारकः।। ગુણકીર્તન નિહાળવા મળે છે તેવું જ અહીં પણ છે. પ્રભુના સ્તવનનો, સ્તુતિનો (‘શ્રી જૈન મહાવીર ગીતા' પ્રભાવ અપરંપાર છે. પ્રભુના ( શાંતિનિકેતન વિકસાવવા માટે પુષ્કળ પૈસાની જરૂર રહેતી. મિત્રો ગાથા ૧,૨,૩,૪,૫) ઉપકારનો તો આપણે શું બદલો |જગદીશચંદ્ર બોઝને લંડન ભણવા મૂક્યા હતા. તેના ખર્ચનો બોજો ઉપાડવાની ‘શ્રેણિક, ઉદાયિન, ચંડપ્રદ્યોત વાળી શકીએ ? પ્રભનું ગુણકીર્તન |રવીન્દ્રનાથે સ્વીકાર્યું હતું, તે જવાબદારી પણ હતી. એકમાત્ર ત્રિપુરાના) અને ચેટકે શ્રી મહાવીરને નમસ્કાર કરીએ તેજ શ્રેષ્ઠ ઉપાય. પરંતુ એ મહારાજાએ આર્થિક મહારાજાએ આર્થિક મદદ કરી. મૃણાલિનીદેવી પતિની પડખે ઊભાં રહ્યાં.] કરીને આ પ્રમાણે સ્તુતિ કરવા સમયે પણ જાણે આપણને તો આપણને તો તેમનાં ઘરેણાં રવીન્દ્રનાથે તેમની બહેનને વેચી દીધાં. જગન્નાથપુરીની એક લાગ્યા.' પ્રભુનો અહેસાન પ્રાપ્ત થાય છે! કોઠી પણ રવીન્દ્રનાથે વેચવી પડી. તે સમય સુધીના તેમના લખાણોની| ‘હે ધર્ણોદ્ધારક દેવેશ. જેમ જેમ પ્રભનું ગણવર્ણન કરીએ લગભગ ૧૩૦૦ પાનાંની સમગ્ર સાહિત્યની આવૃત્તિના હક તેમણે ૩. આવૃત્તિના હકે તેમણે 2 મહાવીર, મહાપ્રભુ તમે ૨૦૦૦/- જેટલી મામૂલી રકમમાં પ્રકાશકને આપી દેવા પડ્યા. આ રીત| તેમ તેમ આપણું ભીતર પણ સુખ સર્વવીરોમાં વીર અને સર્વયોગ રવીન્દ્રનાથ ઝઝૂમ્યા, ઝૂક્યા નહીં. પામે, ગુણ પામે, આનંદ પામે. આ| પ્રદર્શક છો.' | ૧૯૧૫માં રવીન્દ્રનાથ પર બ્રિટિશ સલ્તનતે ‘નાઈટહૂડ'ના સરપાવની પણ પ્રભુનો જ ઉપકાર થયો ને! ‘તમે ક્ષાત્રવંશના શિરોરન નવાજેશ કરી. કવિ ‘સર રવીન્દ્રનાથ ટાગોર’ બન્યા. પ્રભુની ભાવવાહી સ્તુતિ ગાયકને | જેવા, પૂર્ણ બ્રહ્મ, પ્રભુ, ગુરુ, ૨ | જલિયાંવાલા બાગની ઘટનાને પગલે ૧૯૧૯માં રવીન્દ્રનાથે પોતાન| સર્વત્તાયક. તીર્થેશ છો. તમારી પણ ભાવમય બનાવી મૂકે. જે | ગુણોનું કથન થાય તેવા જ ગુણો ૧ મળેલા ઈલ્કાબનો ત્યાગ કર્યો. સેવા અમે કરીએ.” Page #117 -------------------------------------------------------------------------- ________________ ૨૫ મે ૨૦૧૦ પ્રબુદ્ધ જીવન તમે સર્વવર્ણના અધિકાર વડે જીત-ધર્મ ઉપદેશ્યો છે. સ્વ અધિકાર ભ્રષ્ટ થયેલા પુરુષો અને સ્ત્રીઓ દુઃખી થાય છે.' વડે સર્વલોકોના કાર્યો કહ્યાં છે.' “તમારા નામ વડે સર્વ પાપો અને દુર્તિ પલાયન થઈ જાય છે. કલિયુગમાં તમારું શાસન સર્વવિશ્વના આધારથી સ્થિર છે. તમારી તમારા નામની સ્મૃતિ માત્રથી સર્વ કાર્યો સિદ્ધ થાય છે.” આજ્ઞામાં શ્રદ્ધા વડે તમારો ધર્મ સ્થિર છે.” ‘ઉ અહમ, તમે મહાવીર, તું સર્વ દેહીઓનો આધાર છે. તું દેવ ઉપર કહ્યું તેમ આ સંપૂર્ણ સ્તુતિ ભાવમય સ્તુતિ છે. વ્યક્તિ જ્યારે દેવીઓનો પાલક છે. તું શુદ્ધ આત્મા છે. હૃદયમાં રહેલો છે.' કોઈથી અંજાય છે ત્યારે હાથ જોડે છે પરંતુ ભક્ત જ્યારે કોઈ પાસેથી “તું પરબ્રહ્મ, પરિપૂર્ણ, યોગેશ, અર્ધનું, સદાશિવ છે. ક્ષાત્રધર્મને ગુણ પામે છે ત્યારે સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરે છે અને હંમેશાં તેના ફેલાવીને કલેશ રાશિનો નાશ કરનાર છે.' પદકમળ પૂજે છે. એમાં પણ સ્વયં ભગવાનનો ભેટો થઈ જાય પછી ‘તું ત્રણે ભુવનમાં બ્રાહ્મણ વગેરે પ્રભુનો આધાર છે. તું સદાશિવ તો પૂછવું જ શું? છે. સર્વ વિશ્વના જીવોનો આધાર છે.' મહારાજા શ્રેણિકની ભક્તિ અને શ્રદ્ધાની પ્રશંસા તો આગમ ગ્રંથોમાં “તું સર્વ જીવોનો આધાર છે. તારી ભક્તિથી પરમ પદ મળે છે. પણ નિહાળવા મળે છે. પ્રભુ પ્રત્યે રાજા શ્રેણિક વગેરે અનેક રાજાઓને તારા કહ્યા પ્રમાણે લોકો તેને પામે છે અને પામશે.' અપાર ભક્તિ અને શ્રદ્ધા સૂર્ય સાથે જેમ પ્રકાશ જોડાઈ જાય તેમ “ધર્મના ઉદ્ધાર વડે હિંસા, દુષ્ટ દોષો વગેરેને નાશ કર્યા છે. મોહ આત્મા સાથે જોડાઈ ગયા હતા. ભગવાન મહાવીરનું સર્વકલ્યાણકારક ગર્ભિત પાખંડોને સત્યજ્ઞાન વડે નાશ કર્યા છે.' જીવન અને સર્વજીવઉદ્ધારક ધર્મતત્ત્વ સર્વલોકોને હંમેશાં આકર્ષક રહ્યું ક રહ્યું “ પરથમ તિ “તું પરવ્યક્ત, વિશદ્ધાત્મા છે. જૈનધર્મ શિરોમણિ છો. તારી આજ્ઞાથી છે. વળી તે સમયમાં તો સ્વયં ભગવાન વિદ્યમાન હતા એટલે સૌને સર્વ દોષો વિલીન થઈ જાય છે.' અનહદ આકર્ષણ થાય અને શ્રદ્ધા જાગે તે તદ્દન સ્વાભાવિક હતું. “આર્યાવર્ત વગેરે દેશોનો તું દ્યોતક છે. કર્મયોગીઓ શિર ઉપર ભગવાન મહાવીરની સાથે તેમના ચતુર્વિધ સંઘમાં રાજાઓ, રાણીઓ, . તારી આજ્ઞા ધારણ કરે છે.' મંત્રીઓ, શ્રેષ્ઠિઓ, મહિલાઓ સર્વે નાત-જાતના ભેદ તોડીને જોડાયા “તું ઈન્દ્રિયોથી અગોચર છે. વાણીથી કહી શકાય તેમ નથી. શ્રી અને આત્મકલ્યાણ પામ્યા. સમગ્ર ભારતમાં તે સમયે આ અલૌકિક મહાવીર અમને તારો પ્રકાશ પૂર્ણ ભક્તિથી પ્રાપ્ત થાઓ.' ઘટના હતી કેમકે ભગવાન એમ કહેતા હતા કે સર્વ જીવોને મોક્ષ - “હે મહાવીર, તું જય પામ. તારી ભક્તિનો અમે આશ્રય કર્યો છે. પામવાનો અધિકાર છે. અને મા પાસે જેમ બાળકો ઘેરીને બેસી જાય જૈન ધર્મના પ્રકાશથી સર્વનું મંગલ થાઓ.” તેવી જ રીતે આ ચતુર્વિધ સંઘ (‘શ્રી મહાવીર જૈન ગીતા’ પણ સમવસરણમાં બારે | ભર્યાભર્યા કુટુંબમાં રવીન્દ્રનાથનું બાળપણ અને કિશોરજીવન વીત્યું હતું. બાર ગાથા ૭ થી ૧૭) પર્ષદારૂપે બિરાજમાન થતો | બાર ભાઈ-બહેનો, ભાભીઓ, પિતરાઈઓ અને સંતાનોનો સહવાસ માણ્યો હતો. | હતો અને તે સમયે ભગવાન યોગનિષ્ઠ આચાર્ય પ્રવૃત્તિઓ અને પ્રવાસોથી જીવન સભર હતું. પણ જીવનયાત્રામાં આગળ ચાલતા પાસેથી સૌને જે તત્ત્વની ગયા તેમ એકલતા વીંટળાતી ગઈ તેનું મુખ્ય કારણ આપ્તજનોનાં મૃત્યુનો અનુભવ. શ્રીમદ્ બુદ્ધિસાગર અમૃતધારા મળતી હતી તે બાળપણમાં માતા ગુમાવ્યાં. પછી વજ્રાઘાત અનુભવ્યો ભાભી કાદમ્બરીદેવીના મૃત્યુનો. સૂરીશ્વરજીની આ ભગવાનના ભક્ત બનાવી સમાનધર્મા સખ્ય પૂરું પાડનાર કાદમ્બરીદેવી વિદાય થયાં ત્યારે રવીન્દ્રનાથની ઉંમર શ્રેણિકાદિ સ્તુતિ'નો ભાવ દેવા માટે સમર્થ હતી. શ્રેણિક સ્પષ્ટ છે. આપણને પણ ત્રેવીસ વર્ષની. ત્યાર પછી મૃત્યુની ઘટના સદસર્વદાના સાથી તરીકે રવીન્દ્રનાથ સાથે વગેરે રાજાઓના દિલમાંથી ચાલતી રહી. આત્મીયજનો મૃત્યુ પામતાં રહ્યાં. ફૂલ જેવાં કુમળાં-કુમળાં પ્રાણપ્રિય | જેમાંથી સમ્યકત્વ પ્રાપ્ત જે સ્તુતિ પ્રકટ થઈ છે તે આ | સંતાનો અકાળે ખરતાં ગયાં. રવીન્દ્રનાથના નિજી કુટુંબમાંથી ૧૯૦૨માં પત્ની થાય તેવી પ્રભુ પ્રત્યેની ભક્તિનું પ્રતિબિંબ છે. મૃણાલિનીદેવી, એક જ વર્ષ પછી ૧૯૦૩માં વચેટ પુત્રી રેણુકા (રાણી), ચાર વર્ષ | શ્રદ્ધા પ્રકટ થાઓ ! થોડાંક શ્લોકાર્થ જોઈએ : પછી ૧૯૦૭માં નાનો પુત્ર શમીન્દ્ર, ૧૯૧૮માં મોટી પુત્રી માધુરીલતા (બેલા) (ક્રમશ:) સર્વ ધર્મોમાં આત્મામાં | અને ૧૯૩૨માં દોહિત્ર નીતીન્દ્ર-એક પછી એક એ બધાંએ વિદાય લીધી. બાકી | આચાર્ય શ્રી વાત્સલ્યદીપ રહેલાં બંને સંતાનો રીન્દ્રનાથ અને મીરાં નિ:સંતાન. રવીન્દ્રનાથ જોઈ શક્યા હશે કે અભેદ છે. જગતમાં તારા મહારાજ સાહેબ, | તેમનું વ્યક્તિગત કુટુંબ નામશેષ થવાનું, કારણ કે રવીન્દ્ર કે મીરાંને હવે બાળકોનો વચનમાં શુભ આસક્તિ સુખ | તમે વ્યક્તિગત કુટુંબ નામશેષ થવાનું, કારણ કે જૈન ઉપાશ્રય, ક્લબ હોલની સંભવ નહોતો. એટલે જ કદાચ નીતીન્દ્રના મૃત્યુ-સમયે એમણે મૃત્યુને આઘાત, આપે છે.' ઉપર, સુધા પાર્ક, શાંતિપથ, ગારોડિયાનગરની બાજુમાં, જે યોગો ક્ષાત્રધર્મને વજ્રપાત, ઉત્પાત તરીકે વર્ણવતું “મૃત્યુંજય’ કાવ્ય લખ્યું. જો કે તે કાવ્યમાંય મનુ ધ્યને ઘાટકોપર (પૂર્વ) હિતકારક છે, તે યોગોથી મૃત્યુ કરાતાં મોટો કહ્યો છે: મો. ૯૭૬૯૯૫૭૩૯૩ Page #118 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવન મે ૨૦૧૦ જૈન પારિભાષિક શબ્દકોશ, a ડૉ. જિતેન્દ્ર બી. શાહ (એપ્રિલ ૨૦૧૦ના અંકથી આગળ) ૬૨૨. નારાજ છ પ્રકારના સંઘયણમાં નારાજ ત્રીજું સંઘયણ. छ प्रकार के संहनन में नाराच तीसरा संहनन। Out of the six types of Samhanana Naraca is third type of Samhanana. ૬૨૩. નાશ નષ્ટ થવું. નષ્ટ હોના Destruction. ૬૨૪. નિઃશલ્ય જે શલ્યરહિત હોય તે નિઃશલ્ય. जो शल्यरहित है वो निःशल्य। Spiritual enjoyment. ૬૨૫. નિઃશીલત્વ જે શીલથી રહિત છે તે નિઃશીલતવ. जो शील से रहित होना है वो नि:शीलत्व। To be devoid of sila. ૬૨૬. નિઃશ્રેયસ આધ્યાત્મિક સુખનું સાધન. आध्यात्मिक सुख का साधन । Spiritual enjoyment. ૬૨૭. નિઃશ્વાસ બહાર કાઢવામાં આવતો શ્વાસ. बहार निकाला जानेवाला वायु। Out-breath. ૬૨૮. નિ:શ્વાસવાયુ પ્રાણ. आत्मा द्वारा उदर से बाहर निकाला जानेवाला वायु (प्राण)। Prana-that is, out-breath which is soul expels outwards from the abdomen ૬૨૯. નિઃસૃતાવગ્રહ : સંપૂર્ણ રીતે આવિર્ભત પુદ્ગલોનું ગ્રહણ. सम्पूर्णतया आविर्भूत पुद्गलों का ग्रहण 'नि:सृतावग्रह' है। That grasping a thing as mixed with alien properties is nisrita-grasping avagraha. ૬૩૦. નિકાય અમુક સમુહ એટલે જાતિ. समूह विशेष या जाति को निकाय कहते है। Group of species. ૬૩૧. નિક્ષેપ ન્યાય વિભાગ न्याय विभाग। Manner of positing. ૬૩૨. નિગોદશરીર સૂક્ષ્મ શરીર सूक्ष्म शरीर। One common body inhabited by ananta jivas. ૨૦, સુદર્શન સોસાયટી, ૨, નારણપુરા, અમદાવાદ-૩૮૦૦૧૩. મો. નં. ૦૯૮૨૫૮૦૦૧૨૬ (વધુ આવતા અંકે) હોંગકોંગના બંદરે રવીન્દ્રનાથને સખત મજૂરી કરતા ચીની કામદારો જોવા મળ્યા. જરાય ચરબી વગરનાં કસાયેલાં એમનાં શરીર તડકામાં ચમકતાં હતાં. તેમના સુદૃઢ-સ્નાયુબદ્ધ શરીરમાંથી અનેરું સૌદર્ય પ્રગટતું હતું. રવીન્દ્રનાથને લાગ્યું કે વ્યવસ્થિત રૂપે થતો પરિશ્રમ માનવદેહને અનોખી આભા આપે છે. ચીની શ્રમિકોની લયબદ્ધ કામગીરી જોઈ રવીન્દ્રનાથે લખ્યું, ‘વાજિંત્રમાંથી નર્તન કરતો સૂર વહે તેમ શ્રમિકોના શરીરમાંથી થનગન કરતો પરિશ્રમ સહજ રીતે વહી રહ્યો હતો. સ્ત્રીઓનું સૌદર્ય પણ આ પુરુષોના સૌદર્યની બરાબરી ન કરી શકે, કારણ કે પુરુષોના શરીરમાં બળ અને લાવણ્યની પૂર્ણ સમતુલા હોય છે. આ ગુણોની આવી સમતુલા સ્ત્રીઓને મળી નથી.’ ચીની પ્રજાનાં શરીરબળ અને કાર્યકોશલ તથા તેમનામાં જોવા મળતો કામ કરવાનો આનંદ નિહાળી રવીન્દ્રનાથ ખાસ્સા પ્રભાવિત થયા. તેમણે ભવિષ્યવાણી ભાખી: ‘પ્રજાના આ ગુણોમાં જ્યારે આધુનિક વિજ્ઞાનના આશીર્વાદ ભળશે ત્યારે આ પ્રજાના સામર્થ્યને કોઈ પડકારી નહીં શકે. ” Page #119 -------------------------------------------------------------------------- ________________ IIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIII/ CELLULES મે ૨૦૧૦ પ્રબુદ્ધ જીવન શરીરજી સર્જન-સ્વાગતા પુસ્તકનું નામ : રાજગુરુ આશીર્વાદ ચિંતનિકા કાલબાદેવી રોડ, મુંબઈ-૪૦૦ ૦૦૨. આશીર્વાદ ઉદ્ગાતા પૂ. ગુરુદેવ રાજ્યશસૂરીશ્વરજી ફોનઃ૨૨૦૬૦૮૨૬ (સમય બપોરે ૧૨ થી ૭). મહારાજ મૂલ્યઃ રૂ. ૩૦/-, પાના ૧૦૦, આવૃત્તિ ૨ લેખિકા : સાધ્વી વાચંયમા શ્રી (બેન મહારાજ) - ઉત્તમ આદર્શો અને ઉત્તમ આચરણોના દર્શન રૂડૉ. કલા શાહ પ્રાપ્તિ સ્થાન : (૧) શ્રી નિશીથભાઈ અતુલભાઈ દુર્લભ થતા જાય એવું વાતાવરણ આજે ચારેય શાહ, ૧૧, ઓપેરા સોસાયટી પાર્ટ-૧, બાજુ નજરે પડે છે. માધ્યમનું સ્થાન પવનનું સ્થાન પુસ્તકનું નામ : મંથન (હિન્દી) છે. ગટરની દિશા તરફ વહેતો પવન જો બગીચાની મેઘમણી હાઉસ પાસે, નવા વિકાસ ગૃહ રોડ, લેખક : મુનિ રાજરત્નવિજય દિશા તરફ વહેવા લાગે તો વાતાવરણને જેમ પાલડી, અમદાવાદ-૩૮૦ ૦૦૭. પ્રકાશક : મુકેશકુમાર અશોકકુમાર તાજગીસભર બનાવી દે છે, તેમ ગંદુ જ દર્શાવતાં (૨) શ્રીમતિ મીનાબેન સિદ્ધાર્થભાઈ શાહ બમ્બોરી પરિવાર-રતલામ. રહેતા પ્રચાર માધ્યમો જો આજે સારું અને સમ્યક, ૧૭, રાજસ્વી બંગલો, પ્રેરણાતીર્થ વિભાગ-૧, મૂલ્ય:રૂ. ૧૦/-, પાના ૬૪ , આવૃત્તિ વિ. શુભ અને સુંદર પ્રસ્તુતિ પેશ કરે તો સમગ્ર રોઝવુડ એસ્ટેટની બાજુમાં, જોધપુર ચાર રસ્તા, સં.૨૦૬૬. જગતમાં તાજગી લાવી શકે. પવને બીજું કશું જ સેટેલાઈટ, અમદાવાદ-૩૮૦૦૧૫. આજના ભૌતિક યુગમાં સદ્ગુરુનું સાન્નિધ્ય નથી કરવાનું માત્ર પોતાની દિશા બદલવાની છે. પ્રકાશક : શ્રી લબ્ધિ વિક્રમ સિદ્ધાચલ ચાતુર્માસ પ્રાપ્ત થવું અતિ દુર્લભ હોય છે. આ. ભગવંત પ્રાપ્ત થવું અતિ દુર્લભ હોય છે. ઓ. ભગવત એ બદલવા માટે પવને શું કરવું જોઈએ એની સમિતિ રાજરત્નવિજયજી મહારાજ સાહેબે રતલામના અનેકવિધ વાતો મહારાજશ્રીએ અહીં કરી છે. મૂલ્ય: અમૂલ્ય, પાના ૧પ૨, આવૃત્તિ પ્રથમ. ચાતુર્માસ સમયે ૭૦ થી ૭૨ પ્રવચનો આપ્યા ચાતુમોસ સમયે ૭૦ થી ૭૨ પ્રવચનો આપ્યા આ નાનકડા પુસ્તકના ૧૦૦ પાનામાં ૫૦ - આ પસ્તકના લેખિકા ૫, ૫. સા. વાચંયમાશ્રીજી હતા. તે દ્વારા ત્યાંના શ્રાવકોને જ્ઞાનના પીયૂષ પત્રોમાં વર્તમાન જીવનની વાસ્તવિકતાઓનો લખે છે, ‘પૂજ્યશ્રીના આશીર્વાદ એક મહાન ગ્રંથ ( પાયા હતા. વેદના ઉપજે એવો ચિતાર આલે ખ્યો છે. સમાન છે. સંયમ-શાસન અને સમુદાયના જરૂરી આ પ્રવચનોમાં માત્ર જ્ઞાન નહિ પણ હૃદયની આચાર્યશ્રીની કટાક્ષયુક્ત શૈલી હૃદય સોંસરી અનેક વિષયો સહજ ભાવે આશીર્વાદમાં ભાવનાઓને જાગૃત કરવાનું બળ પણ છે. એ ઊતરી જાય તેવી છે. તેનો એક નમૂનો જોઈએ : સંકળાયેલ છે.’ પૂજ્યશ્રીએ અંતરના આશીર્વાદ પ્રવચનોને મુકેશકુમાર બમ્બોરીએ પુસ્તક રૂપે ...અને છતાં દુ:ખદ આશ્ચર્ય એ સર્જાયું છે કે સો પર વરસાવ્યા છે સાથે સમસ્ત જ્ઞાનનો સાર પ્રકટ કરી જૈન શાસન પર ઉપકાર કર્યો છે. લોકોની પાસે સમાચાર પહોંચી રહ્યા છે અને વ્યવહારનો નીચોડ આપ્યો છે. સાથે સાથે ‘મંથન” નામના નાનકડા પુસ્તક દ્વારા વાચકના વેપારીઓની લુચ્ચાઈના, યુવકોની નાગાઈના, પૂજ્યશ્રીએ આશા વ્યક્ત કરી છે કે ‘પ્રત્યેક હૃદયમાં એક એવો ભાવ ઉઠે છે કે મનુષ્ય માત્રનું દુર્જનોની દુર્જનતાના, નેતાઓના કૌભાંડોના જીવન ધર્મમય બનો, દરેક માનવીને અતિ દુર્લભ અને વેષધારીઓના પાખંડોના...સર્વત્ર ફેલાતી સાધકના જીવનમાં પરિવર્તનનું પવિત્ર પથદર્શક એવો મનુષ્ય ભવ પ્રાપ્ત થયો છે તો તેનું મૂલ્ય રહેતી ગટરની દુર્ગધ જે રીતે નગરનું આરોગ્ય આ પુસ્તક બનશે.' સમજે અને સન્માર્ગે પ્રયાણ કરી જન્મ મરણના બગાડી રહે છે. બસ એ જ રીતે, સર્વત્ર ફેલાઈ આ નાનકડા પુસ્તકમાં પ. પૂ. ગુરુદેવ, શ્રી ફેરામાંથી મુક્તિ મેળવે. આ નાનકડું પુસ્તક રહેલ ખરાબ સમાચારો, નકારાત્મક વિચારો રાજયશસૂરીશ્વરજી મ.સા.એ આપેલ આશીર્વાદના વસાવવા જેવું અવશ્ય છે. વિધ્વંશાત્મક પ્રસંગો આજે અતિશયોક્તિ વિના કહું લેખન-સંકલનને ૬૫ પૃષ્ઠોમાં તેના રહસ્યો તો આખી દુનિયાનું આરોગ્ય બગાડી રહ્યા છે. XXX સમજાય તે રીતે આલેખ્યા છે, જેમાં બેન પુસ્તકનું નામ : પવન તું તારી દિશા બદલી નાંખ આવા ગંદવાડથી બચવા માટે આ પુસ્તક વાંચવું મહારાજનો વામન વિરાટને સ્પર્શે તેવો પ્રયત્ન લેખક : પૂજ્યપાદ આચાર્ય ભગવંત જરૂરી છે. છે. આ પાંસઠ આશીર્વાદોની ભાષા મધુર અને શ્રીમદ્ વિજયરત્નસુંદર સૂરીશ્વરજી મહારાજ બી-૪૨, દયાનંદ સોસાયટી, રહસ્યોથી ભરેલી છે. પ્રકાશક : રત્નત્રયી ટ્રસ્ટ, પ્રવિણકુમાર દોશી એ-૧૦૪, ગોકુલધામ, ગોરેગામ (ઈસ્ટ), XXX ૨૫૮, ગાંધી ગલી, સ્વદેશી માર્કેટ, મુંબઈ-૪૦૦૦૬૩. ફોન નં. : (022) 22923754 . આ સુંદર વિશ્વમાંથી હું મરવા ઈચ્છતો નથી.’ મરવાનું તો સૌને છે, પણ કવિ જીવન-પ્રીતિની ભાવનાથી જીવતા હતા. પીડાની ફરિયાદ ન કરતા કે તેમની આંખમાં ક્યારેય આંસુ જોવા ન મળતાં. પોતે લખી ન શકે તો બીજા પાસે કવિતા લખાવતા. પોતે લાંબુ બોલી ન શકે તો લખાવી બીજી પાસે બોલાવતા. સ્વથ્ય કથળતું જતું હતું. વિશ્વયુદ્ધ ચરમસીમાએ હતું. ચારેકોર અશાંતિ હતી. ભારત હજી પરતંત્ર હતું તેનું કવિને દુ: ખ હતું. બંગાળી કેલેન્ડર પ્રમાણે ૧૪ એપ્રિલ, ૧૯૪૧ ના દિવસે તેમનો એસીમો જન્મદિવસ ઉજવાયો. ‘સભ્યતાર સંકટ’ એ નામનો ગુરુદેવનો સંદેશ શાંતિનિકેતનના અંતેવાસીઓ સમક્ષ વંચાયો. ગુરુદેવનો એ છેલ્લો જાહેર સંદેશો હતો. ગુરુદેવે સંદેશામાં કહ્યું હતું: ‘બ્રિટિશ સામ્રાજ્યની ચુંગાલમાંથી એક દિવસ ભાગ્યનું ચક્ર ભારતને છોડાવશે, પણ અંગ્રેજો કેવું ભારત મૂકી જશે...બસો વર્ષના તેમના શોષણવાળા વહીવટથી સુકાયેલું કંગાલ ભારત !... એક સમયે હું માનતો હતો કે યુરોપમાંથી ચારે તરફ સંસ્કૃતિનો ઉદય થશે, પણ આજે જ્યારે હું જગતમાંથી વિદાય લેવામાં છું, ત્યારે મારી એ શ્રદ્ધા મારામાં રહી નથી... ' અને છતાંય મનુ ષ્યમાંથી શ્રદ્ધા ગુમાવવાનું મહાપાતક હું નહીં વહોરું. જ્યાંથી સૂર્ય ઊગે છે તે પૂર્વદિશાની ક્ષિતિજેથી પ્રભાત પ્રગટશે. એવો દિવસ આવશે જ્યારે અજેય એવો માનવી ફરી વિજયના માર્ગે વળશે અને માનવતાનો વારસો પામશે. '' Page #120 -------------------------------------------------------------------------- ________________ Regd. With Registrar of Newspapers for India No. R. N. 1. 6067/57 Licence to post without prepayment. No. South - 290/2009-11 Posted at Patrika Channel sorting office Mumbai-400 001. On 16th of every month. Regd.No.MH/MR/SOUTH-146/2009-11 PAGE No. 28 PRABUDHHA JIVAN DATED 16 MAY, 2010 વાંચો...મારા સાહિત્યનો એક જ ઉદ્દેશ રહ્યો છેસ્વીન્દ્ર સ્મૃતિ સાંત (સ+અંત)નું અનંતની સાથે અને અનંતનું પ્રા. પ્રતાપકુમાર જ. ટોલિયા . સાંતની સાથે સંમિલન (To relate the Fi nite with the Infinite and Infinite with વહાવતાં વિરાટ વિશ્વસ્વરૂપમાં ભેળવી દે છે. (૭મી મે ની રવીન્દ્ર જન્મજયંતી પ્રસંગે). the Finite). વર્તમાનપત્રોએ ત્યારે લખ્યું હતું: ‘ખરે બપોરે ગુરુદેવ રવીન્દ્રનાથ ઠાકુરની સેવામાં જીવનનાં પૉસ્ટ ઑફિસ’માં ગુરુદેવે સાંતમાંથી રવિ અસ્ત થયો.” પરંતુ રવિ અસ્ત નહીં, અભિનવ ૨૨ વર્ષો મૂક પણે શાંતિ નિકેતનમાં રહીને તેમના અનંતનું, ‘સીમામાંથી ‘અસીમ’નું, દર્શન કરાવ્યું અનંતના ચિદાકાશમાં વિશ્વાત્મારૂપે ઊદિત થયો પાસેથી ‘મૂંગો ગુરુદયાળ’નું સંબોધન પામનાર છે. એક માંદો બાળક છે. તેના ઓરડાની બારીઓ હતો ! એવું શું હતું એ ગીતમાં ? પ્રેમના પયગંબર સૂફી સંત આચાર્ય ગુરુદયાલ બધા બંધ કરી જાય છે. બાળક રોજ કહે છે-“એક ગીતમાં હતી અનંત કર્ણધાર પરમાત્મા પ્રત્યેની મલ્લિકજી પાસે ગુરુદેવના મૂલ્યવાન સંસ્મરણોનો બારી અરધી-શી તો ખોલી જાઓ !' અરધી બારી આ વેદનાભરી વિનંતિઃ મોટો ખજાનો હતો. સ્વયં ગુરુદેવે તેમને કહેલા પછી ખુલ્લી રખાય છે. તેમાંથી તે દૂરનો પર્વત લહેરાઈ રહ્યો છે સમીપે તારો શાંતિસાગર, અને પોતે અનુભવી આત્મસાત્ કરેલા ગુરુદેવનાં નિહાળે છે, પ્રકૃતિનું દર્શન કરે છે, માણસોને હે કર્ણધાર! હે મારી જીવનનૈયાના સુકાની ! હજુ પ્રેરણાભર્યા જીવનપ્રસંગો મલ્લિકજીના શ્રીમુખેથી જુએ છે. દૂરથી દહી વેચવા આવનારાને જુએ છે સુધી તારું દર્શન ન થયું...ક્યારે થશે એ ? સાંભળવા એ એક લ્હાવો હતો. અને તેની પાસેથી દહી વેચવાનું શીખે છે. આ ક્યારે ?...મારી નૈયાને તારા શાંતિસાગરમાં અહીં પ્રસ્તુત છે તેમાંનો એક પ્રસંગ તેમના રીતે તે દરેકના કામમાં રસ લે છે અને નવી નવી વહાવી લઈ જા ! તારા વિરાટ વિશ્વની સાથે મને જ શબ્દોમાં વાતો શીખે છે. એકરૂપ કરી દે..તારા અનંત સ્વરૂપમાં મારું આ (૨) પત્ર અને પૉસ્ટ ઑફિસ : જે ઓરડામાં રહે છે, બંધ રહે છે, તે કશું સાત વ્યક્તિત્વ ભેળવી દે, પ્રભુ !” અનંતના શાંતિ-સાગરનું મિલનદ્વાર પામતો નથી. જે દ્વાર ખોલે છે, બારી ખુલ્લી રાખે शमुखे शान्तिपाराबार બીજી પણ આ જ ગામની વાત છે. એક ટપાલી છે, સીમાની પાર અસીમને જુએ છે, તેને કંઈક भासाओ तरणी, हे कर्णधार। રોજ ત્યાં આવતો હતો. ખુશમિજાજ અને ગાન દર્શન થાય છે. બારી ખોલતાં વેંત જ અસીમની, तुमि हबे चिरसाथि, लओ लओ हे क्रोड पातिમસ્ત. ‘ગગન’ તેનું નામ. એક દિવસ એ દરવાનને અનંતની ઝાંખી થાય છે. असीमेर पथे ज्वलिबे ज्योति ध्रुवतारकार। ગુરુદેવની ટપાલ આપીને ગણગણતો આગળ એક વખત, પોતાના દેહાંતના થોડા દિવસ मुक्तिदाता तोमार क्षमा, तोमार दया, નીકળી ગયો. ભારે મધુર સૂરોમાં એ ગાતો જતો પૂર્વ ગુરુદેવ શાંતિનિકેતનમાં આ ‘પૉસ્ટ ઑફિસ’ हबे चिरपाथेय चिरजात्रार। હતો: નાટકનો અભિનય કરાવી રહ્યા હતા. એકાએક हय जेन मर्तेर बन्धन क्षय, ‘આમાર ચિઠી આશબે કબે ?” તેઓ ગણગણવા લાગ્યા અને તેમણે અભિનય विराट विश्व बाहु मेलि लयગુરુદેવે આ શબ્દ સાંભળી લીધા. બીજા દિવસે થંભાવીને બાજુના ઓરડામાં જઈને ગીત લખ્યું पाय अन्तरे निर्भय परिचय महा-अजानार।। તેમણે આ ગગન ટપાલીને બોલાવીને તેના ‘શમુખે શાંતિ પારાબાર.” સન્મુખે લહેરાઈ રહ્યો છે શાંતિ સાગર પાસેથી એ ગીત સાંભળ્યું. સાંભળીને તેઓ આ ગીત શ્રી શાંતિદેવ ઘોષને શીખવવામાં આવ્યું. (એમાં) વહાવી લઈ જાઓ મારી જીવનનૈયા હે મંત્રમુગ્ધ થઈ ગયા અને આને પોતાના ધ્યાનનું અને સ્વરલિપિ લખાવીને પરબીડિયામાં બંધ કરી કર્ણધાર! સૂત્ર બનાવી દીધું: દેવાયું. એ બંધ કવર શાંતિદેવને આપતાં આપતાં તમે થશો મારા ચિરસાથી, મને ગ્રહી લો ગોદ ફેલાવી, ‘કાગળ મારો આવશે ક્યારે ?' ગુરુદેવે કહ્યું-“જે દિવસે મારું દેહાવસાન થાય તે અસીમના પંથે ઝળહળશે જ્યોતિ ધ્રુવતારકની. જે સમયે આપણો જન્મ થાય છે તે દિવસે જ દિવસે આ ખોલવું અને ગાવું.” હે મુક્તિદાતા! તમારી ક્ષમા, તમારી દયા કરુણા આપણી સાથે એક પત્ર મોકલવામાં આવે છે. એ આ પછી છ મહિનામાં તો ગુરુદેવ માંદા બનશે ચિર પાથેય મારી ચિરયાત્રાનું પત્ર ક્યારે, કયા જન્મમાં, આપણને પહોંચશે ? પડ્યા. શાંતિનિકેતનથી તેમને પોતાના પૈતૃક ક્ષય થશે જેનાથી મૃત્યુઓનાં બંધન આ પ્રસંગથી ગુરુદેવને પોતાના સર્વોત્તમ મકાન જોડાસાંકો ભવન કલકત્તામાં લવાયા. ૭મી પસારો વિરાટ વિશ્વ બાહુ તમારા નાટક ડાકઘર : ‘પોસ્ટ ઑફિસ’ની પ્રેરણા મળી. ઑગસ્ટ ૧૯૪૧નો એ દિવસ સવારથી પેલું જેથી અંતરે પામી શકે પરિચય તમારા અજ્ઞાતતેમના પૂર્વ બંગાળના જીવનનો આ બીજો પરબીડિયું મગાવી, ખોલાવી ‘શમુખે શાંતિ’ ગીત -મહાઅજ્ઞાત સ્વરુપનો ! * * * મહત્ત્વપૂર્ણ પ્રસંગ હતો. સૌ પાસે ગવરાવાય છે. સતત વણથંભ્ય ગવાઈ (લેખકના પ્રકાશ્ય પુસ્તક ‘ગુરુદેવ સંગે'માંથી) આગળ જતાં આ ‘પૉસ્ટ ઑફિસ’ નાટક રહેલું પોતાનું એ ગાન પોતે જ સુણતાં સુણતાં, પારુલ, ૧૫૮૦ કુમારસ્વામી લે આઉટ, લખ્યા પછી એક વખત ગુરુદેવે કહ્યું હતું: ‘મારું અને સાથે એનો ભાવ ઘંટતા અંતર ઊંડાણે એનો ભાવ ઘુંટતા ઘૂંટતા ગુરુદેવ બેંગલોર-પ૬૦૦૭૮. ટે. ૦૮૦-૬ પ૯પ૩૪૪૦, સાહિત્ય સમજવાને માટે ‘પોસ્ટ ઓફિસ’ પોતાની જીવનનૈયાને એ શાંતિસાગરમાં વહાવતાં ૨૬૬૬૭૮૮૨, ૯૬ ૧૧ ૨૩૧ ૫૮૦ Printed & Published by Niroobahen Subodhbhai Shah on behalf of Shri Mumbai Jain Yuvak Sangh and Printed at Fakhri Printing Works, 312/A, Byculla Service Industrial Estate, Dadaji Konddev Cross Rd, Byculla, Mumbai-400 027. And Published at 385, SVP Rd.. Mumbai-400004. Temparary Add.: 33, Mohamadi Minar, 14th Khetwadi. Mumbai-400004. Tel.: 23820296. Editor: Dhanwant T. Shah. Page #121 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવન વર્ષ-૫૭૦ અંક-૬ ૦ જુન ૨૦૧૦ ૦ પાના ૨૮૦ કીમત રૂા.૧૦ જિન-વચન પ્રાણીની હિંસા કરવી નહિ अज्झत्थं सव्वओ सव्वं दिस्स पाणे पियायए । ना हणे पाणिणो पाणे भयवेराओ उवरए ।। -૩ત્તરાધ્યયન- ૬-૬ સર્વ સ્થળે, સર્વને પોતાની જેમ જોઈને, સર્વ પ્રાણીઓને પોતાના પ્રાણ વહાલા છે એમ સમજીને, ભય તથા વેરથી વિરમીને, કોઈ પણ પ્રાણીની હિંસા કરવી નહિ. सर्व स्थल में सर्व में खुद को देखकर, सर्व जीवों को अपना प्राण प्रिय है यह समझकर, भय और वैर से उपरत पुरुष प्राणियों के प्राणों का घात न करे । Seeing the self in everyone and everywhere, knowing that all beings love their life, we, having made ourselves free from fear and enmity, should not kill other beings. (ડૉ. રમણલાલ ચી. શાહ ગ્રંથિત ‘નિન-વત્તન’માંથી) Page #122 -------------------------------------------------------------------------- ________________ ||||||||||||||| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||| પ્રબુદ્ધ જીવન જૂન ૨૦૧૦ - - - - - - - કેન્વાસના બૂટ નયમન એક રીતે હું પણ ઢોરોની કતલમાં ભાગીદાર નથી બનતો ? ૧૯૦૭ના વર્ષમાં પંડિત મદનમોહન એમને નફો થવાને બદલે ખોટ જ થશે.” બીજા જ દિવસે તેમણે ચામડાના બૂટ માલવિયાજી પાસે એક પ્રતિનિધિમંડળ આવ્યું અને તેણે ફરિયાદ કરવા માંડી, ટંડનજીને સમજાવતાં પેલા લોકો એ પહેરવા બદલ કે વાસના પગરખાં ‘પડિતજી, સંયુક્ત પ્રાંતના કર્વી ગામ ખાતે કહ્યુ , “ખોટ નહિ જાય, કે મકે હમણાં પહેરવાનું શરૂ કરી દીધું. એક કતલખાનું ઊભું કરવાની હિલચાલ થઈ 1 બુંદેલખંડમાં દુકાળ પ્રવર્તી રહ્યો છે. ત્યાં (પ્રત્યેક જૈને ચામડાંના ઉપયોગમાં વિવેક રહી છે. આપ ગમે તેમ કરીને એ હિલચાલ બેત્રણ રૂપિયે ઢોર વેચાય છે. આટલાં સસ્તાં રાખવો જોઈએ. કુદરતી રીતે મરેલા ઢોરના બંધ કરાવો. ગામ લોકોની આથી ઘણી ઢોર કોણ ન ખરીદે ? આ ઢોરોનાં ચામડામાંથી ચામડામાંથી બનેલાં બુટ, ચંપલ વગેરે ખાદી લાગણી દુભાઈ રહી છે.” આ લોકો સારા પૈસા ઉપજાવશે. પછી માંસ ભંડારમાં મળે છે, તેનો જ ઉપયોગ કરવો ભલેને ન વેચાય. માંસ ભલે પડ્યું રહેશે, જોઈએ; પરંતુ શક્ય હોય તો રેક્સીન કે - પંડિત માલવિયાજીએ એ અંગે ઘટતું પણ ચામડાના પૈસા તો સારા મળવાના કેનવાસના પગરખાં જ વાપરવા જોઈએ.) કરવાનું વચન આપ્યું. પણ માલવિયાજી ને !' બીજાં કામોમાં ખૂબ વ્યસ્ત રહેતા હોવાથી સૌજન્ય : ‘દિવ્યધ્વનિ' તેમણે આ કામ પુરુષોત્તમદાસ ટંડનને સોંપ્યું. ટંડનજીએ થોડા દિવસ બાદ સરકારને આ અંગે અરજી કરી અને પરિણામે કર્વામાં ટંડનજીએ કર્વીના કેટલાક માણસોને કતલખાનું ન બંધાયું. | ‘પ્રબુદ્ધ જીવનની ગંગોત્રી ૧. શ્રી મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકા બોલાવ્યા અને પૂછયું, “કર્તીમાં માંસાહારીઓ ૧૯૨૯ થી ૧૯૩૨ કેટલાં છે?' પણ ટંડનજી પર આ બનાવની એક બીજી ૨. પ્રબુદ્ધ જૈન જ અસર થઈ. તેમણે વિચાર્યું કે ઢોરોનું ૧૯૩૨ થી ૧૯૩૩ જવાબ મળ્યો, “ઘણાં જ ઓ છા, ચામડું વેચીને નફો મેળવવાના આશયથી | બ્રિટિશ સરકાર સામે ન ઝૂક્યું એટલે નવા નામે આંગળીને વેઢે ગણી શકાય એટલા જ.’ પણ કતલખાના બાંધવામાં આવે છે અને ૩. તરૂણ જૈન કસાઈઓ ઢોરોનાં જે ચામડાં વેચે છે તેમાંથી | ૧૯૩૪ થી ૧૯૩૭ ‘તો કતલખાનાવાળા માંસ વેચશે કોને ? પગરખાં બને છે. શું ચામડાનાં પગરખાં પહેરીને ૪. પુનઃ પ્રબુદ્ધ જૈનના નામથી પ્રકાશન - ૧૯૩૯-૧૯૫૩ ૫. પ્રબુદ્ધ જૈન નવા શીર્ષકે બન્યું ‘પ્રબુદ્ધ જીવન | સર્જન-સૂચિ ૧૯૫૩ થી ક્રમ કુતિ શ્રી મુંબઈ જૈન યુવક સંઘના મુખપત્રની ૧૯૨૯| (૧) પૂર્ણ પ્રાજ્ઞ વિભૂતિ આચાર્ય શ્રી યુવાચાર્ય મહાપ્રજ્ઞ ડૉ. ધનવંત શાહ થી, એટલે ૮૧ વર્ષથી અવિરત સફર, પહેલા (૨) આચાર્ય મહાપ્રશને ભાવાંજલિ | ડૉ. યોગેન્દ્ર પારેખ સાપ્તાહિક, પછી અર્ધમાસિક અને ત્યારબાદ માસિક J(૩) અધ્યાત્મયોગી આચાર્ય મહાપ્રજ્ઞજીનું મહાપ્રયાણ ડૉ. રશ્મિભાઈ ઝવેરી ૨૦૧૦માં ‘પ્રબુદ્ધ જીવન’નો પ૭માં વર્ષમાં (૪) સૂફી પરંપરા અનુપ્રાણિત ગુજરાતી સંત સાહિત્ય પ્રૉ. મહેબૂબ દેસાઈ પ્રવેશ (૫) ભગવાન મહાવીરના વણસ્પર્યા પ્રબુદ્ધ વાચકોને પ્રણામ પાસાઓનું જીવંત દર્શન શ્રી ગુણવંત બરવાળિયા પૂર્વ મંત્રી મહાશયો () સામાન્ય લેખન-અશુદ્ધિઓ (૨) શાંતિલાલ ગઢિયા જમનાદાસ અમરચંદ ગાંધી (૭) સહસાવન જઈ વસિએ... ડૉ. કવિન શાહ ચંદ્રકાંત સુતરિયા (૮) જયભિખ્ખું જીવનધારા-૧૯ ડૉ. કુમારપાળ દેસાઈ રતિલાલ સી. કોઠારી (૯) શ્રી જૈન મહાવીર ગીતા : એક દર્શન-૨૦ પ. પૂ. આચાર્ય શ્રી વાત્સલ્યદીપ મણિલાલ મોકમચંદ શાહ (૧૦) જૈન પારિભાષિક શબ્દકોશ ડૉ. જિતેન્દ્ર બી. શાહ જટુભાઈ મહેતા (૧૧) સર્જન સ્વાગત ડૉ. કલા શાહ પરમાણંદ કુંવરજી કાપડિયા (૧૨) પંથે પંથે પાથેય : ‘ધર્મ જ કેવલ શરણ' શ્રી ગાંગજી પી. શેઠિયા ચીમનલાલ ચકુભાઈ શાહ .૦૦૦૦૦૦૦૦૦.મારો ભાકતવાસી શ્રી સુરેશ ચૌધરી ડૉ. રમણલાલ ચી. શાહ - - - - - - - - કર્તા - - - Page #123 -------------------------------------------------------------------------- ________________ Regd. With Registrar of Newspaper for India No.RNI 6067/57 ૦ વર્ષ ‘પ્રબુદ્ધ જીવન’ : ૫૭ ૦ અંક : ૬ ૦ જૂન ૨૦૧૦૦ વિક્રમ સંવત ૨૦૬૬ ૦ વીર સંવત ૨૫૩૭૦ જેઠ સુદ -તિથિ-૫ ૦ ૦ ૦ ૦ શ્રી મુંબઈ જેન યુવક સંઘ પત્રિકા ૦ ૦ ૦ (૧૯૨૯ થી પ્રારંભ, ૮૧મા વર્ષમાં પ્રવેશ) પH& 9046 ૦ ૦ વાર્ષિક લવાજમ રૂ.૧૨૫/-૦ ૦ ૦ ૦ છૂટક નકલ રૂા. ૧૦-૦૦ માનદ તંત્રી : ડૉ. ધનવંત શાહ પૂર્ણ પ્રાજ્ઞ વિભૂતિ આચાર્ય શ્રી યુવાચાર્ય મહાપ્રજ્ઞા નવ મે ના રાત્રે અધ્યાત્મ જગતના ઉજ્જવળ નક્ષત્ર, તેરા પંથ સંઘે આચાર્ય રજનીશજીને વક્તવ્ય આપવા નિમંત્ર્યા હતા. આચાર્ય સંઘના દશમા આચાર્ય વયોવૃદ્ધ અને જ્ઞાનવૃદ્ધ પૂ. આચાર્યશ્રી રજનીશને શોધવાનું મુખ્ય ધ્યેય સંઘના એ વખતના કાર્યકર અને મહાપ્રજ્ઞજીના મહાપ્રયાણના સમાચાર સાંભળ્યા ત્યારે હૃદય એક એક સમયના પ્ર.જી.ના તંત્રી પત્રકાર જટુભાઈ મહેતાને ફાળે જાય ધબકારો ચૂકી ગયું. એક તિવ્ર વસવસાએ હૃદયને ચિત્કારથી ભરી એવું મને સ્મૃતિમાં છે, કારણ કે એ વખતે જબલપુરથી આવેલા દીધું. દુર્ભાગ્ય ઉપર શાપ વરસાવવાનું મન થઈ ગયું. આ યુગના દર્શનશાસ્ત્રના પ્રોફેસર રજનીશનું પહેલું વ્યાખ્યાન સી. પી. ટેન્કના આ મહાપુરુષના દેહદર્શનથી કેમ વંચિત રહેવાય ગયું? હિરાબાગમાં આ સંસ્થાએ યોજ્યું હતું. ત્યારે તો હું કૉલેજમાં હતો, હજુ થોડા સમય પહેલાં જ પૂ. આચાર્યશ્રીના પ્રબુદ્ધ જ્ઞાનની પણ સંઘની પ્રવૃત્તિઓના આકર્ષણને કારણે એ વક્તવ્ય સાંભળવા વિદ્વાન મિત્ર નીતિન સોનાવાલા હું પણ ગયો હતો, અને એ અને દીપ્તિબહેન સાથે ચર્ચા કરતી | આ અંકના સૌજન્યદાતા રજનીશજી મારા ઉપર છવાઈ ગયા. વખતે મેં એમને વિનંતિ કરી હતી શ્રી અને શ્રીમતી અંજુ કિરણ શાહ પછી તો સમગ્ર મુંબઈ ઉપર, કે હવે આપ દંપતી જ્યારે પ્રેક્ષાધ્યાન સાધના કેન્દ્ર, વિલેપાર્લે-મુંબઈ ભારત ઉપર અને પરદેશમાં પણ પૂજ્યશ્રીના દર્શન કરવા જાવ ત્યારે | સ્મૃતિ-શ્રધ્ધાંજલિ રજનીશજી છવાઈ ગયા. મને લઈ જજો, મારે પૂજ્યશ્રીના પ્રેક્ષાપ્રણેતા આચાર્યશ્રી મહાપ્રજ્ઞજી રજનીશના પ્રવચનો અને ટેપ દર્શન કરી તીર્થકર દર્શનની આનંદ સાંભળવાનું અને પુસ્તકો અનુભૂતિ કરવી છે. ભાઈ નીતિનભાઈએ મને વચન આપ્યું, પરંતુ વાંચવાનું મને “ઘેલું” લાગ્યું. માનો હું સંમોહિત થઈ ગયો! રજનીશ મારું ભાગ્ય બળવાન હોવું જોઈએ ને? હવે આ વસવસા સાથે જ આ યુગના અપ્રતિમ બુદ્ધિશાળી માનવ હતા. એમના જેટલું વાંચન જીવવું જ રહ્યું. ભાગ્યે જ કોઈ તત્ત્વજ્ઞએ કર્યું હશે. આઝાદી પહેલાં તો ભારતના ‘તત્ત્વ'નું ઉત્થાન કરે એવા ઘણાં પરંતુ એક વળાંકે રજનીશ મને ન ગમ્યા. વિચાર આચારમાં મહાપુરુષો આપણને મળ્યા. અને આઝાદી પછી ય ઘણાંય ખૂબ જ વિરોધાભાસ લાગ્યો. આચાર્ય રજનીશ, ભગવાન રજનીશ, મહામાનવો આ ધરતી ઉપર વિચર્યા, પરંતુ મારી સમજ પ્રમાણે ઓશો રજનીશ અને રજનીશ કંઠી તેમજ ભગવા કપડાં ધારણ કરવા એમાંના ત્રણ તો ગજબના પ્રજ્ઞાવાન, ઓશો રજનીશ, જે. કૃષ્ણમૂર્તિ ઉપરાંત સ્વૈર વિહાર, મુક્ત આચાર, આ બધું ગમ્યું નહિ. જે અને આચાર્ય મહાપ્રજ્ઞ. ‘છોડતા’ શીખવે એ નવું “પહેરાવે' શા માટે ? ન સમજાયું. લગભગ પંચાવન વર્ષ પહેલાં આ સંસ્થા શ્રી મુંબઈ જૈન યુવક રજનીશજીના શબ્દો કથા અને ભાષાનો આનંદ આપે, તાર્કિક • શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, ૩૩ મહમદી મિનાર, ૧૪મી ખેતવાડી, એ.બી.સી. ટ્રાન્સપોર્ટની બાજુમાં, મુંબઈ-૪૦૦ ૦૦૪. ટેલિફોનઃ ૨૩૮૨૦૨૯૬ • Website : www.mumbai_jainyuvaksangh.com • email : shrimjys@gmail.com Page #124 -------------------------------------------------------------------------- ________________ ૪ દલીલોનો ઝૂમખો પીરસી દે, રજનીશજીમાંથી મસ્તી મળે પણ સમાધાન અને શાંતિ ન મળે એવું અનુભવાયું. રજનીશજીમાં વિવાદો અને વિરોધો એટલા કે આપણે અટવાઈ જઈએ. પ્રબુદ્ધ જીવન કોઈ પણ વિચાર જ્યારે ઘેન, આસવ કે ટેવ આદત વિચાર તરફ આપણને દોરી જાય ત્યારે બુદ્ધિમાન મનુષ્ય તરત જ સજાગ થઈ, મુગ્ધતાને ખંખેરીને ‘વિવેક'ના પ્રદેશમાં પ્રવેશી જવું. શ્રી ચીમનલાલ ચકુભાઈ કહેતા કે, જ્યારે એવી પરિસ્થિતિ આવે કે આ ક્રિયા કર્યા વગર મને ચેન ન પડે' ત્યારે આત્મા, મન, બુદ્ધિ અને ઈન્દ્રિયો સાથે થોડી વાતો કરી લેવી. વળગણ છૂટી જશે અને યોગ્ય નિર્ણય મળી રહેશે. એ સમયે પ્રત્યેક ફેબ્રુઆરી મહિનામાં જે. જે. સ્કૂલ ઓફ આર્ટના મેદાનમાં જે. કૃષ્ણમૂર્તિના પ્રવચનો યોજાય, જે. કૃષ્ણમૂર્તિ પાસે રજનીશ જેવો વંટોળ નહિ, પણ તર્કશુદ્ધ દલીલોનો શાંત બૌદ્ધિક ખજાનો ખરો જ. એમને વાંચો એટલે ધણી બેડીઓ અને ગ્રંથિઓ છૂટી જાય. હળવા થઈ જવાય, પણ પ્રમાણિત તત્ત્વ અને સત્ય ત્યાંથી પણ પ્રાપ્ત ન થયું. ઉપરાંત વિચાર અને આચારની સંવાદિતા પણ જે. કૃષ્ણમૂર્તિમાં શોધવી પડે. આ બંને બૌધિકોમાંથી પમાય ધણું છતાં તરસ્યા રહ્યાનો અહેસાસ તો થાય જ. આ આ લખનારનો અનુભવ છે. અને આ શાંતિ, આ સમાધાન મને આચાર્ય મહાપ્રજ્ઞના શબ્દોમાંથી મળ્યા. સૌથી પહેલું ‘મન જિતે જીત' પુસ્તક હાથમાં આવ્યું, અને પછી તો શક્ય એટલું પૂ. મહાપ્રજ્ઞનું હિંદીગુજરાતીમાં પ્રગટ થયેલ સાહિત્ય વાંચવાની ઝંખના જાગી. શક્ય એટલું વાંચ્યું, પ્રત્યેક પુસ્તકમાં નવા જ્ઞાનાકાશના દર્શન થાય. શાસ્ત્રોનો પૂરો આધાર, તાર્કિક દલીલો, વૈજ્ઞાનિક અભિગમ, ભારોભાર સર્જકતા અને મૌલિકતા, સરળ શૈલી અને પોતાના વિચારના પ્રચારનો જરાય આગ્રહ નહિ, ‘મારે શરણે આવ, કે ‘મને માન'માં એવો આગ્રહ તો જરાય નહિ. અભ્યાસ અને આંતર જુન ૨૦૧૦ મર્યાદિત ન હતું. પૂજ્યશ્રી આ ધરતીના માનવ હતા. એઓશ્રીના કર્મ અને સંદેશનો વ્યાપ વિરાટ હતો. વ્યક્તિથી સમષ્ટિ સુધી હતો. પૂજ્યશ્રીનું કર્મ અને સંદેશ સમગ્ર રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય જનજીવન સુધી વિસ્તર્યું હતું. એમાંય પૂજ્યશ્રીની ભારત અહિંસા યાત્રાનું કાર્ય તો સુવર્ણ શિખર જેવું હતું. આવી મહાવિભૂતિના જીવન અને સર્જન વિશે તો અનેક શોધ પ્રબંધો લખાય. દર્શનથી પૂજ્યશ્રીએ જે ‘જાણ્યું' તે એઓશ્રીએ આપણને ‘જણાવ્યું'. વાચકને વિચારવાની પૂરી સ્વતંત્રતા આપે એવું મહાપ્રજ્ઞજીનું શબ્દકર્મ. તેરાપંથના વિશાળ સંપ્રદાયનું સંચાલન કરતાં કરતાં, સાધુ જીવનની આચારસંહિતાને પૂર્ણ રીતે પાળતા પાળતા આટલું ભવ્ય સર્જન કરવું એ કોઈ ઋતુંભરા પ્રજ્ઞા પામેલ મહામાનવ જ કરી શકે. વિશેષ તો વિચાર અને આચારની પૂરી સંવેદિતા, જેવી વાણી એવું જ જીવન, જેવા વિચારો એવા આચારો, ગાંધીજીની જેમ સત્ય તત્ત્વના શોધક અને આહી આચાર્ય મહાપ્રશજીનું જીવન કર્મ માત્ર જેન શાસન સુધી જ આચાર્ય હેમચંદ્રાચાર્ય અને ઉપાધ્યાય યોવિજયજી પછી જૈન શાસનને કદાચ આ મહાપુરુષ મળ્યા એ જૈન જગતનું મહા સદ્ભાગ્ય. મારા વિદ્વાન મિત્ર ડૉ. યોગેન્દ્ર પારેખે મહાપ્રજ્ઞજીના પુસ્તકોના અનુવાદ કર્યાં છે, એટલે પૂજ્યશ્રી વિશે લેખ લખવાની વિનંતિ મેં એમને કરી, તેમજ મારા મુરબ્બી મિત્ર રશ્મિભાઈ ઝવેરીએ મારો મૌન શબ્દભાવ સમજીને પૂજ્યશ્રી વિશે લેખ લખીને મોકલ્યો. ડૉ. રશ્મિભાઈ ઝવેરી તો પરમ સદ્ભાગી કે એઓ પૂજ્યશ્રીના સંપર્કમાં વરસોથી રહ્યા. આ બે મહાનુભાવોના લેખ આ અંકમાં છે. એમાં પૂજ્યશ્રી વિશેની વિશેષ વિગતો આવી જાય છે, એટલે પૂજ્યશ્રી વિશે લખી અહીં કોઈ પુનરાવર્તન કરતો નથી. પરંતુ પુજ્યશ્રી વિશે જેટલું લખાય એ બિન્દુ સમાન જ લાગે, એવી ભવ્ય અને વિરાટ એ પ્રતિભા હતી. પૂજ્યશ્રીના જીવન અને સાહિત્ય સર્જનમાં ભવિષ્યની પેઢી જ્યારે ઊંડી ઊતરશે ત્યારે એ પેઢીને જરૂર આશ્ચર્ય થશે કે આવી ભવ્ય પ્રજ્ઞા આ ધરતી ઉપર ખરેખર વિચરી હતી! મોક્ષગામી એવા પૂજ્યશ્રીના આત્માને કોટિ કોટિ વંદન. ધનવંત શાહ drdtshah@hotmail.com પર્યુષણ વ્યાખ્યાનમાળા સંઘના ઉપક્રમે સેવંતીલાલ કાંતિલાલ ટ્રસ્ટના સૌજન્યથી યોજાતી પર્યુષણ વ્યાખ્યાનમાળા શનિવાર તા. ૪-૯-૨૦૧૦ થી શનિવાર તા. ૧૧-૯-૨૦૧૦ સુધી એમ આઠ દિવસ માટે યોજાયો. વ્યાખ્યાનમાળા સ્થળ : પાટકર હૉલ, ન્યૂ મરીન લાઈન્સ, ચર્ચગેટ, મુંબઈ-૪૦૦ ૦૨૦. રોજ ૭-૩૦ વાગે ભક્તિસંગીત અને ૮-૩૦ થી ૧૦૧૫સુધી બે વ્યાખ્યાનો યોજાશે. સર્વને પધારવા નિમંત્રણ છે. મંત્રીઓ ૧ વર્ષનું લવાજમ રૂા. ૧૨૫/-(U.S. $ 15) ૩ વર્ષનું લવાજમ રૂા. ૩૫૦/-(U.S. $ 40) ૦ ૫ વર્ષનું લવાજમ રૂા. ૫૫૦/-(U.S. $ 65) * ૧૦ વર્ષનું લવાજમ રૂા. ૧૦૦૦/-(U.S. $120) * કન્ધા કરિયાવર આજીવન લવાજમ રૂા. ૨૦૦૦/-(U.S. $ 150) Page #125 -------------------------------------------------------------------------- ________________ જુન ૨૦૧૦ પ્રબુદ્ધ જીવન આચાર્ય મહાપ્રજ્ઞજીને ભાવાંજલિ રૂડૉ. યોગેન્દ્ર પારેખ જૈન ધર્મસંઘ તેરાપંથના દસમાં આચાર્ય મહાપ્રજ્ઞજીએ થાય એવી જીવનશૈલીનો માર્ગ પ્રશસ્ત કર્યો. તાજેતરમાં પોતાની જીવનલીલા સંકેલી લીધી. ૧૪મી જૂન સ્વસ્થ સમાજ સંરચના અને વ્યક્તિત્વ નિર્માણમાં શિક્ષણ ૧૯૨૦ના રોજ રાજસ્થાનના ટમકોર જેવા ગામમાં જન્મ અને ૯મી મહત્ત્વનો ભાગ ભજવી શકે છે. શિક્ષણક્ષેત્રે સુધારણા અને પ્રયોગો મે-૨૦૧૦ના રોજ સરદાર શહેર રાજસ્થાનની ધરતી પર પણ આચાર્યશ્રીના ચિંતનના કેન્દ્રમાં હતા. ગાંધીજીએ શિક્ષિતોની મહાપ્રયાણ. તેરાપંથના આઠમા આચાર્ય પૂજ્ય કાલ્ગણીજી પાસે સંવેદનશૂન્યતા વિષે ખેદની લાગણી વ્યક્ત કરેલી. એ રીતે જ ૨૯ જાન્યુ. ૧૯૩૧ના દિવસે સંયમ જીવનનો પ્રારંભ કર્યો. નવ આચાર્યશ્રીએ શિક્ષિત વ્યક્તિઓ દ્વારા આચરવામાં આવતી હિંસા, દાયકાની જીવનયાત્રામાં આઠ દાયકાનું સાધુ જીવન! આચાર્ય પદ અનીતિ, અપરાધ, ભ્રષ્ટાચાર જોઈને જીવનવિજ્ઞાન સ્વરૂપે પાઠ્યક્રમ પ્રાપ્તિ પૂર્વેનું નામ – મુનિ નથમલ ! બાળમુનિ નથમલને પૂજ્ય આપી સમસ્યાનું સમાધાન કરવાનો માર્ગ આપ્યો. કાલૂગણિ ગુરુએ વિદ્યા પ્રાપ્તિ માટે તેજસ્વી યુવા મુનિ તુલસીની પરંપરાગત પાઠ્યક્રમો અને શિક્ષણ પદ્ધતિને તેમણે નકામી નથી નિશ્રામાં મુક્યા! પ્રાકૃત ભાષામાં દશવૈકાલિકથી મુનિ નથમલની ગણી પણ તેમાં રહેલી અધૂરપને દૂર કરવા માટે નવો પાઠ્યક્રમ વિદ્યાયાત્રાનો પ્રારંભ થયો. તેઓ વિરલ વિદ્યાતપસ્વી હતા. મહાપ્રજ્ઞ અને પ્રયોગોની આવશ્યકતા હતી. વર્તમાન શિક્ષણ પ્રણાલીમાં ગુણ-નામને સાર્થક કરે તેવું ઉજ્જવળ જીવન રહ્યું. સાડા છ દાયકા શારીરિક અને બૌદ્ધિક વિકાસને પૂરતી તક છે પણ માનસિક વિકાસ પૂર્વે – છેક ૧૯૪પથી લેખન-સર્જનનો પ્રારંભ કર્યો. મુનિ તુલસીની અને ભાવાત્મક વિકાસ માટે પૂરતું ધ્યાન અપાયું નથી. નોકરિયાત નિશ્રામાં પ્રજ્ઞાજ્યોત ઝળહળતી રહી! નિત્ય વિકસતી પ્રજ્ઞાની તૈયાર થાય પણ માણસ ન બને એવું શિક્ષણ સાવ નકામું નહિ સર્જનયાત્રાના વિવિધ પડાવો મહાપ્રજ્ઞજીના વિદ્યાતપ અને પણ અપૂરતું જરૂર ગણાય. સાધનાના વ્યાપનું દર્શન કરાવે છે. જીવન વિજ્ઞાનનો મુખ્ય ઉદ્દેશ છે. (૧) સ્વસ્થ વ્યક્તિનું નિર્માણ આચાર્ય મહાપ્રજ્ઞ માત્ર જૈનાચાર્ય નહોતા! જેમ મહાવીર માત્ર (૨) હિંસા, શોષણ અને અનૈતિકતામુક્ત નવા સમાજનું નિર્માણ જેનોના નથી તેમ મહાપ્રજ્ઞજી પણ સાંપ્રદાયિક ચેતનાના (૩) અધ્યાત્મ અને વિજ્ઞાનનો સમન્વય સાધતી નવી પેઢીનું નિર્માણ. સીમાડાઓને ઓળંગીને વિસ્તરતા રહ્યા ! વિચરતા રહ્યા. જૈનધર્મના વ્યક્તિ જીવનમાં નિષેધાત્મક ભાવોની સક્રિયતા ઓછી થાય. સાધુ જીવનના આચારનો લોપ કર્યા વગર તેઓ ધર્મ અને વિજ્ઞાનનો પ્રામાણિકતા, અનુકંપા, કરુણા, જીવદયા, ક્ષમા જેવા ભાવો સમન્વય સાધી શક્યા! તેઓ ખરા અર્થમાં એકવીસમી સદીના જૈન વિકસિત થાય તેવા વિદ્યાર્થીભોગ્ય પ્રયોગો જીવનવિજ્ઞાનની આચાર્ય હતા. જૈનધર્મ જનધર્મ બનવાની ક્ષમતા ધરાવે છે. તેવી વિશેષતા છે. જીવનવિજ્ઞાનનો પાઠ્યક્રમ આચાર્ય મહાપ્રજ્ઞજીએ સૂઝબૂઝથી તેમનું ચિંતન સર્વજનહિતાય પ્રસ્તુત થતું રહ્યું. નિર્માણ કર્યો. વ્યવહાર અને પ્રયોગોની ભૂમિકાએ તેના નક્કર સમકાલીન જીવનની સમસ્યાઓથી કદી મોં ફેરવ્યું નહિ. “સમસ્યા' સ્વરૂપનું રાજસ્થાન, મધ્યપ્રદેશ જેવા રાજ્યોની શાળાઓમાં અને “સમાધાન' એમના ચિંતનમાં નિત્ય પડઘાતા શબ્દો હતા. અમલીકરણ પણ થયું. નૂતન માનવનિર્માણની આચાર્યશ્રીની સમયની નાડ પર હાથ મુકીને તેઓ સમસ્યાનું નિદાન કરતા હતા. સંકલ્પના એમની મનુષ્ય પ્રત્યેની કરુણાનો વિસ્તાર હતો. માત્ર આચાર્ય મહાપ્રજ્ઞનું સાધુ જીવન અને સાહિત્ય યાત્રા અનેક રીતે આદર્શોની પોથી નહિ પણ પ્રયોગભૂમિ પ્રસ્તુત કરીને પોતાના નોંધપાત્ર છે. વિરલ આધ્યાત્મિક વિભૂતિની સમગ્ર જીવનયાત્રા વિચારોને પણ મૂર્ત સ્વરૂપ આપવાની કસોટીમાંથી પાર ઉતાર્યા. જૈનધર્મના આચરણ સૂત્રની મર્યાદામાં રહીને પણ સમગ્ર અધ્યાત્મ આપણે ત્યાં એક પ્રચલિત માન્યતા છે કે “પ્રાણ અને પ્રકૃતિ વિશ્વને માર્ગદર્શક નીવડે એવી તેજોમય રહી છે. સાથે જ જાય.' માણસનો સ્વભાવ બદલી શકાતો નથી એવો ખ્યાલ રાષ્ટ્રના ચરિત્ર નિર્માણ હેતુ આચાર્ય તુલસીએ અણુવ્રત પ્રબળ છે. આચાર્ય મહાપ્રજ્ઞ પ્રણિત પ્રેક્ષા ધ્યાન પદ્ધતિએ આ ખ્યાલને આંદોલનનો પ્રારંભ કર્યો. અણુવ્રતને નક્કર દાર્શનિક સ્વરૂપમાં બદલી નાંખ્યો. પ્રેક્ષા ધ્યાન પદ્ધતિ દ્વારા માનવીની આદતો અને લોકો સમક્ષ મૂકી જીવન સુધારણાનો સરળ અને સમ્યક માર્ગ તેમણે સ્વભાવને બદલી સંપૂર્ણ વ્યક્તિત્વ રૂપાંતરણ શક્ય બને છે. લોકો સમક્ષ રજૂ કર્યો. જૈનેતરોમાં અને પ્રશિષ્ટ બૌદ્ધિક વર્તુળોમાં પ્રેક્ષાધ્યાન પદ્ધતિ એ જૈન આગમ સાહિત્યમાં સમાવિષ્ટ ધ્યાન તેમની ઓળખ “અણુવ્રત'વાળા સાધુ તરીકે પ્રતિષ્ઠિત છે. આ પ્રક્રિયાના સૂત્રોનું સમાર્જિત રૂપ અને વિજ્ઞાનના આધારનો સમન્વય પંચમહાવ્રતધારી મહાત્માએ આચાર્ય તુલસી પ્રેરિત અણુવ્રત છે. આંદોલન દ્વારા સર્વસાધારણ લોકો માટે નૈતિક મૂલ્યોનું જતન પ્રેક્ષાધ્યાનને લોકો સમક્ષ લાવતાં પહેલાં ખુદ આચાર્યશ્રીએ Page #126 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવન જુન ૨૦૧૦ પોતાના શરીર પર ધ્યાન-સાધનાનાં વિરલ પ્રયોગો કર્યા. ધ્યાન- અહિંસાયાત્રાના પ્રણેતા અને પ્રયોગવીર એવા આચાર્ય મહાપ્રજ્ઞની યોગની કઠોર સાધનાના ફળસ્વરૂપે આંતરિક શક્તિઓ જાગ્રત થઈ. ૩જી સર્વાશ્લેષી ચેતનાના કેન્દ્રમાં વિશ્વકલ્યાણની ભાવના હતી. જૈનમાર્ચ, ૧૯૭૭ના રોજ ધ્યાન કેન્દ્રિત એકાંતવાસ અનુષ્ઠાનનો જૈનેતરના ભેદ ન હતા. ગ્લોબલ વોર્મિંગની વિકટ સમસ્યાથી ત્રસ્ત આચાર્યશ્રીએ આરંભ કર્યો. આ નવમાસિક અનુષ્ઠાનમાં આત્મકલ્યાણની વિશ્વને માટે પર્યાવરણ જાગૃતિની ચેતના પણ હતી. આધુનિક સમાંતરે લોકકલ્યાણની ભાવના પણ સમાયેલી હતી. દેશના અનેક જીવનશૈલી, ભોગવાદી માનસિકતા અને ઉપભોકતાવાદે જન્માવેલી રાજ્યોમાં જ્યાં જ્યાં આચાર્યશ્રીએ વિચરણ કર્યું ત્યાં ત્યાં વિવિધ જેલોમાં વિષમતાઓના મૂળમાં જઈને તેમણે ચિંતન કર્યું. સત્ય, અહિંસા, કેદીઓ માટે, પોલીસ અધિકારીઓ માટે અન્ય વિવિધ જનસમૂહોમાં અપરિગ્રહ, અચોર્ય અને બ્રહ્મચર્ય જેવા સિદ્ધાંતોને – વ્રતોને પ્રેક્ષાધ્યાનના પ્રયોગો થયા અને થઈ રહ્યા છે. પ્રયોગભૂમિએ સમ્યક્ સ્વરૂપે લોકભોગ્ય સ્વરૂપે રજૂ કર્યા. જીવનના ઉત્તરાર્ધમાં કહો કે અંતિમ દાયકો અહિંસાયાત્રાનો મહાપ્રજ્ઞજીએ ધાર્મિક ઉપદેશની પરંપરાથી ઉફરા ચાલીને રહ્યો. સાહિત્ય સર્જન સાધનાની સમાંતરે અહિંસાનું પ્રશિક્ષણ અને નીતિનિષ્ઠ જીવનશૈલીનો આગ્રહ રાખ્યો. સાધુજીવનમાં અહંકાર પ્રયોગ તેમની પ્રવૃત્તિના કેન્દ્રમાં હતા. વર્ષ ૨૦૦૧ની પાંચમી વિસ્તરણના સ્મારક જેવા ભવ્યાતિભવ્ય ધર્મસ્થાનકો બાંધવાની ડિસેમ્બરે રાજસ્થાન-સુજાનગઢથી અહિંસાયાત્રાનો પ્રારંભ થયો. આ સ્પર્ધાથી દૂર રહ્યા. લાડનૂ વિશ્વવિદ્યાલય જેવી શિક્ષણ સંસ્થાની અહિંસાયાત્રા – એ પરંપરાગત સાધુવિહાર ન હતો. લોકકલ્યાણની સ્થાપના તુલસી-મહાપ્રજ્ઞ સાધનામાર્ગનું શિખર ગણાય. તેમણે ભાવના અને ભાવપરિવર્તનનો પરમ ઉદ્દેશ હતો. હિંસાના મૂળમાં સ્વાધ્યાય પર ભાર મૂક્યો. તેમની નિશ્રામાં એક હજાર જેટલા સાધુગરીબી છે એવી ગાંધીભાવનાનું વિસ્તરણ મહાપ્રજ્ઞ ચેતનામાં સાધ્વીઓ માં મોટા ભાગના ઉચ્ચશિક્ષિત અને ભાવદીક્ષિત છે. અહિંસાયાત્રા રૂપે આવિષ્કાર પામે છે. અહિંસાયાત્રા દરમિયાન સ્નાતક, અનુસ્નાતક અને પીએચ.ડી. કક્ષાનું શિક્ષણ પ્રાપ્ત કરેલ અનુયાયી છેવાડાના માણસ સાથે સંવાદ કરતાં રહ્યા. રોજગારી નિર્માણ માટે સંયમી સાધકોની સંખ્યા આદર જન્માવે તેટલી છે. કાર્યકરોને માર્ગદર્શન આપવાનું કાર્ય કર્યું. સાધનસંપન્ન જૈન તેરાપંથની સર્વ પ્રવૃત્તિને મહાપ્રજ્ઞજીનું વિરલ નેતૃત્વ સાંપડ્યું. સમુદાયની રોજગારી નિર્માણ ક્ષેત્રે વિશેષ જવાબદારી છે એમ તેરાપંથ-જૈનધર્મનો એક ફાંટો ન રહેતા વિશિષ્ટ જીવનરીતિ અને કરુણાપૂર્વક સમજાવ્યું. ખાસ કાર્યકરોને ગરીબો પ્રત્યે લક્ષ્ય આપવાનું નીતિરીતિનો માર્ગદર્શક સંઘ બની રહે એવો વ્યાપ વિસ્તાર આચાર્ય કામ સોંપ્યું. “ગરીબી હટાવો' જેવા સૂત્રોનું બંધન કે રાજનીતિ ન મહાપ્રજ્ઞજીની ચિંતનશીલ સક્રિયતા, સમસામયિક જાગૃતિ તથા હતી પણ સંતહૃદયની શીતળતાનો લેપ હતો. ધર્મ-અધ્યાત્મની સામાજિક પ્રતિબદ્ધતાનું પરિણામ છે. વાતોના કેન્દ્રમાં સામાન્ય માણસ આવે એ જરૂરી હતું. માત્ર આત્મસાધનામાં મગ્ન રહ્યા હોત તો સમકાલીન જીવનની ૨૦૦૧માં શરૂ થયેલી આ યાત્રાનો મહત્ત્વનો પડાવ હતો સમસ્યાઓ અને અરાજકતાઓથી તેઓ બેખબર હોત. આત્મકલ્યાણ ગુજરાત. વર્ષ ૨૦૦૨માં ગુજરાત કોમી આગમાં સળગતું હતું. જેટલી જ રાષ્ટ્રકલ્યાણ અને વિશ્વકલ્યાણની અનિવાર્યતા તેમણે નિહાળી. એવા દિવસોમાં અહિંસાયાત્રા અમદાવાદ મુકામે આવી. વેરઝેરના શાશ્વત મહામૂલ્યોને કેન્દ્રમાં રાખ્યા પણ તેમણે કહ્યું કે, “વર્તમાન વાતાવરણને દૂર કરવામાં અને સામાજિક સમરસતા નિર્માણ સમસ્યાઓનું સમાધાન ન આપે તે ધર્મ મનુષ્યના કામનો નથી. કરવામાં મહાપ્રજ્ઞજીએ મહત્ત્વની ભૂમિકા ભજવી વિવિધ ધર્મ- અનેકાંતષ્ટિથી જ તેઓ સમાધાન શોધતા. માત્ર જૈનાચાર્ય તરીકે જીવવું સંપ્રદાયના આગેવાનો સાથે વિમર્શ કરી અમદાવાદની પરંપરાગત કે પ્રબોધન કરવું તેમને માટે મુશ્કેલ હતું. અસીમના યાત્રી હોવાના કારણે રથયાત્રા જેવા ધાર્મિક પ્રસંગને હિંસા ભરખી ન જાય તે માટે શાંતિ જનજનના હૃદય સુધી પહોંચે એવી જીવનોદ્ધારક વાતો તેમણે કહી. સ્થાપી. ગાંધીનું ગુજરાત અહિંસાની પ્રયોગભૂમિ બને એવો સંકલ્પ ચરિતાર્થ લોકપ્રિય શૈલીમાં કહી અસંખ્ય ઉદાહરણો – વાર્તાઓ – લઘુકથાઓ ને કરવામાં મહાપ્રજ્ઞજીએ કોમી દાવાનળનો કસોટીભર્યો સમય પસંદ કર્યો વ્યાખ્યાનમાં વણી લીધા. સંસ્કૃતના મહાપંડિત, આગમ સંપાદક, શીઘ્રકવિ અને ૧૨ જુલાઈ ૨૦૦૨ની રથયાત્રાના નાજુક સમયને સદ્ભાવનો અને મેધાવી પ્રજ્ઞા છતાં સહજ વક્તવ્ય, શૈલીની સરળતા, હૃદયમાં કરૂણા કળશ ચઢાવ્યો. તેમનો વિશેષ. વર્ષ ૨૦૦૯ની ચોથી જાન્યુઆરીએ આ અહિંસાયાત્રા સંપન્ન શિક્ષકો અને રાજનેતાઓ પરનો તેમનો પ્રભાવ સમ્યક અર્થમાં થઈ. રાજસ્થાન, ગુજરાત, દમણ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, હરિયાણા, સમાજકલ્યાણ માટે અનિવાર્ય રહ્યો. જરૂર પડ્યે શાસકો સાથે સંવાદ દિલ્હી, ઉત્તરપ્રદેશ, પંજાબ અને ચંડીગઢના ૮૭ જિલ્લાઓ અને સાધી સમસ્યાઓ અંગે વિમર્શ પણ કરતા. પૂર્વ રાષ્ટ્રપતિ એ.પી. ૨૦૪૫ ગામો સુધી પ્રસરેલી અહિંસાયાત્રા મહાપ્રજ્ઞજીના તપોમય જે અબ્દુલ કલામ સાથે એક પુસ્તક પણ કર્યું. અબ્દુલ કલામ સાથે જીવનની મહાન ઉપલબ્ધિ ગણાય. અવિરત ચિંતન અને પરિણામલક્ષી કામગીરી માટે પણ પ્રવૃત્ત થયા. અણુવ્રત આંદોલન, પ્રેક્ષાધ્યાન, જીવનવિજ્ઞાન અને અબ્દુલ કલામ જેવા વૈજ્ઞાનિક પણ આચાર્યશ્રીના માત્ર Page #127 -------------------------------------------------------------------------- ________________ જુન ૨૦૧૦ પરંપરાગત ધાર્મિક માન મોભા કે આભાવર્તુળથી આક્રર્ષાયા ન હતા. પણ મહાપ્રજ્ઞજીના ચિંતન-મનન સ્વાધ્યાય અને જીવન તથા અધ્યાત્મ અને વિજ્ઞાન સમન્વયનું સંગમતીર્થ જોઈને સ્વસ્થ પ્રજ્ઞાથી આપણા સમયના ઋષિ કક્ષાના વૈજ્ઞાનિકને સહચિંતન કરવાનું અનુસરણ કરવાનું અનિવાર્ય લાગ્યું. ઉલ્લેખનીય છે કે આચાર્યશ્રીના અંતિમ દર્શનાર્થે વેળાસર અબ્દુલ કલામ પહોંચી ગયા. આચાર્ય મહાપ્રજ્ઞના સાહિત્ય સર્જનની આચાર્ય તુલસીના સાન્નિધ્યમાં - માર્ગદર્શનમાં ૧૯૪૫થી શરૂઆત થઈ. પ્રારંભે ‘ભિક્ષુ વિચાર દર્શન'માં તેરાપંથના સ્થાપક આચાર્ય વિષેનો ગહન અધ્યયન ગ્રંથ આવ્યો. 'ફૂલ ઔર અંગારે 'ની કવિતામાં કેન્દ્રમાં જૈનધર્મ દર્શન નથી પણ સાહિત્યિક સર્જકતાનો ઉન્મેષ છે. પ્રથમ પુસ્તક 'જીવઅજીવ' જૈનદર્શનના જિજ્ઞાસુ વિદ્યાર્થી માટેનું પુસ્તક ગણાય. 'જૈનદર્શન' કે મૌલિક તત્ત્વ ‘અહિંસા તત્ત્વદર્શન'માં ચિંતનની સૂક્ષ્મતા અને સર્વવ્યાપકતા છે. બસો ઉપરાંત ગ્રંથમાં વિસ્તરેલી મહાપ્રજ્ઞ ચેતના વિષે વિસ્તૃત મહાનિબંધની અપાર શક્યતાઓ રહેલી છે. જૈન આગમ સંપાદન અને સૂક્ષ્મ વિવેચન ઉપરાંત ૠષભાષણ' જેવા મહાકાવ્યનું સર્જન પણ તેમણે કર્યું. મનની અપાર ક્ષમતાઓ અને સૂક્ષ્મતાઓ વિશ્વ મન જીતે છત' – કોંગ્રે કહ્યું મન ચંચળ છે' જેવા પુસ્તકો વિશેષ અભ્યાસ લેખની ગરજ સારે પ્રબુદ્ધ જીવન ઊર્ધ્વરોહણ’, ‘મુક્ત ભોગની સમસ્યા’, ‘મનન અને મૂલ્યાંકન’ જેવા ગ્રંથો ગુજરાતી અનુવાદ દ્વારા પ્રબુદ્ધ નાગરિકોમાં પણ વ્યાપક આવકાર પામ્યા છે. ગુજરાતમાં મહાપ્રજ્ઞ-સાહિત્યની રાજધાની અમદાવાદ છે. અનેકાંત ભારતી પ્રકાશન દ્વારા આચાર્ય મહાપ્રજ્ઞજીનાં એકસો ચાલીસ જેટલા પુસ્તકોના ગુજરાતીમાં અનુવાદ થયાં છે. પ્રકાશન સંસ્થાના સ્થાપક શ્રી શુભકરણજી સુરાણા ૮૫ વર્ષની વયે પણ અનુવાદ-પ્રકાશન પ્રવૃત્તિમાં સક્રિય છે. કિશોરવયથી મહાપ્રજ્ઞજીના એકનિષ્ઠ આરાધક ધ્યાન દ્વારા પડછાયાથી દૂર મૂળ પ્રતિમા સુધી પહોંચી શકાય ધ્યાન એ એક સશક્ત માધ્યમ છે. આજની સૌથી મોટી સમસ્યા જો કોઈ હોય તો તે નકલીની, પડછાયાની છે. મૂળ બિચારૂં છે, છાયા ક્યાંક છે અને પડછાયો પૂજાય છે. ક્યાં એક માર્મિક વાર્તા છે. એક ચિત્રકારે ખૂબ મહેનત કરી એક સુંદર ચિત્ર બનાવ્યું. એમાં એક ગ્રામ્ય નારીનું ચિત્ર હતું. આખું ચિત્ર ખૂબ જ સુંદર હતું, ગ્રામ્ય નારી સુંદરતાની પ્રતિમૂર્તિ હતી, સહજ સૌંદર્ય, પ્રાકૃતિક સૌંદર્ય હતું. એક શહેરમાં પ્રદર્શનમાં ચિત્રકારે પોતાનું ચિત્ર મૂક્યું. એક વ્યક્તિએ આવીને એનું ચિત્ર પચાસ હજાર રૂપિયામાં ખરીદ્યું. એ ચિત્ર લઈને બહાર નીકળ્યા. દરવાજાની બહાર એક સુંદર સ્ત્રી ભીખ માંગી રહી હતી, 'પાંચ-દસ પૈસા આપો.’ પચાસ હજાર રૂપિયા આપી ખરીદી કરનાર વ્યક્તિએ એ સ્ત્રીને ધુત્કારી એ સ્ત્રીની નજર પેલી વ્યક્તિના હાથમાંના ચિત્ર પર પડી પરંતુ એ કંઈ ન બોલી અને ચકિત થઈ ગઈ, અચંબામાં પડી ગઈ, સ્તબ્ધ થઈ ગઈ, એ ચિત્ર એનું પોતાનું જ હતું. જરા વિચાર કરો, દુનિયા કેવી છે ? બિંબ યાને મૂળ પૈસા માટે ભીખ માંગે છે અને પ્રતિબિંબ પચાસ હજારમાં વેચાય છે. કેવી વિડંબના! ધ્યાન ‘પ્રેક્ષાધ્યાન’ શ્રેણીની અગિયાર પુસ્તિકાઓ; ‘આહાર અને અધ્યાત્મ' જેવું આરોગ્યલક્ષી ચિંતન, તથા ‘સૂર્યકિરણ ચિકિત્સા' – પ્રયોગવીર આચાર્યના સ્વાધ્યાય - સાધના વૈવિધ્યનો પરિચય કરાવે છે. મહાવીરનું અહિંસા દર્શન', ‘મહાવીરનું અર્થશાસ્ત્ર', 'ચેતનાનું સિવાય બીજું કોઈ માધ્યમ એવું નથી જે તમને પ્રતિબિંબથી દૂર મૂળ સુધી પહોંચાડે. પડછાયાને પ્રતિબિંબનું રૂપ કદિ ન આપી શકાય. પડછાયો એ પડછાયો અને પ્રતિમા એ પ્રતિમા. Dઆચાર્ય મહાપ્રજ્ઞ (અનુવાદ : પુષ્પા પરીખ) છે. ‘મહાપ્રશ સાહિત્ય પુરસ્કાર’થી પુરસ્કૃત શુભકરણજીના સુપુત્ર શ્રી સંતોષકુમાર સુરાશા હાલ પ્રકાશન પ્રવૃત્તિ સંભાળે છે. મહાપ્રજ્ઞ સાહિત્યના ગુજરાતી અનુવાદ ક્ષેત્રે પં. દલસુખભાઈ માલશિયા, રતિલાલ દીપચંદ દેસાઈ, પ્રાકૃત ભાષા સાહિત્યના વિદ્વાન ડૉ. આર. એમ. શાહ, ડૉ. કુમારપાળ દેસાઈ, શ્રી રોહિત શાહ તથા આ લખનારે પ્રદાન આપ્યું છે. મહામશ સાહિત્ય અને મહાપ્રશ દર્શન વિશેષ અભ્યાસનો અવકાશ રચે છે. એક સમર્થ જૈનાચાર્ય સાંપ્રદાયિક સંકુચિતતાથી દૂર રહીને દરેક કાળના મનુષ્યને પ્રસ્તુત એવું ચિંતન પ્રયોગ ભૂમિથી પ્રસ્તુત કરે અને વ્યાપક સ્વીકૃતિ પામે એ જ આપણા સમયની મહાન ઘટના છે. ધર્મ-વિજ્ઞાનના એટલો પટ રોકે તેમ છે. જિજ્ઞાસુએ અનિવાર્ય પણે આ ગ્રંથો વાંચવા આલોકમાં ઝળહળતી શાશ્વત ચેતનાને શત શત પ્રણામ! નવનિયુક્ત આચાર્ય મહાશ્રમણજીનાં સમયમાં મહાપ્રજ્ઞયુગ વિસ્તરતો રહે એવી અભ્યર્થના! રહ્યા. ૬, અરનાથ એપાર્ટમેન્ટ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાસે, મેમનગર, અમદાવાદ-૩૮૦૦૫૨ ફોન ઃ ૯૭૨૫૨ ૭૪૫૫૫, ૯૪૨૭૯ ૦૩૫૩૬ Page #128 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવન જુન ૨૦૧૦ અધ્યાત્મયોગી આચાર્ય મહાપ્રજ્ઞજીનું મહાપ્રયાણ || ડૉ. રશ્મિભાઈ ઝવેરી ટમકોર (રાજસ્થાન)માં જન્મેલા એક ૧૧ વર્ષના અબુધ સરળ અનુપ્રેક્ષાના પ્રયોગથી સેંકડો સાધકો નિષેધાત્મક (Negative) અને ભોળા બાળકે માતાના સંસ્કાર અને સત્સંગથી ઉત્પન્ન ભાવોને વિધેયાત્મક (Positive) ભાવોમાં પરિવર્તિત કરવામાં સફળ આત્મફુરણાથી સંસારનો ત્યાગ કરી આજથી ૮૦ વર્ષ પૂર્વે જૈન રહ્યા છે. મુનિની દીક્ષા ગ્રહણ કરી. તેરાપંથના અષ્ટમાચાર્ય કાલુગણિએ આ આ મહાપ્રજ્ઞ ઉચ્ચ કોટિના ચિંતક અને મનીષી હતા. એમણે બાળક મુનિ નથમલને સદ્ભાગ્ય મુનિ તુલસી જેવા પ્રતિભાસંપન્ન વ્યક્તિગત, સામાજિક, રાષ્ટ્રીય અને વૈશ્વિક સમસ્યાઓનું ચિંતન શિક્ષાગુરુને સોંપી દીધા. એમણે નિષ્ણાત ઝવેરીની જેમ બાળમુનિના કરી, એને માટે સમાધાન પણ આપ્યું છે. આરોગ્ય માટે “મહાવીરનું જીવનમાં અનેક પાસાઓને પ્રમાર્જિત કરી નથમલમાંથી મહાપ્રજ્ઞ આરોગ્ય શાસ્ત્ર', ઈકોનોમિક્સ પર “મહાવીરનું અર્થશાસ્ત્ર', બનાવી દીધા. એક બાજુ શિષ્યનું સંપૂર્ણ સમર્પણ અને નિષ્ઠા અને રાજકીય તંત્ર માટે “લોકતંત્ર : નવી વ્યક્તિ – નવો સમાજ અને બીજી બાજુ મહાજ્ઞાની શિક્ષાગુરુની પરમ કૃપાદૃષ્ટિ. નજીકના જૈનતત્ત્વ માટે “જૈન દર્શન-મનન અને મીમાંસા' જેવા વિવિધ વિષયો ઇતિહાસમાં આવા ગુરુ-શિષ્યની જોડી જડવી મુશ્કેલ છે. માધ્યમિક પર ચિંતનશીલ પુસ્તકો લખ્યાં છે. મનની અશાંતિ અને ચિત્તની શાળા કે કૉલેજના અભ્યાસથી વંચિત રહેલ મુનિ નથમલે “તુલસી ચંચળતા દૂર કરવા તો પચાસેક ગ્રંથોની રચના કરી છે. જેના વિશ્વ વિદ્યાલયમાં રહી નિષ્ઠા અને શ્રમથી હિંદી, સંસ્કૃત, પ્રાકૃત, આગમોમાં સૌથી પ્રાચીન તેમજ ગૂઢ મનાતા આચારાંગ સૂત્ર પર રાજસ્થાની આદિ ભાષાઓ, જૈન તત્ત્વ, આગમ, ઈતિહાસ, દર્શન, એમણે સંસ્કૃતમાં પ્રથમ આચારાંગ ભાષ્ય” લખ્યું છે, જેમાં એમણે સિદ્ધાંત, ન્યાય, વ્યાકરણ વગેરેનો નક્કર અભ્યાસ કર્યો. સૈદ્ધાંતિક સ્વપ્રજ્ઞાથી કેટલાંય ગૂઢ રહસ્યોને ઉદ્ઘાટિત કર્યા છે અને મહાવીરના પરિચર્યા, પ્રવચન, લેખન અને આગમ-સંપાદનના ક્ષેત્રમાં ઊતર્યા દર્શનની સાંપ્રત સંદર્ભોમાં-અહિંસા, પર્યાવરણ, સૃષ્ટિ, વિજ્ઞાન પછી પોતાના અધ્યયન ક્ષેત્રને તેમણે વ્યાપક બનાવ્યું. આધુનિક આદિની નવી પ્રસ્થાપના કરી છે. કુશળ સાહિત્યકાર મહાપ્રજ્ઞ વિજ્ઞાન, આયુર્વેદ, રાજનીતિ, અર્થશાસ્ત્ર, સામ્યવાદ અને સમાજવાદ એક સંવેદનશીલ કવિ પણ હતા. સંસ્કૃતના તો આશુકવિ હતા. આદિનું ગહન અધ્યયન કર્યું અને થોડા જ સમયમાં માત્ર તેરાપંથી “સંબોધિ’ એમની કાવ્યધારાનું વિરલ સર્જન છે જેમાં મહાવીર અને સંપ્રદાયમાં જ નહીં પણ સમગ્ર જૈન સમાજમાં તેઓ એક વિરલ, મેઘકુમારના સંવાદથી સંસ્કૃત ભાષામાં જૈનદર્શનના ઊંડા સિદ્ધાંતો વરિષ્ઠ અને વિદ્વાન મુનિ બની ગયા. એમણે સમજાવ્યા છે. આ રચનાને જૈન ધર્મની ગીતા કહી શકાય. ગુરુદેવ આચાર્ય તુલસી સાથે કચ્છથી કલકત્તા અને કન્યાકુમારીથી આ ઉપરાંત સંસ્કૃતમાં રચાયેલું ‘ઋષભાયણ' પ્રથમ તીર્થકરના પંજાબ સુધી ઐતિહાસિક પદયાત્રાઓ કરીને ધર્મના ક્ષેત્રમાં પ્રસરેલી જીવનનું સચોટ દર્શન કરાવે છે. ખોટી ધારણાઓ, દંભી ધાર્મિક કર્મકાંડો વગેરે ઉપર જાહેર સભાઓમાં આવા મહાન દાર્શનિક, ચિંતક, વૈજ્ઞાનિક, ત્યાગી યોગીની એમણે વેધક પ્રહારો કર્યા. એ કહે છે કે જે ધર્મ માનવીના જીવનમાં અંતર્દષ્ટિ અને પ્રજ્ઞાનું મૂલ્યાંકન કરી ૧૯૬૮માં આચાર્ય તુલસીએ પરિવર્તન લાવે અને શાંતિ પ્રદાન કરે એજ સાચો ધર્મ છે. તામસિક એમને ‘મહાપ્રજ્ઞનું અલંકરણ આપ્યું હતું. આ પ્રસંગે “મહાપ્રજ્ઞ' અને પાશવીક વૃત્તિઓના પરિમાર્જન માટે એમણે પ્રાયોગિક ધર્મનું શબ્દની મીમાંસા કરતાં એમણે કહ્યું હતું કે ફક્ત વિદ્વાન અથવા સ્વરૂપ પ્રેક્ષાધ્યાનના રૂપમાં પ્રસ્તુત કર્યું છે. આગમ સાહિત્યમાં ઊંડું ભાષ્યકાર અથવા ધ્યાન-સાધના કરનારને જ હું મહાપ્રજ્ઞ નથી અનુસંધાન કરી ધ્યાન-પ્રક્રિયાના સૂત્રોનું ગહન અન્વેષણ કરી અને માનતો. મારી દૃષ્ટિમાં મહાપ્રજ્ઞ એને કહી શકાય જેનામાં વિદ્યાનો આજના મનોવૈજ્ઞાનિક શાસ્ત્રનો આધાર લઈ એમણે ધર્મ અને પૂરો સમાવેશ થયો હોય અને સાથે સાધનાનો સમાગમ હોય. વિજ્ઞાનનો સુંદર સુમેળ રચ્યો છે. પોતાના શરીરને પ્રયોગશાળા મુનિ નથમલજીમાં જ્ઞાન, ધ્યાન અને સાધનાનો ત્રિવેણીસંગમ છે. (લેબોરેટરી) બનાવી ધ્યાન-સાધનાના અનેક પ્રયોગો કર્યા. મહિનાઓ ૧૯૭૯માં એમને યુવાચાર્યપદ પર પ્રતિષ્ઠિત કરવામાં આવ્યા. સુધી એકાંતમાં રહીને એમણે આ સંપૂર્ણ દાર્શનિક-વૈજ્ઞાનિક પદ્ધતિ ૧૯૮૯થી મહાપ્રજ્ઞજી આંતરરાષ્ટ્રીય ભારતીય દર્શન કોંગ્રેસની સર્વાગીણ વિકાસ યોગ્ય બનાવી જગત સામે રજૂ કરી છે. આજે આ કાર્યકારિણીના સન્માનિત સભ્ય હતા. જૈન યોગના ક્ષેત્રમાં કરવામાં પ્રેક્ષાધ્યાનની પ્રાયોગિક સાધના દેશ-વિદેશમાં સફળતાથી થઈ રહી આવેલા ઉલ્લેખનીય કાર્યથી ૧૨ સપ્ટેમ્બર ૧૯૮૯માં તેમને “જૈન છે. આજ સુધીમાં પ્રેક્ષાધ્યાન શિબિરો દ્વારા હજારો લોકોએ પોતાના યોગના પુનરુદ્ધારક' સમ્માનથી વિભૂષિત કરવામાં આવ્યા હતા. જીવનમાંથી શારીરિક, માનસિક અને ભાવનાત્મક તણાવો દૂર કરી ૧૯૯૪માં એક અજબ ઘટનામાં નવમાચાર્ય તુલસીએ પોતાના શાંતિ અને આનંદનો અનુભવ કર્યો છે. આંતઃસ્ત્રાવી ગ્રંથીઓ આચાર્યપદનો સ્વેચ્છાએ ત્યાગ કરી મહાપ્રજ્ઞજીનો તેરાપંથ (endocrine glands)ના પ્રવાહો અને ચૈતન્ય કેન્દ્રો પર પ્રેક્ષા અને સંપ્રદાયના દશમા આચાર્ય તરીકેનો પદાભિષેક કર્યો. Page #129 -------------------------------------------------------------------------- ________________ જુન ૨૦૧૦ પ્રબુદ્ધ જીવન આ પ્રસંગે જૈન વિદ્વાન પંડિત દલસુખભાઈ માલવણિયા લખે બધા પ્રભાવિત થઈને કહ્યું-“મહાપ્રજ્ઞશ્રી, હું તમને જૈન પરંપરાના છે- “મુનિ શ્રી નથમલજી (આચાર્ય મહાપ્રજ્ઞ)ની સાથે મારો પરિચય આચાર્ય સિદ્ધસેન માનું છું.” અને ગુરુદેવ તુલસીને ઉદ્દેશીને કહ્યું બહુ જૂનો છે. અમે આપસમાં વાદ-વિવાદ પણ કર્યો છે. આ ‘ગુરુદેવ! પ્રશાસક બહુ મળશે પણ મહાપ્રજ્ઞ જેવા વિદ્વાન, પ્રજ્ઞાવાન પ્રસંગોમાં એમનો વર્તાવ વિદ્વાન-જનોચિત અને અદ્વિતીય હતો. અને વિલક્ષણ બુદ્ધિમાન નહીં મળે.' મેં એમને હંમેશ પ્રસન્ન જ જોયા છે. વિનમ્રતા અને ગુરુ પ્રતિ સમર્પણ આચાર્યશ્રી મહાપ્રજ્ઞજી પોતાની નિર્મળ ચારિત્ર્યસાધના સાથે ભાવ એ એમની બે વિશેષતા છે. આચાર્ય તુલસીએ જૈન સમાજને અનેકવિધ પ્રવૃત્તિઓમાં કાર્યરત હતા. જૈન આગમ સાહિત્યના ઘણું આપ્યું છે. પણ મુનિ નથમલજી આચાર્ય મહાપ્રજ્ઞ બનીને સંશોધક-સંપાદક, આદિ વિભિન્ન રૂપોમાં એમની પ્રતિભા એક એનાથી પણ વધારે કેવલ જૈન સમાજને જ નહીં પણ સમગ્ર ભારતીય સૂર્યની જેમ પ્રકાશી રહી હતી. સમાજને આપશે એમાં કોઈ સંદેહ નથી.” એમનામાં અનેક વિશેષતાઓ હતી, જેમાં સૌથી મોટી હતી આચાર્યપદ ગ્રહણ કરતી વખતે મહાપ્રજ્ઞજીએ કહ્યું હતું કે- એમની સંતતા, અહિંસા, સત્ય, અભય, અનેકાન્ત, મૈત્રી અને સમર્પણ, કૃતજ્ઞતા, સહિષ્ણુતા અને સંતુલનને મારા જીવનનો મમત્વ મુક્તિ. તેઓશ્રી એક વિશાળ ધર્મસંઘના અનુશાસ્તા હતા, આધાર બનાવી હું અનુશાસિત, વ્યવસ્થિત અને મર્યાદિત ધર્મસંઘનો પણ એમનું ચિંતન-કર્મ-સંકલ્પ અને સાધના સંપ્રદાયની સીમાથી યોગક્ષેમ કરીશ. મારી ભાવના છે કે પ્રતિબદ્ધ ન હતા. તેઓશ્રી ગ્રંથોથી દોરાયેલા નિર્ઝન્થ ગુરુ હતા. (૧) હું શૈક્ષને શ્રમણ બનાવી શકું. એમનામાં બૌદ્ધિકતાની સાથે વિનમ્રતા અને વિનયશીલતા હતા. (૨) હું શ્રમણને નિર્ઝન્થ બનાવી શકું. અધ્યાત્મયોગી હોવા છતાં વૈજ્ઞાનિકતાના પક્ષધર હતા. (૩) હું નિર્ઝન્થને અહંન્તની ભૂમિકા પર આરોહણ કરતા જોઈ શકું.” એમના પ્રત્યેક પ્રવચનમાં અને લેખનમાં પવિત્રતા અને બધાના યોગક્ષેમ અને સર્વજનકલ્યાણની ભાવના એ જ કરી નિર્મળતાનો બોધ હતો. તેઓ હંમેશા કહેતા હતા-“સ્વયં સત્યને શકે જેનામાં યુગપ્રધાન બનવાની ક્ષમતા હોય. શોધો.” વૈજ્ઞાનિક પુરુષ આધુનિક યંત્રો દ્વારા સત્ય શોધે છે, જયારે આવા અધ્યાત્મયોગી, વયોવૃદ્ધ અને જ્ઞાનવૃદ્ધ આચાર્ય મહાપ્રજ્ઞ આવા આધ્યાત્મિક પુરુષ પોતાની અતિન્દ્રિય ચેતના દ્વારા સત્યને કોઈ વ્યક્તિ નહોતા, વિચાર હતા, એવો વિચાર હતા કે જે ક્ષેત્ર શોધે છે. એમના સ્વભાવમાં ચિરકાળ માટે વસંતઋતુ જ રહેતી અને કાળની સીમાઓમાં ક્યારેય બંધાતો નથી. એ જ્ઞાનના જળાશય હતી. તેઓ ઘણીવાર કહેતા કે “નિઃશેષ'-કાર્યભારથી મુક્તનહોતા, સ્રોત હતા. એમાં ઊંડાણ હતું. હળવા બનતા શીખો. માથે નકામો ભાર ન રાખો.’ તેઓ ભગવાન પ્રસિદ્ધ સાહિત્યકાર જૈનેન્દ્રકુમારે એમને એક “અનૂઠા અનાગ્રહી મહાવીરની આજ્ઞાની આરાધના કરવામાં માનતા હતા. એમની ચિંતન' તરીકે બિરદાવ્યા છે. ગુજરાતી જૈન અગ્રણી ડૉ. કુમારપાળ લોકપ્રિયતાનું એક કારણ હતું એમનું મૌલિક ચિંતન અને એની દેસાઈ એમને “જ્ઞાન-દર્શન-ચારિત્રના ત્રિવેણી સંગમ' માને છે. સુંદર પ્રસ્તુતિ. એમની વાણીમાં જાદુ હતો અને કંઠમાં વિદ્યાદેવી અને કહે છે કે “મહાપ્રજ્ઞ એક એવા મહાન યોગી હતા જે પોતાના સરસ્વતી સાક્ષાત્ બિરાજમાન હતા. એમનામાં વિચાર અને કર્મથી મહાન બન્યા હતા. એમની પ્રત્યેક પ્રવૃત્તિમાં એમના કાર્યની નિર્વિચાર, ક્રિયા અને અક્રિયા તથા પ્રવૃત્તિ અને નિવૃત્તિનું અદ્ભુત મહાનતા બોલતી હોય છે. મેં એમને નિકટથી જોયા છે. એમાં પણ સંતુલન હતું. સાહિત્યિક નિકટતા અધિક છે. મને લાગે છે કે એમની વાણી બોલતી આવા પ્રજ્ઞાપુરુષને સમગ્ર જૈન સમાજે દિલ્હીમાં યુગપ્રધાન’ વાણી હતી. એમના સાહિત્યમાં બધી જગાએ સ્યાદ્વાદનું દર્શન પદથી અલંકૃત કર્યા હતા. થાય છે. મહાપ્રજ્ઞજી એમની પ્રજ્ઞાની સાધનામાં સતત જાગૃત રહીને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. અબ્દુલ કલામ એમના વિચારો તથા કર્તુત્વ આપણી પ્રજ્ઞા જાગૃત કરે એજ મારી કામના છે.” જાણીતા ચિંતક અને લેખનથી અત્યંત પ્રભાવિત હતા. બન્ને મહાન વિચારકોએ શ્રી ગુણવંત શાહ એમના ચિંતનને વૈશ્વિક અને અર્થઘટનને મૌલિક, સાથે મળી ‘ધ ફેમિલી એન્ડ ધ નેશન' નામના અભુત પુસ્તકનું માર્મિક અને માંગલિક ગણાવે છે. નિર્માણ કર્યું હતું. એકવાર ગુરુદેવ તુલસીના સાન્નિધ્યમાં મહાપ્રજ્ઞ તત્ત્વાર્થાધિગમ આવા પરમ પાવન, અધ્યાત્મયોગી અને જૈન દર્શનના પ્રખર સૂત્રનું અધ્યાપન કરાવી રહ્યા હતા. અનેક સાધુ-સાધ્વીઓ અને પંડિત આચાર્યશ્રી મહાપ્રશજીએ મહાપ્રયાણ કર્યું છે. વિશ્વભરના શ્રમણિઓ આનો લાભ લઈ રહ્યા હતા. અનેક તત્ત્વાર્થસૂત્રનો વિચારકો, સાહિત્યકારો અને યોગસાધકો એક અકળ ખાલીપો અંગ્રેજી અનુવાદ કરનાર જૈન વિદ્વાન ડૉ. નથમલ ટાટિયા પણ રોજ અનુભવશે. આવા યુગ પ્રભાવક મહાપુરુષને કોટિ કોટિ શ્રદ્ધાંજલિ ! એમાં ભાગ લેતા. એકવાર નયવાદનું પ્રકરણ ચાલી રહ્યું હતું. મહાપ્રજ્ઞ આ અઘરા વિષયની અનેક સમસ્યાઓનો સરલ ભાષામાં પી. એન. બી. હાઉસ, પી.એમ. રોડ, ફોર્ટ, મુંબઈ-૪૦૦ ૦૦૧. બોધ આપી રહ્યા હતા. ડૉ. ટાટિયાજીએ એમની પ્રજ્ઞાથી એટલા ફોન : (૦૨૨) ૨૪૦૯ ૪૧૫૭ Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧o પ્રબુદ્ધ જીવન જુન ૨૦૧૦ સૂફી પરંપરા અનુપ્રાણિત ગુજરાતી સંત સાહિત્ય uપ્રો. મહેબૂબ દેસાઈ (મે ૨૦૧૦ના અંકથી આગળ) ભાષામાં લખાયા છે. વેદાંત અને કુરાનના વિચારોનો તુલનાત્મક ૩.૨ સાહિત્ય લેખન પર સૂફી વિચારધારાનો પ્રભાવ અભ્યાસ આ ગ્રંથોના કેન્દ્રમાં છે. ઈ. સ. ૧૭૦૦માં લખાયેલ આ ઈસ્લામના સૂફી સંતોના આગમનથી ગુજરાતી સાહિત્યનો ગ્રંથોનો અનુવાદ ૧૭૫૫-૫૬ માં તેમના શિષ્ય ભગત સુલેમાન શબ્દભંડોળ તો સમૃદ્ધ થયો, પણ તેની સાથે સાહિત્યની લેખન મહંમદ એ કર્યો હતો. તેની એક રચના માણવા જેવી છે. શૈલી ઉપર પણ મોટી અસર થઈ. મધ્યકાલિન ગુજરાતમાં ગુજરાતી “ચરણે સતગુરુને નમિયે, ઝીણા થઈ મુરદને નમીએ સાહિત્ય મોટે ભાગે માનવ પ્રેમને કેન્દ્રમાં રાખી રચ્યું હતું. જેને ત્યારે તો અલખ ધણીને નમીયે. સાહિત્યની ભાષામાં “ઈશ્ક-એ-મિજાજી કહે છે. જેમાં માનવપ્રેમ, સુરતા સુનમાંહી લાગી, વાંસળી અગમમાં વાગી, શૃંગાર અને કુદરતી સૌંદર્ય કેન્દ્રમાં હોય છે. પણ સૂફી સંતોના ખુમારી પ્રેમ તણી જાગી.” આગમન અને વૈચારિક સમાગમ પછી માનવ પ્રેમના સ્થાને ઈશ્વર- ગુજરાતી સંત સાહિત્યમાં રચતા પદોમાં શબ્દો સાથે સૂફી ખુદાના પ્રેમને કેન્દ્રમાં રાખી ગુજરાતી સંત સાહિત્ય રચવા લાગ્યું. વિચારની પણ આગવી શૈલી વિકસતી ચાલી. સૂફી સંતોના શિષ્યો જેને “ઈશ્ક-એ-ઈલાહી' કે “ઈશ્ક-એ-અકીકી' કહે છે. વ્યંગકાર અખો કે મુરીદોએ ગુજરાતના ગામડે ગામડે ભજન, ગીતો અને રુબાઈઓ પણ એના પ્રભાવથી મુક્ત નથી રહી શક્યો. દ્વારા ગુજરાતી સંત સાહિત્યને સમૃદ્ધિ બક્ષી. એક માત્ર ચિશ્તીયા અખા! ખુદ કો મત મારે, મારા ખુદી મિલે ખુદા.” પરંપરાના સંત કાયમદીનની જ વાત કરીએ તો તેમના શિષ્યો મીરાના ભક્તિ પદોમાં પણ સૂફી પરંપરાના લક્ષણો દેખાય છે. ગુજરાતના દરેક પ્રદેશમાં પ્રસરી ગયા હતા. ભરૂચ જીલ્લાના જંબુસર સુફી સાહિત્ય પ્રકૃતિ વર્ણનથી પર છે. મીરાંના પદોમાં પણ પ્રકૃતિ તાલુકાના સરોદ ગામના વતની સુલેમાન ભગત (ઈ. સ. ૧૬૯૯) વર્ણનનો સંપૂર્ણ અભાવ છે. વળી, સૂફી પરંપરામાં ખુદાની ઈબાદત અને જીવણ મસ્તાન (ઈ. સ. ૧૭૦૦)ની રચનાઓ ગામે ગામ કેન્દ્રમાં હોય છે. મીરા પણ માત્ર કૃષ્ણ ભક્તિમાં રત હતા. સૂફીઓ ગવાતી હતી. જીવન મસ્તાન લખે છે, જેમ ખુદાના “જી” માટે ગીત-સંગીતને માધ્યમ બનાવે છે તેમ જ “ઈશ્વર તો સૌનો સરખો રે, એને નથી કોઈ ભેદ, મીરા પણ ગીત સંગીત દ્વારા કૃષ્ણની ભક્તિમાં પોતાનું તન-મન રોકી શકે એને નહીં કોઈ જોઈ લો ચારે વેદ. ઓગાળી નાખે છે. મધ્યયુગના ગુજરાતી સંતોમાં મીરા અગ્ર છે. તેના ખોળિયાને ભૂલાવે રે ઊભું થયું એવું ભાન છે, પદો અને ભક્તિની પદ્ધતિ સૂફી વિચારધારાની નજીક લાગે છે. સંભવ સજનો કસાઈ, સુપચ ભંગી, રોહીતદાસ ચમાર છે મીરાંની કૃષ્ણ ભક્તિમાં ક્યાંક મધ્યયુગની બહુ પ્રચલિત ઈસ્લામની એવા લોકો મોટા ગણાય, એ ભક્તિનો સાર’ સૂફી ઈબાદત પદ્ધતિ અને તેના સાહિત્યની છાંટ હોય? એ જ રીતે વડોદરા જીલ્લાના કરજણ તાલુકાના પાછીયાપુરા અલબત્ત ખુદા-ઈશ્વરના પ્રેમને કેન્દ્રમાં રાખી રચાયેલ ગદ્ય અને ગામના રહેવાસી અને પાટીદાર જ્ઞાતિના રતનબા (ઈ. સ. ૧૭૦૦) પદ્ય સાહિત્ય મધ્યયુગમાં તુરત લોકભોગ્ય બન્યું ન હતું. પણ જેમ અભણ હોવા છતાં તેમના ભજનોએ એ યુગમાં લોકોને ઘેલું જેમ સૂફી સંતો પ્રજામાં પ્રસરતા ગયા, તેમ તેમ સૂફી વિચારધારા લગાવ્યું હતું. ગુજરાતી ભાષામાં વિસ્તરતી ગઈ. આ પ્રક્રિયા સમય માંગી લે તેવી ‘પ્યાલો મેં તો પીધો રે કાયમદ્દીન પીરનો રેજી હતી કારણ કે સૂફી સંતોની “માદરે જબાન” અર્થાત્ માતૃભાષા પીતા હું તો થઈ ગઈ ગુલતાન ફારસી કે અરબી હતી. આમ છતાં સૂફી વિચારધારાના પ્રચાર- લહેર મને આવે રે અંતરથી ઉછળી રે જી પ્રસાર અર્થે સૂફી સંતો ગુજરાતી ભાષા શીખ્યા અને “ઈશ્ક-એ- ટળ્યા મારા દેહી તણાં અભિમાન.' ઈલાહી'ના વિચારને ગુજરાતી ભાષામાં લોકભોગ્ય બનાવ્યો. ગામડે ગામડે પ્રસરેલ આવા સૂફી સંતોની મોટી હારમાળા ઈસુની દસમી સદીથી સૂફી પરંપરાના વિવિધ સિલસિલાઓ મધ્યયુગમાં જોવા મળે છે. ઉમરબાવા (૧૮મી સદી પૂર્વે), સુલેમાન ગુજરાતમાં પ્રસરવા લાગ્યા હતા. જેમાં મુખ્યત્વે ચિશ્તીયા અને ભગત, પૂજાબાવા, નબીમીયા, અભરામબાવા જેવા અનેક સૂફી કદારીયા સિલસિલા ગુજરાતમાં જોવા મળે છે. ચિશ્તીયા સંતોએ ગુજરાતી સંત સાહિત્યને લોક કાંઠે રમતું કર્યું હતું. 8. સિલસિલાના સૂફી સંત પીર કાયમદ્દિીન (૧૬૯૦-૧૭૬૮) અને અર્વાચીન યુગમાં પણ સંત સાહિત્યની આ પરંપરા અવિરપણે ચાલુ તેના શિષ્યોનો ગુજરાતના સંત સાહિત્યના સર્જનમાં ઘાટો ફાળો રહી હતી. તેનું ઉત્તમ દૃષ્ટાંત દાસ સત્તાર શાહ ચિસ્તી (૧૮૯૨છે. પીર કાયમદ્દીન ચિશ્તીએ બે ગ્રંથો લખ્યા છે. ‘નૂર-એ-રોશન” ૧૯૬૨) છે. નાંદોદમાં જન્મેલા સત્તાર શાહ ચિસ્તીના ગીતો, અને “દિલ-એ-રોશન'. આ ગ્રંથો ઉદ્-હિન્દી-ગુજરાતી મિશ્ર ભજનો અને દૃષ્ટાંત કથાઓ ગુજરાત સૌરાષ્ટ્રના તળ પ્રદેશોમાં Page #131 -------------------------------------------------------------------------- ________________ જુન ૨૦૧૦ પ્રબુદ્ધ જીવન | ૧૧ આજે પણ ભક્તિ ભાવથી ગવાય છે. અફઘાસ્તિાનના વતની હોવા અભિવ્યક્તિનું ઉમદા માધ્યમ બને તેવા છે. છતાં ગુજરાતમાં આવી વસેલા અને જાતમહેનતથી ગુજરાતી “ત્રાજવું તેના કાર્યમાં સોના અને શીશામાં ભેદ નથી કરતું.” શીખેલા સત્તાર શાહ હિંદુઓમાં દાસ સત્તાર શાહ તરીકે ઓળખાતા. ઈમાનનો દુશ્મન અસત્ય છે. જયારે મુસ્લિમોમાં સત્તાર શાહ ચિશ્તી તરીકે પ્રસિદ્ધ હતા. સૂફી બુદ્ધિનો દુશ્મન ક્રોધ છે. સંપ્રદાયની ચિસ્તીયા પરંપરાના હિમાયતી સત્તાર શાહના કોમી ઈજ્જતનો દુશ્મન ભીખ છે. એકતાને વાચા આપતા ભજનો આજે પણ લોક જીભે રમે છે. દોલતનો દુશ્મન બેઈમાની છે.” કોઈ બ્રાહ્મણ કોઈ વાણીયો, કોઈ સૈયદ કોઈ શેખ મોતથી ડરનાર કાયર છે '11. જ્ઞાન કરીને જોઈ લો ભાઈ આત્મ સૌના એક ૩.૩. ભવાઈ સાહિત્ય પર સુફી પરંપરાનો પ્રભાવ સૂફી પરંપરા મુજબ ગુરુના શરણ વગર જ્ઞાન શક્ય નથી. એટલે ભવાઈ એ ગુજરાતની એવી નાટ્ય પરંપરા છે જે માત્ર પાઠ્ય સત્તાર શાહ પોતાના ગુરુ અનવર મિયાંને ઈ. સ. ૧૯૧૨માં બાવીસ પ્રધાન નથી, પણ નૃત્ય, ગીત અને વાદ્ય પ્રધાન પણ છે. ભવાઈ એ વર્ષની વયે વડોદરામાં મળ્યા ત્યારે અનવર મિયાએ પોતાના અંબામાના ચાચરમાં થતું ભાવન છે. શક્તિની ઉપાસનાનો એક હાથમાંના પ્યાલામાંથી કંઈક પીધું અને પછી તે સત્તારને પીવા પ્રકાર છે. સામાન્ય રીતે ભવાઈ ગામના દેવસ્થાનના ચોગાન કે કહ્યું. સત્તાર શાહ તે પી ગયા. પીધા પછી ખુદાના રંગમાં રંગાઈને ચોરામાં રમાય છે. ભવાઈમાં માત્ર ધાર્મિક કે પૌરાણિક કથા જ તેઓ ગાઈ ઉઠ્યા, રજૂ થતી નથી, પણ તત્કાલીન સમયના સામાજિક, ધાર્મિક, આર્થિક “એવી પ્યાલી પીધી મેં તો મારા સદગુરુના હાથે રે, અને રાજકીય પ્રવાહોનું નિરૂપણ પણ થાય છે. મધ્યકાલિન યુગમાં પીતા મારે પ્રીત બંધાણી મારા પ્રીતમજી સંગાથે.' સુફી સંતોએ પોતાના વિચારોના પ્રસાર-પ્રચાર માટે ગુજરાતના સત્તાર શાહના ગુરુ અનવર મિયા પણ રહસ્યવાદી સૂફી રચનાઓમાં ગામડાઓ ખુંદયા હતા. પરિણામે સૂફી વિચારો ગામડાની સંસ્કૃતિ માહિર હતા. તેમના ભક્તિ ગીતો પણ લોકો હોંશે હોંશે ગાતા. અને સભ્યતા સુધી પહોંચ્યા હતા. ૧૩મી અને ૧૪મી સદી દરમિયાન વ્હાલા પ્રેમ કટારી રે મને શીદ મારી રે, રચાયેલા ભવાઈ વેશોમાં સૂફી પરંપરાનો ચોખ્ખો પ્રભાવ જોવા લાગી લાગી છે હેડાંની માંહ ઘાયલ થઈ નારી રે.' મળે છે. સાહિત્યના સંદર્ભમાં જોઈએ તો “રેખતો’ અને ‘ગઝલ” હિંદુ સૂફી સંત દિન દરવેશ કુંડલીયા પાલનપુર રાજ્યના એક આ બન્ને સ્વરૂપો ફારસી ભાષાની ગુજરાતી સંત સાહિત્યને દેન છે. ગામના નિવાસી હતા. ૧૮મી સદીના મધ્યભાગમાં ઈસ્ટ ઈંડિયા ગઝલ શબ્દથી તો આપણે પરિચિત છીએ. પણ રેખતો શબ્દનો કંપનીની સેનામાં સિપાહી હતા. જાતે લુહાર પણ ખમીરવંતા. એક પરિચય જરૂરી છે. રેખતો એટલે ગદ્યની એવી ભાષા જેમાં હિન્દીયુદ્ધમાં હાથ કપાઈ ગયો. તેથી નોકરી છોડી દીધી. સૂફી ફકીરો, ગુજરાતી-અરબી-ફારસીના શબ્દો, વિશેષણો અને પ્રતીકોનું મિશ્રણ ઓલીયાઓના સંગમાં રહેવા લાગ્યા અને પાક્કા સૂફી બની ગયા. હોય. તેને આધુનિક ઉદ્ધનું પ્રારંભિક રૂપ પણ કહેવામાં આવે છે. ગુજરાતમાં તેઓ દરવેશના નામે જાણીતા થયા. તેમણે પણ પોતાની 12. ભવાઈના પદોમાં આ બન્ને સ્વરૂપો જોવા મળે છે. જેમકે “ઝંડા ભક્તિ રચનાઓમાં હિંદુ-મુસ્લિમ ઐક્યને પ્રાધાન્ય આપ્યું છે. ઝૂલણ'ના વેશમાં રેખતાનું એક ઉદાહરણ છે. ‘કુણ જ્યાદા કુણ કમ, કભી કરના નહી કજિયા, નૈન તમરે તીર હે મોએ લગે કલેજે બીચ એક ભક્ત હો રામ દુજા રહેમાન સો રજિયા.' કંકરી મેં કિયા હોત હૈ સુંદર કાએકુ ખીજ.” તેમણે ગુજરાતીમાં ‘દિન પ્રકાશ’ અને ‘ભજન ભડાકા’ નામે એજ રીતે ઝંડા ઝૂલણ વેશમાં જ એક ગઝલ છે. બે પુસ્તકો લખ્યા હતા. જો કે આજે તે ઉપલબ્ધ નથી. પણ તેમની ‘ભલાજી ભેદ પૂછા ખુબ અબ તું સબદ સુન મહેબૂબ રચનાઓ આજે પણ ઉત્તર ગુજરાતના ગામડાઓમાં લોક જીભે જો હૈ દીનકા તું દોસ્ત, મનમેં રાખીએ ન રોસ્ત' જીવંત છે. 10 સબકા એક હૈ અલ્લાહ, ભલા મન હોયગા ભલા એક અન્ય સૂફી સંત ગુજરાત અને ગુજરાત બહાર પ્રસિદ્ધ હતા. જ્ઞાની સોઈ રહે ગંભીર, આડું અમર પીર કાફિર અશરફ ખાન (૧૮૮૦-૧૯૬૦). તેઓ નાટક અને ફિલ્મોના જિનસે જીકર ન કીજે, દવા દરવેશ કી લીજે જાણીતા કલાકાર હતા. છતાં કાદવમાં કમળની જેમ તેઓ એ ઓમ સબદ પેચાન આદો, અગમકી ઓલખાન.” લપસણી દુનિયામાં રહ્યા. તેમના શિષ્યો તેમનો પયો બોલ આ ગઝલ માત્ર એક સાહિત્ય સ્વરૂપ તરીકે જ નહીં, પણ ઝીલતા. તેમના બે ગ્રંથો “અન્ને ફયાઝ’ અને ‘શમ્મ-એ-હિદાયત’એ ફિલસુફીની દૃષ્ટિએ પણ મહત્ત્વની છે. ક્રોધ વિનાનું મન, સાફ હૃદય, મૂલ્યનિષ્ઠ ગુજરાતી સાહિત્યમાં નોંધપાત્ર ઉમેરણ કર્યું છે. તેમના જ્ઞાનનું મહત્ત્વ, ઈશ્વર-અલ્લાહ એક અને સૌથી મહત્ત્વની બાબત શમ્મ-એ-હિદાયત ગ્રન્થનું ૧૯૭૪માં પ્રથમવાર પ્રકાશન થયું હતું. અલ્લાહ અને ઓમને સાચા અર્થમાં ઓળખવાની વાત-આ તમામ તેના કેટલાક સુવિચારો ગુજરાતી સાહિત્યમાં આજે પણ વિચારોની બાબતો સૂફી પરંપરાનો જ આવિર્ભાવ છે. Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨ પ્રબુદ્ધ જીવન જુન ૨૦૧૦ અલ્લાહ જ જગતનો તારણહાર છે. મનુષ્ય પોતાના “હું પદ'ને ગુજરાતના સમાજ જીવનની રગે રગમાં પ્રસરી ગઈ હતી. ધર્મ, ઓગાળી નાખી અલ્લાહ-ઈશ્વરમાં લીન થઈ જવું જોઇએ. ઝંડા સમાજ અને સાહિત્ય તેમાં મુખ્ય હતા. સૂફી સંતો અને સાહિત્ય ઝૂલણમાં આ જ વિચારને વાચા આપતો એક દુહો છે. ગુજરાતની પ્રજામાં એવા સમાઈ ગયા હતા કે સૂફી સંતોની મઝારો બંદા કહેતા મૈ કરું, કરનાર કિરતાર પર ગવાતા ભક્તિ ગીતો કે કવ્વાલીમાં હિંદુ મુસ્લિમ ભેદો ઓગળી તેરા કહા સો ના હોવે, હોસી હોવાનહાર. 13 જતા. ભારતમાં ખ્વાજા ગરીબ નવાઝની દરગાહ પર આવા દૃશ્યો ગુજરાતની ભવાઈ સંસ્કૃતિ અને સાહિત્ય પર સૂફી વિચારોના આજે પણ સામાન્ય છે. ગુજરાતમાં એવી દરગાહોની કમી નથી. પ્રભાવની સાક્ષી પૂરતા આ દુહાઓ આજે પણ ઝંડા ઝૂલણના વેશમાં સરખેજના શાહ-એ-આલમ સાહેબ, ભડીયાદના મહેમુદ શાહ ગામે ગામ ગવાય છે, ભજવાય છે. બુખારી, ગોંડલના મુસાબાવા, આમરણના દાવલ શાહ પીર અને ૩.૪ ગુજરાતીમાં અનુવાદિત સૂફી સંત સાહિત્ય પીરાણાના નૂર સ્તગરની મઝાર પર આજે પણ એક બાજુ કવ્વાલીની છેક ૧પમી સદીથી સૂફી સાહિત્યની મહેક ગુજરાતી ભાષામાં રમઝટ બોલે છે તો બીજી બાજુ ભજનોની રંગત જામે છે. આવી પ્રસરેલી છે. મધ્યકાલીન ગુજરાતમાં આરંભના કાળમાં સૂફી સાહિત્ય સભાવના જ સૂફી સંતો અને સાહિત્યની સાચી ઓળખ છે અને ફારસી ભાષામાં રચાયું હતું. એ પછી ધીમે ધીમે ફારસી-ગુજરાતી જ્યાં સુધી સંતોનું સત્ત્વશીલ સાહિત્ય જીવંત રહેશે ત્યાં સુધી જીવંત મિશ્રિત ભાષામાં લખવા લાગ્યું. એવું સાહિત્ય આમ ગુજરાતી પ્રજાને રહેશે તેમાં બે મત નથી-આમીન. સમજવું મુશ્કેલ પડતું. પરિણામે તેના અનુવાદ કરવાનો સિલસિલો પાદનોંધ: શરૂ થયો. તેનું ઉત્તમ દષ્ટાંત ગુજરાતના મોટા ગજાના સૂફી સંત ૧. હથુરાની, મો. અહેમદ મોહંમદ, સીરતે સરકારે મદીના, ભાગ-૧, પીર મોહંમદ શાહ (જન્મ ૧૬૮૮) છે. તેમણે અનેક સુફી ગ્રંથો નુરાની કુતુબખાના, છાપી, બનાસકાંઠા, પૃ. ૫૫૯-૫૬૦. લખ્યા હતા. આજે પણ તેમના હસ્તલિખિત ગ્રંથોની કેટલીક પ્રતો ૨. દેસાઈ, ડૉ. મહેબૂબ, સૂફીજન તો તેને રે કહીએ, પ્ર. ગૂર્જર ગ્રન્થરત્ન પીર મોહંમદ શાહ ગ્રન્થાલય, અમદાવાદમાં ઉપલબ્ધ છે. તેમનો કાર્યાલય, અમદાવાદ, ૨૦૦૭. પૃ. ૧૬. ૩. દલાલ, સુરેશ (સંપાદક), કહત કબીર, ઈમેજ પબ્લિકેશન, મુંબઈએક ગ્રંથ “ઈસ્કુલ્લાહ’ મધ્યયુગમાં કાફી લોકપ્રિય થયો હતો. ઉર્દુ અમદાવાદ, ૨૦૦૫. પૃ. ૧૨. ગુજરાતીમાં લખાયેલો આ ગ્રન્થ છેલ્લા પાંચસો વર્ષોથી ગુજરાતમાં ૪. પાઠક, જગજીવન કાલિદાસ, મુસ્લિમ મહાત્માઓ, પ્ર. સસ્તું સાહિત્ય બોલાતી ઉદ્-ગુજરાતી મિશ્ર ભાષા પર આધારિત છે. ઉર્દુ-ગુજરાતી વર્ધક કાર્યાલય, અમદાવાદ, ૧૯૪૦, પુસ્તકમાં આપેલા સૂફી સંતોના જીવન મિશ્ર ભાષાનો સંશોધનાત્મક અભ્યાસ કરવા ઈચ્છતા સંશોધકને ચરિત્રોના અભ્યાસનું તારણ. તે આધારભૂત માહિતી પૂરી પાડે છે. ઈશ્કલ્લાહનો શુદ્ધ અનુવાદ પૂ. આચાર્ય, ડૉ. નવીનચન્દ્ર, ગુજરાતનો સાંસ્કૃતિક ઈતિહાસ, અમદાવાદહઝરત પીર મોહંમદ શાહ ગ્રન્થાલય અને સંશોધન કેન્દ્ર, અમદાવાદ ૧૯૮૪. . ૪, દ્વારા પ્રકાશિત થયો છે. “ઈકુલ્લાહ' એટલે ખુદા કે ઈશ્વર પ્રત્યેનો ૬. નાયક, ડૉ. છોટુભાઈ રણછોડભાઈ, ફારસી શબ્દનો સાર્થ વ્યુત્પત્તિ કોશ, ભાગ-૩, ગુજરાત વિશ્વ વિદ્યાલય, અમદાવાદ,૧૯૮૦. પૃ. ૫૬. પ્રેમ. ખુદાનો પ્રેમ પ્રાપ્ત કરવા ખુદામાં એકાકાર થવું પડે. એ માટેના ૭. એજન. પૃ. ૧૦૨. માર્ગો “ઈશ્લલ્લાહ'માં આપવામાં આવ્યા છે. ૮. મહેતા મકરંદ અને અન્ય (સંપાદકો), મધ્યકાલિન ગુજરાતમાં ભક્તિ ગ્રન્થમાં સાતમા સબક (ઉપદેશ)માં પીર મોહંમદ શાહ લખે છેઃ અને સૂફી આંદોલન, દર્શક ઈતિહાસ નિધિ, અમદાવાદ, ૨૦૦૮. પૃ. ૪૮ સાતમા સબકનો બોધ સ્વચ્છ દૃષ્ટિ છે. સ્વચ્છ દૃષ્ટિ માટે જરૂરી થી ૫૪. છે રુહા (આત્મા)ની શુદ્ધિ અને ખુદી (અહંકાર)નો ત્યાગ. માનવી ૯. મહેતા, ગંગાદાસ પ્રાગજી, સૂફી કાવ્ય પ્રસાદી, પ્ર. કુસુમ પ્રકાશન, આરસી સમાન છે. જો આરસી સાફ અને સ્વચ્છ હશે તો આપણો અમદાવાદ, ૧૯૯૯, પૃ. ૧૦૨. ચહેરો તેમાં સાફ દેખાશે. તેવી રીતે આપણું દિલ સાફ હશે તો ૧૦. એજન, પૃ. ૧૦૬. તેમાં આપણે ખુદાને જોઈ શકીશું. ખુદી (અહંકાર) ત્યજવાથી ખુદાની ૧૧. વધુ વિગતો માટે જુઓ શમ-એ-હિદાયત, પ્ર. ગંજે સોહદા કબ્રસ્તાન, દાણી લીમડા, અમદાવાદ, ૨૦૦૩. પ્રાપ્તિ થાય છે.” ૧૨. નાયક, ડૉ. છોટુભાઈ રણછોડભાઈ, ફારસી શબ્દનો સાર્થ વ્યુત્પત્તિ આવા ફારસી ગ્રંથોનો ખજાનો આજે પણ પીર મોહંમદ શાહ કોશ, ભાગ-૪, ગુજરાત વિશ્વ વિદ્યાલય, અમદાવાદ-૧૯૮૦.પૃ. ૩૪. ગ્રંથાલયમાં સચવાયેલો પડ્યો છે. તેમાંના કેટલાક ગ્રંથો “મિરાતે ૧૩. નીલકંઠ, મહીપતરામ રૂપરામ, ભવાઈ સંગ્રહ. પૃ. ૬૪. અહે મદી' “મિરાતે સિકન્દરી’ અને ‘તારીખ- એ- ઓલિયા-એ- ૧૪, ઈશ્કલ્લાહ, (તરજુમા સાથે), પ્ર. હઝરત પીર મોહમદ શાહ ગ્રન્થાલય ગુજરાત'નો અનુવાદ શ્રી રત્નમની રાવ જોટે, મોલાના સૈયદ અબુ અને સંશોધન કેન્દ્ર, અમદાવાદ, ૨૦૦૬, પૃ. ૫૩. ઝફર નદવી અને ડૉ. છોટુભાઈ નાયક જેવા વિદ્વાનોએ કર્યો છે. પ્રા. મહેબૂબ દેસાઈ ૪. તારતમ્ય સુકુન, ૪૦૫, પ્રભુદાસ તળાવ, ભાવનગર-૩૬૪૦૦૧. ગુજરાતમાં સૂફી સંતોના આગમનને કારણે સૂફી વિચારધારા મો. : 0982511 4848 Page #133 -------------------------------------------------------------------------- ________________ જુન ૨૦૧૦ પ્રબુદ્ધ જીવન All મહાવીર કથા || ડી.વી.ડી.-બે ભાગ દ્વારા ભગવાન મહાવીરના વણસ્પર્ષા પાસાંઓનું જીવંત દર્શન - ગુણવંત બરવાળિયા ભગવાન મહાવીર જન્મકલ્યાણક દિવસ નિમિત્તે ડૉ. કુમારપાળ કુમારપાળભાઈએ વિશ્વનો પ્રવાસ ખેડ્યો છે. વિશ્વની સમસ્યાઓનો દેસાઈની હૃદય સ્પર્શી પ્રભાવક વાણી દ્વારા બે દિવસની મહાવીર ઉકેલ ભગવાન મહાવીરની વાણીમાં મળી રહે તેમ છે. પ્રબુદ્ધ જૈનો કથાનું આયોજન જ્ઞાનપિપાસુ શ્રોતાઓ માટે સમકિતનું આનંદ માટેની મહાવીર કથા ચિત્ત વિકાસની ભૂમિકા પર આધારિત છે. પર્વ બની ગયું. આ કથા દ્વારા ભગવાન મહાવીરને જાણવાના, માનવાના અને પર્યુષણ પર્વમાં અને શેષકાળમાં પણ ગુરુભગવંતો અને પૂ. પામવાના છે.' સાધ્વીજીઓના મુખેથી ભગવાન મહાવીરના જીવનના પ્રસંગો આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત જૈન દર્શનના પ્રખર વિદ્વાન ડૉ. આપણે સાંભળી છીએ. પર્યુષણ પર્વમાં કલ્પસૂત્રના સંદર્ભે ભગવાન કુમારપાળભાઈ મહાવીર કથાના પ્રારંભમાં વિશાળ શ્રોતાજનોને મહાવીર જન્મ વાંચનના દિવસે પણ ભગવાનના ૨૭ ભવ અંગે ગચ્છ મત, સંપ્રદાયથી પર થઈ હૃદયના સઢ ખોલીને મહાવીરકથા આપણે વર્ષોથી સાંભળીએ છીએ. ગુરુ ભગવંતોના આગમજ્ઞાન શ્રવણ કરવાની માર્મિક વાત કરતા દર્શાય છે. અને ઉત્કૃષ્ઠ ચારિત્ર પાલનને કારણે, તેમના પ્રવચનની ઊંડી અને સૌ પ્રથમ તેમણે મહાવીર સુક્તિ “એકો હું માણસ જાઈનો પ્રભાવક અસર ઉપાશ્રયે જનાર શ્રાવક-શ્રાવિકાઓ પર પડે છે. પરંતુ ગુઢાર્થ ખૂબ જ સરળ અને ભાવવાહી શૈલીમાં સમજાવ્યો. મનુષ્ય અત્યારે એક એવો વર્ગ પણ છે જેમાં યુવાનો વિશેષ કે જે ઉપાશ્રયો માત્ર એક થાય. “ગ્લોબલ વિલેજ' - ‘વિશ્વગ્રામ’ ‘વિશ્વ અને દેરાસરોની ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિમાં રસ લેતા નથી. વાત્સલ્યની સમગ્ર ભાવના આ એક જ વાક્યમાં અભિપ્રેત છે. તેના કારણો ઘણાં છે તે ચર્ચાનો અહીં અવકાશ નથી. આવા વર્ગમાં ધર્મથી આપણે દૂર ચાલ્યા ગયા છીએ. મહાવીર કથા ધર્મથી રૂચિ જાગૃત કરવા આવી કથા શ્રેણી ખૂબ જ ઉપયોગી થઈ શકે. નજીક આવવાનો ઉપક્રમ છે. વિશ્વના બધા જ ધર્મોએ ચૂળ હિંસાથી ધર્મકથાનકોમાં આવતી કેટલીક વાતો શાસ્ત્રસંબંધ રીતે સાચી દૂર રહેવા જણાવ્યું, પ્રહારને હિંસા ગણી જ્યારે ભગવાન મહાવીરે હોય જેમને શ્રદ્ધા છે તે એ વાતને સ્વીકારી લેશે, પરંતુ ધર્મના વિચારથી પણ હિંસાની શરૂઆત એવા વિશિષ્ટ અને સૂક્ષ્મ હિંસાના બાળજીવો, પાશ્ચાત્ સંસ્કૃતિની જીવન શૈલીથી રંગાયેલી વ્યક્તિઓ, ઉચ્ચ સ્વરૂપનું વિશ્લેષણ કર્યું. ભગવાન મહાવીરે યજ્ઞનો વિરોધ નથી અભ્યાસ કરતા યુવક-યુવતીઓ જલ્દીથી આ વાતો સ્વીકારી શકશે કર્યો. તેમણે કહ્યું કે યજ્ઞમાં આ મૂંગા પશુઓને ન હોમ, આ નહિ. તેમને આ ચમત્કારી વાતો, માત્ર દંતકથા કે અંધશ્રદ્ધા લાગશે, પ્રાણીઓ આત્મવત્ છે. યજ્ઞમાં જરૂર હોય પણ તે તારી દુવૃત્તિઓને ધર્મની દલીલો અતાર્કિક કપોળકલ્પિત કે અસત્યમૂલક લાગશે. તેમને હોમ. પોતાની ભીતરમાં રહેલા કષાયો સાથે યુદ્ધ કરી તેનો નાશ તો આ વાતો વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી સમજાવવી પડશે. આ સત્ય કરવાનું કહ્યું. જાત સાથે યુદ્ધ કરવાનું કહી ભગવાને યુદ્ધ અને વિદ્વાન વક્તાઓ છેલ્લા વૈજ્ઞાનિક અને મનોવૈજ્ઞાનિક સંશોધનો, પરાક્રમની વ્યાખ્યા જ બદલી નાંખી. આધુનિક ઉપકરણોના ઉપયોગ દ્વારા સમજાવી શકે. વળી જૈન ધર્મ જ્ઞાન, મુઠ્ઠીભર લોકોના હાથમાં હતું. ભગવાને તે બધા માટે પ્રચાર કરતાં આચરણના પ્રભાવને પ્રાધાન્ય આપે છે જેથી સાધકોની ખૂલ્લું મુક્યું. ભગવાન પહેલાં ચોતરફ દેહનો મહિમા હતો. સામાચારીને કારણે ગુરુ ભગવંતોને ક્ષેત્ર કાળની મર્યાદા હોય છે. ભગવાન મહાવીરે દેહ નહિ, દેહમાં છૂપાયેલ આત્માનો મહિમા વળી કેટલાંક ઉપકરણોનો ઉપયોગ પણ ન કરી શકે જેથી કર્યો. જૈન ધર્મે બે વાત કહી છે એક દિશા અને બીજી ગતિ. દિશા આયોજકોને આવી કથા-શ્રેણીઓ માટે સાધુ-સાધ્વીજીઓનો ખૂબ વિજ્ઞાનની અને ગતિ અધ્યાત્મની. અહિં વિજ્ઞાન અને ધર્મના સાયુજ્ય જ ઓછો લાભ મળી શકે. રચવાની વાત અભિપ્રેત છે. મહાવીર કથા આયોજનની પૂર્વભૂમિકામાં જૈન યુવક સંઘના માતા ત્રિશલાને આવેલા સ્વપ્નાઓને ગુણસ્થાનકના સંબંધ મંત્રી અને જૈન દર્શનના અભ્યાસુ ડૉ. ધનવંત શાહે સાચું જ કહ્યું કે વિશ્લેષણ કરી અને સ્વપ્નાના વિવિધ સૂચિતાર્થો અને અર્થગંભીર મહાવીરની વાતો કથા સ્વરૂપે સમાજ પાસે પહોંચવી જોઈએ. એક સંકેતોના રહસ્યનું ઉદ્ઘાટન કરી વ્યાખ્યાતા ડૉ. કુમારપાળભાઈએ વ્યક્તિ એક વિષયની વાત કરે પણ બધા પાસાને સાંકળે તેવું સ્વરૂપ ધર્મના એક નૂતન પરિમાણનું શ્રોતાઓને દર્શન કરાવ્યું. હોય તો તેમાં મહાવીરનું સમગ્ર દર્શન થાય. પદ્મશ્રી ડૉ. ઈતિહાસ દ્વારા આપણને જાણવા મળ્યું છે. ઘણાં મહાપુરુષોએ Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૪ પ્રબુદ્ધ જીવન જુન ૨૦૧૦ સન્યાસ માર્ગે જવા ગૃહત્યાગ કરી મહાભિનિષ્ક્રમણ કર્યું છે. પરંતુ ગૌતમ સ્વામીને કહે છે કે હાલીકને સમજાવો કે પશુ પર અત્યાચાર ભાઈ, પત્ની અને કુટુંબીજનોની સંમતિથી મહાભિનિષ્ક્રમણ કરનાર ન કરાય. પેલો હાલીક-ખેડૂત ગૌતમ સ્વામીની પ્રતિભા જોતા ભગવાન મહાવીરનું મહાભિનિષ્ક્રમણ વિશિષ્ટ હતું. મહાવીર કથાના સ્તબ્ધ બને છે. ગૌતમ સ્વામી એને પ્રેમથી સમજાવતાં કહે છે કે આ પ્રસંગનું નિરૂપણ મોહગર્ભિત કે દુ:ખગર્ભિત વૈરાગ્ય પંથે આ પશુને કેમ મારો છો, તેનામાં પણ જીવ છે. હાલીક આ બોધથી જનારા, અપરિપક્વ માનસ ધરાવનાર કે કર્તવ્યથી વિમુખ થઈ એટલો બધો પ્રભાવિત થાય છે અને કહે છે કે આપ મને આપના પંથે સંસારથી ભાગી જનારાઓ માટે દિશાદર્શન કરાવનાર છે. લઈ જાવ અને સમર્પણ ભાવ સાથે તે ગૌતમ સ્વામીનો શિષ્ય બને છે. પ્રથમ ચાતુર્માસમાં ભગવાન મહાવીર તાપસના આશ્રમમાં એક ગૌતમસ્વામી કહે છે કે હાલીક ચાલ આપણે ગુરુના દર્શન કરીએ. ઝૂંપડીમાં રહે છે. પશુઓ ઝૂંપડીમાંથી ઘાસ તોડી ખાય છે. અન્ય હાલીક વિચારે છે કે જેના શિષ્ય આવા ઉત્કૃષ્ટ પ્રતિભાના અધિકારી આશ્રમવાસીઓ કુલપતિને ફરિયાદ કરે છે કે આ અતિથિ પોતાની હોય તેના ગુરુ કેવા અદ્ભુત હશે. હાલીક મહાવીરના પ્રથમ દર્શને ઝૂંપડીનું ધ્યાન પણ નથી રાખી શકતા. કુલપતિ વર્ધમાનને કહે જ નાઠો. ગૌતમ વિચારે છે કે અહીં લોકો ભગવાનના દર્શન માટે છે, તમે ક્ષત્રિય છો, ઝૂંપડીનું રક્ષણ તમારે કરવું જોઈએ. ત્યારે ઝંખે છે અને આ ભગવાન મહાવીરને જોતાં જ કેમ નાઠો. ભગવાનને મનોમંથન થાય છે કે મારે આ ઘાસપાનની ઝૂંપડી ગૌતમ સ્વામીના મુખ પર પ્રશ્નાર્થ મુદ્રા જોઈ ભગવાન તેનું સાચવવી કે અમોલખ આત્મા. અને પાંચ સંકલ્પો સાથે કુલપતિની સમાધાન કરે છે. રજા લઈ અન્યત્ર વિહાર કરી જાય છે. મહાવીર કથામાં આ પ્રસંગનું પરંપરાગત રીતે ગુરુનો જવાબ એવો હોય કે “આની પાત્રતા શબ્દચિત્ર શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દે તેવું છે. નહોતી એટલે ભાગ્યો પરંતુ અહીં ભગવાન મહાવીર કહે છે કે, મહાવીર કથામાં ધ્યાન વિશેની સુંદર વાતો થઈ. માત્ર પલાંઠી “જીવ માત્ર પૂર્વ કર્મ અને પૂર્વના વેરઝેરને વશ હોય છે. એક સમયે વાળીને નહિ પણ ઊભા રહીને અને ખુલ્લી આંખે પણ ધ્યાન કરી હું ત્રિપુષ્ટ વાસુદેવ હતો અને આ સિંહ હતો. એક ભવમાં હું નૌકામાં શકાય છે. આમ કહી ભગવાને જતો હતો અને એ નાગકુમાર સાધનાને એક નવું પરિમાણ “મહાવીર કથા' ડી.વી.ડી. મને ઉપસર્ગો આપતો એ જ આ આપ્યું છે. ભગવાને પ્રરૂપેલ વ્રત બે ભાગ, બે દિવસ અને કુલ પાંચ કલાકમાં પ્રસરેલી આ હાલીક છે. પૂર્વના આવા ભાવોને અને તપની વાત કરતા વ્યાખ્યાતા કથા, તત્ત્વ અને સ્તવનના સંગીતથી વિભૂષિત આ અનેરી મહાવીર કારણે જ એ નાઠો એ જ સત્ય છે. કહે છે કે ન્યુયોર્ક ટાઈમ્સમાં થોડા કથાની બે ડી.વી.ડી. જિજ્ઞાસુઓની ઈચ્છાથી તૈયાર થઈ ગઈ છે. ભગવાને પ્રશ્ન વ્યાકરણમાં કહ્યું સમય પહેલાં ૯૦ વર્ષ સુધી આ બે ડી.વી.ડી.ના સેટની કિંમત રૂ. ૨૫૦/- છે. છે કે આ જગતનું કોઈ સાર તત્ત્વ જીવવા માટે પાળવાના નિયમો | મર્યાદીત સંખ્યામાં આ કેસેટ તૈયાર કરેલી હોય આપનો ઓર્ડર થી તોય આપનો | હોય તો તે સત્ય છે. દરેક વિશે લેખ છપાયો હતો. નિયમો |આ જે જ કોન ૦૨ ર-ર ૩૮૨૦૨૯૬ ઉપર જણાવો |આ જે જ ફોન ૦૨૨-૨૩૮૨૦૨૯૬ ઉપર જણાવો. આપને વ્યક્તિએ સત્યનું અન્વેષણ કરવું આપણા ઉણોદરીના વ્રત જેવા જ ઘેર બેઠા આ ડી.વી.ડી. અમે પહોંચાડીશું. જોઈએ. હતા. આ નિયમો આરોગ્ય કુટુંબીજનો અને મિત્રોને આ ડી.વી.ડી. ભેટ આપવી એ જૈન ) ૨ મહાવીર કથામાં શ્રી વિજ્ઞાનને પુષ્ટિ આપે છે. ભગવાને શાસનની મહાન સેવા છે. વસ્તુની પ્રભાવના ક્ષણજીવી છે, કુમારપાળ ભાઈએ આ પ્રરૂપેલ જીવન શૈલી ભગવાન ચે, ખરીદનારને એક ચેટ ભગવાનની વિહારયાત્રામાં મહાવીર પરમ વૈજ્ઞાનિક હતા તે વિના મૂલ્ય પ્રભાવના સ્વરૂપે આપવામાં આવશે. જોડ્યા. કથાનું શ્રવણ કરતાં વાતને ચરિતાર્થ કરે છે. પ્રત્યેક જૈનના ઘરમાં આ ડી.વી.ડી. હોવી જ જોઈએ. જાણે આપણે એ વિહારયાત્રામાં ભગવાને સામે ચાલીને જ્ઞાન પ્રભાવના જ પ્રભાવક પ્રભાવના છે. હોઈએ અને હાલીકને ભાગતો ઉપસર્ગો સહન કરી પ્રચંડ પુરુષાર્થ સમ્યક જ્ઞાન સમ્યક દર્શન અને સમ્યકુ ચારિત્રની પ્રાપ્તિ આવા જોતા હોઈએ તેવી અનુભૂતિ ધારી કેમ સત્તા પર વિજય મેળવી મહાવીર વિચારથી જ થાય છે. થાય છે. ભગવાન મહાવીરે આ સ્વસત્તા સ્થાપિત કરી. પ્રત્યેક જૈન છાત્રાલયોએ આ ડી.વી.ડી. દ્વારા પોતાના યુવા પ્રશ્નનું જેના દર્શનના કર્મ ભગવાન મહાવીર ગૌતમ વિદ્યાર્થીઓને આ મહાવીર ચિંતન દર્શાવવું જોઈએ. વિજ્ઞાનના સંદર્ભે સમાધાન કર્યું સ્વામી સાથે વિહારમાં હોય છે. | || મહાવીર કથાના દૃશ્યને નિહાળો અને વાણીનું શ્રવણ કરી તેના મતાપ્તિ થાય એક હાલીક (હળ હાંકનાર) પશુને મહાવીરને જાણો, માનો અને પામો. જૈન ધર્મ એ માત્ર ‘આર્ટ ઓફ માર મારે છે. એ દૃશ્ય જોતાં પ્રબુદ્ધ પ્રમુખ, શ્રી મું. જૈન યુવક સંઘ) લીવીંગ' નથી. “આર્ટ ઓફ કરૂણાના કરનારા ભગવાન ડાઈંગ’ પણ છે. મહાવીર કથામાં 19. Page #135 -------------------------------------------------------------------------- ________________ જુન ૨૦૧૦ સંલ્લેખના સંદર્ભે જૈન દર્શનમાં મૃત્યુ-ચિંતનનું નિરૂપણ થયું છે. આ બે ડી.વી.ડી.નું દર્શન-શ્રવણ કરવાથી બે દિવસની આ મહાવીર કથા મહાવીર પ્રસંગો અને ચિંતનને તાદ્દશ્ય કરે છે અને એ ભગવાન મહાવીરના જીવનના વણસ્પર્ધા પાસાઓનું દર્શન કરાવે છે. મહાવીર કથામાં સ્ટેજની સજાવટ, માઈક અને લાઈટની ઉત્તમ વ્યવસ્થા, વિશાળ ઑડિટોરિયમ, શ્રોતાઓને સંમોહિત કરે તેવું મંત્રમુગ્ધ વક્તવ્ય, સુરમ્ય ગીત-સંગીતની સુરાવલી, હાવભાવ, શૈલી, આરોહ-અવરોહ અને જાણે આદર્શ વક્તાનું ઉપનિષદ અપનાવ્યું હોય તેવા વક્તા દ્વારા મહાવીર કથાની ભવ્યતા આ ડી.વી.ડી.માં દૃશ્યમાન થાય છે. પ્રબુદ્ધ જીવન કથાઓમાં સપાટી પરની વાતો કહી મનોરંજન કરતાં વક્તાઓ વર્તમાન સમયના પ્રવાહમાં કદાચ લોકપ્રિય બની શકે પરંતુ કાળની કસોટી સામે વિચાર તત્ત્વનું ઊંડાણ અને મૌલિકતા જ ટકી શકે. વૈચારિક સમૃદ્ધિ અને મૌલિક તત્ત્વચિંતન એ આ મહાવીર કથાની દિવ્યતા છે. વાણીની દિવ્યતા જ સ્વપર કલ્યાણકારક બની શકે. આ કથા દૃશ્ય-ક્ષવણમાં દિવ્યતા અને ભવ્યતાનો સમન્વય છે. મહાવીર કથાની વાત કરતા વિદ્વાન આયોજક ધનવંતભાઈ શાહે કહ્યું કે ‘આ કથા હૃદય મંજન, હૃદય અંજન અને હૃદય રંજન છે અને આવી સરસ ચિંતન કથા જ આપણને બોધિબીજની યાત્રા કરાવે.’ મહાવીર કથાએ આ વાતને ચરિતાર્થ કરતી સાત્ત્વિક ચિંતનની એપ્રિલ ’૧૦ના અંકમાં ઉપરોક્ત શીર્ષકથી પ્રગટ થયેલ લેખના પ્રોત્સાહક પ્રતિભાવ આવ્યા છે. કેટલાક વાચકમિત્રોએ પ્રેમપૂર્વક સૂચન કર્યું છે કે હજુ વધુ સ્પષ્ટીકરણ થાય અને અન્ય મુદ્દા આવરી લેવામાં આવે, તેથી લેખનો બીજો (અને અંતિમ) હપ્તો અત્રે પ્રસ્તુત છે. લેખના અંતે ભૂલો નિવારવા અંગે માર્ગદર્શન આપવાનો પ્રયાસ કર્યો છે. રોગનાં લક્ષણો–કારણો જાણ્યા પછી એનો ઉપચાર પણ કરવો જોઈએ ને! (૧) નિરનુસ્વાર ‘મા’ના બીજા અર્થ: સૌરાષ્ટ્ર-કચ્છ તરફની લોકભાષામાં ક્રિયાનો નકાર સૂચવવા ‘મા’ પ્રયોજાય છે. જેમ કે, (૧) બેટા, કાગળ ફાડ મા. અર્થાત્ ‘બેટા કાગળ ફાડીશ નહિ.’ (૨) છોકરાઓ ઘોંઘાટ કરો મા. અર્થાત્ છોકરાઓ, ઘોંઘાટ કરશો નહિ. આજ્ઞાર્થ વાક્યોમાં આ રીતે ‘મા’ વપરાય છે. શબ્દલીલા કેવું રમણીય રૂપ ધારણ કરે છે, એનું ભવ્ય ઉદાહરણ જુઓઃ મા, મા. કેટલું નાનું વાક્ય ! ફક્ત એકાક્ષરી ત્રણ શબ્દો. તેમાં અર્થનો આબોહવાનું સર્જન કર્યું છે. પરંપરાગત કથાકારોને બેસવાની જગ્યાને વ્યાસપીઠ કહેવાય સામાન્ય લેખન-અશુદ્ધિઓ (૨) શાંતિલાલ ગઢિયા ૧૫ છે. પરંતુ શ્રી ધનવંતભાઈએ આ સ્થાન માટે ‘જ્ઞાનપીઠ’ શબ્દનો પ્રયોગ કર્યો. મહાવીર કથાએ જ્ઞાનપિપાસુ માટે જ્ઞાન સંપ્રાપ્તિનો આનંદ પ્રદાન કરી ‘જ્ઞાનપીઠ’ શબ્દને ચરિતાર્થ કર્યો છે. જ્ઞાનપીઠ પર મૂકાયેલો ચળકતો તાંબાનો લોટો પણ પ્રતિકાત્મક લાગે છે. અહીં મહાવીર વાણીનું અમૃત ભરેલું પડ્યું છે. આમાંથી જેટલું અમૃત ઝીલી શકાય એટલું ઝીલવાનું છે. આવી સુંદર મહાવી૨ કથાનું આયોજન કરવા બદલ ડૉ. કુમારપાળ દેસાઈ, ડૉ. ધનવંતભાઈ શાહ, મુંબઈ જૈન યુવક સંઘના સંચાલકો અને સર્વે ટીમ અભિનંદનની અધિકારી છે. મહાવીર સ્વામીના સુવર્ણાક્ષરી કથન અને દિવ્ય જીવન દર્શનના ગુણ ગાતી, બે ભાગ, બે દિવસ અને કુલ પાંચ કલાકમાં પ્રસરેલી, તત્ત્વ અને સંગીતથી વિભુષિત આ વિશિષ્ટ મહાવીર કથાની બે ડી.વી.ડી. મુંબઈ જૈન યુવક સંઘે તૈયાર કરી છે. આ ક્ષેત્રના નિષ્ણાતો દ્વારા ડી.વી.ડી. તૈયાર કરવામાં આવી છે. આ ડી.વી.ડી. દરેકે જોવા અને વસાવવા જેવી છે. પ્રત્યેક જૈન છાત્રાલયો, જૈન મંડળોમાં યુવકયુવતીઓને બતાવવા જેવી છે. આવા આયોજનો અનેકોને ધર્માભિમુખ કરવામાં નિમિત્ત બની શકે તેમ છે. *** ૬૦૧, સ્મિત, ઉપાશ્રય લેન, ઘાટકોપર (ઈ.) M. : 9820215542 ઘૂઘવતો સાગર વહે છેઃ મા, તું રડીશ નહિ. ક્રમવાચક સંજ્ઞા તરીકે ‘મા’: મેં પાંચમા વિદ્યાર્થીને એ જ સવાલ પૂછ્યો. ચૌદમા અધિવેશનના પ્રમુખ દવેસાહેબ હતા. બંને વાક્યોમાં ‘મા’ નિરનુસ્વાર છે. પ્રાયઃ લોકો અનુસ્વાર કરે છે. (૨) ક્રિયાપદનો અંત્યાક્ષર ‘વો’ નહિ, ‘ઓ’ કરો. અહીં બેસીને ચિત્રો જુવો. તમે કપડાં ધુવો છો? ઉપરનાં વાક્યોમાં ‘જુવો’ અને ‘વો' અશુદ્ધ પ્રયોગ છે. સાચું છે-જુઓ, ધુઓ. તેવી જ રીતે ક્રિયાપદમાં ‘વે’ નહિ, ‘એ’ કરવું જોઈએ. રમેશ ચા પીવે છે. (સાચું-પીએ) ચંદુ શાંતિથી સૂવે છે, (સાચું-સૂએ) ‘ખોવું’, ‘રોવું’ ધાતુનાં રૂપોમાં થતા ફેરફાર જુઓઃ ખોવું-ખુઓ છો ખુએ છે રોવું-રુઓ છો Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૬ પ્રબુદ્ધ જીવન જુન ૨૦૧૦ (૪). રુએ છે ધાતુનાં પ્રેરક રૂપોમાં ‘વો’ અને ‘વે' કરવું. જેમ કે, (૧) તમે એની પાસે વધુ કપડાં ન ધોવડાવો. એ રોજ રામુ પાસે કાચનાં બારી બારણાં ધોવડાવે છે. (૨) તમે જોશ જોવડાવો ત્યાં સુધી હું બે રોટલી કરી લઉં. વિદેશ જવાની ઘેલછામાં એ અવારનવાર જો શ જોવડાવે છે. બહેન, વહાલું, મહોરું વગેરે જોડાક્ષરી શબ્દોઅશુદ્ધ છે. વાસ્તવમાં પહેલો વ્યંજન અકારાન્ત (સ્વરયુક્ત) હોવો જોઈએ. એટલે શુદ્ધ શબ્દો આમ બનશે: બહેન, વહાલું, મહોરું. અમુક શબ્દોમાં ‘હની હાજરી બિનજરૂરી હોય છે, ત્યાં તેને પ્રેમથી “આવજો' કહી દેવું જોઈએ. હારું, હારું, હાનું (અશુદ્ધ) મારું, તારું, નાનું (શુદ્ધ). ક્રિયાપદમાં ‘ય’ અને ‘ઈ’ની કરામત જાણવી રસપ્રદ થઈ પડશે. (ક) સમય બદલાય તેમ વ્યક્તિએ પરિવર્તન અપનાવવું રહ્યું. (ખ) સમય બદલાઈ ગયો છે, ભાઈ મારા. ઉપર (ક)માં “બદલાય' મુખ્ય ક્રિયાપદ છે. (ખ)માં પૂરક ક્રિયાપદ “ગયો’ ઉમેરાયું હોવાથી “બદલાઈ” કરવું પડે છે. કર્મણિ પ્રયોગમાં કાળ અનુસારે ઈ-નો ભેદ: (ક) એમના વડે હંમેશાં વિદેશી વસ્તુઓ વપરાય છે. (વર્તમાનકાળ) (ખ) ગયા વર્ષે એમના વડે કેટલી વિદેશી વસ્તુઓ વપરાઈ? (ભૂતકાળ) ઉપર (ક)માં “વપરાય’, જ્યારે (ખ)માં “વપરાઈ' ક્રિયાપદ છે. જો કે પુલિંગ-નપુસંકલિંગ સંજ્ઞા હોય તો (ખ) લાગુ પડતું નથી, જેમ કે એમના વડે વિદેશી માલ વપરાયો. (પુ.) એમના વડે વિદેશી વિમાન વપરાયું. (નપુ.) પૂર્વ લેખમાં સંધિની વાત કરી હતી. તેમાં વધુ ઊંડે ડૂબકી મારીએ. (મોતી મળે તો ઠીક !) પુનરોક્તિ, અત્યાધિક, રવિન્દ્ર, લોકેષણા, નિરોગ, સિંધોર્મિ-આ તમામ સંધિશબ્દો ખોટા છે. સાચા આમ બનશે: પુનઃ + ઉક્તિ = પુનર્ + ઉક્તિ = પુનરુક્તિ અતિ +અધિક=અત્+ ઈ + અધિક =અત્+ યૂ+ અધિક = અત્યધિક (ઈ)નો યુ થાય છે. રવિ+ઈન્દ્ર =રવીન્દ્ર (ઈ4ઈ=ઈ) લોક+એષણા=લો કેષણા (અ+એ=એ) નિઃ+રોગ=નિરોગ-નીરોગ (નિયમ છે કે વિસર્ગનો ૨ થયા પછી બાજુનો શબ્દ ૨ થી શરૂ થતો હોય તો પહેલો રુ દૂર થાય છે અને તેનો પૂર્વ હૃસ્વ સ્વર દીર્ઘ થઈ જાય છે.) સિંધુ+ઊર્મિકસિંધૂર્મિ (ઉ+ઊ=ઊ) તમે કહેશો, સંધિની કડાકૂટમાં કોણ પડે? એ તો વ્યાકરણના અભ્યાસીનું કામ. મિત્રો, સંધિની જાણકારી શબ્દનો અર્થ સ્પષ્ટ કરવામાં મદદરૂપ થાય છે. પરિણામે શબ્દનું માધુર્ય માણી શકાય છે. છાંદોગ્ય ઉપનિષદનું સારરૂપ વાક્ય છેઃ તત્ત્વમસિ પહેલી નજરે આ એક જ શબ્દ લાગે છે, પણ તે ૩ પદોની સંધિથી બનેલું વાક્ય છેઃ તત્ત્વમસિઅર્થાત્ ‘તે (બ્રહ્મ) તું જ છે.” આવો સુંદર અર્થ સ્કુટ થતાં આપણને કેટલો આનંદ થાય છે! (૬) હલન્ત ચિહ્નનો મુદ્દો આગળ લંબાવીએ. નેવું ટકાથી પણ વધારે લોકો વર, માન આવી ખોટી જોડણી કરે છે. સાચી જોડણી છે–વરદ, માનદ, સમાસને અંતે આવતા ‘દ'નો અર્થ છે “આપનારું.” વરદ=વરદાન આપનારું, માનદ=સન્માન આપનારું. બીજો અર્થ છે ‘નિર્વેતન” (ઓનરરિ), ધનજ=ધન આપનારું, અન્નદ અન્ન આપનારું. અનલદ=અનલ (અગ્નિ) આપનારું, સુખદ=સુખ આપનારું. અમારા વિસ્તારમાં એક બંગલાનું નામ ‘વરદ' (સાચી જોડણી) જ્યારે જ્યારે જોઉં છું, ત્યારે ત્યારે હું હરખાઉં છું. નતુ મસ્તકે, આપનો અનિલ. આપને શત્ શત્ પ્રણામ. અહીં ત્રણે – અશુદ્ધ છે, એટલે કે ‘ત’ આખો જોઈએહલત્ત ચિહ્ન વગરનો. અંતે તુ હોય તેવા તત્સમ શબ્દો સ્વતંત્ર રીતે આવે ત્યારે યથાવત્ રહે છે, પણ એમના પછી “જ' આવે તો હલન્ત ચિહ્ન દૂર કરવું. દા. ત. – (ક) હું કવચિત્ મયૂરને ઘેર જઉં છું. હું કવચિત જ મયૂરને ઘેર જઉં છું. (ખ) મનુએ પૂછ્યું, શું આમ બનશે એવું તને લાગે છે?” કનુએ કહ્યું, ‘અર્થાત જ.” (નિઃસંદેહ આમ બનશે.) રુરૂ થી બનતા યુક્તાક્ષર અને ઋ થી બનતા યુક્તાક્ષર વચ્ચેનો ભેદ સમજી લેવો જરૂરી છે. +=કૃ (ઉદા. કૃપા) કુરુ કુ (ઉદા. ક્રુધિત અથવા કુદ્ધ) કરૂ=# (ઉદા. ક્ર) ઉપરોક્ત ભેદ ધ્યાનમાં નહિ રાખવાથી આપણે કેટલીક ભૂલો કરીએ છીએ:શૃંગાર (અશુદ્ધ) – શૃંગાર (શુદ્ધ) શું ખલા-શૃંખલા (બંને અશુદ્ધ) -શૃંખલા (શુદ્ધ) (૫). Page #137 -------------------------------------------------------------------------- ________________ જુન ૨૦૧૦ પ્રબુદ્ધ જીવન (૮) રા . ભૃણ (અશુદ્ધ) – ભૂણ (શુદ્ધ) અશુદ્ધ ઉચ્ચાર કરવાથી અશુદ્ધ લખીએ છીએ. દ્રષ્ટિ (અશુદ્ધ), દૃષ્ટિ (શુદ્ધ) વાસ્તવમાં ‘દૃષ્ટિ' શબ્દમાં ઋ રહેલો છે, પરંતુ ઉચ્ચારમાં તેનો લોપ કરી દઈએ છીએ (ખરેખર ન કરવો જોઈએ) અને તેથી દ ને બદલે દ્ર બોલીએ છીએ. પછી લખીએ પણ એવું જ ને? જોડાક્ષરોમાં આજુબાજુના અક્ષરના સ્થાન ઊલટસૂલટ થઈ જતાં અશુદ્ધ જોડણી થાય છે. જાન્હવી (અશુદ્ધ) – જાનવી (શુદ્ધ) અગત્સ્ય (અશુદ્ધ) – અગમ્ય (શુદ્ધ) જિલ્લા (અશુદ્ધ) - જિહ્વા (શુદ્ધ) ક્યારેક એક અક્ષર બેવડાવવાને બદલે બીજો બેવડાવીએ છીએ: ઉદ્દાત (અશુદ્ધ) – ઉદાત્ત (શુદ્ધ) એક અક્ષર પરનો અનુસ્વાર બીજા પર લગાવી દઈએ છીએ. એકની ટોપી બીજાના માથે ! અત્યજ (અશુદ્ધ) – અંત્યજ (શુદ્ધ) કંદબ (અશુદ્ધ) –કદંબ (શુદ્ધ) (૧૦) ક્રિયાપદને ‘તા' લાગે તો અનુસ્વાર ક્યારે કરવો અને ક્યારે નહિ, તેની મૂંઝવણ અનેક મિત્રોને થાય છે. ચાલો, આજે જ એનો ફેંસલો. આવું ક્રિયારૂપ નામના વિશેષણ તરીકે આવે તો અનુસ્વાર ન કરવો. ક્રિયાના અર્થમાં વધારો કરતું હોય તો અનુસ્વાર કરવો. ઉદા. બોલતા સભ્યોને શાંત કરો. આટલું બોલતાં મીનાને હાંફ ચડી. પહેલા વાક્યમાં “બોલતા' નિરનુસ્વાર છે, કારણ કે એ સભ્યો'નું વિશેષણ છે. કેવા સભ્યો? બોલતા સભ્યો. બીજા વાક્યમાં “બોલતાં' એટલે કે સાનુસ્વાર છે, કારણ કે મીનાને કયારે હાંફ ચડી, એ અર્થમાં (ક્રિયાના અર્થમાં) વધારો કરે છે. હસતા ચહેરા બધાને આકર્ષે..(વિશેષણ) એણે મોટેથી હસતાં મારી સાથે હાથ મિલાવ્યા...(ક્રિયાના અર્થમાં વૃદ્ધિ) અપવાદ : નપું. સંજ્ઞા-બહુવચનમાં આવું ક્રિયારૂપ વિશેષણ તરીકે આવવા છતાં ‘તા” ઉપર અનુસ્વાર આવે. (જુઓ પૂર્વ લેખ-મુદ્દો ૫) ઉદાહરણ-તૂટતાં ગામડાં દેશનો મોટો પ્રશ્ન છે. (૧૧) સંસ્કૃત-અંગ્રેજી અવતરણો ટાંકતાં ક્યારેક ભૂલો થાય છે, માતૃવો / પિતૃદેવો / નીવાર્યવો / તિથિવો / મવ: અહીં વિસર્ગવાળું ભવ: અશુદ્ધ છે, મવ જોઈએ. (મૂળ ધાતુ મૂ) અમારા શહેરમાં એક ટુરિસ્ટ બસના માલિકે પોતાના આકર્ષક વાહન પર શબ્દો ચિતરાવ્યા છેઃ યાત્રીકેવો ભવ: અહીં પણ મવ: નહિ, ભવ જોઈએ. (ક્યારેક બસના માલિકને કહેવાની ઈચ્છા થાય છે કે ભાઈ, તમારા માટે યાત્રી દેવ છે અને યાત્રી માટે તમારો ડ્રાઈવર.) વળી લિપિ બાબત પણ કાળજી રાખવી જોઈએ. ભાષા સંસ્કૃત અને લિપિ ગુજરાતી, એ કજોડું કહેવાય. લિપિ દેવનાગરી રાખીએ તો દેવભાષા સંસ્કૃતને પૂરો ન્યાય આપ્યો કહેવાય. શ્રીકૃM: શરણમ્ મમ્ તેમાં મમ્ નહિ, મમ જોઈએ. અર્થ છે “મારું'. તમૈ શ્રી ગુરવે નમ: આને લગતી એક રમુજ યાદ આવે છે. એક ભાઈએ ગુરવે એમ સાચી જોડણી કરી હતી. મિત્રે ટકોર કરી કે તમે ભૂલથી ૪ ને બદલે ૪ કર્યો છે. પેલા ભાઈએ ઠાવકાઈથી કહ્યું કે સંસ્કૃતમાં ગુરુની ચોથી વિભક્તિ એકવચન ગુરવે થાય છે. * વાળા અંગ્રેજી શબ્દોને ગુજરાતીમાં લખતી વખતે થતી ભૂલો: અશુદ્ધ શુદ્ધ | અશુદ્ધ શુદ્ધ ઝેરોક્ષ ઝેરોક્સ | એક્ષટેન્શન એક્સટેન્શન કૉપ્લેક્ષ કૉપ્લેક્સ | પ્રોક્ષિ પ્રોક્સિ એટલે કે ષ નહિ, પણ સ કરવો જોઈએ, કારણ કે અંગ્રેજી x = કુ + સ, નહિ કે ક્ + ષ એક અખબારમાં જાહેર ખબર: હાઈવે રોડ ટચ હોટેલ વેચવાની છે. અહીં “રોડ’ શબ્દને લીધે પુનરુક્તિનો દોષ થાય છે; કારણ કે આગળના શબ્દમાં એ અર્થ આવી જ જાય છે. હાઈવે એટલે ધોરી માર્ગ. એક ગુજરાતી પુસ્તકના પ્રારંભમાં સંસ્કૃતમાં વાક્ય છેઃ ગુરુકૃપા હી વર્તમ્ અહીં હી નહિ, હિ જોઈએ, જેનો અર્થ છે, નિઃસંદેહ, નિશ્ચિતપણે, સાચે જ. માર્ગદર્શન ચાર મુદ્દા સૂચન રૂપે મહત્ત્વના છેઃ (૧) શબ્દકોશનો ઉપયોગ-લખતી વખતે આપણી પેન નિરંકુશ દોડવા લાગે છે. પછી અકસ્માત થાય જ ને? શબ્દની જોડણી સાચી કરી છે કે નહિ, એ જાતે જ ચકાસવા શબ્દકોશની મદદ લેવી જોઈએ. કેટલાક મોટા શબ્દોમાં બે થી વધારે હ્રસ્વ-દીર્ઘ હોય છે. જેમ કે, જિજીવિષા, બિભીષિકા, વગેરે. ઉપરાંત “સેવાશુશ્રુષા' જેવા સામાસિક શબ્દોમાં શષ-સ નું મિશ્રણ હોય છે. આવા જટિલ શબ્દોની જોડણી લખતી વખતે ચોકસાઈ ખાતર લગભગ બધાએ જોડણીકોશની મદદ લેવી પડે છે. કહેવાય છે કે ટીવીએ આખું વિશ્વ આપણા દિવાનખાનામાં લાવી દીધું છે, પણ મિત્રો, કબાટમાં મૂકેલો Page #138 -------------------------------------------------------------------------- ________________ જુન ૨૦૧૦ તપાસીશું તો ખ્યાલ આવશે કે એમાં બે સંસ્કૃત શબ્દો છેહ્રષીક અને ઈશ. પહેલાનો અર્થ છે ઈન્દ્રિય અને બીજાનો અર્થ છે માલિક, સ્વામી એટલે કે, જે ઈન્દ્રિયોનો સ્વામી છે. (૨) વાંચતી વખતે શબ્દની જોડણીની ખાતરી કરવી. તે શ્રીકૃષ્ણ, વિષ્ણુ ભગવાન માટે પણ આ શબ્દ વપરાય છે. એક બોધવચન પ્રચલિત છે કે સામી વ્યક્તિના ગુણ જોવા, દોષ ( ૪ ) જ્યારે અને જ્યાં પણ લખવાનો અવસર મળે, એને ઝડપી લો. લખવા માટે લેખક બનવાની જરૂર નથી. લખે તે લેખક, પત્રો લખો. રોજનીશી લેખો, અખબાર યા સામયિકના તંત્રીને પત્રો લખી તમારા વિચારો અભિવ્યક્ત કરતા રહી. કંઈ નહિ તો ઘરના જ સ્વજનને પત્ર લખો. લખશો જ નહિ, તો સાચાખોટાની જાણ ક્યાંથી થશે ? અને એના વગર ભુલો સુધરશે ક્યાંથી? ચાલો, હાથમાં ટેલિફોનનું રિસીવર કે મોબાઈલનું ચોખૂણિયું નહિ, પેન પકડો. કોરો કાગળ તમારા હાથના અક્ષરો પામવા આતુર છે. એને નારાજ ન કરશો.* * એ-૬, ગુરુપા સોસાયટી, શ્રી મુક્તજીવન સ્વામી બાપા માર્ગ, વર્ગોદરા-૩૯૦ ૦૦૬, ફોન નં. 0265-2481680 ૧૮ પ્રબુદ્ધ વન શબ્દકોશ તો આખી શબ્દસૃષ્ટિ આપણા ઘરમાં લાવી દે છે. પ્રત્યેક ઘરમાં શબ્દકોશ હોવો જ જોઈએ, ઈષ્ટ દેવદેવીનું પ્રતીક હોય છે તેમ. નહિ. પણ વ્યક્તિ ક્ષતિયુક્ત શબ્દપ્રયોગ કરે ત્યારે આ સૂત્ર નિષ્ક્રિય બની જાય છે. આપણે વ્યક્તિને એની ભૂલ તરફ સભાન કરવી જ જોઈએ. આનાથી ઉભય પક્ષે લાભ થશે. (૩) શબ્દની વ્યુત્પત્તિમાં રસ લેવો. શબ્દ ક્યાંથી, કઈ ભાષામાંથી ઊતરી આવ્યો છે, એની મૂળ ઉત્પત્તિ ક્યાં છે, એવી જિજ્ઞાસા આપણને થવી જ જોઈએ, જેથી કેટલાય શબ્દોની અશુદ્ધ જોડણી દૂર થશે. દા. ત. હિમાલયમાં એક તીર્થસ્થાન છે હૃષીકેશ. પ્રાયઃ આ શબ્દની જોડણી ‘ઋષિકેશ' કરવામાં આવે છે. અહીં કોઈ ઋષિ કે એના કેશ (વાળ)નો સંદર્ભ છે જ નહિ, આ શબ્દની વ્યુત્પત્તિ સહસાવન જઈ વસિએ... ડૉ. કવિન શાહ વીતરાગ દેવની દ્રવ્ય પૂજા પછી ભાવપૂજાનું શાસ્ત્રીય વિધાન છે. ભાવપૂજા એટલે ચૈત્યવંદન અને સ્તવનના સહયોગથી પ્રભુનાં ગુણગાન ગાવાની ભાવવાહી ભક્તિનો એક પ્રકાર. પૂર્વાચાર્યોએ ૨૪ તીર્થંકરોનાં ગુણાનુવાદ યુક્ત રસિક સ્તવનોની રચના કરી. ભક્તિ માર્ગની સાથે આવશ્યક ક્રિયામાં સ્તવનનો મહિમા અપરંપાર છે. સ્તવનના આવા મહિમાને આત્મસાત્ કરવા માટે તેના અર્થનું જ્ઞાન ખૂબ જ ઉપયોગી છે.સામ્રાજ્ય પ્રવર્તે છે. ।। ૧ ।। સ્તવનનું પોપટિયું રટણ એ ભક્તિનો પ્રકાર તો છે પણ તેમાં ‘ભાવ’ લાવવા માટે અર્થજ્ઞાન જેવું બીજું કોઈ સાધન નથી કવિ પંડિત વિરવિજયજએ ગિરનારના સ્તવનની રચના કરી છે તેમાં રૂપકાત્મક અભિવ્યક્તિનો પ્રયોગ થયો છે. આ સ્તવનમાં શબ્દાર્થ નહિ પણ ગૂઢાર્થ મહત્ત્વનો છે. આ સ્તવન અર્થ સહિત રસાસ્વાદ અને ભક્તિ માટે પ્રગટ કરવામાં આવ્યું છે. સહસાવન જઈ વિસએ, ચાલો ને સખી સહસાવન જઈ વિસએ ઘરનો ધંધો કબુચ નપૂરો, જો કરીએ અહો નિશિએ; પીયરમાં સુખ ઘડીએ ન દીધું, ભય કારણ ચઉં દિશિએ ચાલોને. ।। ૧ || જઈને વસીએ. સહસ્ર આમ્ર વૃક્ષોનું વન એટલે સહસાવન શબ્દ પ્રયોગ થયો છે. નેમનાથ ભગવાનને આ વૃક્ષની છાયામાં દીક્ષા, કેવળજ્ઞાન અને નિર્વાણ કલ્યાણક થયાં હતાં એટલે આવા પવિત્ર સ્થળે જઈએ તો મુક્તિ પ્રાપ્ત થાય. હે સખી? ઘરનો ધંધો તો પૂરો થવાનો જ નથી. રાત દિવસ ગમે તેટલું કામ કરીએ તોય કામ ખૂટે તેમ નથી..પિયરમાં તો લેશમાત્ર સુખ નથી ચારે દિશામાં ભયનું પશુઓનો પોકાર સાંભળીને નેમકુમાર લગ્નના માંડવેથી રથ પાછો ફેરવીને ગઢ ગિરનાર જઈ સંયમ સ્વીકારે છે ત્યારે રાજલ પણ નેમકુમારના પગલે જવાનો નિર્ણય કરે છે તે સંદર્ભથી સ્તવનનો પ્રારંભ થયો છે. રાજુલ સખીઓને કહે છે કે સહસાવનમાં નાક વિષુશા સયલ કટુંબી, લજ્જા કિમવિન કરીએ. ભેળા જમીએ નજર ન હારી રહેલું ઘોર તમસીએ. ચાલોને. ।। ૨।। સુમતિ નામની સ્ત્રી તેની સખી સમતાને ઉદ્દેશીને કહે છે. આ સંસાર વિશેના સંદર્ભથી કવિ જણાવે છે કે કુટુંબના બધા સભ્યો નાક વિનાના છે. એક બીજાની કોઈ શરમ-મર્યાદા રાખતા નથી. સાથે જમીએ ને ઝઘડી એ તો નરક જેવું લાગે છે. અહીં વસવાથી કોઈ લાભ નથી. || ૨ || પિયર પાછળ છલ કરી મેલ્યું, સાસરીએ સુખ વસીએ. સાસુડી તે ઘર ઘર ભટકે, લોકન ચટકે ડસીએ. ચાને. ।। ૩|| પિયરીયાને છોડીને ચૈતન રાજ સાથે લગન કરી સાસરીએ જઈએ, પણ ત્યાં ઘણી મુશ્કેલી છે. કહેતાં સાસુ આવે હાંસુ, ભૂંશીએ મુખ લેઈ મશીએ. Page #139 -------------------------------------------------------------------------- ________________ જુન ૨૦૧૦ પ્રબુદ્ધ જીવન કત અમારો બાબો ભોળો, જાણે ન અસી મસી કસીએTI૪TI બીજા આરામાં ઉજ્જવંતગિરિ-૨૭ યોજના મારી કુમતિ નામની સાસુ દુષ્ટ સ્વભાવની છે. તેને સાસુ તરીકે ત્રીજા આરામાં રેવંતગિરિ-૧૬ યોજના ઓળખાવવામાં શરમ આવે છે. તેનું મોઢુંય જોવુંય ગમતું નથી. ચોથા આરામાં સ્વર્ણ ચળ-૧૦ યોજના મશી (શાહી-ઈન્ક)નો કુચડો તેના મુખ ઉપર ફેરવી દઉં તેવી દાઝ પાંચમા આરામાં ગિરનાર-૨ યોજના ચઢે છે. કારણ કે મારા ચેતન રાજને ખૂબ ચઢવણી કરે છે. પતિ તો છઠ્ઠા આરામાં નંદભદ્રગિરિ-૧૦૭ ધનુષ્ય. સાવ ભોળા શંકર જેવો છે. અસિ, મસિ અને કૃષિ વગેરે કોઈ પણ આ રીતે છ નામની માહિતી પ્રાપ્ત થાય છે. કામ કરવાનું જાણતો નથી. જાણે કે અકર્મ ભૂમિનો યુગલિક જેવો અનુભવ રંગ વધે તેમ પૂજા કેશર ઘસી ઓરસીએ, ભાવસ્તવ શુભ કેવલ પ્રગટે, શ્રી શુભવીર વિલસીએ. જૂઠા બોલી કલહણ શીલા ઘર ઘર ઘૂમી જવું ભસીએ. ચાલોને. ૧૯ // એ દુઃખ દેખી હઈડું મૂંઝે, દુર્જનથી દૂર ખસીએ. ભક્તિના રંગની અનેરી અનુભૂતિ વૃદ્ધિ પામે તેવી રીતે ગિરનાર ચાલોને || ૫ || તીર્થ ઉપર બિરાજમાન નેમનાથ ભગવાનની ઓરસીએ કેશર ઘસીને સાસુ કજિયાખોર અને જુઠ્ઠા બોલી છે. ઘેર ઘેર કુતરાની માફક પૂજા કરીએ. ભટકે છે. અને અમારા અવગુણ બોલતી (નિંદા) કરતી ફરે છે. પ્રભુ પ્રત્યે શુભ ભાવના ભાવતાં કેવળજ્ઞાન પણ પ્રગટ થશે. આવું દુઃખ હૈયામાં સમાતું નથી. આવા દુર્જનથી તો દૂર રહેવું જ (ભાવે ભાવના ભાવીએ, ભાવે કેવળજ્ઞાન). પંડિત વીરવિજયજી સારું છે. કહે છે કે આ રીતે પ્રભુ ભક્તિમાં તલ્લીન બનીને વિલાસ કરીએ. રેવતગિરિનું ધ્યાન ન ધરીયું, કાળ ગયો હસ મસીએ, સાચું સાસરું મોક્ષ છે અને તે ગિરનાર ઉપર જવાથી મળશે શ્રી ગિરનારે ગણ્ય કલ્યાણક, નેમિ નયન ઉલ્લેસીએ. એમ રાજિમતીની ભાવના સ્તવનમાં પ્રગટ થઈ છે. પણ આ ચાલોને || ૬ || ભાવના-વિચાર સૌ કોઈએ વિચારવા જેવો છે. કવિએ ગિરનારનો રૈવતગિરિ (ગીરનાર તીર્થોનું ધ્યાન ધર્યું નહિ તેનો કાળ હસવા- મહિમા ગાવાની સાથે આજની ચોવીશીમાં નંદભદ્ર નામથી તીર્થ મજાકમાં વીતી ગયો છે. આ ગિરનાર તીર્થ પર નેમિનાથ ભગવાનનાં પ્રસિદ્ધ થશે એ વાત પણ સ્પષ્ટ જણાવી છે. પંડિત વીર વિજયજીની દીક્ષા, કેવળજ્ઞાન અને નિર્વાણ એમ ત્રણ કલ્યાણક થયાં છે, એટલે રચનાઓમાં ગૂઢાર્થ રહેલા છે અને તે સમજાય તો ભાવસ્તવઆ પવિત્ર ભૂમિને નમન કરીને (વંદન) કરીને અતિ ઉલ્લાસ ચૈત્યવંદનમાં સ્તવન બોલવાથી સાચો ભાવ અને પ્રભુની સ્તુતિ થાય તેમ અનુભવીએ. છે. કવિ પદ્મ વિજયજીએ શાંતિનાથની થોયમાં જણાવ્યું છે કેશિવ વરશે ચોવીશ જિનેશ્વર, અનાગત ચઉવીશીએ, જિનવરની વાણી મોહવલ્લભ કૃપાણી કૈલાસ ઉજ્જયંત રેવત કહીએ, શરણ ગિરિને ફરસીએ. સૂત્રે દેવાણી સાધુને યોગ્ય જાણી ચાલોને || ૭ || અર્થે ગૂંથાણી દેવ મનુષ્ય પ્રાણી આવતી ચોવીશીમાં ૨૪ તીર્થ કરો આ ગિરનાર ઉપર મોક્ષે પ્રણામો હિત આણી મોક્ષની એ નિશાની. ૩ || જવાના છે. આ તીર્થમાં અન્ય નામ કૈલાસ, ઉજ્જવંત, રેવત ગિરિ ભગવંતની વાણી સાધુ ભગવંતોને સૂત્ર રૂપે પ્રદાન કરવામાં છે માટે આ તીર્થનું શરણ સ્વીકારીને યાત્રા તીર્થ સ્પર્શના કરવા આવી છે. જ્યારે દેવ અને મનુષ્ય તેના અર્થ સમજીને મોક્ષ માર્ગની જેવી છે. સાધનામાં પ્રગતિ કરી શકે છે એટલે જ્ઞાનમાર્ગની નાની મોટી ગિરનાર નંદભદ્રએ નામે, આરે આરે છ ચોવીશીએ, રચનાઓનો અર્થ આત્મસાત્ થાય તો ભાવમાં અભિવૃદ્ધિ થયા દેખી મહીતલ મહિમા મોટો, પ્રભુ ગુણ ધ્યાન વરસિએ. વગર રહે નહિ. ગિરનારનું પ્રાચીન નામ ‘ઉ સ્ક્રિતિ એટલે ઉજ્જયંત ચાલોને || ૮ || છે તેનો ઉલ્લેખ જગ ચિંતામણિ સૂત્ર અને સિદ્ધાણં બુદ્ધાણંથી મળે આવતી ચોવીશીમાં ગિરનાર તીર્થ નંદભદ્ર નામથી પ્રસિદ્ધ થશે. છે. વિવિધ તીર્થ કલ્પમાં પણ આ તીર્થનો મહિમા દર્શાવવામાં આવ્યો એમ છ આરામાં જુદા જુદા નામથી તીર્થનો મહિમા વધશે. આ છે. ગિરનાર ઉપર કરંજ નામની શિલા ઘોડાના આકારની છે. તેની પૃથ્વી પર ગિરનાર તીર્થનો મહિમા અપરંપાર છે. તેનું ધ્યાન ધરીને મેખલા પર છત્રશિલા છે. ગુણગાન ગાઈ ભક્તિથી વૃષ્ટિ કરીએ. આ તીર્થની પવિત્રતા સુપ્રસિદ્ધ છે. આ તીર્થ જુદા જુદા નામથી પ્રસિદ્ધ કવિ હંસવિજયજી કૃત શ્રી ગિરનાર તીર્થની પૂજામાં ગિરનારના છે. તેમનાથનું જિનાલય નિર્વાણ શિલા નામથી ઓળખાય છે.* * * છ નામનો ઉલ્લેખ થયો છે. C/103, જીવનજ્યોત એપાર્ટમેન્ટ, નરિમાન પોઈન્ટ, પહેલા આરામાં કૈલાસગિરિ-૨૬ યોજન પ્રમાણ બીલીમોરા-૩૬૯ ૩૨૧. ટેલિફોન : (૦૨૬૩૪) ૨૮૮૭૯૨ Page #140 -------------------------------------------------------------------------- ________________ ૨ on પ્રબુદ્ધ જીવન જુન ૨૦૧૦ જયભિખુ જીવનધારા : ૧૯ || ડૉ. કુમારપાળ દેસાઈ [સર્જકના જીવનમાં પરિસ્થિતિના જુદા જુદા વળાંકો એના સર્જનને પ્રભાવિત કરે છે. બાળકો માટે પ્રેરણાદાયી વાર્તાઓ લખનાર અને યુવાનો માટે સાહસકથાઓ સર્જનાર ‘જયભિખુ”ના જીવનની આ ઘટનાઓ એમની માનસસૃષ્ટિમાં આવેલાં પરિવર્તનોની ઝાંખી કરાવે છે. જયભિખ્યુની વિદ્યાર્થી અવસ્થામાં બનેલા પ્રસંગને જોઈએ આ ઓગણીસમાં પ્રકરણમાં.] ડાકુનો ભેટો આ જીવન એટલે જાણે નિરંતર રઝળપાટ. હજી એક ગામમાં કાશીમાં ભિન્ન ભિન્ન દર્શનોના અનેક અધ્યાપકો મળે, જે અધ્યાપકો મન માંડ ઠરીઠામ થાય, ગમતા દોસ્તોની મંડળી જામે, ગામની વિદ્યાર્થીઓને દર્શનશાસ્ત્રનો ઉચ્ચ કક્ષાનો અભ્યાસ કરાવી શકે. પ્રકૃતિ સાથે આત્મીયતા અને એકરૂપતા બંધાય, ત્યાં તો ગામમાંથી આવા પંડિતો પાસે અભ્યાસ કરવાની તક મળે, તો જ સમાજમાં વસમી વિદાય લેવાનો વખત આવે! એક સૃષ્ટિ સર્જી હોય, તે તેજસ્વી વિદ્વાનોનું નિર્માણ થાય. વિદેશમાં જઈને ધર્મપ્રચાર કરે રાતોરાત અદૃશ્ય થઈ જાય અને નવા જગતમાં પ્રવેશ કરવાનું બને! તેવા તેજસ્વી યુવાનો ઘડવાનો પણ એમનો હેતુ હતો. આથી એમણે સૌરાષ્ટ્રના વીંછિયા, બોટાદ અને સાયલામાં થઈને ઉત્તર ગુજરાતમાંથી બારસો-તેરસો માઈલનો વિહાર કરીને કાશી જવાનું ગુજરાતના વરસોડાની નિશાળમાં ભીખાલાલને ભણવાનું બન્યું. નક્કી કર્યું. આસપાસના ગુજરાતી સમાજે તો હાથ જોડીને વિનંતી સાબરમતી નદીના કિનારે આવેલાં કોતરોથી ભરપૂર એવા આ કરી, “ગુરુદેવ, ગુજરાત છોડીને આટલે બધે દૂર જવાની શી જરૂર ગામ સાથે નિશાળિયા ભીખાલાલ (“જયભિખ્ખ'નું હુલામણું છે ? વળી ત્યાં ક્યાં કોઈ આપણે પરિચિત છે, આથી આપ નામ)ના હૃદયના તાર આસપાસના વાતાવરણ અને પ્રકૃતિ સાથે ગુજરાતમાં વિહાર કરો, તો આપના આત્માને આનંદ થશે.' હજી ગૂંથાતા હતા. ધીરે ધીરે દોસ્તોની મંડળી પણ જામી હતી. પણ આ. શ્રી વિજયધર્મસૂરિજીએ આ વિનંતીનો અસ્વીકાર કરીને બાળપણની ધીંગામસ્તી પૂરજોશમાં ચાલતી હતી, ત્યાં ભીખાલાલને કહ્યું, “સાધુપુરુષોએ મુશ્કેલીથી ડરી જઈ અમુક સ્થળે ન જવું તે વરસોડા છોડવાનું આવ્યું. સાત ધોરણ સુધીનો અભ્યાસ વરસોડામાં વિચાર યોગ્ય નથી. મને ચોક્કસ ખાતરી છે કે ત્યાં જવાથી દરેક કર્યા પછી અમદાવાદની ટ્યુટોરિયલ હાઈસ્કૂલમાં માધ્યમિક શિક્ષણ પ્રકારના લાભ જ થવાના.' લેવા માટે પ્રવેશ મેળવ્યો. એક મંગલ પ્રભાતે મુનિશ્રી વિજયધર્મસૂરિજીએ છ સાધુઓ અને એ પછી ભીખાલાલ અને એમના પિતરાઈ મોટાભાઈ રતિલાલ દસ શિષ્યો સાથે ગુજરાત છોડ્યું અને તેઓ વિ સં. ૧૯૫૯ની દીપચંદ દેસાઈએ પારંપરિક ઉચ્ચશિક્ષણ લેવાને બદલે ધાર્મિક શિક્ષણ અક્ષયતૃતીયાએ કાશી પહોંચ્યા. અહીં કોઈ પરિચિત નહોતું. વળી લેવાનો વિચાર કર્યો. કારભારી વીરચંદભાઈના નાનાભાઈ જૈનો પ્રત્યે અને તેમાંય જૈન સાધુઓ પ્રત્યે તો સનાતની પંડિતોમાં દીપચંદભાઈ અત્યંત ધાર્મિક વૃત્તિના હતા. કુટુંબમાં તેઓ “દીપચંદ ભારે અણગમો અને સૂગ હતાં, આથી રહેવાનું સ્થળ મેળવતાં ભગત' તરીકે જાણીતા હતા. એમનાં પત્ની શિવકોરબહેનનું વિ. પારાવાર મુશ્કેલી પડી. માંડ માંડ એક પુરાણી ધર્મશાળા ઊતરવા સં. ૧૯૭૭ને ચૈત્ર સુદ ૪ના દિવસે અવસાન થયું. પત્નીના નિધન માટે મળી. ચાંચડ-માંકડ જીવજંતુઓનો ત્યાં તોટો નહોતો. આવી બાદ એ સાંસારિક જીવનથી વિરક્ત બન્યા અને દીક્ષા અંગીકાર વિપરીત પરિસ્થિતિ હોવા છતાં શ્રી વિજયધર્મસૂરિજીનો નિશ્ચય કરી. એમના પુત્ર રતિલાલ અને ભીખાલાલ એ બંને પિતરાઈ લેશમાત્ર ડગ્યો નહીં. બીજા જ દિવસે નમતા પહોરે પોતાના શિષ્યોને ભાઈઓ વચ્ચે અખૂટ નેહ. સગા ભાઈઓ જેવો એમનો ગાઢ પ્રેમ. લઈને નગરના ચોકમાં ઊભા રહીને એમણે વ્યાખ્યાન આપ્યું. હિંદી પરિણામે બંનેએ ધાર્મિક શિક્ષણ લેવાનો વિચાર કર્યો. પરિણામે ભાષા પર પ્રભુત્વ હોવાથી એમને સાંભળવા લોકો એકઠાં થતાં મુંબઈમાં વિલેપાર્લેમાં આવેલી મુનિશ્રી વિજયધર્મસૂરિએ સ્થાપેલા હતાં. એ પછી તો રોજ નમતા પહોરે કાશીના જુદા જુદા લત્તાઓમાં શ્રી વીરતત્ત્વ પ્રકાશક મંડળની સંસ્થામાં જૈન ધર્મનું શિક્ષણ લેવાનો ઊભા રહીને વ્યાખ્યાનો આપવા લાગ્યા અને લોકસમૂહમાં એમના વિચાર કર્યો. ભીખાલાલે એમાં પ્રવેશ મેળવ્યો, પણ રઝળપાટ કંઈ પ્રત્યે ભક્તિ જાગવા લાગી. પીછો છોડે ખરી ? વિલેપાર્લેની સંસ્થામાં સ્થાયી થયા, ન થયા ધીરે ધીરે કાશીના વિદ્વાનોની મંડળીને પણ એમના વ્યાખ્યાનોમાં ત્યાં તો આખી પાઠશાળાનું જ વિ. સં. ૧૯૭૮માં બનારસ ખાતે રસ જાગ્રત થયો. વ્યાખ્યાનોની આ ધારાની સાથોસાથ પાઠશાળા સ્થળાંતર કરવાનું બન્યું. માટે એક સારું મકાન શોધવાનું કામ શરૂ થયું. થોડાક સમયમાં આ સમયે આચાર્ય વિજયધર્મસૂરિજીએ વિચાર્યું કે વિદ્યાના નંદસાહ મહોલ્લામાં અંગ્રેજી કોઠીના નામે ઓળખાતી આખી ક્ષેત્રમાં સંગીન કાર્ય કરવું હોય તો વિદ્યાના ધામ કાશી જવું જોઈએ. ઈમારત મુંબઈના બે ભક્તોએ ખરીદી લીધી અને એ મકાનને શ્રી Page #141 -------------------------------------------------------------------------- ________________ જુન ૨૦૧૦ પ્રબુદ્ધ જીવન યશોવિજય જૈન પાઠશાળા નામ આપીને વિદ્યાયજ્ઞનો પ્રારંભ કર્યો. નહોતો, એથી જગતે બે નાળવાળી એક સુંદર બંદૂક વસાવી હતી. પ્રારંભમાં દસ વિદ્યાર્થીઓની સંખ્યા હતી, તે ધીરે ધીરે સાઠ પર એ બંદૂકથી એણે આ પ્રદેશના “ઘોડાપછાડ”ના નામે ઓળખાતા પહોંચી. મુંબઈના વિલેપાર્લેની સંસ્થાએ સ્થળાંતર કર્યું અને બનારસમાં સાપને વીંધ્યો હતો. આવ્યા. ત્યાંથી આગ્રા અને ત્યાંથી ગ્વાલિયર રાજ્યના શિવપુરીમાં આ “ઘોડાપછાડ' સાપનું ઝેર દાંતને બદલે એના લાંબા તીક્ષણ સંસ્થા સ્થિર થઈ. વિ. સં. ૧૯૮૦-૮૧ના સમયમાં શિવપુરીમાં ડંખમાં હોય છે અને ગમે તેવા મજબૂત ઘોડાને જો આ સાપ એક પૂ. આચાર્યજી વિજયધર્મસૂરિજી મહારાજના સમાધિ મંદિર નજીકના વાર દંશ આપે, તો એ જમીન પર તરફડીને મૃત્યુ પામે છે. જ્યાં મકાનમાં સંસ્થા સ્થિર થઈ. વરસોડા અને અમદાવાદ પછી ઘોડાની આવી દશા થતી હોય, ત્યાં માણસની તો કેવી બૂરી હાલત ભીખાલાલે શિવપુરીના પ્રાકૃતિક વાતાવરણમાં અભ્યાસ કરવાનો થાય? દર ઉનાળામાં રજાઓમાં ભીખાલાલ પ્રવાસનું આયોજન પ્રારંભ કર્યો. એ સમયે સૌરાષ્ટ્રના સાયલા ગામના વતનીઓ કરે અને બીજા ગોઠિયાઓ ઉપરાંત એમાં જોડાવા માટે જગતને ગર્વભેર કહેતા કે ગામના બે વિદ્યાર્થીઓ રતિલાલ અને ભીખાલાલ વિશેષ નિમંત્રણ મોકલતા. ગ્વાલિયરથી પોણોસો માઈલ દૂર નળ પંડિત થવા માટે છેક કાશી અભ્યાસ કરવા ગયા છે. રાજાની રાજધાનીનું ગામ નરવર આવ્યું હતું. એ ગામની મુલાકાત શિવપુરીમાં અભ્યાસ કરતા ભીખાલાલને વતનની યાદ ખૂબ લેવાની ભીખાલાલને લાંબા સમયથી ઈચ્છા હતી. નળ અને સતાવતી હતી. એ વિચારતા કે હું કેટલે બધે દૂર ફેંકાઈ ગયો! ન દમયંતીની કથામાં એના ઉલ્લેખો બાળપણમાં ઘણી વાર સાંભળ્યા ગુજરાત, ન કચ્છ, ન કાઠિયાવાડ અને છેક ગ્વાલિયર – આગ્રા હતા અને તેથી નરવર ગામ અને ડુંગરી પર આવેલો કિલ્લો જોવાની સુધી ઢસડાઈ ગયો. અહીં માતૃભાષા ગુજરાતી સાંભળવા મળે નહીં તાલાવેલી જાગી હતી. એટલે એમનું મન અંદરોઅંદર કોચવાતું હતું. અહીંના લોકોના ઉનાળાની રજાઓમાં ભીખાલાલ અને જગતે આ પ્રવાસનું વેશ પણ જુદા અને સંસ્કાર પણ જુદા. ગ્વાલિયરના ભયંકર જંગલોથી આયોજન કર્યું. આ પ્રદેશમાં ઉનાળાના દિવસોમાં ધોમધખતા વીંટળાયેલા શિવપુરી નામના ગામના નાનકડા ગુરુકુળમાં એમણે તાપમાં બપોરે મુસાફરી કરવી મુશ્કેલ હતી. માથે પ્રચંડ તાપ હોય અભ્યાસનો પ્રારંભ કર્યો. અહીં નિયમિત સ્વાધ્યાય, ચિંતન અને મનન અને નીચે ધરતી લાવારસની જેમ ઊકળતી હોય. બધે આંખ ફેરવો કરતા હતા. તોય ક્યાંય એક ચકલુંય ફરકતું જોવા ન મળે. આથી મુસાફરો વિદ્યાના ધામ તરીકે આ ગુરુકુળ ઘણું પ્રસિદ્ધ હતું. એક સમયે ખૂબ વહેલાં, ભળભાંખળું હોય તેવા સમયે પ્રવાસનો પ્રારંભ કરતા રાત્રે ઘુવડનો અવાજ સાંભળીને ડરતા ભીખાલાલને વરસોડાના હતા અને આઠ-નવ વાગતાં જે વિસામો આવે, ત્યાં મુકામ કરતા કોતરોએ હિંમત અને સાહસ અજાણપણે ભેટ આપ્યાં હતાં. એ હતા. પણ ભીખાલાલ અને જગત પાસે ઓછા દિવસો હતા, આથી પછી એના મનમાં સતત એવી તમન્ના રહેતી કે ઘોર જંગલોમાં એ સવારે અને સાંજે એમ બે વખત મુસાફરી કરીને પંથ કાપવા ઘૂમવાનું મળે તો કેવું સારું! અઢળક આનંદમયી પ્રકૃતિની વચ્ચે લાગ્યા. જીવવાનું મળે તો કેવું સારું! જુદા બંને મિત્રો નરવર ગામથી જુદા પ્રદેશો જોવા મળે, તો કેવી મજા ૨૦૧૦ની ૭૬ મી પર્યુષણ વ્યાખ્યાનમાળાની ) પંદરેક માઈલ દૂર હતા. એમનો આવે! આવી ઉત્સુકતાની આંખે c. D. ના સૌજન્યદાતા વિચાર તો વહેલી સવારે નરવર ભીખાલાલ શિવપુરીના | અમને જણાવતા આનંદ થાય છે ૨૦૧૦ની ૭૬ મી પર્યુષણ ગામમાં પહોંચીને ઘૂમવા ગુરુકુળમાં આવ્યા. વ્યાખ્યાનમાળાના આઠ દિવસના ૧૬ વ્યાખ્યાનની સી.ડી.ની નીકળવાનો હતો. આથી સાંજે એમાં વળી એમનો એક સાથી પ્રભાવના માટે શ્રી કાંતિલાલ રમણલાલ પરીખ (દિલ્હીવાળા)| ઝડપભેર સાતેક માઈલ ચાલી જગત પણ ખેતીવાડીનો વિષય તરફથી સંઘને રૂા. ૪૫,૦૦૦/- (અંકે રૂપિયા પિસ્તાલીસ હજાર નાખે તો બીજે દિવસે વહેલી લઈને શાઝાપુરના જંગલોમાં પૂરા) મળ્યાં છે તે માટે સંઘ એમનો આભાર માને છે. સવારે બાકીનો પ્રવાસ કરતાં આવીને વસ્યો. આ શાઝાપુર અને | ૨૦૧૦ ની ૭૬ મી પર્યુષણ વ્યાખ્યાન માળા તા. ૪ સપ્ટેમ્બર થાક ન લાગે અને થોડા આરામ ભીખાલાલના ગુરુકુળ વચ્ચે બહુ થી તા. ૧૧ સપ્ટેમ્બર સુધી યોજાશે અને પ્રત્યેક વ્યાખ્યાનની સી. બાદ ગામમાં ફરવા નીકળી ઓછું અંતર હતું. એ જંગલોમાં |ડી. વ્યાખ્યાનના બીજે દિવસે સર્વે જિજ્ઞાસુ શ્રોતાઓને વિના મૂલ્ય| શકાય. આથી બંનેએ સાંજે જ જગતે પચાસેક કૂબાના એક ગામ |પ્રભાવના સ્વરૂપે અર્પણ કરવામાં આવશે. ચાલવાનું શરૂ કર્યું. પાસે ખેતીવાડીના પ્રયોગો માટે શ્રુતજ્ઞાન દાનનો લાભ લેવા માટે દાતાશ્રીને અભિનંદન અને આખો દિવસ ધોમધખતા જમીન લીધી હતી. એ જમાનામાં તાપમાં અતિશય આકરી ગરમી અહીં હથિયારબંધીનો કાયદો -મેનેજર) સહેનારું જંગલ હજી ચામડી બાળી Page #142 -------------------------------------------------------------------------- ________________ ૨૨ પ્રબુદ્ધ જીવન જુન ૨૦૧૦. નાંખે તેવી ગરમ વરાળો કાઢતું હતું. રસ્તાની ભેખડો પણ ઘણી ટુકડીના ભોમિયાએ એકાએક જાહેર કર્યું, “અરે, આ તો ડાકુ.' ગરમ હતી અને મિત્રોની ટુકડી ધીરે-ધીરે પ્રવાસ ખેડતી એક પુલ અને ભોમિયો ઢીલોઢસ થઈને જમીન પર બેસી ગયો. સહેજ સ્વસ્થ પાસે આવી પહોંચી. એકાદ માઈલ લાંબા પુલની નીચે વહેતી નદીનો થતાં એ ભયનો માર્યો થોડે દૂર આવેલી ઝાડીમાં લપાઈને બેઠો. અર્થો પટ સૂકો હતો અને પુલ પસાર કરીને ચાલતી વખતે નદીનું ભીખાલાલ, જગત, બીજા કેટલાક સાથીઓ અને બે ગાડાવાળા સામેથી દૃશ્ય અતિ આલાદકારી લાગતું હતું. નાના નાના ગોળ પથરા આવતા ડાકુઓને જોઈ રહ્યા. બે ગાડાવાળા મજબૂત મનના હતા; અને કાંકરા સાથે હળવે-હળવે અથડાઈને વહેતો જળપ્રવાહ મધુર પરંતુ ખાલી હાથે હતા. એમને ઘણી વાર આવી રીતે આ માર્ગેથી સંગીતની ધૂન છેડી રહ્યો હોય, તેમ લાગતું હતું. ઉપર આકાશમાંથી પસાર થતાં આવા ભયનો સામનો કરવો પડ્યો હતો, તેથી તેઓ ચાંદની વરસાવતો ચંદ્ર સૃષ્ટિને શ્વેત અમી પાઈ રહ્યો હતો. કુદરત ડરતા નહોતા. ગાડાના આડાં કાઢી તેઓ સામા ઊભા રહ્યા. આવી મહોરી હોય ત્યારે એની વચ્ચેથી આગળ વધવાનું મન કોને જગતના ચહેરાનો ભાવ પલટાઈ ગયો. કોઈ પડકાર સામે થાય? આથી ભીખાલાલ અને તેમના મિત્રોએ અહીં જ તેમનો આવતાં તેનો ચહેરો અત્યંત તંગ અને ઉગ્ર બની જતો હતો. બાવીસેક પડાવ નાંખી દીધો અને સાથે ઝોલામાં લાવ્યા હતા, તે સાથવો વર્ષના યુવાને હિંમતભેર પોતાની બદૂક સંભાળી. ભીખાલાલ તેની (ખાદ્ય પદાર્થ) પાણીમાં પલાળીને આરોગી લીધો અને કુદરતી શોભા પાસે પહોંચ્યા અને કહ્યું, “આ ડાકુઓ સામે તો જો ! ગરીબ અને મનભર માણવા માટે નદીકિનારે જઈને બેઠા. આ પ્રવાસી મંડળી બેહાલ ગામડાના લોકો લાગે છે. એમની સાથે બંદૂકની ચાંપથી ખાવા-પીવાની બહુ ઝંઝટ રાખતી નહીં. જે મળ્યું તેને નિરાંતે કામ લેવાને બદલે ચતુરાઈભરી કળ વાપરીને કામ લેવાની જરૂર આરોગવું, પેટ ભરવાનું જ કામ હતું. સો કુદરત જોવામાં મસ્ત છે. વળી આપણી પાસે છે પણ શું, કે જે એ લૂંટી જવાના હતા? હતા, ત્યારે થોડે દૂર તાપણાં જેવું દેખાયું અને ધીરે ધીરે એ તાપણું માટે દોસ્ત જગત, જરા ધીરજથી કામ લે, આપણી પાસે માલ નથી વધતું ગયું. ભીખાલાલની મિત્રમંડળી સાથેના ભોમિયાએ કહ્યું, તો જાનની ચિંતા પણ નથી.' ઘણી વાર અહીંના આદિવાસી લોકો માનતા રાખે છે કે જો મારા જગત આવેશમાં હતો. એના હાથમાં કારતૂસ ભરેલી બંદૂક ઘરે સંતાન થશે અથવા મારો દુશ્મન અણધાર્યો મૃત્યુ પામશે, તો રમતી હતી. એના ઘોડા પર આંગળી મૂકીને એણે ભીખાલાલને હું ડુંગરો ધોઈશ. ડુંગરો ધોવાનું એટલે વન બાળવાનું. કદાચ કોઈની કહ્યું, ‘ગામડીયા હોય કે બહારવટિયા હોય, પણ મને પહેલાં ભડાકો માનતા પૂરી થઈ હશે, જેથી આ જંગલ બાળતા હશે.” કરી લેવા દે. પહેલો ઘા રાણાનો. જે પહેલો પ્રહાર કરે, તે કદી ના હારે. ભોમિયાના ખુલાસાએ ભીખાલાલ અને એમના સાથીઓનાં જો આ બધા આપણી નજીક આવી જશે તો આવી એકાદ બંદૂકે અને મનને સમાધાન આપ્યું. મોજીલા જગતે પોતાનું ગાયન ફરી આગળ આટલા ઓછા કારતૂસે આપણે એમને નહીં પહોંચી શકીએ.” ચલાવ્યું. એવામાં જોયું તો કેટલાક માણસોની ટોળી સામેથી આવતી ભીખાલાલ સાહસ અને સબૂરી બંને જાણતા હતા. એમણે કહ્યું, હતી. થોભી જા, જગત! અમારી સંમતિ વગર બંદૂકનો ઘોડો દબાવતો ભીખાલાલે કહ્યું, “આ પણ આપણા જેવા કોઈ વટેમાર્ગ હશે; નહીં અને એક ગોળી પણ આ ડાકુઓ પર ચલાવતો નહીં. એ લૂંટારા પરંતુ તરત જ પોતાનો અભિપ્રાય હશે તો આપણી પાસેથી શું લૂંટી ખોટો લાગ્યો. સામેથી પંદરેક ( શ્રી દિલીપ મહેન્દ્રભાઈ શાહને અભિનંદન ) જવાના. આપણી પાસે તો આ માણસો ચાલ્યા આવતા હતા. બે | આ સંસ્થા શ્રી મુંબઈ જૈન યુવક સંઘની કાર્યવાહક સમિતિના વેલ્સન કે પાઝિશન અને વ્યક્તિના હાથમાં દારૂ ભરીને સભ્ય અને સંઘના સંનિષ્ઠ કાર્યકર શ્રી દિલીપ મહેન્દ્રભાઈ શાહને હેમચંદ્રાચાર્યનું અભિધાન ફોડવાની જૂની બંદૂક હતી. જેન સોશિયલ ગ્રુપ ઈન્ટરનેશનલ ફેડરેશનના ૨૦૦૯-૧૧ ચિંતામણિ છે. ચારેકના હાથમાં બલ્લમ હતા અને ના ઈલેટ પેસિડેન્ટ અને ર૦૧ રના વર્ષ માટે પ્રેસિડેન્ટ તરીકે જગત ભરી બંદૂક વિચારમાં બાકીના લોકોના હાથમાં તલવારો ફિડરેશનના પચાસ હજાર સભ્યોએ સર્વાનુમતે નિયુક્ત કર્યા પડ્યો. અને લાઠીઓ હતી. છે. (ક્રમશ:) કેટલાક અર્ધનગ્ન હતા, તો | શ્રી દિલીપભાઈના માર્ગદર્શન હેઠળ એ સંસ્થા નવા વિચારોથી કેટલાકે ફાટેલાં કપડાં પહેર્યા |નવી દિશામાં પ્રગતિ કરશે એવી શ્રદ્ધા. ૧૩/બી, ચંદ્રનગર સોસાયટી, હતાં, છતાંય એમનો ચહેરો રાત્રે | 2 ચહરા રોત્ર | શ્રી મુંબઈ જૈન યુવક સંઘ પરિવારના શ્રી દિલીપભાઈનેT જયભિખ્ખું માર્ગ, પાલડી, બિહામણો લાગતો હતો. મધરાતે અભિનંદન. અમદાવાદ-૩૮૦ ૦૦૭. આવા માણસોનો ભેટો બીક કાર્યવાહક સમિતિ : શ્રી મું. જૈન યુ. સંઘ) ટેલિફોનઃ૦૭૯-૨૬૬૦૨૫૭૫. જગાડે તેવો હતો અને એવામાં મોબાઈલ : ૦૯૮૨૪૦૧૯૯૨૫. Page #143 -------------------------------------------------------------------------- ________________ જુન ૨૦૧૦ પ્રબુદ્ધ જીવન શ્રી જૈન મહાવીર ગીતા-એક દર્શનઃ ૨૦ આચાર્યશ્રી વાત્સલ્યદીપસૂરિજી બીઉદશ પ્રકરણ : ચેટક સ્તુતિ કર્યું છે! યોગનિષ્ઠ આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિશ્વરજી રચિત “શ્રી જૈન “શ્રી જૈન મહાવીર ગીતા'માં “ચેટક સ્તુતિ'ની રચના યોગનિષ્ઠ મહાવીર ગીતા’નો આપણે સ્વાધ્યાય કરીએ છીએ. “શ્રી જૈન મહાવીર આચાર્યશ્રી કરે છે ત્યારે તત્કાલીન મહારાજાઓ કેવા ભક્તિભાવથી ગીતા'માં ૧૬ અધ્યાય પૂર્ણ થયા પછી જે ૬ સ્વતંત્ર પ્રકરણ છે પ્રભુ મહાવીર પ્રતિ દોરાયા હશે તેની ઝલક નિહાળવા મળે છે. તેમાં ૪થું પ્રકરણ “ચેટક સ્તુતિ' છે. તેના ૩૬૩ શ્લોક છે. રાજા ચેટકના નામે જૈન અજેન શાસ્ત્રોમાં તત્કાલીન સમયની આજથી ૨૫૦૦ વર્ષ પૂર્વેનો સમય સૌને વિસ્મયમાં મૂકે તેવો રાજકીય ખટપટ અને મગધ-વૈશાલી યુદ્ધ સિવાય વિશેષ માહિતી સમયખંડ છે. જ્યારે પૃથ્વી પર ભગવાન મહાવીર અને ભગવાન જોવા મળતી નથી : કિંતુ તે સમયના પ્રતિષ્ઠિત રાજવીઓમાં રાજા બુદ્ધ વિચરતા હતા, બીજાં અનેક મહાપુરુષો પૃથ્વી પર ઉપસ્થિત ચેટકનું સ્થાન સર્વપ્રથમ છે. રાજા ચેટકની બુદ્ધિપ્રતિભા, સમયદર્શિતા હતા ત્યારની વાત કરીએ છીએ ત્યારે સમજાય છે કે જીવન અને અને વિશિષ્ટતા ભારતીય ઈતિહાસકારોએ સુપેરે નોંધી છે. જગતમાં કેવા કેવા મેઘધનુષ્યના રંગ ખીલ્યાં, વિખરાયાં! નાની- “ચેટક સ્તુતિ'નો પ્રારંભ આમ થાય છેઃ નાની વાતમાં યુદ્ધ, સ્ત્રી, ધરતી અને સંપત્તિ માટેની લડાઈ, હિંસા વૈજ્ઞાનિમહીર નઘેટોફેશપાર્વ: અને રાજકીય કાવાદાવા પ્રત્યેક જમાનામાં જોવા મળે છે તેવું ચિત્ર श्रुत्वैवं श्रीप्रभुं स्तौति, महावीरस्य मातुलः।। ભયાનક રૂપે તે સમયખંડનું દોરાયું છે. કલહ, વૈમનસ્ય, અશાંતિ, तुष्टाव श्रीमहावीर ! सम्यक्त्वादिगुणान्वितः। દરિદ્રતા, રોગનું પણ સામ્રાજ્ય તે સમયમાં જોવા મળે છે તો પ્રેમ, केवलज्ञानसूर्येण, त्वया विश्वं प्रकाशितम् ।। શાંતિની શોધ, સત્કાર્ય માટેનો પ્રયત્ન, આત્મકલ્યાણની મથામણ संस्कारितास्त्वया वेदाः, सत्योपनिषदस्तथा। અને જનકલ્યાણના કાર્યો : એ પણ તે સમયમાં વિપુલ રૂપે જોવા संहिताश्च महागीता, आगमाद्या: प्रकाशिताः ।। મળે છે. वेदागमादिसत्सारस्त्वया सत्य: प्रकाशितः । રાજા ચેટક વૈશાલીના મહારાજા હતા. વૈશાલી ભારતનું नमामि त्वं महाप्रीत्या, सर्वविश्वनियामक! ।। અગ્રગણ્ય ગણતંત્ર રાજ્ય હતું. ભારતની સર્વપ્રથમ લોકશાહીની ॐ शुद्धात्मपरब्रह्म, सर्वशक्तिमयं महद् । વ્યવસ્થા અહીં વિકસી. વૈશાલી સુખી અને સમૃદ્ધ રાજ્ય હતું. શ્રીમંતો पूर्णब्रह्ममहावीरं, वन्देसर्वमयं प्रभुम् ।। સન્નારીઓ, બાહોશ રાજદ્વારીઓથી વૈશાલી ઉભરાતું હતું. રાજા ॐ ह्रीँ श्री मन्त्ररूपाय, एँ क्लीं ह्रौं सौं स्वरूपिणे। ચેટક, સિંહ સેનાપતિ, આમ્રપાલીની પ્રતિષ્ઠા ભારતવર્ષમાં છવાઈ महावीरजिनेशाय, नमः श्रीपरमात्मने।। હતી. દેવમંદિરો, ભવ્ય મહેલો, વિશાળ ઉદ્યાનો, અગણિત પુકુરો, मूर्ताऽमूर्तं परब्रह्म, महावीरमहाप्रभुः। પર્વતશ્રેણી અને ખળ ખળ વહેતી ગંડકી નદી : વૈશાલીની શ્રી અને दर्शनज्ञानचारित्रमय: सर्वनियामकः।। કીર્તિ આસમાને હતા. રાજા ચેટક અહીંના લોકપ્રિય મહારાજા હતા. ब्रह्मसत्तामयं पिण्डब्रह्माण्डं स्वपरात्मकम्। ચેટક રાજા લોકપ્રિય, ન્યાયપ્રિય અને શૂરવીર રાજા હતા. તેમની त्वयि ब्रह्मणि सर्वज्ञे, महावीरे स्थितं जगत्।। એક પ્રતિજ્ઞા એવી હતી કે ગમે તેવા ભયાનક યુદ્ધમાં પણ તેઓ ज्ञेयं विश्वं जगद्भाति, शुद्धात्मवीरसच्चिति। દિવસમાં એક જ વાર ધનુષ્યબાણ ઉઠાવતા અને એક જ વાર બાણ उत्पादव्ययामेति, ध्रौव्यञ्च स्वीयशक्तितः।। ફેંકતા! અત્યંત મુત્સદી, ધનુર્ધર અને વૈશાલીની ગણતંત્ર પરિષદના नामरूपात्मका जीवा, वीररूपा: सनातनाः।। અધ્યક્ષ તરીકે રાજા ચેટક નામાંકિત હતા. સાથોસાથ પૂરા ધાર્મિક महावीरं निजात्मानं, ज्ञात्वा संपान्ति वीरताम्।।१ હતા. ભગવાન મહાવીરના સંસારી પક્ષે તેઓ મામા થાય. મહારાણી “વૈશાલીના મહારાજા, દેશના પાલક, શ્રી મહાવીર સ્વામીના મામા ત્રિશલાના તેઓ બંધુ હતા. ચેટક આ પ્રમાણે, (પ્રભુને) સાંભળીને, શ્રી વીર પ્રભુની સ્તુતિ કરે છે.' રાજા ચેટકની સાતેય પુત્રીઓ ગજબનાક સૌંદર્યધારિત્રી હતી. “હે મહાવીર, તમે પ્રસન્ન થાઓ. સમ્યકત્વ વગેરે ગુણોથી યુક્ત, ભારતના અગ્રગણ્ય રાજાઓને પરણેલી આ સાતેય રાજકન્યાઓના કેવળજ્ઞાન રૂપી સૂર્યથી તમારા વડે વિશ્વ પ્રકાશિત થાય છે.” કારણે તે સમયે મોટા યુદ્ધ થયા છે! ભગવાન મહાવીરે આ સાતે “તમારા વડે વેદ સંસ્કારવાળા છે. ઉપનિષદ સત્ય છે. સંહિતા, ગીતા, ય રાજરાણીઓને “મહાસતી' કહીને તેમને અનન્ય ગૌરવ પ્રદાન આગમ વગેરે પ્રકાશિત થયેલા છે.' Page #144 -------------------------------------------------------------------------- ________________ ૨૪. પ્રબુદ્ધ જીવન જુન ૨૦૧૦ વેદ, આગમ વગેરે તમારા વડે સાર રૂપ છે. સત્ય પ્રકાશે છે. (હે) વાત વારંવાર ટંકશાળી વચનોમાં કહેતા જોવા મળે છે તેનો મર્મ સર્વ વિશ્વનિયામક, ખૂબ પ્રેમપૂર્વક તમને નમસ્કાર કરું છું.' એ છે કે આ ગ્રંથનો વાચક વધુમાં વધુ શ્રદ્ધાળુ બને અને વધુમાં “ૐ શુદ્ધાત્મ પરબ્રહ્મ રૂપ, સર્વશક્તિમાન પૂર્ણબ્રહ્મ મહાવીર, સર્વમય વધુ ધર્મી બને. આ વિશ્વમાં જે કંઈપણ છે તે અંતે મહાવીરમય છે પ્રભુ (મહાવીર)ને હું નમન કરું છું.' તે ભાવના સતત દૃષ્ટિગોચર થાય છે. તમારે બીજા કોઈ પણ ધ્યાન, “ૐ હ્રીં શ્રીં મંત્રરૂપ, હૈં ક્લે જો સ્ત્રોં સ્વરૂપ, મહાવીર, જીનેશ્વર, ભક્તિ કરવાની જરૂર નથી માત્ર પ્રભુ મહાવીરમાં અખંડ શ્રદ્ધા શ્રી પરમાત્માને નમસ્કાર.' કેળવો. વાંચો: “મહાવીર એજ અંબિકા, કાલી, ચક્રેશ્વરી છે. (આત્મ) મૂર્ત, અમૂર્તિ, પરબ્રહ્મ, મહાવીર, મહાપ્રભુ, દર્શનજ્ઞાનચારિત્રમય સ્વરૂપથી દેવ-દેવીઓ (પણ) મહાવીરથી અભિન્ન છે.” (ચેટક સ્તુતિ, અને (આપ) સર્વના નિયામક છો.' ગાથા ૧૦૧). ‘તમારા વડે (જગત) બ્રહ્મ સત્તામય છે, આ પિંડ બ્રહ્માંડ સ્વરૂપ છે, જે સાધક પરમાત્મામાં સંપૂર્ણ શ્રદ્ધા રાખીને ચાલે છે તે તરી તમારામાં, બ્રહ્મમાં, સર્વજ્ઞમાં આ જગત સ્થિત રહ્યું છે.' જાય છે. શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી “ચેટક સ્તુતિ'માં તો ત્યાં શુદ્ધ આત્મવીર એવા તમારામાં આ જગત જાણી શકાય એવું શોભે સુધી કહે છે કે જેણે મોટા પાપ કર્યા છે તેઓ પણ પ્રભુમાં શ્રદ્ધા છે. ઉત્પાદન, વ્યય, ધ્રુવતા વગેરે તમારી શક્તિથી થાય છે.' રાખીને ભજે તો મુક્તિ પામે છે; વાંચોઃ “ૐ અર્હ શ્રી મહાવીર એ નામ રૂપ એવા આ જીવો, વીરરૂપ, સનાતન (એવા) બધા જ નામનું હૃદયમાં સ્મરણ કરવાથી મહા હત્યા જેવા પાપોનો નાશ થાય મહાવીરને પોતાના આત્મા રૂપ માનીને વીરત્વ પામે છે.' છે.' (ચેટક સ્તુતિ, ગાથા, ૧૨૩) શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિશ્વરજી (શ્રી જૈન મહાવીર ગીતા, ચેટક સ્તુતિ, ગાથા ૧ થી ૧૦) ધર્મી વ્યક્તિની પ્રાર્થના, મંત્ર આવા હોય તેનો નિર્દેશ કરતા કહે ચેટક સ્તુતિ'નો પ્રારંભ ભાવોલ્લાસસભર છે. છે કે, “ૐ અર્હ શ્રી મહાવીર એ સર્વ શક્તિના પ્રકાશક, મને ભક્તિપૂર્વક જે સ્તુતિ પ્રભુ માટે હોય અને હૃદયમાંથી પ્રકટ થતી હોય તે શાંતિ, સુષ્ટિ, પુષ્ટિ આપો.' આવી રીતે મંત્ર જાપ કરીને સંસ્કાર વગેરે સ્તુતિ સૌને ગમે. “ચેટક સ્તુતિ’નું રચનાસ્વરૂપ સંસ્કૃતગિરામાં છે, શુભ કાર્યો કરવા અને જૈન લક્ષણ પ્રમાણે ગુરુની આજ્ઞા માનવી.’ (ચટક પણ જો ગૂર્જરગિરામાં હોત તો સૌના હોઠે ચઢી જાત તે નક્કી. સ્તુતિ, ગાથા ૧૭૨, ૧૭૩) જૈનધર્મ માને છે કે આત્મા અમર સકળ ઈન્દ્રાદિ દેવો, રાજાઓ અને જનગણથી છલકાતી છે. વાંચો: ‘દેહ અને પ્રાણના વિયોગથી વ્યવહારથી મૃત્યુ થાય છે પરંતુ સમવસરણસભામાં ગણધરભગવંતો સહિત બારેય પર્ષદાની દેહ અને પ્રાણના વિયોગથી ચેતના નાશ પામતી નથી (એટલે કે આત્મા સન્મુખ થતી ચેટક રાજાની સ્તુતિ પ્રભુ મહાવીર સ્વામીના ગુણોનું નાશ પામતો નથી.’ (ચેટક સ્તુતિ, ગાથા ૨૨૪) ભાવથી કીર્તન કરે છે. આ ગુણકથનમાં ભક્તિ, શ્રદ્ધા, વૈશ્વિક “ચેટક સ્તુતિના ૩૬૩ શ્લોકોમાં અનેક ક્ષેત્રો આવરી લેવાયા મહત્ત્વ અને વૈરાગ્યાદિ ગુણોનું પોષણ સતત થતું જોવા મળે છે. છે પરંતુ સૌથી મહત્ત્વપૂર્ણ તો શ્રી મહાવીર સ્વામી પ્રતિ શ્રદ્ધા, જૈન ધર્મ સૌ કોઈના માટે છે. સર્વ જાતિના તથા સર્વ દેશના વિશ્વાસ, આત્મકલ્યાણ માટે પુરુષાર્થ કરવો અને સકળવિશ્વના જીવો લોકો તેનું આરાધન કરીને કલ્યાણ પામી શકે છે. નાત જાતના તરફ સમભાવ કેળવવો વગેરે મુખ્ય છે. ભેદ આ ધર્મમાં નથી તેમજ પ્રભુનું ધર્મશાસન સૌ માટે છે તે સૂર થોડાક શ્લોકાર્થ જોઈએ: ચેટક સ્તુતિ'માં પુનઃ વ્યક્ત થાય છે. પ્રકાશ-light પર સૌનો હક રાજા ચેટક કહે છે: “જ્યોતિઓમાં (સર્વાધિક) જ્યોતિ, સર્વતેજના છે. ધર્મ એક નિર્મળ પ્રકાશ છે. જે જૈનધર્મમાં માને છે તે કર્મમાં (સર્વાધિક) પ્રકાશક, પરબ્રહ્મ મહાવીરમાં હું પૂર્ણ લીન થયો છું.' માને છે. વાંચો: “જે થવાનું છે તે થાય છે એમ સબુદ્ધિ રાખીને (શ્રી જૈન મહાવીર ગીતા, ચેટક સ્તુતિ, શ્લોક ૨૩૮) આત્મોન્નતિ કરનાર લોકો વીરધર્મના અનુયાયીઓ છે.’ (ચેટક સ્તુતિ, “પરબ્રહ્મમાં લીન થયા પછી મારા-તારાનો ભેદ રહેતો નથી. સવિકલ્પ ગાથા ૭૮) જે કર્મમાં શ્રદ્ધા રાખે છે તે બેસી રહેતા નથી પણ દશામાં જ સ્વામી-સેવકની ભાવના હોય છે...નિર્વિકલ્પ પરબ્રહ્મ પ્રભુના તત્ત્વમાં શ્રદ્ધા રાખીને, પુરુષાર્થ કરીને આગળ વધે છે. સમાધિમાં આત્મશક્તિઓને યોગીઓ નિર્વિકલ્પ સમાધિ વડે વિકાસ કોઈપણ વ્યક્તિ સતત આત્મોન્નતિ માટે મથ્યા કરે તે અનિવાર્ય છે. પામે છે, અને અનુભવે છે. ચેટક સ્તુતિ'માં સુંદર કાવ્યતત્ત્વના પણ દર્શન થાય છે ત્યારે સર્જક (શ્રી જૈન મહાવીર ગીતા, ચેટક સ્તુતિ, શ્લોક ૨૪૭/૨૪૮) યોગનિષ્ઠ આચાર્યશ્રીની મનોવિશ્વની ઝલક પણ નિહાળવા મળે દુર્બળ અને અનાથ લોકોની સંતતિ પીડાકારક હોય છે. અંતે તેઓ છે. વાંચો: “રામ એ મહાવીર છે, સીતા એ શુદ્ધ ચેતના છે. કૃષ્ણ એ દુઃખ ભોગવે છે, અને નિર્વશ થાય છે...ત્યાગીઓ અને દુર્બળોને પીડા મહાવીર છે, રાધા એ શુદ્ધ ચેતના છે.' (ચેટક સ્તુતિ, ગાથા ૧૦૦) આપવી તે દુઃખકારક છે. તેઓના દુષ્ટ નિઃસાસાઓ દુઃખરૂપી યોગનિષ્ઠ આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી એકની એક દાવાગ્નિમાં સળગાવી નાંખે છે...નિરાપરાધિ જીવોની હિંસા કરનારા Page #145 -------------------------------------------------------------------------- ________________ જુન ૨૦૧૦ પ્રબુદ્ધ જીવન ૨ ૫ તેના લોકો પાપી યોનીઓમાં જન્મે છે. આવા દુર્જનો મુક્તિ પામતા 'પંથે પંથે પાથેય - મારો ભારતવાસી નથી.' (અનુસંધાન પૃષ્ઠ છેલ્લાથી ચાલુ) (શ્રી જૈન મહાવીર ગીતા, ચેટક સ્તુતિ શ્લોક ૨૬૩ ૨૬૪૨૬૫) સૂર્યદેવ તપી તપીને થાકેલા રક્તવર્ણા થાળી જેવડા ગોળ દેખાતા હતા. અન્યાય, આસક્તિ, સંમોહ, પ્રમાદ, અધર્મ, મત્સર, બાહ્યભોગ, સંધ્યાના સપ્તરંગો ધરતી ઉપર વ્યવસ્થિત પથરાયેલા હતા તે જોવા અને વિલાસ વગેરે સર્વ સામ્રાજ્યના નાશક છે..અતિ ભોગવિલાસ વડે દેશ માણવાનો આનંદ અભુત અને અલૌકિક હતો. તેવા સમયે મારે લંડન અને સંઘનો નાશ થાય છે. સર્વ શક્તિનો વિનાશ અને લોકોની પરતંત્રતા તેમ જ ભારત ફોન કરવા હતા. હૉટલના ફોન બંધ થઈ ગયા હતા. હૉટલ થાય છે.' બહાર પબ્લિક ફોન બૂથ હતા પણ તે કાર્ડ સિસ્ટમના હતા અને મારી પાસે (શ્રી જૈન મહાવીર ગીતા, ચેટક સ્તુતિ, શ્લોક ૨૭૬૨૭૭) કાર્ડ ન હતું તેથી અમો આગળ તપાસ કરવા ગયા. રવિવારની રાત્રિનો ‘હિમાલયના ઉત્તર ખંડમાં (ધર્મના) સર્વ સિદ્ધાંત જાણનારા, ગ્રંથ સમય એટલે બધું જ બંધ થઈ ગયું હતું. કશે જ પણ ફોન કરવાની વ્યવસ્થા (પુસ્તક) રક્ષક મહાવીરના ભક્ત દેવો વસે છે...તે બધા મહાવીરે કહેલા ન થઈ શકી. ત્યાં મારી નજર રેસ્ટોરન્ટ હોવર ઑફ (Restaurant Hower સિદ્ધાંતોના ગુપ્ત પુસ્તકોનું રક્ષણ કરે છે. ભવિષ્યના (નૂતન) યુગમાં OT) તે બધાને કહેશે...તે બધા જેન ધર્મની પ્રેમપૂર્વક પ્રભાવના કરશે. મેં સામે ચાલીને રિસેપ્શન ઉપર બેઠેલા ભાઈને ફોન કરવા માટે અંગ્રેજીમાં પૂછયું પણ તેઓને અંગ્રેજી ભાષાની સમજણ ન પડી તેથી મને ભાંગી તૂટી કળિયુગમાં તે દેવ-દેવીઓ પ્રકટ થશે? ભાષા અને એક્શનમાં કહી દીધું કે મને અંગ્રેજી આવડતું નથી. તમે બીજે (શ્રી જૈન મહાવીર ગીતા, ચેટક સ્તુતિ, શ્લોક ૨૮૫/૨૮૬/૨૮૭) (9) કશે પણ પ્રયત્ન કરો. ત્યાં મારાથી કહેવાઈ ગયું. હું ભારતથી આવ્યો છું ‘ભવ્યજીવોએ શુદ્ધ આત્મરૂપ શ્રી મહાવીર સ્વામીની પ્રાપ્તિ માટે અને મને જર્મન ભાષા આવડતી નથી. આટલા જ વાક્ય તેની બાજુમાં વિવેકપૂર્વક પિંડધ્યાન કરવું જોઈએ...શ્રી મહાવીર પ્રભુને જાણ્યા પછી બેઠેલા માનવતાના દીપક સમા ભાઈએ સાંભળ્યા અને મારો હાથ પકડી કંઈ જાણવું બાકી રહેતું નથી. જેણે શ્રી મહાવીરને જાણ્યાં છે તેણે ત્રણે તેની હૉટલના અંદરના ભાગમાં લઈ ગયા. મને થોડો ડર પણ લાગ્યો ત્યાં જગતને જાણી લીધું છે.' તેના કિચનમાં કામ કરતા રામાને કહેવા લાગ્યા. “રામ...રામા...તારા, (શ્રી જૈન મહાવીર ગીતા, ચેટક સ્તુતિ, શ્લોક ૩૩૧/૩૩૨) તારા ઈન્ડિયન.” યક્ષદેવ વગેરેની મૂર્તિઓ, અષ્ટમંગલના સંકેત વગેરે જૈનધર્મના ત્યાં રામસિંગે મને હિન્દીમાં પૂછ્યું, ‘ક્યા કામ હૈ ભાઈ સાબ.’ મેં હાથ દર્શક અને મહાજ્ઞાન દેખાડનારા છે.. મહાવીરે યુક્તિપૂર્વક જિનાલય સઈ , જિનાલય જોડી નમસ્કાર સાથે નમ્રતાથી કહ્યું, ‘હું ભારતથી આવ્યો છું અને બાજુની હૉટલમાં ઊતર્યો છું. મારે લંડન તેમજ ભારત ફોન કરવો છે જે માટે મારી વગેરે દ્વારા ગુપ્તજ્ઞાનના ચિહ્નો સારી રીતે દેખાડેલા છે.પંદરીયા યંત્ર પાસે કાર્ડ નથી.” વગેરે દ્વારા તીર્થસંકેતના જ્ઞાન વડે આત્મરૂપ મહાવીરે ગુપ્તજ્ઞાન પ્રકાશિત | મુલાયમ દિલના અને માણસાઈના ઉપાસક રામસિંગે મારી સામે જોયું કરેલ છે... દેવ, વિદ્યાધરો વગેરેનો ગુપ્ત સંઘ કલિયુગમાં છે તે યુક્તિપૂર્વક અને આંખમાં આંખ મેળવી નમ્રતાથી કહ્યું, ‘તમો ચિંતા ન કરો. મારી ડયૂટી ગખજ્ઞાનની રક્ષા કરે છે. તેનું પ્રાકટ્ય ફરીથી તેઓ જ કરે છે. ભક્તો ૧૧ વાગે પુરી થાય છે ત્યારે હું તમારી હોટલ ઉપર આવી જઈશ અને વિવેકપૂર્વક, મહાવીર અરિહંત પાસેથી તે જાણે છે.” તમને ફોન કરાવી આપીશ. તમો જમ્યા? હું તમારા માટે ભારતીય જમણ (શ્રી જૈન મહાવીર ગીતા, ચેટકસ્તુતિ, શ્લોક ૩૪૯ થી ૩૫૩) પણ ગરમાગરમ લેતો આવીશ. ફક્ત તમો એક કલાક રોકાઈ જાવ. તમારા ‘ભગવાન મહાવીર મંગલ છે, જૈન શાસન મંગલ છે, જૈન સંઘ બધા જ ફોન મારા તરફથી!' મંગલ છે. સર્વે જાતિના મનુષ્યોનું મંગલ થાઓ.’ મેં તેમને હાથ જોડી નમ્રતાથી ચોખ્ખી ના પાડી તો મને કહે, “મારો (શ્રી જૈન મહાવીર ગીતા, ચેટક સ્તુતિ શ્લોક ૩૬૦) ભારતવાસી’ મારે આંગણે ક્યાંથી? હું તમને કોઈ પણ સંજોગોમાં ખાલી ભારતવાસી’ મારે આગણ ક્યાંથી? હું તમને કોઇ પણ શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી “ચેટક સ્તુતિ'માં ૩૬ ૨માં હાથે પાછા જવા દઈશ નહીં.” ત્યારે મને થયું વી.આઈ.પી. માણસો ઘણા મળે છે પણ વી.એન.પી. શ્લોકમાં ચેટક રાજાને બારવ્રતધારી કહે છે. શ્રીમદ્ બુદ્ધિસાગર (વેરી નાઈસ પર્સન) બહુ ઓછા મળે છે. માણસનું સાચું સૌદર્ય અરીસામાં સૂરીશ્વરજી રચિત આ સ્તુતિના અનેક અપ્રકટ રહસ્યો તરફ નહીં પરંતુ તેના વાણી, વર્તન અને વિચારમાં જોવા મળે છે. ધ્યાનપૂર્વક વિચાર કરવો પડે તેવું છે. સમગ્ર વિશ્વ નાનું થતું જાય ‘શ્રદ્ધા મેં અગર જાન હૈ, તો ભગવાન તુમસે દૂર નહીં. છે અને અનેક અજાયબીઓ પ્રત્યક્ષ થવા માંડી છે ત્યારે ‘ચેટક આંખોં મેં અગર મુસ્કાન હૈ, તો ઈન્સાન ભી દૂર નહીં.” સ્તુતિ'માં કહેવાયેલ તથ્યો તરફ લક્ષ્મ શા માટે ન આપવું જોઈએ? લાગણીથી ભીના ભીના ઉષ્માભર્યા રામસિંગ સાથેના સંબંધની યાદ ચેટક સ્તુતિ'નું ભાવમય વિશ્વ સૌનું મંગલ કરો! (ક્રમશઃ) વારંવાર આવે છે. આવા સંબંધોની કોઈ વ્યાખ્યા નથી હોતી. તેને કોઈ * * * ચોક્કસ સીમામાં બાંધી શકતા નથી. * * * ચંદ્રપ્રભુ જૈન દેરાસર, પ્રાર્થના સમાજ, મુંબઈ-૪૦૦ ૦૦૪. કલા ભવન, ૩, મેથ્ય રોડ, ઓપેરા હાઉસ, મુંબઈ-૪૦૦૦૦૪. ફોન નં. :23694528 / ટેલિફેક્સ : 23685109 Page #146 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવન જુન ૨૦૧૦ જૈન પારિભાષિક શબ્દકોશ 2 ડૉ. જિતેન્દ્ર બી. શાહ (મે ૨૦૧૦ના અંકથી આગળ) ૬૩૩. નિગ્રહ સંક્ષેપ કરવો. સંક્ષેપ કરના Restruction. ૬૩૪. નિત્ય શાશ્વત શાશ્વત | Permanent. ૬૩૫. નિત્ય-અવક્તવ્ય : સપ્તભંગીનો એક પ્રકાર सप्तभंगी का एक प्रकार Nitya-Avaktavya:Permanent cum in-destrcibable. ૬૩૬. નિત્યત્વ પોતપોતાના સામાન્ય તથા વિશેશ સ્વરૂપથી શ્રુત થવું. अपने सामान्य तथा विशेष स्वरुप से च्युत न होना। Contrasted with avasthitatva. ૬૩૭. નિત્યાનિત્ય : સપ્તભંગીનો એક પ્રકાર છે. सप्तभंगी का एक प्रकार। Permanent cum Transient cum indescribable. ૬૩૮. નિદાન (શલ્ય) : માનસિક દોષ જેમાં ભોગોની લાલસા હોય છે. मानसिक दोष है जिस में भोगों की लालसा होती है। Greed for wordly enjoyment. ૬ ૩૯. નિદાન ભોગની લાલચની ઉત્કટતાને લીધે અપ્રાપ્ત વસ્તુને મેળવવાનો તીવ્ર સંકલ્પ. (આર્તધ્યાન) भोगों की लालसा की उत्कचता के कारण अप्राप्त वस्तु को प्राप्त करने का तीव्र संकल्प। Greed for wordly enjoyment. ૬૪૦. નિદાનકરણ : તપ કે ત્યાગનો બદલો કોઈપણ જાતના ભોગરૂપે માંગી લેવો. तप व त्याग का बदला किसी भी तरह के भोग के रुप में चाहना। To wish for some sort of enjoyment as a result of penance renunciation. ૬૪૧. નિદ્રા દર્શનાવરણીય કર્મનો એક પ્રકાર છે. दर्शनावरणीय कर्म का एक प्रकार। It is a part of Darsnavarana Karma. ૬૪૨. નિદ્રાનિદ્રા : દર્શનાવરણીય કર્મનો છઠ્ઠો પ્રકાર છે. दर्शनावरणीय कर्म का छठ्ठा प्रकार है। 6th type of Darsnavarana Karma. ૬૪૩. નિદ્રાવેદનીય : જે કર્મના ઉદયથી સુખપૂર્વક જાગી શકાય એવી નિદ્રા આવે તે. जिस कर्म के उदय से सुखपूर्वक जाग सके एसी निद्रा आये कि उसे निद्रावेदनीय दर्शनावरण है। The Karma whose manifestation brings about the type of sleep from which one can be easily wakened is called Nidravedaniya. ૨૦, સુદર્શન સોસાયટી, ૨, નારણપુરા, અમદાવાદ-૩૮૦૦૧૩. મો. નં. ૦૯૮૨૫૮૦૦૧૨૬ (વધુ આવતા અંકે) Page #147 -------------------------------------------------------------------------- ________________ ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||| |||||||||||||||||||||||||| જૂન ૨૦૧૦ પ્રબુદ્ધ જીવન , ઇઇઇઇઇઇ રહ્યું છે શરીરમાં રારિ પુસ્તકનું નામ : ભગવાન મહાવીર કો બુનિયાદી દષ્ટિએ મૂલ્યવાન વાર્તાઓ આપીને “માય ડિયર ચિંતન (હિંદીમાં) જય ’એ પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. લેખક : ડૉ. જયકુમાર જલજ અનુભવ, નિરીક્ષણ, આંતરસૂઝ અને સ્વરૂપની પ્રકાશક : સાહિત્ય અકાદમી, મધ્ય પ્રદેશ, સંસ્કૃતિ nડૉ. કલા શાહ સમજ પ્રગટ કરતી આ વાર્તાઓ વારંવાર પરિષદ આસ્વાદવા જેવી છે. અનુ આધુનિક વાર્તાને નવી મુલ્લા રમૂજી સંસ્કૃતિ ભવન, વીશ ગાથાપ્રયાણ આ ગ્રંથ ઉપર ન્યાયવિશારદ દિશા આપનારા મહત્ત્વના સર્જકોમાં આ વાર્તાકાર બાણગંગા, ભોપાલ-૪૬ ૨૦૦૩. ઉપાધ્યાય યશોવિજયજી મહારાજાએ ખુબ જ સ્પષ્ટ અગ્રેસર છે. ફોનઃ ૦૭૫૫-૨૫૫૪૭૮૨. અને વિશદ ટીકાની રચના કરી છે. XXX મૂલ્ય:રૂ.૨૪/-, પાના : ૩૨, આવૃત્તિ ત્રેવીશ- આ ગ્રંથની શરૂઆતમાં મોક્ષસાધક સકલ પુસ્તકનું નામ : પ્રેરક જેન કથાઓ ૨૦૦૯. ધર્મવ્યાપારને યોગરૂપે વર્ણવી તેના પ્રણિધાનાદિ પરિશીલન : આચાર્યશ્રી વાત્સલ્યદીપ ભગવાન મહાવીરના ૨૬૦૦માં જન્મોત્સવ પાંચ આશયનું વર્ણન કર્યું છે એ ત્રણ જ્ઞાનયોગનું પ્રકાશક : આચાર્યશ્રી વાત્સલ્યદીપ ફાઉન્ડેશન વર્ષ નિમિત્તે પ્રખ્યાત સાહિત્યકાર ડૉ. જયકુમાર ખૂબ જ સ્પષ્ટ વર્ણન છે. એ પાંચ પ્રકારના યોગના (રજી. નં. એ ૨૪૦૦) ૭, રૂપમાધુરી સોસાયટી, જલજ દ્વારા પ્રકટ થયેલ આ પુસ્તકમાં પ્રભુ સ્વામીઓનું વર્ણન કરી તેના ભેદ-પ્રભેદનું વર્ણન સંઘવી રેલ્વે ક્રોસિંગ પાસે , નારણપુરા, મહાવીરનું મહાન ચિંતન વ્યક્ત થયેલ છે. કરતાં ઈચ્છાપ્રવૃત્તિ, સ્થિરતા અને સિદ્ધિયોગનું અમદાવાદ-૩૮૦૦૧૩. ભગવાન મહાવીરના વિચારો સહજ, સંક્ષિપ્ત અને સંક્ષેપથી પણ સુંદર રીતે વર્ણન કર્યું છે. ગ્રંથના મૂલ્ય : અમૂલ્ય. પાના ૮૪. આવૃત્તિ : પ્રથમ, પૂર્વાપર સંબંધમાં ગૂંથાઈને વ્યક્ત થયા છે. આ મધ્યભાગે વિવક્ષિત યોગના હેતુઓનું અને ૨૦૦૧. પુસ્તકમાં લેખકની તલસ્પર્શી દૃષ્ટિ ઉડીને આંખે વિવક્ષિત યોગના કાર્યનું વર્ણન કરી ચૈત્યવંદનના આચાર્ય વાત્સલ્યદીપે પરંપરાગત જૈન વળગે છે. દૃષ્ટાંતથી યોગનું સ્વરૂપ જણાવતાં પાંચ કથાઓનું અર્વાચીન ઢબે પુનઃ કથન કર્યું છે, તેથી પ્રાકૃત ભારતી અકાદમી જયપુરે આ પુસ્તકના અનુષ્ઠાનોનું અને પ્રીતિ, ભક્તિ, વચન તથા તે કથાઓ વાચક વર્ગને રોચક અને બોધક નીવડે અંગ્રેજી, ઉર્દુ, ગુજરાતી, મરાઠી, કન્નડ અનુવાદ અiણ આ ચાર સદનુષ્ઠાનોનું નિરૂપણ છે. છે. જૈન વાતોઓને આંતરરાષ્ટ્રીય બનાવવામાં પ્રકાશિત કર્યા છે. આ નાનકડું પુસ્તક ભગવાન આ સંકલન યોગમાર્ગના જિજ્ઞાસુઓને મુનિશ્રીનો ફાળો નોંધપાત્ર છે. જૈન સાહિત્યમાં મહાવીરના વિચારોને જન-જન સુધી મોક્ષમાર્ગે પ્રયાણ કરવામાં સહાયરૂપ બનશે - ધર્મકથાઓનો અખૂટ ભંડાર ભર્યો પડ્યો છે. એ પહોંચાડવામાં સફળ ભૂમિકા નિભાવશે. ૩૨ XXX કથાઓને આધુનિક શૈલીમાં આલેખનારાઓની પાનામાં ૩૨૦૦ પાનાની સામગ્રી સમાવતા આ પુસ્તકનું નામ : માય ડિયર જયુ : વાર્તા વૈવિધ્ય ગૌરવભરી પરંપરા પણ છે. એ પરંપરામાં આ. પુસ્તકની શૈલી સંક્ષિપ્ત, માર્મિક અને ધારદાર છે. સંપાદક : ઈલા નાયક વાત્સલ્યદીપની કથાઓ ગુજરાતી જૈન સાહિત્યમાં XXX પ્રકાશક : અવનીન્દ્ર ગોહેલ ગૌરવભર્યું સ્થાન ભોગવે છે. પુસ્તકનું નામ : યોગવિંશિકા એક પરિશીલન લટૂર પ્રકાશન, ‘અલનિલોક', આ વાર્તાસંગ્રહની લગભગ ચાલીસ નામી પરિશીલન : આ. વિ. ચન્દ્રગુપ્ત સૂરીશ્વરજી મ. ૩, શાંતિનગર સોસાયટી, કથાઓનું અવલોકન કરતાં જણાય છે કે લેખક પ્રકાશક : શ્રી અનેકાન્ત પ્રકાશન, ૨૨૭૩, હિલ ડ્રાઈવ, ભાવનગર-૩૬૪૦૦૨. પાસે કથાશિલ્પને કંડારવાની અનોખી કલા છે. જૈન રિલીજિયસ ટ્રસ્ટ M : 0962469 5646, 09377115646 આ પ્રાચીન કથાઓ ધર્મકથાઓ હોવા છતાં એમાં મૂલ્ય : અમૂલ્ય પાના ૧૨૮ આવૃત્તિ : તૃતીય મૂલ્ય: રૂા. ૧૨૦/-, પાના ૨૦૮, સાંસારિક ચિત્ર અને મનુષ્યોના સ્વાભાવિક વર્ણનો વિ. સં. ૨૦૬ ૧. આવૃત્તિ પ્રથમ-૨૦૦૯. વાર્તાના કથાવસ્તુને અનુરૂપ હોય છે અને તે પ્રાપ્તિસ્થાન : (૧) પ્રમોદ છોટાલાલ શાહ માય ડિયર જયુ” એટલે કે જયંતીલાલ પાત્રોને જીવંત બનાવે છે. સાથે સાથે નાના નાના ૧૦૨, વોરા આશિષ, ૫. સોલીસીટર રોડ, રતિલાલ ગોહેલ અનુ આધુનિક વાર્તાકારોમાં નિજી અને વેધક વાક્યો દ્વારા તેમની કથન શૈલી મલાડ (ઈસ્ટ), મુંબઈ-૪૦૦ ૦૯૭. મુદ્રા પ્રગટાવતા પ્રાણવાન વાર્તાકાર છે. તેમણે ધારદાર-સોંસરી ભાવકના મનમાં ઊતરી જાય (૨) શા. મુકુંદભાઈ રમણલાલ સાદી સીધી શૈલીથી માંડીને કપોલ કલ્પના પ્રયુક્તિ તેવી બની છે. ૫, નવરત્ન ફ્લેટ્સ, નવા વિકાસ ગૃહ માર્ગ, સુધીની અભિવ્યક્તિની રીતથી વાર્તારચના કરી છે. આ પ્રેરક કથાઓ માત્ર જૈન સાહિત્યમાં જ પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭. માય ડિયર જયુ’ના વાર્તા સંગ્રહોમાંથી પસંદ નહિ પણ સમગ્ર ગુજરાતી સાહિત્યની વાર્તાઓમાં એક માત્ર જિનાગમ જ સંસારસમુદ્ર તરવા કરાયેલી આ પંદર રચનાઓ છે. આ વાર્તાઓ વિશિષ્ટ સ્થાને બિરાજે છે. માટે તરણોપાય છે એમ કહેનાર, ચૌદસો અનેક દૃષ્ટિથી તપાસતાં જણાય છે કે તેમાં વિષય ચુંમાલીસ ગ્રંથોના પ્રણેતા યાકિની મહત્તારાસુત વૈવિધ્ય, વસ્તુઘટકોનું સંઘટન, અભિવ્યક્તિની આચાર્ય ભગવંત હરિભદ્રસૂરિએ રચેલ સર્વ વિવિધ રીતિઓ, પ્રતીકાત્મક ભાષા, પાત્રોના બી-૪૨, દયાનંદ સોસાયટી, ગ્રંથોમાં યોગવિંશિકા ખૂબ જ નાનો યોગવિષયક મનોભાવો, વ્યક્તિ સંવેદનો અને કથનનું વૈવિધ્ય એ-૧૦૪, ગોકુલ-ધામ, ગોરેગામ (ઈસ્ટ), ગ્રંથ છે. ‘વિંશતિ-વિશિકા ગ્રંન્યાન્તર્ગત’ એ જેવાં તત્ત્વો તેમની જુદી જુદી વાર્તાઓમાં એક મુબઈ- ૪૦૦૦૬s. યોગવિંશિકા આજે એક ગ્રંથરૂપે પ્રસિદ્ધ છે. માત્ર યા બીજી રીતે ગુંથાયેલા જોઈ શકાય છે. રસકીય ફોન . : (022) 22923754 ઠાઇ ઇ ઇજા થઇ ગઇ છે Page #148 -------------------------------------------------------------------------- ________________ ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||| Regd. With Registrar of Newspapers for India No. R. N. I. 6067/57. Licence to post without prepayment. No.MR/Tech/WPP-290/South - 290/2009-11 Posted at Patrika Channel sorting office Mumbai-400 001 On 16th of every month. Regd. No. MH / MR / SOUTH-146 / 2009-11 PAGE No. 28 PRABUDHHA JIVAN DATED 16 JUNE, 2010 ભણાવવાની ચિંતા ન હતી. ‘ઘર્મ જ કેવલ શણ' બા વહેલી પરોઢે ઊઠી જતાં. ગામનાં નળમાંથી પંથે પંથે પાથેય... | ગાંગજી પી. શેઠિયા પાણી ભરી આવીને સગડીમાં બદામી કોલસા ભરી ખીચડી મૂકીને વહેલા ડુંગર ઉપર જાત્રા કરવા મારી જિંદગીનો એ પહેલો ઉપવાસ હતો. ૧૯૪પમાં સ્વ. પિતાજી પોપટલાલ માવજી જતા. આવીને કઢી સાથે ખીચડી ખાવાનો અમારો ધર્મક્રિયાઓમાં દિવસ તો સારી રીતે પસાર થઈ શેઠિયા મુંબઈમાં સટ્ટાબજારમાં દલાલી કરતા. અમે નિત્યક્રમ રહેતો. ક્યારેક ખીચડી નીચેથી બળી જાય, ગયો. રાતના સૂઈ ગયા બાદ વહેલી પરોઢે ભૂખે ખૂબ ત્રણ ભાઈઓ બા સાથે કચ્છમાં રહેતા. દર મહિને 1 ક્યારેક નમકની માત્રા ઓછી-વધુ થઈ જાય છતાંયે પરેશાન કર્યા. માંડ-માંડ સવાર થતાં ધર્મશાળાની રૂા. ૧૦૦/- નું મનીઓર્ડર આવતું. જેમાંથી માંડ અમે સૌ એને નવકાર ગણી, પગે લાગીને ન્યાય પડોશની રૂમના કચ્છીબેન પાનબાઈએ અમને બંન્ને માંડ ઘર ચાલતું. આપતા. જમ્યા બાદ ત્રણ વખત થાળી ધોઈને ભાઈઓને પારણું કરાવ્યું. બાએ છઠ્ઠના પચ્ચખાણ પિતાજીને કોઈક ગ્રાહક એવી કંઈક ટીપ આપી પીવાનો નિયમ અમે પાળતા. લઈ લીધા. કે જલ્દી કમાવાની લાલચમાં તેઓ પોતાનો સટ્ટો રોજ સવારે-સાંજે પ્રતિક્રમણ, દેવદર્શન, ભૂખનું દુઃખ, અછતની કારમી પીડા ને કરી બેઠા. ખૂબ નૂકશાન થયું. જેમ તેમ કર્જ કરી સામાયિક આદિ કરતા. બા દેરાસરમાં રોજ ટંચાઈના એ દિવસો હું ક્યારેય નહીં ભૂલી શકું. બજારના નુકશાનીના પૈસા એમણે ચૂકવ્યા. આને ભંડારમાં થોડીક ચિલ્લર અવશ્ય નાખતા. ખૂબ જ બાનાં ધર્મનાં સંસ્કારથી એ દિવસો પણ શાંતિથી લીધે તેઓ ખૂબ જ ઉદાસ રહેવા લાગ્યા. ભક્તિ કરતા. ત્રણ સ્તવન ચૈત્ય વંદનમાં અવશ્ય પસાર થઈ ગયા. અમારા સ્વ. માતાજીને ધર્મમાં ખૂબ જ શ્રદ્ધા સુરીલા અવાજે ગાતાં. સાંજે પ્રતિક્રમણ બાદ બા સંગીત શીખેલા, અવાજ ખૂબ જ સુરીલો, હતી. આવા સંકટ કાળમાં ધર્મને શરણે જવા સજ્જાયો ગાતા. ખૂબ જ આનંદિત રહી ધર્મ-ધ્યાન છઠ્ઠનાં ઉપવાસને દિવસે ખૂબ જ પ્રેમથી પ્રભુએમણે નવાણુ યાત્રા કરવાનો સંકલ્પ કર્યો. તેઓને કરતા. સમય પસાર થતો હતો. ભક્તિમાં દિવસ પસાર થયો. ત્રીજે દિવસે સવારના બર્માથી પાલિતાણાના શ્રાવિકાશ્રમમાં નવ વર્ષની નાની શાક મારકીટમાં ફોઈના બંગલા સામે ત્રીજા ઉપવાસના પચ્ચખાણ બાએ લીધા. એ દિવસે કુમળી વયે અમારા નાનાએ ભણાવવા રાખ્યા હતા. સલોત છગનભાઈની અનાજ-કરિયાણાની દુકાન રૂ. ૧૦૦૦/- નો મનીઓર્ડર અને પિતાજીનો પત્ર લગભગ બે વર્ષમાં જીવ વિચાર-નવતત્ત્વ-સંગીત હતી. ત્યાંથી અનાજ રસકસ બા લઈ આવતાં. આવ્યો. લખ્યું હતું કે હું સારું કમાયો છું. નવાણું સાથે રાગ-રાગીણીમાં પૂજાઓ ભણાવવી વગેરે, પિતાજીનો મની ઓર્ડર મળેથી છગનભાઈનું બીલ પૂરી થયા બાદ એનું ઉજમણું કરીશું. ખૂબ જ ઊંડો જૈન ધર્મનો અભ્યાસ થતાં, વૈરાગ્ય ચૂકવી દેતાં. જીવનમાં કટોકટીની વેળાએ ફક્ત ધર્મનો જ ભાવે દીક્ષા લઈ સાધ્વી બનવાનો મનોરથ બાનો સતત ૩-૪ મહિના મની ઓર્ડર નહીં આવતાં, વિશેષ સહારો લીધો છે. ધર્મે જ અમારી રક્ષા કરી હતો, પરંતુ ભોગાવલી કર્મ બાકી હોઈ પરણેલા. છગનભાઈનું બીલ ચૂકવી નહીં શકતા, બાને ખૂબ છે. ધર્મમાં શ્રદ્ધા વધારે ઊંડી થઈ છે. બાએ પિતાજીને કહ્યું કે કચ્છ-ખાખરવાળા જ સંકોચ થતો. છગનભાઈ કહે તમે ચિંતા નહીં રણશી દેવરાજ સાથે આપને પરિચય છે. તો તેમની કરો. હું સાકરબેનનો પડોશી છું. જ્યારે પણ પૈસા ૧૨, તુલીસ, પેટીટ હૉલ સામે, ૭૧, નેપીયન્સી રોડ, ધર્મશાળામાં એક વર્ષ રહેવાની અને નવાણુ યાત્રા આવે તમે ચૂકવજો. ઉધારીની ચિંતા છોડી દો. મુંબઈ-૪૦૦૦૮૬, ફોન નં. : 9833702220 કરવાની સગવડ કરી આપો. બાએ અનાજ ઉધારીથી લેવાનું બંધ કરી ને પિતાજીના બહેન, સાકરબેન દેવશીનો રોજ આયંબિલ કરી, આયંબિલ ખાતામાં અમને માણે ભારતવાણી પાલીતાણામાં નાની શાક મારકીટ પાસે બંગલો લઈ જઈ આયંબિલ કરાવતા. એક દિવસ આયંબિલ 1 સુરેશ એસ. ચૌધરી હતો. તેમાં રહીને નવાણુ કરવાની પિતાજીએ ખાતાના મુનીમે મને નવકાર મંત્ર બોલવા કહ્યું. ઈચ્છા બતાવેલ. પરંતુ બા ખૂબ જ સ્વાભિમાની હું પોપટની જેમ નવકાર મંત્ર બોલી ગયો. બાની જૂન માસ ભારતીયો માટે ઠંડો અને યુરોપના હતા. એમણે ધર્મશાળામાં જ રહેવાની ઈચ્છા આંખોમાં ઝળઝળીયાં આવી ગયા. ધર્મશાળામાં લોકો માટે સમર કહેવાય. એવા દિવસોમાં હું દર્શાવી. આખરે રણશી દેવરાજ ધર્મશાળામાં એક આવીને ખૂબ રડ્યા. અમે પૂછ્યું બા કેમ આટલું અને મારાં પત્ની યુરોપની ટુરમાં નીકળ્યા હતાં. વર્ષ રહેવાની અનુમતિ મળતાં, ૧૩ વર્ષનાં રડે છે? બા એ કહ્યું પૈસા ભરાવ્યા સિવાય હવે તનમનની આઝાદીનો સુવર્ણ દિવસ. રવિવારની મોટાભાઈ મનસુખને યશોજિયજી જૈન ગુરુકુળમાં આયંબિલ ખાતામાં નહીં જઈએ. હું તો ઉપવાસ રાત્રિના ૯ વાગે અમો જર્મની (Germany) દાખલ કરી, મને દરબારી સ્કૂલ બહાદુર સિંહજીની કરીશ પણ તમે બે ખૂબ નાના છો તેની ચિંતાથી ના ના તો તેની ચિંતાથી ના ડોરમાજન (Dormagen) ગામની હોટલ શાળામાં પહેલી ચોપડીમાં દાખલ કરેલો. હું છ રસ રડવું આવી ગયું. અમે કહ્યું બા અમે પણ તારી સોલોઈન (Soloinn) માં ઊતર્યા. રાત્રિના સમયે વર્ષનો હતો. નાનો ભાઈ ૪ વર્ષનો હતો, તેને જેમ ઉપવાસ કરીશું. | (વધુ માટે જુઓ અનુસંધાન પાનુ ૨૫) Printed & Published by Nirooben Subhodbhai Shah on behalf of Shri Mumbai Jain Yuvak Sangh and Printed at Fakhri Printing Works, 312/A, Byculla Service Industrial Estate, Dadaji Konddev Cross Rd, Byculla, Mumbai-400 027. And Published at 385, SVP Rd., Mumbai-400004. Temporary Add.: 33, Mohamadi Minar, 14th Khetwadi. Mumbai-400004. Tel.: 23820296. Editor: Dhanwant T. Shah. Page #149 -------------------------------------------------------------------------- ________________ હતU) પ્રભુ જીર્વન વર્ષ-૫૭અંક-૭૦ જુલાઈ ૨૦૧૦ પાના ૨૮ • કીમત રૂા. ૧૦ જિન-વચન પ્રાણીવધનું અનુમોદન કરવું નહિ न हु पाणवहं अणुजाणे मुच्चेज्ज कयाइ सव्वदुक्खाणं । एवायरिएहिं अक्खायं जेहिं इमो साहुधम्मो पण्णत्तो ।। –૩ત્તરાધ્યયન-૮-૮ જેઓ પ્રાણીવધનું અનુમોદન કરે છે, તેઓ ક્યારેય સર્વ દુઃખોથી છૂટી શકતા નથી. જેઓએ સાધુધર્મ સમજાવ્યો છે તેઓએ આ પ્રમાણે કહ્યું છે. प्राणीवध का अनुमोदन करने वाला सर्व दु:खों से कभी भी मुक्त नहीं हो सकता । जिन्हों ने यह साधु-धर्म समझाया है उन्होंने ऐसा कहा है । Those who support others' act of killing living beings can never be free from all the miseries. All those who have preached true religion have said so. | (ડૉ. રમણલાલ ચી. શાહ ગ્રંથિત “જિન-વેવન'માંથી) Page #150 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવન જુલાઈ ૨૦૧૦ હું આપતો ઉપકાર માનું છું આયમન જે માનવી તત્ત્વજ્ઞાનના સાચા ઉપાસક હતો. સોક્રેટીસને રસ્તામાં એ સામો મળી હોય છે એવા લોકો પોતાને હંમેશાં ગયો. તે રસ્તા ઉપર ઠેર ઠેર કાદવ હતો. તત્ત્વજ્ઞાનના વિદ્યાર્થી સમજે છે. જ્યાંથી સોક્રેટીસે પ્રેમભાવે એને કહ્યું, ‘ભાઈ! જ્ઞાન મળે ત્યાં થી લે છે ને પોતાના ડગલા સંભાળી ભરો, નહીં તો કાદવમાં આચરણમાં વણી લે છે. નાની વ્યક્તિ ગબડી પડશો.' પાસેથી પણ શીખવાનું મળે તો એ લોકો દારૂડિયાએ તો સણસણતો જવાબ ઝીલી લે છે. આપ્યો, “અરે સંત! આપ મને શું સલાહ ગ્રીક તત્ત્વજ્ઞ સોક્રેટીસ આવા જ એક આપો છો. હું ગબડી પડીશ તો સ્નાન કરીને સાચા તત્ત્વજ્ઞાની હતા. એમનું જીવન બહુ ફરીથી સ્વચ્છ થઈ જઈશ. પરંતુ આપનો પગ કડક હતું. એમને જોઈને લોકો આદરથી જો લપસ્યો તો આપ ક્યાંયના નહિ રહો. મસ્તક ઝૂકાવી દેતા, પણ એ તો પોતાને ના સાધુ! ના ગૃહસ્થ! સમજ્યા!' તત્ત્વજ્ઞાનના વિદ્યાર્થી જ સમજતા અને નાની શરાબીની એ વાણી સાંભળીને સોક્રેટીસે કે મોટી કોઈપણ વ્યક્તિ પાસેથી જ્ઞાનની એને નમન કર્યું ને એ બોલ્યા, ‘ભાઈ! આપે પ્રાપ્તિ થાય તો હોંશે હોંશે જ્ઞાન ભેગું કરતા કહ્યું તે તદ્દન સાચું છે. આપે મને સચેત ને ને જીવનમાં વણી લેતા. સાવધાન કર્યો એ માટે હું આપનો ખૂબ એક સમયે એક નામચીન શરાબી મદિરા ઉપકાર માનું છું. પીને ઝૂમી રહ્યો હતો. હજી એ થોડા હોશમાં સૌજન્ય : ‘ઋતંભરા શક્તિદલ” પર્યુષણ વ્યાખ્યાનમાળા સંઘના ઉપક્રમે સેવંતીલાલ કાંતિલાલ ટ્રસ્ટના સૌજન્યથી યોજાતી પર્ય પણ વ્યાખ્યાનમાળા શનિવાર તા. ૪-૯૨૦૧૦ થી શનિવાર તા. ૧૧-૯-૨૦૧૦ સુધી એમ આઠ દિવસ માટે યોજાશે. વ્યાખ્યાનમાળા સ્થળ : પાટકર હૉલ, ન્યૂ મરીન લાઈન્સ, ચર્ચગેટ, મુંબઈ- ૪૦૦ ૦૨૦. રોજ ૭-૩૦ વાગે ભક્તિસંગીત અને ૮-૩૦ થી ૧૦-૧૫સુધી બે વ્યાખ્યાનો યોજાશે. સર્વને પધારવા નિમંત્રણ છે. | | મંત્રીઓ) જરૂરી ખુલાસો જૈન પારિભાષિક શબ્દકોશ' તેમજ “પત્ર ચર્ચા' વિભાગ અંતર્ગત લેખો પ્રસ્તુત | અંકમાં સ્થળસંકોચને કારણે સમાવી શકાયા નથી જે બદલ વાચકો દરગુજર કરે. - તંત્રી કર્તા સર્જન-સૂચિ (૧) જૈન ધર્મ અને શ્રીમંતો અને અપરિગ્રહ ડો. ધનવંત શાહ (૨) સંતવાણી : કલા અને કસબ ડૉ. નિરંજન રાજ્યગુરુ (૩) આનંદઘનજી રચિત-શ્રી ચંદ્રપ્રભુ જિન સ્તવન સુમનભાઈ એમ. શાહ (૪) સ્વદેશી સામ્રાજ્યવાદ મહેન્દ્ર મેઘાણી (૫) ખૂબીઓ વધારીએ, ખામીઓ સુધારીએ ! રોહિત શાહ (૬) પ્રો. પ્રતાપકુમાર ટોલિયા દ્વારા 1 મનહરભાઈ કામદાર સંગીતમય મહાવીર કથા નવનીતભાઈ ડગલી હિંમતલાલ એસ. ગાંધી (૮) રામ કથા, ગાંધી કથા અને હવે સાંભળો || મહાવીર કથા || ડૉ. મનોજ જોશી (૯) “ણ” અક્ષરનો પ્રભાવ ડૉ. રશ્મિભાઈ ઝવેરી (૧૦)વિશ્વ ગુજરાતી ભાષા દિવસ કાકુભાઈ છગનલાલ મહેતા (૧૧)શ્રી જૈન મહાવીર ગીતા : એક દર્શન-૨૧ પ. પૂ. આચાર્ય શ્રી વાત્સલ્યદીપ (૧૨)જયભિખ્ખું જીવનધારા-૨૦ ડૉ. કુમારપાળ દેસાઈ (૧૩) સર્જન સ્વાગત ડૉ. કલા શાહ (૧૪) પંથે પંથે પાથેય : એ હૃદયસ્પર્શી દશ્ય ભોગીલાલ શાહ ‘પ્રબુદ્ધ જીવન’ની ગંગોત્રી ૧. શ્રી મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકા ૧૯ ૨૯ થી ૧૯૩૨ ૨. પ્રબુદ્ધ જેની ૧૯૩૨ થી ૧૯૩૩ બ્રિટિશ સરકાર સામે ન ઝૂક્યું એટલે નવા નામે ૩. તરૂણ જૈન ૧૯૩૪ થી ૧૯૩૭ ૪. પુનઃ પ્રબુદ્ધ જૈનના નામથી પ્રકાશન ૧૯૩૯-૧૯૫૩ ૫. પ્રબુદ્ધ જૈન નવા શીર્ષક બન્યું “પ્રબુદ્ધ જીવન” ૧૯૫૩ થી શ્રી મુંબઈ જૈન યુવક સંઘના મુખપત્રની ૧૯૨૯ થી, એટલે ૮૧ વર્ષથી અવિરત સફર, પહેલા સાપ્તાહિક, પછી અર્ધમાસિક અને ત્યારબાદ માસિક ૨૦૧૦માં “પ્રબુદ્ધ જીવન'નો પ૭માં વર્ષમાં પ્રવેશ પ્રબુદ્ધ વાચકોને પ્રણામ પૂર્વ મંત્રી મહાશયો જમનાદાસ અમરચંદ ગાંધી ચંદ્રકાંત સુતરિયા રતિલાલ સી. કોઠારી મણિલાલ મોકમચંદ શાહ જટુભાઈ મહેતા પરમાણંદ કુંવરજી કાપડિયા ચીમનલાલ ચકુભાઈ શાહ ડો. રમણલાલ ચી. શાહ કાર રાધા કા કોઈ કાર છે. અહીં કોઈ કાર્ડ કઈ છે. આ કાર્ડ Page #151 -------------------------------------------------------------------------- ________________ Regd. With Registrar of Newspaper for India No.RNI 6067/57 વર્ષ ‘પ્રબુદ્ધ જીવન’ : ૫૭ ૦ અંક : ૭ ૭ જુલાઈ ૨૦૧૦ – વિક્રમ સંવત ૨૦૬૬૦ વીર સંવત ૨૫૩૭ ૦ અષાઢ સુદ –તિથિ-૫ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકા ૦ (૧૯૨૯ થી પ્રારંભ, ૮૧મા વર્ષમાં પ્રવેશ) પ્રભુટ્ટુ જીવા વાર્ષિક લવાજમ રૂા.૧૨૫/ ૭ છૂટક નકલ રૂા. ૧૦/ માનદ તંત્રી : ડૉ. ધનવંત શાહ જૈન ધર્મ અને શ્રીમંતો અને અપરિગ્રહ ૮૪ વર્ષ ની દીર્થ યાત્રા સ્વસ્થતાપૂર્વક પાર કરી ચૂકેલા, અનુભવ અને પ્રવૃત્તિથી સમૃદ્ધ અને આજે ય પૂરા કાર્યશીલ એવા સ્વાતંત્ર્ય સેનાની શ્રી સૂર્યકાંતભાઈ પરીખનો હમણાં જ તા. ૨૮ મેના મને એક પત્ર મળ્યો, આ પત્ર ‘પ્રબુદ્ધ જીવન’ના વાંચકોને હું સમર્પિત કરું છું, ચર્ચા-ચિંતન માટે. સ્નેહીશ્રી ધનવંતભાઈ, જૈનધર્મ પણ અન્ય ધર્મોની માફક એકાંગી નથી, તે સર્વગ્રાહી છે, અને જાગતિક પરિસ્થિતિને લક્ષ્યમાં લઈને જૈનધર્મ પાળનારે ઓછામાં ઓછું શું – વ્યક્તિગત રીતે, અને સામાજિક રીતે શું કરવું જોઈએ તે અંગે આપ લખો, અને નીચેના મારા પ્રશ્નો પર પ્રકાશ પાડો કે (૧) અત્યારે સતત પૈસાનું મહત્ત્વ ખૂબ જ વધી રહ્યું છે, કમાવ, ખૂબ કમાવ, અને તે માટે ગમે તે રીતે કમાવ એ મનઃસ્થિતિ દિવસે દિવસે વધુ વ્યાપક થતી જાય છે, તો તેમાં જૈનધર્મના મૂળમાં અપરિગ્રહ તરફ ગતિ કરવાની વાત ભૂંસાતી જાય છે તો શું કરવું જરૂરી છે ? જેમ પર્યુષણ વ્યાખ્યાનમાળા ગોઠવો છો તેમ બીજી પણ વ્યાખ્યાનમાળા મુંબઈ જૈન યુવક સંઘ ગોઠવે છે. તેમાં વિષય રાખવો જોઈએ કે (૧) ચારે તરફ સત્તાનું, પૈસાનું કેન્દ્રીકરણ થાય છે. તેની વચ્ચે પાળી શકાય એવો જૈન ધર્મ કેવો હોવો જોઈએ ? શ્રી કુમારપાળભાઈ જેવા વ્યક્તા તે અંગે કંઈક જણાવે તો સારું. આ સૂર્યકાન્તભાઈ આ સંસ્થા, શ્રી મુંબઈ જૈન યુવક સંઘના સ્થાપકોમાંના એક શ્રી પરમાણંદ કુંવરજી કાપડિયાના કુટુંબીજન, એમના પત્ની શ્રીમતિ ગીતા પરીખ પરમાણંદભાઈના સુપુત્રી અને ચિંતનશીલ કવયિત્રી, સૂર્યકાંતભાઈ ભારતની આઝાદીની લડતમાં પૂરા સક્રિય હતા, એટલે પોતાને હંમેશા સ્વતંત્રસેનાની અને ફ્રીડમ ફાઈટર કહે-લખે, આ વાંચીને આપણને પણ ગૌ૨વ થાય અને પોરસ ચઢે, એઓ આ ઉપરાંત ગાંધી અને ગાંધી યુગથી પૂરા રંગાયેલા, આ અંકના સૌજન્યદાતા તેમજ પૂ. રવિશંકર મહારાજ અને પૂ. વિનાબાજીની ભૂદાન અને અન્ય પ્રવૃત્તિમાં પણ જોડાયેલા એટલે એઓ આદર્શવાદી હોય એ સમજી સ્વ. પૂ. બાપુજી, બા, પ્રવીણભાઈ, પ્રતાપભાઈ અને પ્રમિલા શકાય છે. છેલ્લા ૨૫ વરસથી સૂર્યકાંતભાઈએ પર્યાવરણની અને માનવ આરોગ્ય માટેની એક મહત્ત્વની પ્રવૃત્તિ માટે ભેખ ધર્યો છે અને એમાં સફળ પણ થયા છે. એ છે સેનિટેશન એટલે ભારતમાં યાત્રા અને અન્ય સ્થળોએ જાહેર શોચાલયો અને સ્નાનગૃહો બાંધવા અને એની જાળવણી કરવી. અમદાવાદ સ્થિત એમની સંસ્થાનું નામ છે ‘નાસા ફાઉન્ડેશન’ સ્વ. સોમચંદ ચુનીલાલ શાહ પરિવાર સ્મૃતિ-શ્રધ્ધાંજલિ તમે અત્યારની આર્થિક-વિષમ પરિસ્થિતિમાં પ્રબુદ્ધ જીવન મારફતે જૈન ધર્મની રીતે વ્યક્તિ/કુટુંબ/સમાજ કેવી રીતે જીવે તે દર્શાવશો તો આનંદ થશે. ધર્મ એ આપણા અત્યારના જીવનને પણ બચાવનાર છે, જૈન ધર્મમાં જે તપ સાધના છે તે છેવટે તો મનને શાંતિ આપે તે માટેની છે. NATIONAL SANITATION & ENVIRONMENT IMPROVE MENT FOUNDATION. આ સંસ્થાએ આ ક્ષેત્રમાં ખૂબ જ સારું અને મહત્ત્વનું કામ કર્યું છે, અને આનંદની હકીકત તો એ છે કે દાનવીર દાતાઓ મંદિરની જેમ આવી પ્રવૃત્તિમાં પણ છૂટે હાથે પોતાની ધન રાશિ આવા કાર્યમાં આપી પર્યાવરણની આવી પ્રવૃત્તિને પ્રોત્સાહન આપે છે. આ સંદર્ભે આ સંસ્થાની પુસ્તિકા ‘ટૉયલેટની દુનિયા’ વાંચવા જેવી છે. જાગૃત નાગરિકોએ આ સંસ્થાની અને એની પ્રવૃત્તિની વિગતો આ સંસ્થા પાસેથી મંગાવવી જોઈએ. પર્યાવરણની ખેવના અને આરોગ્ય સેવા એ માનવ ધર્મ છે, એ એક ઉત્તમ પૂજા છે. સૂર્યકાન્ત પરીખ • શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, ૩૩ મહમદી મિના૨, ૧૪મી ખેતવાડી, એ.બી.સી. ટ્રાન્સપૉર્ટની બાજુમાં, મુંબઈ-૪૦૦૦૦૪. ટેલિફોનઃ ૨૩૮૨૦૨૯૬ * Website : www.mumbai_jainyuvaksangh.com e email : shrimjys@gmail.com Page #152 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવન જુલાઈ ૨૦૧૦. કેટલાંક વર્તમાન સંતપુરુષો અને બૌદ્ધિકોએ તો ત્યાં સુધી કથન કર્યું કરી ધ્વનિ પ્રદૂષણમાં વધારો કરીએ અને હાથી-ઘોડાનો ઉપયોગ કરી પશુઓને છે કે દેશને રળિયામણો અને સ્વસ્થ-સ્વચ્છ બનાવવો હશે તો હવે મંદિરો દુ:ભવીએ. નહિ જાહેર શૌચાલયો વધુ બાંધવા જોઈશે, જો કે આ કથન સાથે પૂરા આ ઉત્સવો થકી જાગૃતજનોને એમાં શ્રીમંતાઈનું પ્રદર્શન લાગે તો સંમત ન થવાય. શારીરિક શુદ્ધિ માટે જેટલી જરૂરિયાતો શૌચાલયોની છે નવાઈ શા માટે પામવી? એટલી જ જરૂરિયાતો માનસિક અને ચૈતસિક શુદ્ધિ માટે મંદિરો અને ધાર્મિક જૈન ધર્મના પાયાના સિદ્ધાંત અપરિગ્રહની તો અવગણના થઈ ગઈ છે. સ્થાનોની પણ છે. સામાજિક અને આત્મિક શાંતિની પ્રાપ્તિ આ અપરિગ્રહના આચરણથી જ હવે આપણે એમના અહીં પ્રગટ કરેલ પત્રની થોડી ચર્ચા કરીએ. શક્ય બનવાની છે. આ પત્રમાં એઓશ્રીની જે સંવેદના, વેદના છે એ વેદના આક્રોશ સુધી જ્યારથી ‘ધર્મ'નો જન્મ થયો ત્યારથી આજ સુધી અને ભવિષ્યમાં પણ પહોંચી છે. મારું માનવું છે કે આ વેદના એકલા સૂર્યકાંતભાઈની જ નથી જનમાનસ ઉપર એ ધર્મના ધર્માચાર્યોનું જ વર્ચસ્વ રહેવાનું. ગમે તેવો સર્વ જાગ્રત અને બૌદ્ધિક નાગરિકની અને જૈન શ્રાવકની છે. એટલે જ આ ચક્રવર્તી સત્તાધારી રાજા જંગલમાં કે મઠમાં વસતા ધર્માચાર્યોના આદેશને પત્ર ‘પ્ર.જી.'ના વાચકો પાસે મેં મૂક્યો છે. સર્વ વાચક મહાનુભાવોને પોતાના જ સર્વસ્વ માનતો. રાજા અને પ્રજાની ‘ના’’ અને ‘સુકાન’ આ ધર્માચાર્યો વિચારો દર્શાવવા અમે નિમંત્રણ આપીએ છીએ. પાસે જ રહેવાના. એટલે અપરિગ્રહનો સિદ્ધાંત આ ધર્માચાર્યો જ સમજાવી જૈન ધર્મ સર્વગ્રાહી છે, અને કાંતવાદ અને સાદ્વાદ એના પાયામાં છે. શકશે, આચરણ કરાવી શકશે. એટલે જગતના સર્વ તત્ત્વચિંતકોએ એને પ્રશસ્યો છે અને કેટલાંકે તો આજનો આપણો કેટલોક વર્ગ યેનકેન પ્રકારેણ ધનપ્રાપ્તિ પાછળ ઘેલો પુનર્જન્મમાં જૈન તરીકે જન્મવાની ઈચ્છા પણ વ્યક્ત કરી છે. જગતની બન્યો છે. આ ભૌતિક પ્રાપ્તિ પછી ‘યશ-કીર્તિ’ પ્રાપ્તિની પાછળ પણ એટલો લગભગ પાંચ અબજની વસ્તીમાં જૈન ધર્મીની સંખ્યા એક કરોડથી વધુની , જ રઘવાયો થયો છે. દાન સ્વીકારી કીર્તિ આપનાર વર્ગે એ ધનપતિએ ધન નહિ હોય, પણ જૈન ધર્મનું ચિંતન તો કરોડોથી ય વધુ લોકો સુધી પહોંચ્યું પ્રાપ્તિ કયા માર્ગે, કયા સાધનો અને કઈ રીતે કરી છે, એની સજાગતા છે જ. જૈન ધર્મના અન્ય સિદ્ધાંતોમાં ત્રણ તો મુખ્ય, અહિંસા, સત્ય અને વિસરાઈ ગઈ છે. ભામાશા, જગડુશા, વસ્તુપાળ તેજપાલ, મોતીશા વગેરે અપરિગ્રહ. અન્ય ધર્મો તરફ દૃષ્ટિ કરીએ તો આ ત્રણ સિદ્ધાંતો લગભગ હવે દૃષ્ટાંત કથાઓના પાત્રો જ બની રહ્યા છે. આ મહાન પાત્રો વાંચન પ્રત્યેક ધર્મ પ્રબોધ્યા છે. જૈન ધર્મ પાળનાર ગૃહસ્થ શ્રાવક-શ્રાવિકા છે અને પૂરતા જ પ્રેરક રહ્યાં છે. સંસારની સર્વ આસક્તિ ત્યજીને મોક્ષમાર્ગ સ્વીકારનાર સાધુ-સાધ્વી વર્ગ છે. જૈન શાસ્ત્ર આ બન્ને વર્ગ માટે વિગતે અને ઊંડાણપૂર્વક આચારસંહિતા આવો વંટોળ છે, તો પણ આ “અપરિગ્રહ'ના સિદ્ધાંતનું તેજ ઓછું અને નિયમો ઘડ્યા છે જે શાસ્ત્રબદ્ધ છે જ. સર્વ પ્રથમ આ નિયમોનું અધ્યયન થયું નથી, આ સિદ્ધાંતને કારણે જ આજે પણ આપણા સમાજમાં એવા સાધુ વર્ગ કરે છે અને એ પ્રમાણે આચરણ બહોળો સાધુ વર્ગ કરે છે જ.' દાનવીરો દશ્યમાન થાય છે કે જેમના જીવનની સાદગી જોઈને આપણું શ્રાવક-શ્રાવિકાઓને આ નિયમો સમજાવવાનો અને આચરણ કરાવવાનો 1 નિયમો સમજાવવાનો અને આચરણ કરાવવાનો મસ્તક નમી જાય. પોતાનો ધર્મ પણ આ સાધુ વર્ગ પાળે છે જ. મુ. સૂર્યકાંતભાઈએ મને હમણાં એક નાનકડી પુસ્તિકા મોકલી– ‘વી પરંતુ વર્તમાન સમયમાં આધુનિકતાના નામે અને યુવાનોને ધર્મ પ્રત્યે ગાવ અવ ચુન-એમાં આ અપરિગ્રહના સિદ્ધાત તરફ વળેલા અમારકન આકર્ષવાના કારણો આપી કેટલાંક નિયમોની અવગણના કરવામાં આવી ન ધનપતિઓની કથા છે, એમાં ચાલીશ ધનપતિઓની કથા છે. આ ચાલીશ રહી છે. આપણે ‘જડન બનીએ, ‘રૂઢિવાદી’ પણ ન રહીએ, પણ જ્યાં ધનપતિઓએ પોતાની સમગ્ર ધનરાશિ સમાજને આપી દીધી છે એની સત્ય પાયાનું ‘સત્ય” જ ખંડિત થતું હોય તો એ થકી પ્રાકૃતિક પરિણામ આવે એ ઘટના છે. સમાજે ભોગવવું જ રહ્યું. આજે જૈન સમાજ આ પરિસ્થિતિ પાસે આવીને ‘તેન ત્યક્તા ભુજિયાઃ’ ‘તેનો ત્યાગ કરીને ભોગવ’ અને ‘દાનમ્ ઊભો છે. પૂર્વાચાર્યોએ વિચારેલી ક્રિયાઓ જરૂર અનુસરીએ પણ એમાં સવિભાગમ્’-અભિમાન રહિત દાન કરો. આ ભારતીય સંસ્કૃતિને અને અતિશયોક્તિ આવે, ઉત્સવો અને એમાંય ભવ્યાતિભવ્ય ઉત્સવોના નિર્માણો ગાંધીજીની ‘ટ્રસ્ટીશીપ'ના સિદ્ધાંતને આ દાનવીરો ચરિતાર્થ કરે છે. મુ. થાય ત્યારે માત્ર ધનવ્યય જ નથી થતો, જૈન સિદ્ધાંતની હિંસા પણ થાય છે. સૂર્યકાંતભાઈએ એ પુસ્તિકાના દોહન રૂપ જે પરિચ્છેદો મને મોકલ્યા છે એ અને આ ઉત્સવો પણ કેટકેટલા પ્રકારના ? ઉજમણા અને પ્રેરણાના લેબલના પ્ર.જી.ના વાચકોને સમર્પિત કરું છું. નામે આજે તો માત્ર શ્રીમંતોને જ પોષાય એવા પ્રસંગોનું આયોજન થાય “ખૂબ પૈસાપાત્ર કુટુંબોમાં એક સમાન વિચાર રહેતો હોય છે કે, પોતાના છે. દેખાદેખીથી મધ્યમ વર્ગને પણ આ ઘટનાઓને અનુસરવી પડે છે, એ અઢળક ધનના ભંડારને ઓછો ન થવા દેવો, એને માટે તેને અડવું નહીં દુઃખને તો ક્યાં વાગોળવું? એક તરફ અઠ્ઠાઈ આદિ અનેક તપ કરી પુણ્યની એટલે ધનથી મેળવાતી સત્તા અને વિશેષ અધિકારો મળ્યાં કરે, જે કમાણી પ્રાપ્તિ સાથે અન્નનો ઉપયોગ ઓછો થાય, અને એજ નિમિત્તે ભોજન સતત થતી હોય તે વાપરવી અને ધનના સંચયમાંથી મળતું વ્યાજ મળે સમારંભો કરી અન્નનો કેવો ઉપયોગ કરીએ છીએ ? વરઘોડાનું આયોજન તેમાંથી થોડુંક દાન આપીને દાનવીરોમાં પોતાનું નામ આગળ કરવું.' • ૧ વર્ષનું લવાજમ રૂા. ૧૨૫/-(U.S. $ 15) • ૩ વર્ષનું લવાજમ રૂા. ૩૫૦/-(U.S. $ 40) • ૫ વર્ષનું લવાજમ રૂા. ૫૫૦/-(U.S. $ 65) • ૧૦ વર્ષનું લવાજમ રૂા. ૧૦૦૦/-(U.S. $120) • કન્યા કરિયાવર આજીવન લવાજમ રૂા. ૨૦૦૦/-(U.S. $ 150) Page #153 -------------------------------------------------------------------------- ________________ જુલાઈ ૨૦૧૦ પરંતુ, જે અમેરિકન સમાજમાં ધનનો સંગ્રહ કરવાની જ વૃત્તિ હોય તથા નવી પેઢીને પણ ભૌતિક સાધન સંપત્તિમાં જ રસ હોય, એમાં પણ એક કોલીન જેવા જર્મન ધનાઢ્ય મા-બાપના દીકરા જેવા યુવાન નીકળે કે જેઓ એમ કહે કે, મને જન્મથી જ મોટી સંપત્તિ વારસામાં મળી હતી, પરંતુ તે સ્થિતિ મને કુદરતી રીતે જ માફક નહોતી આવતી, એટલે મેં તે તમામ સંપત્તિ (૨,૭૫,૦૦૦ ડોલર) સમાજનું નવનિર્માણનું કામ કરનાર સામાજિક સંસ્થાને આપી દીધી. કોલીન આગળ ઉપર કહે છે કે હું ૧૬ વર્ષનો હતો ત્યારે મારા પિતાએ મને બોલાવીને કહ્યું કે, તું ઘણાં પૈસા વારસામાં મેળવવાનો છે, અને જો તું તેનું યોગ્ય રીતે રોકાણ કરીશ તો તને જીંદગીભર કોઈ વાંધો નહીં આવે. મારા પિતાજીની ઈચ્છા મારું બાળપણ અને ત્યારપછીનું મારું જીવન સુખેથી કાઢું તેવી હતી. પરંતુ મારા મનમાં એ વાત પાકી થયેલી કે, એકલી આર્થિક સદ્ધરતા એ માણસના સુખમય કે શાંતિમય જીવનની ચાવી નથી, પરંતુ બીજી કેટલીક બાબત તે સાથે સંકળાયેલી છે. આ જાતના વિચારો કરનાર વ્યક્તિ કોલીન જ નહોતો, પરંતુ બીજા પણ સમાજમાં હતી કે જેઓએ સમાજમાં શાંતિ અને સમભાવ સ્થપાય તે માટે પોતાની તમામ પ્રબુદ્ધ જીવન દોલત આપી દીધેલી. એવી ૪૦ વ્યક્તિઓને શોધવાનું કામ ક્રીસ્ટોફર મોગી અને એની સ્લીપેઈન નામના બે લેખકોએ કરી મિ. મોગીલે એક અખબાર સાથેના તેમના ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે, સામાન્ય રીતે ધનાઢય લોકો પોતાની સંચય કરેલી સંપત્તિનું વ્યાજ જ વાપરતા હોય છે. પરંતુ આ બધા કિસ્સાઓમાં એક જુદી જ પરિસ્થિતિ હતી. જેને આપણે પરંપરાગત દાનનો પ્રવાહ કહીએ તેમાં ભૂખ્યાને અન્ન આપવું, માંદાને સારવાર આપવી કે અભણને ભણાવવા વિગેરે બાબતો ગણી લેવામાં આવે છે, પરંતુ ધરમૂળથી સામાજિક ન્યાય મળે તેની સાથે દાનનો પ્રવાહ જોડવામાં આવતો નથી. સામાજિક ન્યાયનો અર્થ લોકો પોતાના આર્થિક અને સામાજિક કર્તવ્યમાં સભાન થાય તેમ જ આગ્રહપૂર્વક સમાજ વ્યવસ્થાને બદલવા માટે મહેનત કરે એ છે. ‘અમે અમારું ભાગ્ય સમાજને અર્પિત કર્યું', એ શીર્ષક હેઠળની આ ચોપડીમાં ૧૭ સ્ત્રીઓ અને ૨૭ પુરુષો બધા જ વ્હાઈટ અમેરિકનો અને જર્મનો, ઉંમ૨ ૨૫ થી ૨૭ ની વચ્ચેની છે, તેઓની સત્ય કથાઓ છે. એમાંની કેટલીક બહેનોએ તો પર્યાવરણની સુધારણા માટે, બહેનોના હક્કો માટે, એઈડ્ઝ જેવા રોગો સામે સજાગતા કેળવવા પોતાની તમામ દોલત એવા કામમાં ખર્ચી છે, જે લગભગ ૪ કરોડ ડોલર જેટલી થાય છે. દુનિયાની દવાની કંપનીઓમાં જેનું બહુ મહત્ત્વનું સ્થાન છે તેવી પ્રોક્ટર એન્ડ ગેમ્બલ નામની કંપનીનો એક વારસ જેનું નામ રૂબી ગેબલ છે અને જે બોસ્ટનમાં મોટો થયો છે. તેણે પોતાની દોલતની પર્ણો મોટો ભાગ સમાજના નવનિર્માણના કામમાં આપી દીધો છે. એટલું જ નહીં, પણ કેનેડામાં સામાજિક અને આર્થિક ન્યાય માટે સંશોધન કરવા એક સંશોધન કેન્દ્રની સ્થાપના પણ કરી છે. ફીલ વેરા નામની એક બોસ્ટનના એક ઔદ્યોગિક સાહસની વ્યક્તિએ યુ.એસ.એ માં ફેમિલીઝ ફાઉન્ડેશન નામની સંસ્થા શરૂ કરવા માટે ૪ કરોડ ડોલર (૧૨૦ કરોડ રૂપિયા) જેટલી રકમ દાનમાં આપી દીધી છે. એ જ પ્રમાણે કોલીન્સે પોતાની મોટા ભાગની દોલત એક એવી સંસ્થાને આપી છે ૫ કે જે બીજી સંસ્થાઓને મદદ કરે છે. કોલીસે જાહેરમાં કહ્યું કે, મારા ધનનો મને જે ઉપયોગ છે તેના કરતાં વધુ ઉપયોગ સમાજને છે. જમૈકામાં બે બેડરૂમના એક ફ્લેટમાં તે રહે છે. પોતાની દોલતમાંથી તેને અભ્યાસ માટે તથા પ્રવાસ માટે જે ફાયદો થયો તે માટે તેને ઘણો આનંદ છે, અને પિતાજીએ તેના ધનનું રક્ષણ કરવા જે ટ્રસ્ટ કરેલું તે ટ્રસ્ટનું વિસર્જન કરતા તેને સહેજે પણ દુઃખ નહોતું થયું. આવા અનેક લોકોની મુલાકાતો આ ચોપડીમાં કંડારાયેલી છે. જેઓએ એ વાતનો સ્વીકાર કરેલો છે કે, ગરીબ લોકોની ગરીબીનું એક કારણ તેઓને પૂરતા પ્રમાણમાં તેમના કામનું વળતર નથી આપવામાં આવતું તે છે. અને પૈસાદાર લોકો તેમને ગરીબ રાખવામાં જ પોતાનો સ્વાર્થ સમર્જ છે. જે લોકોએ પોતાનું ધન સમાજને ચરણે ધરી દીધું છે, તેઓ એ વાતનો સ્વીકાર કરે છે કે અમારું ધન પણ અમને જે ચાલુ વ્યવસ્થા છે કે જેમાં શોષણ એ મહત્ત્વનું છે, તેના આધારે જ તે મળેલું છે. એટલે અમારે એવા ધનનો વહેલી તકે ત્યાગ કરવો જોઈએ. કોલીન્સે પોતાના પિતા ઉપર જે પત્ર લખ્યો તેમાંના વિચાર સાથે એના પિતા સંમત ન હોવા છતાં દીકરાનો પ્રેમ દેખાય છે. એટલે આ ચોપડી ભારતની ષ્ટિએ એટલા માટે મહત્ત્વની છે કે, ગાંધીજીએ આઝાદીની લડતમાં કેટલાય કુટુંબો પાસે પોતાની આર્થિક સંપત્તિ સમાજના મૂળભૂત પરિવર્તન માટે છોડાવેલી, આજે પણ ગાંધીજીના ગયા પછી ૧૪ વર્ષ સુધી સમગ્ર ભારતમાં ખૂણે ખૂણે વ્યાપેલ ભૂદાન આંદોલનની સાથે સાથે સંપત્તિદાનનો જે વિચાર આવેલો, તેને કારાસર આ ચોપડી વિચારકોએ વાંચવા જેવી છે. આજે ચારે તરફ સત્તાનું, પૈસાનું કેન્દ્રિકરણ થાય છે કારણ કે આપણી સંસ્કૃતિ એના અધ્યાત્મ મૂળને એક તરફ મૂકીને ભૌતિકવાદમાં ડૂબી ચૂકી છે. અમેરિકા અને પશ્ચિમના ભૌતિકવાદની દેખાદેખીમાં આપણે પામ્યા કરતા ઘણું ગુમાવી ચૂક્યા છીએ. હવે ભૌતિક સમૃદ્ધિ એજ પ્રગતિની વ્યાખ્યા બની ચૂકી છે. હવેનો સમાજ સમૃદ્ધિની પાછળ દોડે છે. એની મૂળ ખોજ તો શાંતિની હોવી જોઈએ એ ભૂલાઈ ગયું છે. હવે ઉપદેશ કે ગર્ચાથી કાંઈ નહિ વધે, હવે તો એ પટકાઈને પાછો આવશે ત્યારે જ સમજાશે, પણ ત્યારે ઘણું મોડું થઈ ગયું હશે. જો કે આપણી સંસ્કૃતિના પાયામાં એટલું બધું બળ છે કે એ ક્યારેય તૂટશે નહિ. આજે અધ્યાત્મિક માર્ગદર્શન અને શાંતિ માટે બધાં જ દેશોની નજર ભારત તરફ મંડાણી છે. પૂર્વ અને પશ્ચિમની દીવાદાંડીનું કામ એક સમયે આ દેશ જ કરશે. કાળ પાકશે ત્યારે એ થશે જ; ત્યાં સુધી ધીરજ રાખવી રહી, અને ધીરજ એ તપ છે. જીવન જીવવાની કળા જૈન ધર્મના સિદ્ધાંતોમાં અદ્ભુત છે. નવી ખોજની કોઈ જરૂર નથી, માત્ર આપણા ધર્માચાર્યો સાચી રીતે, નિસ્પૃહી ભાવે શ્રાવકને એ સમજાવશે તો મંગલ મંગલ છે, શાંતિ શાંતિ છે. nધનવંત શાહ drdtshah@hotmail.com (અમદાવાદ સ્થિત શ્રી સૂર્યકાંતભાઈ પરીખનો ફોન નંબર છે– 079-26305745/26304561 Mobile: 9898003996. Page #154 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવન જુલાઈ ૨૦૧૦ સંતવાણી : કલા અને કસબા nડૉ. નિરંજન રાજયગુરુ ગુજરાતી ભજનસાહિત્ય : સત્ત્વ અને સૌંદર્ય' શીર્ષક નીચે હોય એની વાણી પણ નિર્ભયવાણી હોય. ‘ભજન ભરોંસે રે નર સંતવાણી-કલા અને કસબ વિષયે થોડીક ઉપરછલ્લી ગોઠડી માંડી નિરભે થિયા રે.” મોક્ષપદ નહીં, નિરભે પદની, અભેપદની પ્રાપ્તિ. છે ત્યારે આ મિલનમેળામાં મને મારા પૂર્વસૂરિઓનું સ્મરણ કરવું અને આ અભેપદ મેળવવું હોય તો નિર્ગુણ નિરાકાર અલખધણીનો ખૂબ જ જરૂરી લાગે છે. સૌરાષ્ટ્ર ની સંતવાણીધારાના આરાધ માંડવો પડે અને અભેપદ મળે ત્યારે જ અભેદ દર્શન થાય. સંશોધનક્ષેત્રમાં આચાર્ય ક્ષિતિમોહન સેન, ઝવેરચંદ મેઘાણી, પછી નારી-પુરુષના, સ્વામી-સેવકના, નાના-મોટાના, બ્રાહ્મણજયમલ્લ પરમાર, મકરન્દ દવે, જયંતીલાલ આચાર્ય, રાજેન્દ્રસિંહ ભંગીના, ઠાકર-ચાકરના અને ઈશ્વર-અલ્લાહના ભેદ ટળી ગયા રાયજાદા, મોહનપુરી ગોસ્વામી, હિમાંશુ ભટ્ટ અને નરોત્તમ પલાણ હોય. સંતકવિ હોથીએ ગાયું છે ને! જેવા મરમી સંશોધકો દ્વારા કંડારાયેલી કેડીએ મેં ડગલાં માંડ્યાં “અલ્લા હો નબીજી રે... રામ ને રહેમાન તમે એક કરી માનો દાતા છે. આ ધારાને કંઈ કેટલાય તે જસ્વી સમર્થ ભજનિકોની તૃહિ રે નબીજી... ભજનમંડળીઓએ જીવંત રાખી છે. તો આજની પેઢીના મારા સમકાલીન તો મિટ જાય ચોરાશીકા ફેરા... મટી જાય ચોરાશીકા ફેરારે નબીજી નેહી સંશોધકો સર્વ શ્રી હસુભાઈ યાજ્ઞિક, ભગવાનદાસ પટેલ, મુ. હો... અલ્લાહ હો.' લાભશંકર પુરોહિત, દલપત પઢિયાર, બળવંત જાની, નાથાલાલ ગોહેલ, મધ્યકાલીન સાહિત્યમાં-ભક્તિ સંગીતમાં, પદ અને કીર્તન એ મનોજ રાવલ, રાજુલ દવે, મુ. ભાણદેવજી, મુ. પુંજાલાલ બડવા, પ્રા. સગુણ-સાકારની ઉપાસનાનું શબ્દમાધ્યમ છે, એ સૂર્યોદયથી રવજી રોકડ, પ્રા. રમેશ મહેતા, શ્રી ફારુક શાહ, રમેશ સાગઠિયા વગેરે સૂર્યાસ્ત લગી, મંગળા આરતીથી શયનઆરતી લગી ગવાય, જ્યારે મિત્રો મુરબ્બીઓની યાદ તાજી કરીને આ મિલનમેળાને આ સમૈયાને આ ભજન એ નિર્ગુણ-નિરાકારની સાથે અનુસંધાન પ્રાપ્ત કરવાની જામૈયાને આ જામાને સંતવાણીની પરિભાષામાં ગત્યગંગા નામ શબ્દસાધના છે. જે સંધ્યાથી-સાયંકાળથી શરૂ થાય, પ્રાત:કાળઆપવું મને યોગ્ય લાગે છે. આવા મિલનમેળા, આવી ગયગંગા સૂર્યોદય સુધી-સમગ્ર રાત્રિ દરમ્યાન એના ચોક્કસ નક્કી થયેલા યુગેયુગે મળતી રહે છે. આપણા મરમી કવિ શ્રી મકરન્દભાઈએ એ સમયમાં, ચોક્કસ રાગ તાલ ઢાળ ઢંગમાં, ચોક્કસ પ્રકારો મુજબ વિષે સંકેત આપ્યો જ છે. પરંપરિત ભજનિકો દ્વારા ગવાતી રહે. નિર્મળ સાત્વિક ભાવની ‘નિત નવા નવા વેષ ધરીને, નિત નવે નવે દેશ, પરાકાષ્ટાએ મનુષ્યને પહોંચાડવા માટેની એક માનસિક સારવાર, આપણે આવશું, ઓળખી લેશું આંખ્યુંના ઈ સંદેશ; મેન્ટલ ટ્રીટમેન્ટ આ ભજનો દ્વારા અપાય. જે માનસિક ચેતનાને પૂરવની એ પ્રીત તણાં જ્યાં ભીના ભેદ ભરેલા, સ્થિર કરી સાધકને એક ચોક્કસ ભૂમિકાએ પહોંચાડી શકે, પણ એ માટે મરણને એ મારતા જાશે આપણા મિલનમેળા... અધિકારી થવું પડે. પિડશોધનની પ્રક્રિયામાંથી પસાર થવું પડે. જીવન કેરી સાંજ થશે ને આપણે જઈશું પોઢી, એવા અધુરિયાંસે નો હોય દલડાંની વાતું મારી બાયું રે સૂરજ સાથે જાગશું પાછા નવીન અંચળો ઓઢી; નર પૂરા રે મળે તો રાવું રેડીએ... સપનાં જેવી તરતી જાશે જૂઠી જૂદાઈ વેળા, એવા ખાડા રે ખાબોચિયાં કેરી દેડકી રે મરત લોકમાં એક છે અમર આપણા મિલનમેળા...' ઈ શું જાણે સમદરિયાની લેણું મારી બાયું રે...નર પૂરા રે..' અહીં કેન્દ્રમાં ભજન છે. ભજનવાણીની વહેતી ગંગા, નિર્મળ ને પણ પૂરા નર થવા માટેની શરતો ઘણી આકરી હોય. પાવનકારી ગંગામાં આપણે સૌએ સ્નાન કરવાનું નિમિત્ત અનાયાસ “ સરુ વચનું ના થાવ અધિકારી પાનબાઈ, પરમાત્માએ ઊભું કર્યું છે. ભજનોમાં ગવાયું છે કે- ‘નાયા તે નર મેલી દેજો અંતર કેરા માન જી નિરભે થિયા ને કુડિયા કિનારે બેસી રિયા...'. અદભુત રહસ્ય છે આ આળસ મેલીને તમે આવોને મેદાનમાં ને, નિરભે' થવામાં. સંતવાણીમાં ‘નિરભે’ અને ‘અનભે’ શબ્દ વારંવાર સમજો સતગુરુજીની સાન રે... આવે. મનુષ્યને સૌથી મોટો ભય છે મોતનો. કાળનો... પોતાનો જ્ઞાન, ભક્તિ, યોગ અને સેવા કે ધર્મ...આ ચાર પ્રવાહોમાં અહંકાર, પોતાની સત્તા, પોતાનું સામર્થ્ય ચાલી જશે તો શું થશે? વહેતી આવે છે આપણી સંતવાણી. આ બીક, આ ભય મિટાવી દે એનું નામ ભજન. કબીર કૂવા એક છે, પનીહારી છે અનેક, જેનું જીવન નિરભે હોય, જે અનભેપદ - અભય પદ પામ્યા બરતન ત્યારે ત્યારે ભયે, પાની સબનમેં એક. Page #155 -------------------------------------------------------------------------- ________________ જુલાઈ ૨૦૧૦ પ્રબુદ્ધ જીવન મધ્યકાલીન સંત-ભક્તોની આ રહસ્યવાણી અને શબ્દસાધનાની પણ પાટનાં જતિ-સતીને સાથે લાવવા નિમંત્રણ આપે ત્યારે ગવાય ચાર સરવાણી મળે. ધાર્મિક, સાંપ્રદાયિક, આધ્યાત્મિક અને પાટના ગણેશ ભજનો : સાધનાત્મક. એમાં વેદાન્ત, તત્ત્વદર્શન, યોગ અને આત્મજ્ઞાનના જમા જાગરણ કુંભ થપાણા, મળિયા જતિ ને સતી... રંગછાંટણાં અવનવી ભાત પાડે. ગરવા પાટે પધારો ગુણપતિ... (કેશવ). મારે તો અહીં સંધ્યા સમયથી શરૂ કરીને સૂર્યોદય સુધીની સમગ્ર નિર્વાણ પ્રકારનાં ગણપતિનાં ભજનો કોઈ સંત-સિદ્ધપુરુષરાત્રિ દરમ્યાન કરાતાં ભજનગાન દ્વારા એક ભજનિક, એક ગાયક ભક્ત-સાધકને સમાધિ-ભૂમિદાહ આપતી વેળા ગવાય છે, તેમાં કઈ રીતે સંતસાધનાના ક્ષેત્રમાં સાધક તરીકે આગળ વધી શકે તેના આપણાં પિંડ અને બ્રહ્માંડનું સર્જન કેમ થયું તેનું રહસ્ય, પાંચ સંકેતો માત્ર આપવા છે. તત્ત્વ, ત્રણ ગુણ, પચીસ પ્રકૃતિ, સાત ધાતુ, શરીરનાં નવ દ્વાર, | ભજનગાન પણ એક જાતની સહજસાધના છે. ભજનગાયક દશ ઈન્દ્રિયો, પટ ચક્રો, એનાં દેવી-દેવતા, એના બીજમંત્રો... ટટ્ટાર-સ્થિર બેઠો હોય, એના ખોળામાં એકતારો હોય, ભજનના વગેરેનું નિરૂપણ હોય છે. ચોક્કસ રાગ ઢાળ અને તાલ સાથે એના શ્વાસ-પ્રાણનું નિયમન • મૂળ મહેલના વાસી ગજાનન અનુભવી તારા ઉપાસી ગુણપતિ... થતું રહે, શબ્દોના આરોહ અવરોહથી અને એ શબ્દોના અર્થ, મૂળ મહેલના... ભાવથી એનું ચિત્ત પરિપ્લાવિત કે રમમાણ થતું રહે અને • સેવા મારી માની લેજો સ્વામી રે સુંઢાળા રે... અજાગૃતપણે જ એની સુરતા સ્થિર થઈ જાય. • તમે ભાંગો મારા દલડાની ભ્રાંતા...તમે ખોલો મારા રૂદિયાના સાખીથી શરૂ કરીને રાત્રિના અગિયાર વાગ્યા સુધીના સમયગાળા તાળાં..ગુણપતિ દાતા રે.. (તોરલપરી રૂખડિયો) દરમ્યાન સંધ્યા, આરતી, માળા, ગણપતિવંદના, ગુરુમહિમા અને ગુરુ મહિમા વૈરાગ્ય ઉપદેશ, બોધ કે ચેતવણીના ભજનો ચોહાર રૂપે ચાર ભજનોના ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મિટે ન ભેદ, ઝૂમખામાં ગવાય. એ પછી ગુરુશરણે આવેલા સાધકના મનની ગુરુ બિન સંશય ના ટળે, ભલે વાંચીએ ચારે વેદ. મૂંઝવણ આલેખતા ભજનોનું ગાન શરૂ થાય. ત્યારબાદ ગુરુ દ્વારા ભારતીય સાધના ધારાઓની તમામ પરંપરાઓમાં ગુરુશરણભાવનો સાધનાનું માર્ગદર્શન અપાયું હોય, પિંડ ને બ્રહ્માંડનો પરિચય કરાવ્યો મહિમા ખૂબ ગવાયો છે. બધા સંત-ભક્તકવિઓએ પોતાની વાણીમાં હોય તેવાં ચુંદડી, પટોળી, ચરખો, બંગલો, હાટડી...વગેરે રૂપક પ્રકારના ગુરુમહિમાનું ગાન કર્યું છે. ભજનો રાત્રિના બાર સુધી ગાવામાં આવે. અમારા અવગુણ રે ગુરુજી ગુણ તો ઘણા રે જી... (દાસી જીવણ) સાખી, પરથમ કેને સમરિયે, જેના લઈએ નામ ગુણપતિ આવો રિદ્ધિ સિદ્ધિ લાવો. નિરભે નામ સુણાવો.. માત પિતા ગુરુ આપણા લઈએ અલખ પુરુષનાં નામ... (ભવાની દાસ) સદા ભવાની સહાય રહો, સનમુખ રહો ગણેશ ગુરૂ તારો પાર ન પાયો... પ્રથમીના માલિક તારો હે જી...હો...જી... પંચદેવ રક્ષા કરો, બ્રહ્મા વિષ્ણુ મહેશ... (દેવાયત પંડિત) આરતી, આરતી શ્રી રામની...સંતો બોલો સંધ્યા આરતી... સદ્દગુરુ તારણહાર, હરિ ગુરુ તમે મારા સંધ્યા, ગરવ કિયો સોઈ નર હાર્યો; હાલોને વિદુર ઘેર... તારણહાર, આજ મારી રાંકુંની અરજું રે... (ડુંગરપૂરી) માળા, ગુરુજીના નામની હો...માળા છે ડોકમાં.. વૈરાગ્ય ઉપદેશ, બોધ-ચેતવણી ગણપતિનાં ભજનોના ત્રણ પ્રકાર : ઊલટ, પાટ અને નિર્વાણ સદ્ગુરુનું શરણ મળી જાય પછી નવાસવા સાધકને ગુરુ આ પરથમ પહેલાં સમરિયે રે...સ્વામી તમને સુંઢાળા... મારગે ચાલવા માટે અને ક્ષણભંગુર એવી આ કાયા તથા માયાનો એવા રિદ્ધિ-સિદ્ધિના દાતાર દેવના, મે'ર કરીને મા'રાજ રે... મોહ છોડવા માટે શું કરવું, શું ન કરવું, શેનાથી બચવું તેની (રાવત રણશી) શિખામણ આપે. બીજમારગી મહાપંથીગુખપાટ ઉપાસના થતી હોય, પંચમિયા. • બેલીડા બેદલનો સંગ ના કરીએ... (રતનદાસ) દસા, વીસા, બારપહોરા, મહાકાલી, શિવશક્તિ, રામદેવપીર. • દોરંગા ભેળાં રે નવ બેસીએ... (દાસી જીવણ) શંખાઢોળ વગેરે વિધિ-વિધાનોના તંત્રમાર્ગી ગૂઢ જ્યોત ઉપાસના : 'હે જી હીરો ખો માં તું...હાથથી, સાથેના પાટપૂજન સમયે જે ગણપતિનાં ભજનો ગવાય તેમાં જતિ- આવો અવસર, પાછો નૈ મળે હો જી...' (તિલકદાસ) સતી મળી ગણનાયક ગજાનનને આ ગયગંગમાં પધારવા તથા • “આ પલ જાવે રે કરી લે ને બંદગી... (કલ્યાણદાસ) તેત્રીશ કોટિ દેવી-દેવતા, ચોરાશી સિદ્ધ, નવ નાથ, ચોસઠ જોગણી • જાવું છે નિરવાણી... તમારી કરી લે ને ઓળખાણી રામ... બાવન વીર, ચાર પીર-ગુરુ, ચાર જુગના કોટવાળ, ચાર જુગના (રતનદાસ) Page #156 -------------------------------------------------------------------------- ________________ ૮ • મળ્યો મનુષ જનમ અવતાર... (ગંગાદાસ) • દિલ કેરા દાગ, મિટાદે મેરે ભાઈ..મન કેરા મેલ તમે ધોઈ કરી ડાલો વીરા મારા...શબઠુરા...સાબુ લગાઈ...સુરતિ શીલા ઝાટકી પછાડો...વધ વર્ષે હોશે હાઈ... (કંથડનાથ) * બસ્તી મેં રેનાં અબધૂ માંગીને ના ખાના હો જી... સાધુ ! તેરો સંગડો ના છેડું મેરે લાલ... (ગોરખ) કે રાગને શ્વાસ તરી છે સગાઈ થરમાં કડી ન રાખું ભાઈ... પ્રબુદ્ધ જીવન (ભોજાભગત) • વેડીશ માં રે ડાં તોડીશ મા... મારી વાડીના ભમરલા વાડી... (દાસી જીવણ) • ભૂલ્યાં ભટકો છો બારે માસ હંસલા ! કેમ ઉતરશો પારે... જડી હળદરને હાટ જ માંડયું, વધી વેપાર રે ... સાવકાર થઈને ચળી જિયોનું, માવાના એકાર મારા ભેંસલા... (ભોજાભગત) મનની મૂંઝવણ સદ્ગુરુની શિખામણ મળ્યા પછી સાધનામાં આગળ વધવા માગતા સાધકના ચિત્તમાં વંટોળ જાગે, મન સ્થિર થાય નહિ. વૈરાગ્યભાવ પૂરો પ્રગટે નહિ એટલે ગુરુ આગળ પોતાના મનની મૂંઝવણ આ રીતે વ્યક્ત કરે : • મારી મમતા મારે ને.. (કાજી મામદશા • મારી મેના રે બોલે રે... (ાડા મેકરણ) • કહોને ગુરુજી મારું...મનડું ન માને મમતાળું... (દાસી જીવણ) સાધના માર્ગદર્શન શિષ્યના પિંડ અને પ્રકૃતિની પાત્રતા જોઈને ગુરુ એની લાયકાત મુજબ જે પચાવી શકે, એવી સાધનાની કૂંચીઓ બતાવે. સ્થૂળથી શરૂ કરીને સૂક્ષ્મ અને સૂક્ષ્મતમ કેડીએ સાધકને દોરી જાય. સૌથી પહેલાં તો આ શરીરની પિછાન કરાવે. આ પિંડનું બંધારણ, એની શક્તિ, એનું સામર્થ્ય, ને છતાં એની ક્ષણભંગુરતા બંગલો, ચરખો, રેંટિયો, ચૂંદડી, પટોળી, મોરલો, હાટડી, નિસરણી, જંતરી જેવાં રૂપકોથી કાયાની ઓળખાણ કરાવીને પછી આંતરપ્રવેશ કરાવે. સાર્થોસાથ પિંડોધનનો ક્રિયાયોગ પણ શીખવતા રહે. કાયાનગરી-ચૂંદડી, પોળી, ચરખો, હાટડી • એવી ચૂંદલડીનું ચટકું દાડા ચાર રે... (લીળબાઈ) • એ જી રે એનો વાનારો વિશંભર નાધ પટોળી આ પ્રેમની... (દાસ દય) જુલાઈ ૨૦૧૦ * વીજળીને ચમકારે...મેરુ, રે ડગે પણ જેનાં... (ગંગાસતી રાતના બાર વાગે નિર્ગુણ-નિરાકારની જ્યોત પ્રગટ થયા પછી થાળ, આરતી, સાવળ, આરાધ, રવેણી, આગમ, હેલી, અનહદનાદ અને ખાલાનું રૂપક ધરવતી રહસ્યવાણી શરૂ થાય, જેમાં યોગાનુભવથી સાંપડેલી મસ્તીનું વર્ણન હોય. નિર્ગુણ જ્યોત આરતી * એ જી એના પડનારાને તમે પારખો. હે રામ સુરત સુરતે નીરખો, કોકો બનાવ્યો પવન ચરખો..... (રવિસાહેબ) સુંદર વરની ચુંદડી રે મહાસંતો... (મૂળદાસજી) • તું જી જીવણ જીવને જ્યાં રાખીએ... (ભીમસાહેબ) • આનંદ મંગળ કરું...આરતી હરિ ગુરુ સંતની સેવા... ઉઠત રહ્યુંકાર અપરંપારા...આપે નરને આપે નારી... ઝલમલ જ્યોત અખંડ ઉચારા નૂર નિરંતર તેજ અપારા... (ભીમસાહેબ) - સાવળ • વાગે ભડાકા ભારી ભજનના... હરજી ભાટી) * એવાં પડયમ જા... (હરજી ભાટી) * ચણી ખમ્મા તમને ઝાઝી ખમ્મા... (હરજી ભાટી) • ભગતિ કરો તો હરજી અગમ ભેદ જાણો રે...અને કહ્યું તે...વચનમાં હાલો રે હાં... ધરમ... જૂનો છે (૨૦! નિજારપંચ આદિ રે... મોટા મુનિવર થઈને એમાં મહાલો રે હાં... (રામદેવપીર ) આરાધ ગળતી માજમ રાતે પછી ધીર ગંભીર કહે “આરાધ'નો સૂર મંડાય. આરાધ' પ્રકારના ભજનોમાં આપણને અસલ-પ્રાચીન તળપદા વિવિધ ઢંગ સાંભળવા મળે, જેમાં સાધકને ચેતવણી પણ અપાઈ હોય કે આ સાધુતા પચાવવી સહેલી નથી. તેમ ધીરે ધીરે આ હરિરસ, આ ભક્તિરસ, આ પ્રેમરસનું પાન કરો. - અજરા કાંઈ જરિયા ન જાય... (ધ્રુવ પ્રહલાદ) • નૂરિજન સતવાદી આજ મારા... (દેવાયત પંડિત) જેસલ કરી લે વિચાર માથે જમ કેરો માર... (સત્તી તોરલ) • જી રે લાખા ધ્યાનમાં બેસીને તમે ધણીને આરાધો રે જી... (લોયણ) વેણી આદુની રવેશી કહ્યું વિસ્તારી, સુનો ગુરુ રામાનંદ કા હમારી... પેલે શબદે હુવા રાંકારા...ન્યાંથી ઉપન્યા જમી આસમાના, બી બીજે રાખડે હુવા ઓમકારા નાંથી ઊપયા નિરંજન ન્યારા... (કબીર) આગમ * દેવાયત પંડિત ઠાડા દાખવે...સુશી લે ને દેવળદે નાર, આપણાં ગુરુએ સત ભાખિયાં... જુકડાં નહીં રે લગાર, જા રે જોઈ ઠન આવરી... (દેવાયત પંડિત) પ્યાલો • દયા કરીને મુંને પ્રેમે પાયો, મારી નેનુંમાં આયા નૂર, પ્યાલો મેં પીધેલ છે ભરપૂર... (દાસી જીવણ) * મન મતવાલો પ્યાલો ચાખીયો... (લખીરામ) Page #157 -------------------------------------------------------------------------- ________________ જુલાઈ ૨૦૧૦ • એવો પ્યાલો મુંને પાયો...સદ્દ્ગુરુએ. (રવિસાહેબ) • 'અમ્મર પિયાલો મારા ગુરુજીએ પા... '(રવિસાહેબ) • હે જી મારા ગુરુજીએ પાયો રે અગાધ પ્યાલો દૂજો કોકા પીવે.. (ત્રિકમ સાહેબ) ♦ મેરા રામરસ પ્યાલા ભરપૂર... (કબીર) અનહદ નાદ પ્રબુદ્ધ જીવન આઘાત ધ્વનિ, જે નાદના બે પ્રકાર છે, એક આહત નાદ કોઈ પણ જાતના આઘાતથી ઉત્પન્ન થાય, બે મંજીરા ટકરાય ને રણકાર ઊપજે, બે વાદળાં ટકરાય ને મેઘગર્જના થાય, આપણા ઉચ્છ્વાસથી ગળામાંની સ્વરયંત્રીઓમાં કંપન થાય ને અવાજ-શબ્દ બહાર પડે... પણ બીજો એક નાદ, જેને માત્ર સાધનાની અમુક કક્ષાએ પહોંચેલા સાધકો જ સાંભળી શકે છે, જેને કોઈ હદમાં બાંધી શકાય તેમ નથી, જેને કોઈ જ પ્રકારનો આરંભ, મધ્ય, અંત, સીમા કે બંધન નથી, અને તે અનાહત અનહદ નાદને વર્ણવતાં ભજનો આપણા સંત-ભક્તકવિઓએ રચ્યાં છે. યોગાનુભૂતિ • ગુરુ મારી નજરે મોતી આયા. હે જી મેં તો ભેદ ભ્રમરા પાયા... (અરજણ) • શ્વેતાં રે જોતાં રે અમને જડિયા રે સાચાં સાગરનાં મોતી... (કબીર) સદગુરુએ અને ચોરી શીખવાડી, શાન રેશિયો ઘડાયો છે... (દાસી જીવણ) • બેની મુંને ભીતર સતગુરુ મળિયા રે. વરતાણી આનંદ લીલા મારી બાયું રે... (લખીરામ) રાત્રિના અઢી-પોણા ત્રણ પછી, સાધકને આત્મસાક્ષાત્કાર થયા પછીની બ્રહ્મસાક્ષાત્કારની વિરહ ઝંખના વર્ણવતાં સંદેશો, કટારી, મહિના ને અરજ જેવાં હિિમલનની વ્યાકુળતા વર્ણવતાં અને નિર્ગુશ-સગુણાનો સમન્વય કરીને અતિ વિલંબિત ગાયકીથી તીવ્ર વેદના જન્માવતાં સામેરીના ઢંગમાં પરજ પ્રકારનાં ભજનો ગવાય. વિરહવેદના • જેને વાલાથી વિજોગ રે... સુખેથી મન કોઈ દિ' સર્વે નં. (સવારામ) • સામાંજીને કેજો રૈ... (દાસી જીવણ) દેખંદા કોઈ આ દિલ માંય...નિરખંદા કોઈ, પરખંદા કોઈ આ • દિલ માંય... * ઝાઝા ઝાલરી વાગે... (દાસી જીવણ) * કો તો તો બીજું કોણ રે જાણે મારી હાલ રે ફકીરી... (અમરબાઈ) ♦ એવો ઊજો રે સંદેશો યા રહ્યા....તરે છ આવતા આધાર રે... (મોરારસાહેબ) * કટારી, કલેજા કટારી રે... (દાસી જીવણ) • બેની મારા રૂદિયામાં જાજી .... ચેરમની ચૌધારી... પેલી કટારી... (મૂળદાસજી) - પ્રેમકટારી આરંપાર... (દાસી જીવણ) ♦ એવી પ્રેમકટારી લાગી... (સાંઈ વલી) પરજ હે જી નાળા નામા મારા... (મોરારસાહેબ લાવો લાવો કાગળિયાને મોત .. (મોરારસાહેબ) રાત્રિના સાડા ચાર પછી રામગરી, પાંચ પછી પ્રભાતી અને સાડા પાંચ પછી પ્રભાતિયાં ગવાય... રામગરી હે જી વાલા અખંડ રોજી રે...હરિના હાથમાં... (નરસિંહ મહેતા) આ છે જી વાલા હારને કાજે... (નરસિંહ માના) ” હે જી વાલા જીવણ જીવને... (ભીમસાહેબ) પ્રભાતિ જા જા નિંદરા હું તુંને વારું, તું છો નાર ધૃતારી રે.. (નરસિંહ મહેતા) મેં કાનુડા તોરી ગોવાલણા... (નરસિંહ મહેતા) જશોદા તારા કાનુડાને સાદ કરીને વાર .... (નરસિંહ મહેતા) નારાયકાનું નામ જ લેતાં વારે તેને તજીયે રે... (નરસિંહ મહેતા) * જાગોને જશોદાના જાયા, ચાાલા રે વાયા... (નરસિંહ મહેતા) • ભાતી સાં કાનજી કાળા રે.... (પૂનાદે) પ્રભાતિયાં 2 • છે ઉગિયા સુરજ ભા... નવે ખંડમાં લુવા જાળા, ગત ને ગંગા મળી ને નિત કરે પરજામ રામ... (મૂળદાસ ) • કે જાગ ને જાદવા કા ગોવાળિયા તુજ વિના જૈનમાં કૌશા જાશે... (નરસિંહ મહેતા) હે રાત રહે જ્યાહરે પાછલી ખટઘડી સાધુપુરુષને સૂઈ ન રહેવું... નિકાને પરહરી ભરવા શ્રીહરિ એક તું એક તું એમ કહેવું... (નરસિંહ મહેતા) • અખિલ બ્રહ્માંડમાં...એક તું શ્રી હરિ... (નરસિંહ મહેતા) • જે ગમે જગત ગુરુ દેવ.... જગદીશને તે તણો ખરખરો ફોક કરવો... સંધ્યાથી માંડીને પ્રભાતિયાં સુધીના સમગ્ર રાત્રિ દરમ્યાન ગવાતાં ભજન પ્રકારોના આ પરંપરિત રાગ-ઢાળ-તાલ. એ મુજબ યાત્રા થાય આપણી ભજન સ૨વાણીની... ભજન એ ગાવા કે સાંભળવાની ચીજ નથી, ભજન તો જીવવાની અને ઝીલવાની ચીજ છે. ભજનનો એક શબ્દ પણ આપણા અંતરમાં ઊતરી જાય તો બેડો પાર થઈ જાય... *** આનંદ આશ્રમ ગૌસેવા ગોસંવર્ધન ગૌશાળા, ધોધાવદર, તા. ગોંડલ, જિ. રાજકોટ-૩૬૦૩૧૧. મો. : 09824371904. ટેલિફોન :૦૨૮૨૫ – ૨૭૧૫૮૨. Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૦ પ્રબુદ્ધ વન શ્રી આનંદઘનજી રચિત-શ્રી ચંદ્રપ્રભુ જિન-સ્તવન સુમનભાઈ શાહ દેહધારી કેવળજ્ઞાનીઓ સિવાય સાંસારિક જીવો ચોરાસી લાખ જવાોનિમાં ચારગતિરૂપ ભવભ્રમણ કર્યા કરે છે. પૃથ્વીકાય, અપકાય (જલકાય), તેઉકાય (અગ્નિકાય) વાઉકાય (વાઉકાય), પ્રત્યેક અને સાધારણ વનસ્પતિકાય, બે ઈન્દ્રિય, ત્રણ ઈન્દ્રિય, ચાર ઈન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય (અસંશી), સંશી પંચેન્દ્રિય, દેવતા તથા નારક ઉત્પત્તિ સ્થાનકોમાં સાંસારિક જીવો જન્મ-મરણના ફેરા વારંવાર કર્યા કરે છે. આમાંના મનુષ્યગતિના જીવોને આહાર, શરીર, ઈન્દ્રિય, શ્વાસોચ્છ્વાસ ભાષા અને મન:પર્યાપ્તિ (છ પર્યાપ્તિ) વિકસિત થયેલી હોય છે, જો કે તેમાં કર્માનુસાર તીવ્રતા કે મંદતા દરેક જીવને અલગ અલગ હોઈ શકે છે. મનુષ્યનું મન પૂર્ણપણે વિકસિત થયું હોવાથી તે કર્મના ક્ષયોપશમ મુજબ ત્રણ કાળ વિષે વિચારવાનું સામર્થ્ય ધરાવે છે. મુક્તિમાર્ગ કે આધ્યાત્મિક વિકાસની ઉપેક્ષાએ મનુષ્યદેહને રત્નચિંતામણી કહેવામાં આવે છે જ્યારે અન્ય ગતિના જીવોને બહુધા કર્મનો ભોગવટો હોય છે. ચોરાસી લાખ જીવાનિના કષ્ટમય દુઃખોના ભોગવટાથી મુક્તિ મળે એ હેતુથી વિચારવંતને શ્રી અરિહંત પરમાત્માએ માનવકલ્યાણ માટે જે જિનદર્શન કે તત્ત્વજ્ઞાન પાંત્રીસ અતિશયોથી યુક્ત વાણીથી પ્રકાશિત કર્યું છે તેને પામવાની રુચિ ઉત્પન્ન થાય છે, જે પ્રસ્તુત સ્તવનમાં શ્રી આનંદઘનજી આલોકિત કરે છે. બીજી રીતે જોઈએ તો અનેક જીવાોનિમાં જીવ પ્રભુ દર્શન અને તેઓની સમ્યક્ ઓળખથી વંચિત હતો તે પામવાની ઉત્કંઠા મનુષ્યગતિમાં ચેતનાશક્તિથી કેવી રીતે પામી શકાય તેની સરળ અને સુગમ રીતે સ્તવનકારે પ્રસ્તુત વનમાં પ્રકાશિત કરેલી છે તે ગાથાવા જોઈએ. દેખા દે રે સખી ! મુને દેખા દે, ચંદ્રપ્રભુ મુખચંદ; સખી. ઉપશમરસનો કંદ, સખી... ગત કલિ-મલ-દુઃખદંદ-સખી. ...૧ અગણિત જન્મોથી શ્રી જિનદર્શન પામવાની ઉત્કંઠાપૂર્વક રાહ જોઈ રહેલ સંજ્ઞી પંચેન્દ્રિય જીવ પોતાની સુસખીરૂપ ચેતના શક્તિને વિનંતી કરે છે કે શ્રી અરિહંત પરમાત્માનું નિર્મળ આત્મસ્વરૂપ કેવું છે તે જોઈ જાણવા દે. ચેતના શક્તિ એટલે કર્મોના અય્યપશ્ચમ મુજબ આત્મિક દર્શન અને જ્ઞાનગુણનો પ્રયોગ કે ઉપયોગ જે વીર્યશક્તિના સદ્ભાવથી થાય છે અથવા ઉપયોગ લક્ષણથી જીવને થતી આંતરિક જોવા-જાણવાદિની પ્રક્રિયા. શ્રી અરિહંત પ્રભુનું સાક્ષાત્ દર્શન અત્યંત દુર્લભ છે. કદાચ આવી શક્યતા હોય તો પણ આત્માર્થી સાધક પ્રભુના કેવળજ્ઞાનાદિ આત્મિકગુણો ગ્રહણ કરી શકતો નથી, પરંતુ તેની શરૂઆત નામ અને સ્થાપના નિક્ષેપથી થાય છે, જે છદ્મસ્થ જીવથી ગ્રાહ્ય છે. જો સાધકને શ્રી જિનપ્રતિમાજીનું ભાવવાહી દર્શન નિશ્ચય અને વ્યવહાર દ્રષ્ટિએ થાય તો શ્રી જિનપ્રતિમા જિન સારિખી નીવડે છે' એવું જ્ઞાનીઓનું કથન છે. જુલાઈ ૨૦૧૦ શ્રી જિનપ્રતિમાજીની પ્રશાંત મુખમુદ્રા, ધ્યાનસ્થ અવસ્થા, કર્મમળ અને દુઃખથી રહિત ઝળકતી વીતરાગતાને નિહાળતાં સાધકની પણ ઉપાદાન શક્તિ, જે સત્તામાં અપ્રગટપણે હતી, તે જાગૃત થાય છે. અથવા શ્રી જિન દર્શનના શુદ્ધ નિમિત્તાવલંબનથી સાધકને પણ નિર્મળ આત્મિક ગુણોમાં રુચિ, પ્રવૃત્તિ, તત્ત્વરમણતાદિ થાય છે. આનાથી સાધકને પણ શુદ્ધભાવ પ્રગટે છે કે તે પણ ક્યારે શ્રી સર્વજ્ઞ ભગવંત જેવા નિર્મળ આત્મસ્વરૂપને હાંસલ કરશે. સૃહ નિગોદે ન દેખીઓ, સખી, બાદર અતિહિ વિસેસ; સખી. પુઢવી આઉ ન લેખીઓ, સખી. તેઉ-વાર્ડ ન લેસ. સખી.-૨ વનસ્પતિ અતિ ઘણ દિહા, સખી. દીઠો નહીં ય દીદાર; સખી. બિ-તિ-ચ ુરિંદી જલ લીહા, સખી. ગતસિંગ પણ ધાર- સખી. ૩ સૂર તિરી નિરય નિવાસમાં, સખી. મનુજ અનારજ સાથે; સખી. અપજત્તા પ્રતિભાસમાં, સખી. ચતુર ન ચઢીયો હાય. સખી. ૪ ઈમ અનેક થળ જાણીએ, સખી. દરિસણ વિષ્ણુ જિનદેવ; સખી. આગમથી મત આણીએ, સખી. કીજે નિરમણ સેવ. સખી. ૫ સ્તવનકારે ઉપરની બેથી પાંચમી ગાથામાં અવ્યવહાર રાશિથી માંડી પંચેન્દ્રિયપણાની ચારગતિરૂપ જિવાયોનિઓમાં અનેકવાર જે ભવભ્રમણ કરી, અવ્યક્ત અને વ્યક્તપણે જન્મ-મરણાદિનાં દુઃખો ભોગવ્યાં છે અને જ્યાં શ્રી જિનદર્શન પામ્યો નથી તેનું વૃત્તાંત વર્ણવે છે. અથવા એક થી પાંચ ઈન્દ્રિયોનું ઉત્ક્રાંતિનું સંક્ષિપ્ત નિવેદન જીવ તેની ચેતનાશક્તિને વર્ણવે છે, જેમાં તે શ્રી જિનદર્શનથી વંચિત હતો. હવે સંક્ષિપ્તમાં આ ચોરાસી લાખ જીવયોનિઓમાં કેવું ભવભ્રમણ થઈ સંજ્ઞી પંચેન્દ્રિયપણું પામી જીવ વિચારવંત થાય છે તે જોઈએ. (૧) એક ઈંન્દ્રિય જીવાયોનિ : માત્ર સ્પર્શેન્દ્રિય. સાધારણ વનસ્પતિકાય (સૂક્ષ્મ અને બાદર નિગોદ) એક સહિયારા શરીરમાં અનંતા જવો રહેલા છે અને જેઓ એકી સાથે આહાર તથા શ્વાસોચ્છ્વાસ કરે છે, જેને નિગોદના જીવો કહેવામાં આવે છે. અનંત સૂક્ષ્મ વનસ્પતિકાય જેના અસંખ્ય ગોળા હોય છે અને પ્રત્યેક ગોળામાં અનંત નિર્વાદ હોય છે. પ્રત્યેક નિગોદમાં અનંત જીવો અત્યંત નજીક એક જ શરીરમાં આશ્રિત હોય છે. * નિર્માદો જીવ અનંતકાળથી માત્ર નિદમાં જ હોય અને એક વાર પણ ત્રસપણું પામ્યો ન હોય તેને અવ્યવહાર રાશિ કહેવામાં આવે છે અને તેને સૂક્ષ્મનિોદ કહેવાય છે. પરંતુ જે નિર્માદો જીવ એક કે તેથી વધુ વખત ત્રસપણું પામ્યો છે તેને વ્યવહાર રાશિના બાદર નિગોદયા જીવો કહેવામાં આવે છે. આવા બાદર નિગોદના જીવો કંદમૂળ, લીલ, ફુગ વગેરે તરીકે ઓળખાય છે. પ્રત્યેક વનસ્પતિકાય : એક શરીરમાં એક જ જાવ, જેમ કે વૃક્ષ, લતા, વેલ, હરિતકાય, ઔષધિ, તૃષ્ણ વગેરે. Page #159 -------------------------------------------------------------------------- ________________ જુલાઈ ૨૦૧૦ પ્રબુદ્ધ જીવન પૃથ્વીકાય ? સુંવાળી અને ખરખરી માટી, ખાણીયા પત્થરો જેમાં દ્રવ્ય ભાવસેવા, પ્રીતિ, ભક્તિ અને શુદ્ધ વ્યવહાર ચારિત્ર્ય ધર્મના તાંબુ, રૂપું, સોનું, પારો વગેરે હોય. સ્ફટિક, ગોમેદ વગેરે રત્નો. આચરણથી જીવ આધ્યાત્મિક વિકાસ સાધી શકે છે. આ હેતુથી જલકાય : પાણી જ જેનું શરીર છે એવા જીવો. પાણીના એક આત્માર્થી સાધક પોતાની સુસખી ચેતનાશક્તિને વિનંતી કરે છે ટીપામાં અસંખ્યાત જીવો રહેલા છે. કે શ્રી જિનેશ્વરની સમ્યક્ ઓળખ કરાવે તો અનંત અવતારની અગ્નિકાય: અંગારા, વાલા, વીજળી, દાવાનળ વગેરેમાં રહેલ ભવભ્રમણની ભટકણનો છેદ થાય. અગ્નિકાય જીવો. નિરમળ સાધુ ભગતિ લહી, સખી. યોગ-અવંચક હોય; સખી. વાયુકાય : દશ દિશાઓમાંથી વાયુ ફરકવો. એક વાયરાના ફરકવામાં ક્રિયા અવંચક તિમ સહી, સખી. ફળ અવંચક જોય. સખી. ૬ અસંખ્યાત જીવ જ્ઞાની ભગવંતે કહ્યા છે. પ્રસ્તુત ગાથામાં સ્તવનકારે શ્રી જિનેશ્વરની સમજણ સહિતની (૨) બે ઈન્દ્રિય જીવાયોનિ: સ્પર્શ અને રસનેન્દ્રિયો.-જળો, પોરો વગેરે. ભાવવાહી ભક્તિ અને ગુણગ્રામ કેવી રીતે કરી શકાય તેની સરળ (૩) ત્રણ ઈન્દ્રિય જીવાયોનિઃ સ્પર્શ, રસ અને ધ્રાણેન્દ્રિય.-માંકડ, જુ વગેરે. અને સહેલી રીત પ્રકાશિત કરેલી છે તે જોઈએ. (૪) ચાર ઈન્દ્રિય જીવાયોનિ: સ્પર્શ, રસ, થ્રાણ અને ચક્ષુરિન્દ્રિય.- સમ્યકજ્ઞાન અને ક્રિયાના સમન્વયમાં આધ્યાત્મિક સમાયેલું છે વીંછી, ભમરા વગેરે. એવું જ્ઞાનીઓનું કથન છે. જ્ઞાન ક્રિયાખ્યાંમ મોક્ષ: આધ્યાત્મિક વિકાસ (૫) પાંચ ઈન્દ્રિય જીવાયોનિઃ સ્પર્શ, રસ, ઘાણ ચક્ષુ અને શ્રોતેન્દ્રિય. માટે યોગ કે જોગના સ્થાનકો અસંખ્ય છે, પરંતુ તેમાં ભક્તિમાર્ગ આમાં બે વિભાગો છે, અસંજ્ઞી પંચેન્દ્રિય જેઓને મન વિકાસ સરળ છે. સૌ પ્રથમ જિજ્ઞાસુ ભક્તજન એવી અંતરંગ ભાવનાથી પામ્યું નથી અથવા નહિવત્ છે, જેમાં મગરમચ્છ, ગાય, ભેંસ, ભાવિત રહે કે તેને એવા સત્પરુષનું સાન્નિધ્ય પ્રાપ્ત થાય કે જેઓને ઘોડા, પક્ષીઓ વગેરે (જળચર, સ્થળચર અને ખેચર) છે. આંતરબાહ્ય દશામાં ક્ષાયિક સમકિત વર્તતું હોય (નિર્મળ સાધુ). બીજા પ્રકારના સંજ્ઞી પંચેન્દ્રિય જીવો જેઓને મન વિકસિત પામ્યું એટલે એવા જ્ઞાની કે જેના અનંતાનુબંધી કષાયો અને દર્શનછે અને જેઓને “છ” પર્યાપ્તિ વર્તે છે. મનુષ્યગતિના સાંસારિક મોહનીય કર્મપ્રકૃતિનું વિદારણ થવાથી મોટા ભાગના આત્મિક જીવો, જેઓને ગુણદોષ કે વિવેક વિષે વિચારવાનું સામર્થ્ય હોય જ્ઞાનદર્શનાદિ ગુણો નિર્મળતા પામ્યા છે. આ મુજબની ભાવનાના છે, જો કે કર્મોના ક્ષયોપશમ મુજબ તરતમતા (તીવ્રતા-મંદતા) પરિણામે આત્માર્થીને પ્રત્યક્ષ સગુરુનું સાન્નિધ્ય કે યોગ પ્રાપ્ત દરેક જીવની અલગ હોઈ શકે છે. માનવ ધારે તો આંતરિક થાય. આવો જોગ પ્રાપ્ત થતા આત્માર્થીને પરમશ્રુત જ્ઞાનરૂપ સુબોધ પુરુષાર્થના આધારે આધ્યાત્મિક વિકાસ સાધી શકે છે. પ્રાપ્ત થાય છે, જેમાં ‘જીવ દરઅસલપણે કોણ છે અને કોણ નથી” (૬) દેવગતિ : આ ગતિમાં સંજ્ઞી પંચેન્દ્રિયપણું હોવા છતાંય તેઓ તેનું ભેદજ્ઞાન થાય છે. આત્માર્થીને આધ્યાત્મિક ક્ષેત્રમાં ઉચ્ચ મોજમજામાં અને વિષય-કષાયાદિમાં એવા તરબોળ થયા હોય છે પદવીધારક પંચપરમેષ્ટિ ભગવંતોનું યથાર્થ સ્વરૂપ જાણવા મળે કે તેઓ જ્ઞાની ભગવંતોને જેમ છે તેમ ઓળખી શકતા નથી. છે અને આવી દશાની પ્રાપ્તિ માટે કેવા પુરુષાર્થધર્મનું આરાધન આમાંના અમુક દેવલોકોને શ્રી અરિહંત પ્રભુના સમવસરણમાં કે કરવું ઘટે તેની ભક્તિમય રીત જાણવા મળે છે. નિષ્કપટ અને ભદ્રિક તેઓની સેવામાં રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. આમ છતાંય જીવ માટે આને યોગ-અવંચકતા ઘટાવી શકાય. તેઓ આંતરિક પુરુષાર્થ કરી શકતા ન હોવાથી જ્ઞાનીઓ કહે છે કે પ્રત્યક્ષ સંગુરુ મારફત સુબોધ પામેલ આજ્ઞાધારી સાધક પંચતેઓને પુણ્ય પ્રકૃતિનો ભોગવટો હોય છે. પરમેષ્ટિ ભગવંતોનો ગુણાનુવાદ, પ્રીતિ, ભક્તિ, ધ્યાનાદિથી (૭) નર્કગતિ: અનેક પ્રકારની વેદના અને પીડા નરકગતિમાં જીવને પુરુષાર્થધર્મનું આરાધન સદ્ગુરુની નિશ્રામાં વિધિવત્ કરે છે. આવી ભોગવવી પડતી હોવાથી તેને જ્ઞાની ભગવંતોની જાણ થતી નથી. ઉપાસનામાં સાધક સમ્યક્દર્શન, જ્ઞાન, ચારિત્ર્ય, તપાદિ સત્ જ્ઞાનીઓ કહે છે કે તેઓને પાપકર્મોનો બહુધા ભોગવટો હોય છે. સાધનોનો ઉપયોગ સાધ્યદષ્ટિ નિરંતર લક્ષમાં રાખી કરે છે. આવી ઉપરની બે થી પાંચમી ગાથાઓમાં સંજ્ઞી પંચેન્દ્રિય સાંસારિક જીવને સાધનાને ‘નવપદ’ ભક્તિ પણ ઘટાવી શકાય. સાધકના જીવન અનેક જીવાયોનિમાં ભટકણ (તેનાથી) થઈ પરંતુ શ્રી જિનેશ્વરનું દર્શન વ્યવહારમાં આવતા અનુકૂળ કે પ્રતિકૂળ સંજોગો વખતે જાણતાંથયું નહીં. અથવા શ્રી જિનદર્શનમાં સર્વજ્ઞ ભગવંતે જે તત્ત્વજ્ઞાન અજાણતાં અતિક્રમણના દોષો ઓળખી તેનું વિધિવત્ પ્રાયશ્ચિત્ત પ્રકાશિત કર્યું છે તેની સમ્યક્ ઓળખ ન થઈ. પરંતુ જ્યારે તેને કરે છે. ફરી ફરી આવા દોષો ન થવા પામે તેની સાધક જાગૃતિ સંજ્ઞી પંચેન્દ્રિયપણું પ્રાપ્ત થયું છે ત્યારે તેને આગમાદિ શ્રુતગ્રંથોથી વર્તાવે છે. સંયમના હેતુથી મન, વચન, કાયાદિના ઉપયોગ વખતે ગુરુગમે જાણ થઈ છે કે જન્મ-મરણના ફેરા ટાળવા માટે શ્રી ઉદાસીનતા સાધક વર્તાવે છે. ટૂંકમાં શ્રી જિનવચન અને જિનાજ્ઞાનું જિનેશ્વરનું પુષ્ટ-નિમિત્તાવલંબન આવશ્યક છે જેથી તેની સત્તાગત ધ્યાન સાધકને વર્તે છે. આવા પુરુષાર્થને અમુક ઉપેક્ષાએ ભદ્રિક શક્તિ જે અપ્રગટપણે હતી તે જાગૃતિ પામે. ઉપરાંત શ્રી જિન સાધક માટે ક્રિયા-અવંચકતા ઘટાવી શકાય. પ્રતિમાજીના નિશ્ચય અને વ્યવહારદૃષ્ટિએ દર્શન, વંદન, ગુણગ્રામ, ઉપર મુજબના પુરુષાર્થ કે મુક્તિમાર્ગના કારણોના સેવનથી Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૨ પ્રબુદ્ધ વન જુલાઈ ૨૦૧૦ જ્ઞાનીપુરૂષના પરમશ્રુત જ્ઞાનરૂપ સુોધથી ઉપશમ, ર્યાપમ અને ક્ષય થાય છે, અને ચારિત્ર્ય મોહનીય કર્મનો વિભાગ ઉદાસીનતાથી માંડી વીતરાગતાથી યય થાય છે. મોહનીય કર્મ નિર્બળ થતાં જ કર્યો પણ આપોઆપ શિથિલ થાય છે. પ્રજ્ઞા કે અંતરઆત્માના જ્ઞાનપ્રકાશથી આત્માર્થી સાધકની ક્રિયા સફળ થયા કરે છે અને તેને છેવટે ફળ અવંચકતા સંપ્રાપ્ત થાય છે. બીજી રીતે જોઈએ તો શ્રી અરિહંત પરમાત્મા સાથે તાદાત્મ્યતા થવાથી, તેઓ જેવા જ આત્મિકગુણો સાધકમાં પ્રગટીકરણ પામે છે. આમ જિનવચન, જિનદર્શન અને જિનાજ્ઞા સાધકને કલ્પવૃક્ષ સમાન નીવડે છે. છેવટે આત્મદશાનો સાધક સહજાનંદ અને અવ્યાબાધ સુખનો ભોકતા નીવડી અશરીરી અવસ્થામાં સિદ્ધ ક્ષેત્રે કાયમી સ્થિરતા કરે છે. ૫૬૩, આનંદવન સોસાયટી, ન્યુ સમા રોડ, વડોદરા-૩૯૦ ૦૨૪.ર્જન : ૦૨૬૫-૨૭૯૫૪૩૯ સાધક ઉત્તરોત્તર આધ્યાત્મિક વિકાસના સોપાનો કે ગુટ્ટાસ્થાન આરોહણ કરે છે. અથવા સાધકની સત્તામાં અપ્રગટદશાએ રહેલ આત્મિકગુણોનું પ્રગટીકરણ ક્રમશઃ થયા કરે છે. બીજી રીતે જોઈએ તો સાધ્યદૃષ્ટિ નિરંતર લક્ષમાં રાખી શુદ્ધ વ્યવહાર ચારિત્ર્ય ધર્મના આચરણથી દ્રવ્યકર્મો એક બાજુ સંવરપૂર્વક નિર્જરે છે અને બીજી બાજુ આત્મિકગુણો નિરાવરણ થઈ પ્રગટીકરણ પામે છે. અમુક અપેક્ષાએ આવા પરિણામોને ભદ્રિક આત્મદશાના સાધકો માટે ફળ-અવંચકતા ઘટાવી શકાય. આવા પરિણામનું સઘળું શ્રેય પંચ-પરમેષ્ટિ ભગવંતોનું શુદ્ધ નિમિત્તાવલંબન અને તેઓની આશ્રયભક્તિ છે. પ્રે૨ક અવસર જિનવરૂ, સખી. મોહનીય ક્ષય જાય; સખી. કાર્મિત પૂરા સુરતરુ, સખી. 'આનંદદ્દન પ્રભુ' પાય. સખી... ૭. ચાર ધાતીકોમાં અત્યંત ભયંકર મોહનીય કર્મ છે અને તેને કર્મોનો મહારાજા તરીકે સંબોધાય છે. દર્શન મોહનીય કર્મનો વિભાગ સ્વદેશી સામ્રાજ્યવાદ મહેન્દ્ર મેઘાણી આપણે એવા ભ્રમ હેઠળ છીએ કે ઉત્પાદનમાં ઝડપી વધારો થાય એટલે દેશનો વિકાસ થયો ગણાય. આવી જાતના રમ પેદા કરવા એ ઘણું ખરું રાજકીય આગેવાનોનો મુખ્ય ધંધો રહ્યો છે. આવા ભ્રમ પેદા કરવામાં આવે છે મોટા ધંધા-ઉદ્યોગોને મદદ કરવા માટે, અને પછી એ ધંધાવાળાઓ લખલૂટ નાણાં અને પ્રસાર માધ્યમો પરના પોતાના કાબૂ વડે આ ભ્રમોનો વિશેષ ફેલાવો કરે છે. ધનવાન ધંધાવાળાઓ અને રાજકીય નેતાગીરી વચ્ચે પરસ્પરને લાભદાયી આવા સંબંધો, એ આપણી લોકશાહીનું એક અગત્યનું લક્ષણ બની ગયું છે. ભારતની સંસદમાં કરોડપતિઓની સંખ્યા ૧૨૮ થી વધીને ૨૦૦૭ની ચૂંટણીમાં ૩૦૦ ઉપર પહોંચી છે, અને આ બાબતમાં જીતનાર કે હારનાર પક્ષો વચ્ચે કોઈ મોટો તફાવત નથી. ભ્રમો પેદા કરવામાં ભળેલો મધ્યમ વર્ગ મહત્ત્વનો ભાગ ભજવે છે. છાપાં-ટેલિવિઝનના સંચાલકો અને કહેવાતા બુદ્ધિજીવી વર્ગના નિષ્ણાતો લોકમતના ઘડનારાઓ તરીકે આ પ્રક્રિયામાં સારી એવી સહાય કરે છે. તરહતરહના પ્રકારના રાજકીય પક્શો આવે છે ને જાય છે, પણ પદ્મવત્ વનની ગરીબી ને કંગાલિયત લેશમાત્ચ ઘટાડા વિના સતત ચાલુ જ રહે છે. આપણા મોટા ભાગના નાગરિકો માટે આર્થિક લોકશાહીને રાજકીય લોકશાહીની સમીપ લાવવાની વડ એક પણ રાજકીય પક્ષ પાસે નથી, કદાચ એવો એનો ઈરાદો પણ નથી. હવે તો વાતવાતમાં કહેવાતું હોય છે કે બે જાતનાં ભારત અસ્તિત્વમાં છેઃ એક ભારત તેના ધનિક વિસ્તારો, વેપારઅદ્યોગો, મોટી મોટી દુકાનો અને જેની સુપર નવાં નવાં મોડેલની મોટરગાડીઓની કતારો દોડતી રહે છે એવા રાજમાર્ગો વડે ઝળહથી છે રહ્યું છે. અને બીજું છે એક એવું ભારત જેમાં નિરાધાર કિસાનો આત્મહત્યા કરતા રહે છે. દલીતો સદાય અત્યાચારો વેઠના રહે. છે, આદિવાસીઓ તેમની વન્યભૂમિ અને રોટીથી વંચિત બની રહ્યા છે, અને હજી તો ચાલતાં પણ બરાબર જેને નથી આવડતું તેવાં બાળકો શહેરોની ચમકતી સડકો પર ભીખ માંગતાં ભટકે છે. આ બીજા ભારતના કંગાલોનો રોશ ભભૂકી રહ્યો છે; આ દેશના ૬૦૭ પૈકી ૧૨૦થી ૧૬૦ જિલ્લાઓમાં નક્સલવાદી હિંસારૂપે તે ફેલાઈ ચૂક્યો છે. એવું લાગે છે કે ઝગમગાટ અને છે વિશેષાધિકાર વાળું એક ભારત હતાશા, નફરત અને અમાનુષી ગરીબીવાળા બીજા ભારતથી વિખુટું પડી જવાનો નિર્ધાર કરી બેઠું છે. મોટા મોટા વેપાર-ઉદ્યોગોવાળાઓ વિશાળ પાયા પર જમીનો હડપ કરી રહ્યા છે, અને તેમાં તેમને સરકારી મદદ મળી રહી છે. ઔદ્યોગિકરણને નામે, વિજળી અને સિંચાઈ માટેના તોતીંગ બંધને નામે, ગરીબોને તેમના પરંપરાગત વસવાટમાંથી હાંકી કાઢવામાં આવે છે, રોજી રળવાનાં તેમનાં સાધનોનો નાશ કરવામાં આવે છે અને મોટાં નગરોનાં આધુનિકકરણ’ને 'સૌંદર્યર્પન'ને નામે ઝૂંપડપટ્ટીઓનો ભુક્કો બોલાવવામાં આવે છે. આ બધું બતાવે છે-રોજેરોજ બતાવે છે-કે વિકાસ કેવો વિકૃત થઈ શકે છે. સપ્ટેમ્બર ૨૦૦૬ સુધીમાં ભારતભરમાં ‘સ્પેશિયલ ઇકોનોમિક ઝોન'ની ૨૬૭ યોજનાઓને ભારત સરકારની મંજૂરી મળી ચૂકી હતી. એવી દરેક યોજના માટે ૧,૦૦૦થી ૧૪,૦૦૦ હેક્ટર જેટલી જમીનની જોગવાઈ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં ફક્ત ૬૭ યોજનાઓ માટે જ ૧,૩૪,૦૦૦ હેક્ટર જેટલી જમીન કબજે કરવામાં આવી છે. મોટે ભાગે આદિવાસી વિસ્તારોમાં ખાણો ખોદવાના હકો મોટી મોટી કંપનીઓને આપવામાં આવ્યા છે. યાદ કરો કે ૨૦૦૬ની સાલને આરંભે જ ઓરિસામાં બાર આદિવાસીઓને પોલીસે ઠંડે કલેજે ઠાર માર્યા હતા, કારણ કે પોતાની જમીન તાતા કંપનીને ખાણો ચલાવવા માટે સોંપી દેવાનો તેમણે વિરોધ કરેલો. Page #161 -------------------------------------------------------------------------- ________________ જુલાઈ ૨૦૧૦ પ્રબુદ્ધ જીવન ૧૩ કબજે કરેલી જમીનો માટે પશ્ચિમ બંગાળની સરકારે રૂ. ૧૪૦ જેમને પરવડે તેમને માટે જાતજાતની બાટલીઓમાં ભરેલું પાણી કરોડ ચૂકવેલા, પણ એ જમીન માટે તાતાને તો માત્ર રૂ. ૨૦ વેચાતું મળે છે. શ્રીમંતોનાં સંતાનો માટેની ખાનગી નિશાળોની કરોડ ચૂકવવાના રહેશે, અને તે પણ પાંચ વરસ વિત્યા પછી અને માસિક ફી ઘણીવાર સામાન્ય કારીગરની વરસભરની કમાણી કરતાં મફતમાં પાણી પૂરું પાડીને. એટલે કે રૂ. ૧૨૦ કરોડ જેટલાં વધારે હોય છે, જ્યારે ગરીબોને તો શિક્ષકો કે ઓરડાઓ વગરની જનતાનાં નાણાં એક કંપનીને આપી દેવામાં આવ્યાં. શાળાઓથી સંતોષ માનવાનો રહે છે. ફોરબસ” નામના નામાંકિત અમેરિકન સામયિકની સન ૨૦૦૭ની પૈસાદારોની પસંદગીની ચીજવસ્તુઓ ને સગવડો પૂરી પાડવામાં ધનવાનોની યાદી મુજબ, ભારતમાં અબજપતિઓનો આંકડો ૨૦૦૪માં પાણી અને બીજી કુદરતી સંપત્તિ ખૂબ વેડફાય છે. દુનિયામાં શ્રેષ્ઠ ૯ હતો તે ૨૦૦૭માં ૪૦ ઉપર પહોંચેલો; જ્યારે ઘણી વધારે સંપત્તિવાળા સમૃધ્ધિની બરોબરી કરનારાં પ્રતિકો એક ગરીબ મુલકમાં મૃભાં જાપાન જેવા દેશમાં ૨૪ જ અબજપતિઓ હતા અને ફ્રાંસ તથા ઈટલીમાં કરવા માટે, મોટા ભાગના લોકો જ્યાં જીવે છે તે ગામડાંની સંપત્તિ ૧૪-૧૪ જ હતા. ચીનમાં સુધ્ધાં એ આંકડો ૧૭ અબજપતિઓનો શહેરો ભણી તાણી જવામાં આવે છે. અસંખ્ય મનુશ્યોને શહેરો હતો. ભારતના બધા અબજપતિઓની કુલ સંપત્તિ ૨૦૦૬-૦૭ના ભણી હિજરત કરવી પડે છે. કારણ કે ફળદ્રુપ જમીનનો બિન-ખેતીમાં એક જ વરસ દરમ્યાન ૧૦૬ અબજ ડોલરથી વધીને ૧૭૦ અબજ સુધી અપયોગ થાય છે, ખેતીમાં જ્યારે વધુમાં વધુ જરૂર હોય ત્યારે પહોંચેલી. સાઠ ટકા જેટલો આ વધારો, ખાણો-ઉદ્યોગો માટેની જમીનો પાણી અને વિજળી શહેરો માટે અઠાવી જવામાં આવે છે. મોટા બંધો સરકારે ખાનગી માલિકીની કંપનીઓને સુપરત કરી ન હોત તો શક્ય ન વડે પેદા થતી વિજળીનો મોટો ભાગ કારખાનાંઓ માટે તાણી જવાય બન્યો હોત. છે, અને તેની પડોશનાં ગામડાં અંધકારમાં તરસે મરે છે. અબજપતિઓની કુલ સંપત્તિ બાબતમાં એકવીસમી સદીના સરકારી અહેવાલ મુજબ ૨૦૦૬માં ગુજરાતે અયોગોને ભારતનું સ્થાન જગતભરમાં અમેરિકા પછી બીજે નંબરે આવે છે. નર્મદાનું પાંચ ગણું વધારે પાણી પૂરું પાડ્યું હતું, તે વરસાદના અને આ અબજપતિઓની સાથે સહઅસ્તિત્વ ધરાવે છે. ઘરબાર અભાવે પીડાતાં ગામડાંને ભોગે. પાણી વેચનારી કંપનીઓ અને વિહોણાં, અર્ધભૂખ્યાં, અભણોનો દુનિયાનો સૌથી મોટો સમૂહ. કોકા-કોલા જેવા રાક્ષસી વેપારીઓ ધરતીમાં વધુ ને વધુ અંડા છ વરસની અંદરનાં લગભગ અરધોઅરધ ભારતીય બાળકોને પૂરતું અતરતાં જાય છે અને પોતાની બનાવટો માટે કાચો માલ મફતમાં પોષણ મળતું નથી. અન્નના નિરંતર અભાવને કારણે હજારો મૂંગાં મેળવે છે. છેલ્લા દાયકામાં એક લાખથી વધુ કિસાનોએ કરેલા મૂંગાં મોતને ભેટે છે. દર ચારમાંથી ત્રણ ભારતવાસીઓની રોજની આપઘાતોના સત્તાવાર આંકડાઆ સૂચવે છે કે ધનવાનોને આવક રૂ. ૨૦ કરતાં ઓછી છે, ત્યારે બીજી બાજુ સરકારી પંપાળવાની નીતિ કેટલી ભયાનક હદે પહોંચી ચૂકી છે. નીતિઓને પરિણામે ધનવાનો અને કંગાલોની વચ્ચેની ખાઈ વધુ એ નીતિને પરિણામે, મુખ્યત્વે દલીતો અને આદિવાસીઓના પહોળી બનતી જાય છે. બનેલા ગરીબોના સમૂહ ઉપર વિદેશી નહિ પણ સ્વદેશી સામ્રાજ્યવાદ પૈસાદાર ભારતવાસીઓની આવક ઝડપભેર વધતી જાય છે ફેલાઈ રહ્યો છે. શાહિવાદી શાસકો અને તેમની હકૂમત તળેના તેની સાથે તેઓ એવી એવી ચીજવસ્તુઓની માંગણી કરતા રહે છે દેશી જનો વચ્ચે હતો તેવો સંબંધ એ બે વચ્ચે સ્થપાતો જાય છે. જે બાકીના સમાજની પહોંચની બહાર છે-એરકન્ડીશન કરેલા વિકાસની આ રફ્તાર જો લાંબો કાળ ચાલુ રહી, તો એ પોતાના ગંજાવર વસ્તુભંડારો, અમીરી હૉટલો, મોટરગાડીઓ, ગરીબો, રાક્ષસો પેદા કરશે. પરંતુ કો પણ સમાજ એક હદથી વધારે જ્યાં અદ્રશ્ય બની ગયા હોય તેવી આધુનિક નગરીઓ. ધનવાનો અસમાનતા સહન કરી શકતો નથી. એટલે ગરીબોના વધતા જતા માટે આસમાની ખરચવાળી હૉસ્પિટલો આપણી પાસે છે, પણ વિરોધને વધુ ને વધુ સરકારી હિંસા વડે દાબી દેવો પડશે. અને એ જેની સારવાર ખર્ચાળ નથી તે મલેરિયા અને ક્ષય જેવા રોગને હિંસાને જે પ્રતિહિંસાનો ભેટો થશે તે સમસ્ત સમાજને ઘેરી વળશે. અંકુશમાં લેવાનાં નાણાં આપણને મળતાં નથી. એટલે એ મોટી * * * સંખ્યામાં મનુષ્યોની હત્યા કરતા રહે છે. ચોખ્ખા પાણીના અભાવથી (“ધ ફેસીસ યુ વેર અફ્રેઈડ ટુ સી’ નામના અંગ્રેજી પુસ્તક (લેખક ભયંકર રોગો ફેલાતા રહે છે–ખાસ કરીને બાળકોમાં. બીજી બાજુ, અમીત ભાદુરી)માંથી તારણ કરનાર મહેન્દ્ર મેઘાણી.) | ચટપટ ઝટપટ જબરદસ્ત આર્થિક મંદી છતાં, અમેરિકા આજે પણ ટોચ ઉપર છે. અમેરિકામાં ૩૧ લાખ કરોડપતિઓ છે, તે બધાંની કુલ મુડી ૧૦,૭00 બિલિયન ડોલર છે. કરોડપતિઓમાં ચીન ચોથા નંબરે છે. ભારતના કરોડપતિઓની સંખ્યામાં પચાસ ટકાનો વધારો થયો છે. બધાં જ દેશોમાં કરોડપતિઓની સંખ્યા વધી રહી છે. મંદીમાં શ્રીમંતોના નાણાને આંચ આવી નથી. ગરીબી વધી છે. મોટા ભાગના ભારતીયની આવક રૂા. ૨૦ એક દિવસની છે. શ્રીમંતો વધ્યા છે તો ગરીબો પણ વધ્યા છે...શ્રીમંતો વધુ શ્રીમંત બને અને ગરીબો વધુ ગરીબ બને, મંદી અને મોંઘવારીમાં ગરીબ ટળવળે, આ આપણી આર્થિક વ્યવસ્થા! (દિવ્ય ભાસ્કરમાંથી, સનત મહેતાના લેખમાંથી ટૂંકાવીને...તંત્રી) Page #162 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવન જુલાઈ ૨૦૧૦ ખૂબીઓ વધારીએ, ખામીઓ સુધારીએ! | રોહિત શાહ દીકરાના અક્ષરો ખરાબ હતા. પિતાએ કહ્યું, “બેટા, તારે તારા માણસ પોતાના દોષો અને અવગુણો અને ત્રુટિઓ અને અક્ષરો સુધારવાની જરૂર છે.” ચાલાક દીકરાએ તરત જ કહ્યું: ‘ગાંધી ખામીઓનો જ બચાવ કરતો રહે છે, તેને બચાવવા તો સ્વયં ઈશ્વર બાપુના અક્ષરો તો મારા કરતાંય વધુ ખરાબ હતા! અક્ષરો ખરાબ પણ નથી આવતો! ઊણપો અને અધૂરપ દૂર કરવા માટે છે, ઢાંકવા હોય એટલે કાંઈ જિંદગી ખરાબ ન થઈ જાય..!! માટે નહિ! બીજાઓના જીવનમાંથી સન્માર્ગની પ્રેરણા લેવાની હોય, આ દીકરાને ખબર નથી કે, ગાંધી બાપુના અક્ષરો ખરાબ હતા કુમાર્ગની નહિ! પણ એ બાબતનો તેમને ભરપૂર અફસોસ હતો. ગાંધીજીએ જ શું આ રીતે...? કહ્યું હતું કે, “ખરાબ અક્ષરો એ અધૂરી કેળવણીની નિશાની છે.' મોટો ભાઈ માતા-પિતાને રાખવા તૈયાર નથી, તો હું શા માટે દીકરાના અક્ષરો ગાંધીજી જેવા ખરાબ હતા, પણ ખરાબ અક્ષરો રાખું? (એટલે કે મોટો ભાઈ નફ્ફટ હોય તો હું ય નફ્ફટ થઈશ!) માટે ગાંધીજીને હતો એવો અફસોસ એને નહોતો ! મારી જેઠાણી ઘરની કોઈ જવાબદારી નથી સંભાળતી તો હું કેમ સાચો માણસ સંભાળુ? (એટલે કે જેઠાણી હરામખોર છે તો હું સવાઈ હરામખોર બીજાના દોષો એ આપણા દોષોને ઢાંકવાનું આવરણ નથી. થઈશ!) ઓફિસમાં બીજા લોકો કામ નથી કરતા, તો મારે બીજાની ઊણપો એ આપણી ઊણપો માટેનું કોઈ સુરક્ષાકવચ નથી. એકલાએ નિષ્ઠાવાન બનવાની શી જરૂર છે? (એટલે કે બીજા બધા બીજાના અવગુણો એ આપણા અવગુણોની ઢાલ નથી. બીજાની ચોર છે તો હું મહાચોર બનીશ !) બીજા અધિકારીઓ લાંચ લે છે, અધૂરપો કાંઈ આપણી અધૂરપોને અભયદાન આપતી નથી! એ તો હું ય કેમ ન લઉં? (એટલે કે બીજા ભ્રષ્ટ છે, તો હું ભ્રષ્ટવાત સાવ સાચી છે કે માણસ એ માણસ છે અને કોઈપણ માણસ શિરોમણિ બનીશ !) શું આ રીતે જીવન જીવાય? શું આ રીતે પ્રગતિ સર્વગુણસંપન્ન નથી હોતો, એનામાં ગુણો પણ હોય અને અવગુણો કરી શકાય? શું આ રીતે ઈતિહાસનું નિર્માણ કરાય? પણ હોય. એનામાં ખામીઓ પણ હોય અને ખૂબીઓ પણ હોય. સમર્થની પિછાન પરંતુ સાચો માણસ એ છે, જે પોતાના ગુણોમાં વૃદ્ધિ કરે અને જગત ભલે ભ્રષ્ટ હોય, હું ભ્રષ્ટ નહિ બનું. જમાનો ભલે ખરાબ પોતાના અવગુણોને દૂર કરવાની મથામણ કરે. માણસ હોવાનું હોય હું મારી સજ્જનતા નહિ છોડું. દુનિયા ભલે ખોટા રસ્તે ચાલે, મૂળ લક્ષણ એ છે કે તે પોતાની ખૂબીઓ વધારતો રહે અને ખામીઓ હું મારો રસ્તો નહિ છોડું. આવો સંકલ્પ સજ્જનો અને સમર્થ સુધારતો રહે! વ્યક્તિઓ જ કરી શકે છે. એમની કસોટીઓ થાય છે, થોડીક એનું શું? તકલીફો વેઠવી પડે છે. પણ આખરે તો ગૌરવ એમને જ મળે છે. એક ભાઈને એક વખત તેની પત્નીના ચારિત્ર ઉપર શંકા ઊપજી. એવા સજ્જનો જ સૌને પ્રિય લાગે છે અને સૌનો આદર પામે છે. પત્ની પાસે કશો ખુલાસો માગવાની ય દરકાર એમણે ન કરી. સ્વમાન અને સ્વાભિમાન વગરનું સડેલું જીવન એમને પસંદ નથી. એમણે પત્નીનો ત્યાગ કર્યો. કોઈ સ્નેહી વડીલ એ ભાઈને સમજાવવા ખમીર અને ખાનદાનીને ગોબો પડે એ એમને પરવડતું નથી. સાચી ગયા અને કહ્યું કે, તમે આ સારું નથી કર્યું. તમારી પત્ની બેવફા વાત તો એ છે કે એવા સમર્થ લોકો યુગને નથી અનુસરતા, પણ હતી કે નહિ એ પણ તમે નથી વિચાર્યું. જો એ બેવફા ન હોય તો યુગ તેમના પગલે પગલે ચાલતો હોય છે! તમે એનો ત્યાગ કરીને અન્યાય કર્યો છે. જો તે ખરેખર જ બેવફા ડર્ટી પોલિટિક્સ હોય તો એને માફ કરવાની ઉદારતા બતાવવાની તક તમે ખોઈ સજ્જન એ છે કે જે દુર્જનના જીવનમાંથીય પોઝીટિવ બાબતો છે. લગ્નના આટલાં વરસ પછી તમે તમારી પત્નીનો ત્યાગ કરવામાં શોધી કાઢે. દુર્જન એ છે કે જે સજજનોના જીવનમાંથી ય નેગેટિવ ભારે ઉતાવળ કરી છે, ભૂલ કરી છે.” પેલા મહાશયે કહ્યું, “ભગવાન બાબતો શોધી કાઢે. પોતાને ફાવતું અને માફક આવતું જ જોવાની રામને તમે આવો ઉપદેશ આપવા કેમ નહોતા ગયા? એમણેય વૃત્તિ એ તો ડર્ટી પોલિટિક્સ છે, મનની લુચ્ચાઈ છે. એવી વૃત્તિને સીતાજીનો ત્યાગ કર્યો જ હતો ને! જેમ કામ રામ કરી શકે, તે કામ હું કારણે ફેમિલીમાં પ્રોબ્લેમ્સ પેદા થાય છે. બીજાના વાદ લેવા જ હોય તો કેમ ન કરી શકું?' વડીલ સજ્જને કહ્યું, “ભગવાન રામ પિતાજીના વચન પૂરેપૂરા લેવા જોઈએ. કૃષ્ણની જેમ રાસલીલા કરવામાં જ રસ લઈએ તો ખાતર વનવાસ વેઠવા ઉત્સાહી બન્યા હતા. તમે તો તમારા પિતાને જ ન ચાલે, એમના કર્મયોગમાંય ઈન્ટરેસ્ટ લેવો પડે અને સુદામા સાથેની વૃદ્ધાશ્રમનો વનવાસ આપી બેઠા છો, એનું શું?' મૈત્રીય નિભાવવી પડે! કર્તવ્યોથી છટકીને માત્ર અધિકારોની વાત ન ચારિત્ર ઉપર ડિપેન્ડ કરાય. આપણા અવગુણો આપણા અવરોધકો જ છે. બીજાના દુર્ગુણો માણસ કોની પાસેથી કયું ઉદાહરણ લે છે, કોના જીવનમાંથી મને નથી નડતા, મારા જ દુર્ગુણો મને નડે છે-આટલી વાત સમજવા કેવો બોધપાઠ લે છે, એ એના ચારિત્ર ઉપર ડિપેન્ડ કરે છે. નબળા માટે ખાસ્સી સજગતા કેળવવી પડે હો! અને નકામા માણસો બીજાના નેગેટિવ પાસાંનું જ અનુકરણ કરશે. “અનેકાન્ત', ડી-૧૧, રમણકલા એપાર્ટમેન્ટ, સંઘવી સ્કૂલ રેલવે ક્રોસિંગ પાસે, પોતાના દોષો સુધારવાની વૃત્તિ નથી, એટલે એવા દોષો બીજા નારણપુરા, અમદાવાદ-૩૮૦૦૧૩. ટેલિફોન : ૨૭૪૭૩૨૦૭ (ઘર); કોના-કોનામાં છે એની દલીલ કરીને પોતાનો બચાવ કરશે. જે ૨૭૪૯૭૧૯૫ (ઑફિસ) Page #163 -------------------------------------------------------------------------- ________________ જુલાઈ ૨૦૧૦ પ્રબુદ્ધ જીવન પ્રો. પ્રતાપકુમાર ટોલિયા દ્વારા સંગતીમય મહાવીર કથા મનહરભાઈ કામદાર - નવનીતભાઈ ડગલી (પ્રા. પ્રતાપકુમાર ટોલિયા, જૈન સાહિત્યના ઊંડા અભ્યાસી છે. અનેક ભાષાના જ્ઞાતા છે. શ્રીમદ્ રાજચંદ્રના ‘આત્મસિદ્ધિ શાસ્ત્ર'નું એમણે સાત ભાષામાં ભાષાંતર કર્યું છે. ઉપરાંત અનેક ગ્રંથોના સર્જક છે. સંગીતજ્ઞ છે. ધ્યાન સંગીત એમની વિશેષતા છે. ૧૯૭૪માં મહાવીર જન્મના ૨૫૦૦ વર્ષની ભારતે ઉજવણી કરી ત્યારે “મહાવીર દર્શન' શીર્ષકથી જેન જગતને હિંદી-અંગ્રેજીમાં મહાવીર જીવન અને ચિંતનને પ્રસ્તુત કરતી કથાની સંગીત સભર સી.ડી.નું એમણે સર્જન કર્યું હતું જેને ખૂબ સારો આવકાર પ્રાપ્ત થયો હતો. શ્રી મુંબઈ જૈન યુવક સંઘ મહાવીર કથા' યોજી પછી વિલેપાર્લે-મુંબઈમાં, એપ્રિલ ૨૪, ૨૫, ૨૬ના ચિંતન સંસ્થા દ્વારા ત્રિદિવસીય મહાવીર કથા'નું આયોજન કરાયેલું હતું. પ્રા. પ્રતાપભાઈ ટોલિયા અને એઓશ્રીના શ્રીમતી બહેન શ્રી સુમિત્રાબહેન, કે જેઓ પણ ગાંધી વિચારધારાના વિદૂષી છે, અનેક ગ્રંથોના અનુવાદક અને સંગીતજ્ઞ છે–આ દંપતીએ સંગીત સાજીંદાઓના સથવારે ત્રિદિવસીય મહાવીર કથા પ્રસ્તુત કરી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. બેંગલોર સ્થિત શ્રી પ્રતાપભાઈનો ફોન નંબર છે ૦૮૦-૫૯૫૩૪૪૦; મોબાઈલ : ૦૯૬ ૧૧ ૨૩૧૫૮૦. આ મહાવીર કથાનો પ્રાપ્ય સંક્ષિપ્ત અહેવાલ પ્ર.જી.ના વાચકો સમક્ષ પ્રસ્તુત કરતા અમે આનંદ-ગૌરવ અનુભવીએ છીએ.તંત્રી.) તારીખ ૨૪-૨૫-૨૬ એપ્રિલના રોજ “ચિંતન’ - વિલેપાર્લે ધર્મના લોકો પણ માનતા થયા છે. દ્વારા આયોજિત “મહાવીર કથા' પ્રો. પ્રતાપકુમાર ટોલિયા તથા પ્રભુએ મહાભિનીષ્ક્રમણ કરી સર્વ સંબંધોના ત્યાગ કરી શ્રીમતિ સુમિત્રાબેન ટોલિયાના સ્વમુખે પ્રબુદ્ધ જિજ્ઞાસુ જનોની એકલવિહારી બની ચાલી નીકળ્યા અને આ પ્રસંગે લોકોમાં હાજરીમાં સંપન્ન થઈ. હૃદયદ્રાવક બની ગયો. ત્યારપછી પ્રભુ મહાવીરના પ્રસંગો જેવા કે ભગવાન મહાવીરનો પહેલો પ્રશ્ન શ્રોતાઓ સમક્ષ આંતરશોધ ચંડકૌશિક નાગે જ્યારે પ્રભુને ડંશ દીધો તેમાંથી દૂધની ધારા છુટી રૂપે મુક્યો. ‘હું કોણ છું'નો આ શોધપ્રશ્ન અને તેનો સ્પષ્ટ અનુભવ અને ચંડકૌશિકને ‘બુઝ બુઝ” કહી તેના જીવનનો ઉદ્ધાર કર્યો. સભર પ્રત્યુત્તર કે “હું આત્મા છું' – “સચ્ચિદાનંદી શુદ્ધ સ્વરૂપી ચંદનબાળાનો ઉદ્ધાર કરી પ્રભુએ સ્ત્રી જાતિનું સન્માન કરી પુરુષ આત્મા’. તે ભગવાન મહાવીરના જીવન દર્શનનો પ્રધાન બોધ છે. સમોવડી આલેખી અને તેમના કટ્ટર દુશ્મન ગૌશાલાને પોતાના આ આંતરબોધ સૂચક તેમના સૂત્ર “જેણે જાણએ સે સવ જાણે ઈ દોષયુક્ત જીવનનો પશ્ચાત્તાપ કરાવ્યો. (જેણે આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્ય)નો ઘોષ-પ્રતિઘોષ ભગવાન આ પ્રમાણે પોતાનું જીવન વિતાવતા ઘોરાતિઘોર ઉપસર્ગો મહાવીરની સ્વયંની જીવન કથામાં સર્વત્ર ગૂંજતો રહ્યો. સાડાબાર વર્ષ સુધી ભોગવ્યા અને છેલ્લે સંગમ દેવતાએ પ્રભુની પ્રભુ મહાવીરની ક્ષત્રિયકુંડ ગ્રામની ભૂમિમાં બ્રાહ્મણ કુંડ વચ્ચે ખ્યાતિ દેવલોકમાં સાંભળી ત્યારે તેનામાં ઈર્ષાભાવ આવ્યો અને થતા થતા તેમાં શ્રીમદ્ રાજચંદ્રની નિશ્ચય વ્યવહારના સમન્વયની પ્રભુને પરેશાન કરવા પૃથ્વીલોકમાં આવ્યો અને પ્રભુને અનેક તત્ત્વદૃષ્ટિ તેમાં ભળી અને તેમાં પણ તેમના પદો તથા સ્વર્ગસ્થ જાતના ઉપસર્ગો કર્યા. દરેક ઉપસર્ગો પ્રભુએ જે રીતે સહન કર્યા શ્રી શાંતિલાલ શાહના હિન્દીમાં કરેલા ગીતો સાથ આપતા રહ્યાં. તેનાથી એ થાકી પાછો વળ્યો ત્યારે પ્રભુની આંખમાં બે બિંદુ તદુપરાંત ઉપાધ્યાય અમરમુની અને ઉપાધ્યાય યશોવિજયજી તથા આંસુના ટપકી પડ્યા જેના થકી દુશ્મનને પણ પશ્ચાત્તાપ કરાવ્યો. મહાયોગી આનંદઘનજીના પદો પ્રસંગે પ્રસંગે ડોકાતા રહ્યા. તેમના પ્રથમ શિષ્ય ઈન્દ્રભૂતિ ગૌતમ તેમના ૧૧ ગણધરમાંના પ્રભુના માતાના ૧૪ સ્વપ્નો સૂચિત સર્ગભાવસ્થાનો સંભાળ પ્રથમ ગણધર બન્યા. આ બધા ગણધરો પ્રભુને જ્ઞાનમાં હરાવવા કાળ એવી રીતે આલેખાયો કે વર્તમાનની અને સર્વકાળની માતાઓ આવ્યા હતા પણ જેવા એક પછી એક ગણધરો પ્રભુના સમોસરણમાં માટે આદર્શરૂપ થઈ શકે. પ્રભુની બાલક્રીડાના સર્પ અને હાથીને આવ્યા ત્યારે પ્રેમથી તેમના નામ બોલી તેમને આવકાર્યા. બધા નાથવાના પ્રસંગો, વિદ્યાશાળામાં ઈન્દ્ર દ્વારા પ્રભોનો મહિમા ગણધરો પોતાના શિષ્યો સહિત પ્રભુના માર્ગમાં જોડાઈ ગયા. વધારતા પ્રસંગો અને કલિકાલ હેમચન્દ્રાચાર્ય વર્ણિત યશોદાના સાડાબાર વર્ષ સુધી પ્રભુએ અઘોર તપ કરી ઋજુવાલિકા નદીના પાણીગ્રહણનો, ત્રિશલામાતા અને વર્ધમાનકુમારના હૃદયસ્પર્શી કિનારે ગો-દોહીકા આસને બેસીને ધ્યાનમગ્ન હતા ત્યારે શાલિવૃક્ષ પ્રસંગો સહુને એક ઉપેક્ષિત ભૂમિમાં લઈ જનારા બન્યા. નીચે કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. પ્રભુ મહાવીરના સિદ્ધાંતો જેવા કે અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય, આ પ્રમાણે પ્રભુ પોતાનું જીવન વિતાવતા વિતાવતા તેમના અપરિગ્રહ અને ક્ષમાપના આજે પણ જગતના જેનો ઉપરાંત અન્ય જીવન સંધ્યાના વિનય મહિમાના વિનયસૂત્રના ઉદાહરણો સાથે Page #164 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવન જુલાઈ ૨૦૧૦ અને તેમની અંતિમ ક્ષણોમાં વર્ણનો સાથે ધીર-ગંભીર ઘોષ અને અજંપો, એક ઉગ્ર અવસાદ પણ ઊભો કરાવી રહ્યો હતો. પ્રભુ સંગીતના કરુણતમ સ્વરો સાથે પ્રવકતા પ્રસ્તુત કરી રહ્યા હતા જાણે જતા જતા કહી રહ્યા હતા કે “અબ હમ અમર ભયે ન મરેંગે’ ત્યારે સૌને માટે એ તદ્દન નવો જ આગવો અનુભવ હતો. એક તો આપણે ક્યારે આ અમરતાનું ગાન ગાઈ શકીશું? ક્યારે બાજુથી પ્રભુ નિર્વાણના એ અભુત પ્રસંગમાં સહુને ડૂબાડી રહ્યો મહાપુરુષના એ પંથે વિચરી શકીશું? એવી ચિનગારી પોતાની હતો, બીજી બાજુથી તેમના જીવન સંદેશ ભણી સ્પષ્ટ આંગળી જીવનદર્શન દ્વારા જગાવી રહ્યા હતા. * ચીંધી રહ્યો હતો તો ત્રીજી બાજુથી પ્રભુ-પ્રદર્શિત આત્મધ્યાનના ‘ચિંતન', ૪ ગોવિંદ નિવાસ, ૧૭૯, સરોજીની રોડ, વિલેપારલે (વે.), પ્રદેશમાં જીવનભર ડોકિયું નહીં કરી શકનારાઓમાં એક અક્કડ મુંબઈ-૪૦૦૦૫૬. ફોન નં. : ૦૨૨-૨૬૧૧ ૫૪૩૫ ‘દૂધ’ Bહિંમતલાલ એસ. ગાંધી આરોગ્ય વિજ્ઞાન તથા પ્રાચીન શાસ્ત્રો મુજબ દૂધને સંપૂર્ણ દૂધ વધારે મળે છે. ખોરાક તરીકે વિશ્વભરમાં સ્વીકારવામાં આવેલ છે. દૂધના ઘટક (૩) શહેરોમાં વધુ અને ઝડપી દૂધ મેળવવા માટે ગાય-ભેંસને પોષક દ્રવ્યો અને સુપાચ્યતાના હિસાબે નવજાત શીશુથી લઈને વૃદ્ધ દરરોજ ઓક્સિટોસીન (Oxitorin)ના બે વખત ઈંજેક્શન વ્યક્તિઓ સુધી સર્વ માટે તે જરૂરી ખોરાક તરીકે સ્વીકારાયેલ છે. આપવામાં આવે છે. આથી ગાય-ભેંસના ગર્ભાશયમાં સોજો આવી કતલખાનાઓ દ્વારા કરોડો દૂધાળા પશુઓની કતલ થવાના જાય છે તથા તે સખત પીડા ભોગવે છે. અભણ દૂધવાળો પણ કારણે દૂધ અને દૂધની પેદાશોની અછતની પરિસ્થિતી સર્જાઈ છે. ઑક્સિટોસીન અંગે જાણે છે-દરેક તબેલા ડેરી આસપાસના પાનજેના કારણે ડેરી ઉદ્યોગ અને પશુપાલકો વધુ દૂધ મેળવવા જે રીતનો બીડી વાળા પણ તે રાખે છે. ગુજરાતમાં જ્યારે આ અંગે ડેરીઓ ઉપયોગ કરી રહ્યા છે તે રીતો નિર્દય તેમજ હિંસક હોઈને વિશ્વમાં ઉપર દરોડા પાડ્યા ત્યારે એકલા અમદાવાદમાંથી એક જ દિવસમાં ખાસ કરીને અમેરિકામાં તેમજ ભારતમાં દૂધ એ માંસાહાર છે ૩,૫૦,૦૦૦ ઈંજેક્શનો પકડાયા હતા. આ ઑક્સિટોસીનના તેવો પ્રબળ મત ઊભો થયો છે. એ રીતો નીચે મુજબ છે:- કારણે મનુષ્યોમાં હોર્મોન્સની સમતુલા જોખમાય છે, આંખો નબળી (૧) ગાય-ભેંસ બચ્ચાંને જન્મ આપ્યા પછી લગભગ દશ મહિના પડે છે, કસુવાવડ થાય છે અને કેન્સર પણ થઈ શકે છે. વાછરડાને દૂધ આપે છે. સામાન્ય રીતે ત્રણ-ચાર વર્ષે સગર્ભા થાય અને ભૂખ્યા રાખવામાં આવે છે. લગભગ ચાર બચ્ચાને જન્મ આપે. પરંતુ અત્યારે ગાય-ભેંસને દર (૪) ડેરીઓમાં ગાય-ભેંસને મશીનથી દોહવામાં આવે છે. એટલે વર્ષે સગર્ભા બનાવવામાં આવે છે. બચ્ચાને જન્મ આપ્યા પછી છેલ્લે તેમાં દૂધ સાથે લોહી પણ આવી જાય છે. ત્રીજે મહિને જ તેને કૃત્રિમ રીતે ગર્ભાધાન કરાવવામાં આવે છે. (૫) એક સનસનાટીભરી હકીકત-અખબારમાં પ્રસિદ્ધ થયેલ એટલે તે સગર્ભા હોવા છતાં દૂધ આપે છે, તેથી તેના શરીરના કેરાલાની ઘટના છે. એક દૂધવાળો સાયકલ ઉપર દૂધના કેન લઈને કોષોનો ભંગ થાય છે અને તેને કીટોસીસ (Ketosis) નામનો કેરાલા-મિલ્ક સ્કીમમાં સપ્લાય કરવા જઈ રહ્યો હતો. અકસ્માત તે રોગ થાય છે. ગાય-ભેંસને રાખવાની સાંકડી જગ્યા અને ગંદકીના સાયકલ પરથી પડી ગયો અને કેનમાનું દૂધ ઢોળાઈ ગયું. તેને કારણે (Mostisis) નામનો રોગ થાય છે. ખરાબ ખોરાક અને મદદ કરનાર લોકોમાંથી એક જણે જોયું તો ઢોળાયેલા દૂધમાં એક અશક્તિના કારણે Rumenocidosis નામનો રોગ થાય છે. વળી મલમલની પોટલી હતી. તે ખોલીને જોયું તો તેમાં ૧૫ થી ૨૦ તેની ક્ષમતા બરાબર રાખવા માટે તેને મોટા પ્રમાણમાં એન્ટીબાયોટિક અળસીયા હતા. પાછળ આવતા બીજા ૬ થી ૭ દૂધવાળાને રોકીને દવાઓ તથા હોર્મોન્સ આપવામાં આવે છે-જે કારણોને લીધે તેનું ચેક કરતાં તેમના કેનમાંથી પણ મલમલની અળસીયાવાળી પોટલી મળી. આયુષ્ય ઓછું થાય છે-તેમજ દૂધ આપતી બંધ થાય એટલે દૂધવાળાને પૂછતાં તેમણે જણાવ્યું કે “અમે દૂધમાં સારું એવું પાણી કતલખાને મોકલી આપવામાં આવે છે. તેના ચાર બચ્ચામાંથી ભેળવીએ છીએ. દુધ પાતળું પડી જાય છે. મિલ્ક સ્કીમમાં તેઓ ત્રણ પણ કતલખાને જાય છે. ડૉ. કુરિયન પણ કબુલ કરે છે કે દર દૂધની ઘનતા તપાસીને દૂધ લે છે. અળસીયા અંદર નાંખવાથી જ્યારે વર્ષે એકલા મુંબઈમાંથી ૮૦,૦૦૦ વાછરડા કતલખાને જાય છે. તે મરે છે ત્યારે તેના લચપચતા ભાગોથી દૂધ જાડું થાય છે? આજ (૨) ગાય-ભેંસને ફકન પદ્ધતિથી દોહવામાં આવે છે. ગાય- હકીકત દરેક મોટા શહેરોની મિલ્ક સ્કીમની છે-દિલ્હી, લખનૌ, મુંબઈ ભેંસને અતિ પીડા આપવા તેના ગર્ભાશયમાં લાકડી નાંખી વિગેરે એટલે એ દૂધમાં અળસીયાનું માંસ પણ છે. હલાવવામાં આવે છે. ગામડાના લોકો માને છે કે આમ કરવાથી આજ કારણોસર, મેનકા ગાંધી, પેટા સંસ્થા, અમેરિકાની Page #165 -------------------------------------------------------------------------- ________________ જુલાઈ ૨૦૧૦ પ્રબુદ્ધ જીવન વેગાન’ સોસાયટીના સભ્યો દૂધને માંસાહાર માને છે અને દૂધ કે શીંગદાણામાંથી તો “પી-નટ' બટર બને જ છે અને તે ઓછી દૂધમાંથી બનતી કોઈપણ વસ્તુનો ખોરાકમાં ઉપયોગ નથી કરતાં. કેલેરીફીક વેલ્યુ ધરાવતું હોવાથી અમેરિકા-યુરોપમાં તો ખૂબ જ જો આ દૂધ જ આપણે વાપરતા હોઈએ તો: વપરાય છે. ઘઉં, જુવાર, બાજરી, મકાઈ, શકરીયા, નારિયેળ, (૧) જૈન દેરાસરોમાં પ્રભુજીના પ્રક્ષાલમાં તેમજ અન્ય કોઈ મગફળી વિગેરેમાંથી દૂધ મળે તેવા પ્રયત્નો થયા છે. પરંતુ ગાયરીતે તે વાપરી જ ન શકાય. એજ રીતે કોઈપણ ધર્મની ધાર્મિક ક્રિયા ભેંસના દૂધમાંથી મળતાં દરેક પોષક દ્રવ્યો સાથે સસ્તા વિકલ્પ કે મંદિરોમાં પણ ન જ વાપરી શકાય. તરીકે ‘સોયા દૂધ' વધારે સ્વીકાર્ય બને છે, વધુ પ્રચલીત છે. તેમાં (૨) આવા દૂધ કે દૂધમાંથી બનેલી કોઈ પણ વસ્તુ જૈન સાધુ- લેક્ટોઝ ન હોવાના કારણે ગાયના દૂધ કરતાં પણ વધારે સુપાચ્ય સાધ્વી વહોરી પણ ન શકે કે વાપરી પણ ન જ શકે. છે. ૯૦ ટકા એશિયનો લેક્ટોઝ પચાવી શકતા ન હોવાના કારણે (૩) એજ રીતે ભગવાન મહાવીરના અનુયાયીઓ, શ્રાવક- પ્રાણીજ દૂધ પચ્યા વિના શરીરમાંથી બહાર નીકળી જાય છે. સોયા શ્રાવિકાઓ પણ ઉપયોગમાં ન જ લઈ શકે. અહિંસામાં માનનાર દૂધમાં પ્રી-બાયોટિક સુગર હોય છે, જે શરીરના નકામા કચરાને કોઈ જ વ્યક્તિ વાપરી જ ન શકે. બહાર ફેંકવામાં મદદરૂપ થાય છે. આ દૂધમાં સેમ્યુરેટેડ ફેટ ખૂબ જ દૂધની અછતના હિસાબે લેભાગુ, નીતિ વગરના લોકો દૂધમાં ઓછી હોવાથી ઓછું કોલેસ્ટ્રોલ બને છે અને હૃદયરોગમાં ગુણકારી બીજી પણ ઘણી ભેળસેળ કરે છે. જે આપણા સ્વાથ્ય માટે ખૂબ જ ગણાય છે. સોયામાં હૃદય માટે જરૂરી “લેચીથીન” પણ હોવાથી હાનિકારક તથા જીવલેણ રોગોના સર્જનનું કામ કરે છે. વધારે ઉપયોગી છે. સોયામાં સોલ્યુબલ ફાયબર પણ વધારે હોવાથી (૧) દૂધને કલેક્શન સેંટરોથી ડેરી સુધી પહોંચાડવામાં સમય શરીરમાંથી થતો કેલ્શિયમનો ઘટાડો ઘટે છે, જેથી કિડનીમાં ઝેરી જાય છે. તે દરમ્યાન દૂધ બગડી ન જાય તે માટે તેમાં યુરિયા (ખાતર) તત્ત્વોનું ફિલ્ટરેશન સરળતાથી થાય છે. ગાયના દૂધમાં પ્રોટીન નાંખવામાં આવે છે જે માનવ શરીર માટે હાનિકારક છે. જો થોડું ૩.૦૫ ટકા હોય છે, જ્યારે સોયા દૂધમાં ૩.૦૨ થી ૪.૬૫ ટકા વધારે યુરિયા હોય તો માણસ બેશુદ્ધ થઈ જાય. સુધી હોય છે. ચરબી ગાયના દૂધમાં ૪ ટકા હોય છે, જે સોયા (૨) કેટલીય જગ્યાએ સીંથેટીક દૂધ-યુરિયા, ઝીંક ઑક્સાઈડ, દૂધમાં ૩.૧૦ સુધી હોય છે, જે માનવના પોષણ માટે પુરતી છે. વાઈટીંગ પાવડર, ચૂનો તથા અન્ય કેમિકલોથી બનાવેલ દૂધ પણ ખનિજ ક્ષારો ગાયના દૂધમાં પ ટકા હોય છે જે સોયા દૂધમાં ૦.૫ ટકા વેચાય છે. જે ફક્ત શારિરીક નુકશાન જ કરે છે. સુધી હોય છે. વિટામીન “A' થાયમીન, રીબોફ્લેવીન, કેલ્શિયમ, (૩) ICMR'ના સાત વર્ષોના સંશોધન બાદ-જે ભારતમાંથી ફોસ્ફરસ, આયર્ન, નાયસીન, વિગેરે તત્ત્વો લગભગ બન્ને દૂધમાં સરખા હજારો દૂધના નમુના મેળવીને કરવામાં આવેલ છે-તેના તારણ મળે છે. તેમાં ૨.૧ ટકા સગર હોય તે ડાયાબિટીશમાં વાપરી શકાય છે. મુજબ:- (અ) દૂધમાં ડી.ડી.ટી.નું પ્રમાણ ખૂબ જ ઊંચું હોવાનું જણાયું સોયા દૂધમાં થોડું સેપરેટ દૂધ મેળવીને તેમાં મેળવણ નાંખીને છે. HCH નામના ઝેરી પેસ્ટીસાઈઝનું પ્રમાણ ખાદ્ય નિયમન ધારા દહીં જમાવી શકાય છે. આ દહીંમાંથી માખણ પણ મેળવી શકાય મુજબ ફક્ત 0.01 mg/kg હોવું જોઈએ તેને બદલે સરેરાશ 4.9 અને છાશ પણ બની શકે. ઉકળતા દૂધમાં લીંબુનો રસ નાંખવાથી તે દૂધ mg/kg જોવા મળ્યું છે. (બ) તેઓને દૂધમાં આર્સેનિક, કલાઈ તથા ફાટી જાય છે, તેમાંથી પનીર મળે છે. તેની મિઠાઈઓ પણ બનાવી શકાય સીસુ જોવા મળ્યા છે જેના કારણે કિડનીમાં બગાડ, હૃદયરોગ, છે. આ દૂધમાંથી મિલ્ક પાવડર પણ બનાવી શકાય છે. મગજની કોશિકાઓનો નાશ અને કેન્સર પણ થઈ શકે. તેઓએ કિંમતમાં સતું હોવાના કારણે રેલ્વે સ્ટેશનોમાં મળતું દૂધ મોટા સંશોધન માટે દૂધના ૫૦,૦૦૦ નમૂના લીધેલ હતા. (ક) ગાય- ભાગે સોયા દૂધ હોય છે. આ દૂધ ઘરે પણ બનાવી શકાય છે. તેમાં થોડું ભેંસને જે ઑક્સિટોનના ઈંજેક્શન આપવામાં આવે છે તે હોર્મોન કપુર અને થોડી વાટેલી ઈલાયચી નાંખવાથી સ્વાદિષ્ટ બની જાય છે અને છે એટલે દૂધમાં ભળે છે. આવું દૂધ પીવાથી નાના બાળકોને ચશ્માં તેની અણગમતી ગંધ દૂર થઈ જાય છે. ઘરે જ બનાવવામાં આવે તો ૧૦ આવે છે, સ્ત્રી-પુરુષના હોર્મોનમાં અસંતુલન પેદા થાય છે. થી ૧૨ રૂપિયામાં એક લીટર દૂધ બની શકે. આપણે દૂધ શરીર સ્વાચ્ય, વૃદ્ધિ માટે લઈએ છીએ. પરંતુ ઉપર તો આરોગ્ય માટે નુકશાનકારક બજારમાં મળતાં દૂધને બદલે, જણાવ્યા મુજબના દૂધ તો સ્વાથ્ય માટે ખૂબ જ હાનિકારક છે. તો તેમજ આજે મળતું બજારનું દૂધ માંસાહાર પણ હોઈ શકે, તેને હવે શું કરવું તે પ્રશ્ન પેદા થાય છે. દૂધ આપણા માટે અગત્યનું બદલે સોયા દૂધ વાપરવું બહેતર છે. તેમજ દેરાસરો તથા મંદિરો તથા અનિવાર્ય છે. લેવું કે નહીં? અને ધાર્મિક વિધિઓમાં પણ સોયા દૂધ વાપરવું જ યોગ્ય ગણાય. દૂધનો વિકલ્પ શું? સૌથી સારો તથા સસ્તો વિકલ્પ છે – “સોયા મિલ્ક'. બાકી ૪૦૪, સુંદર ટાવર, ટી. જે. રોડ, શીવરી, મુંબઈ-૪૦૦ ૦૧૫. જુવાર તેમજ અન્ય જાડા ધાનમાંથી પણ દૂધ બનાવી શકાય. મો.: ૯૩૨૩૩૩૧૪૯૩, ઘર : ૨૪૧૩૧૪૯૩. Page #166 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવન જુલાઈ ૨૦૧૦ રામકથા, ગાંધીકથા અને હવે સાંભળો || મહાવીર કથા || જાણીતા સર્જક-વક્તા ડૉ.કુમારપાળ દેસાઈ દ્વારા “મહાવીર કથા'નો નૂતન-મંગલ પ્રારંભ ડૉ. મનોજ જોશી ભારતીય પ્રજા કથાપ્રેમી છે. કથાઓ-કથાનકો-પ્રસંગો- આપોને !' કહ્યું: “અમારો મહાવીર ખોવાયો છે ત્યાં તમને ય વાર્તાઓ-ઉપસર્ગો વગેરે દ્વારા પ્રજાનું અને એના જીવતરનું ઘડતર કેમ આપવો ?' અર્થાત્ ૨૬૦૦ વર્ષ પૂર્વે આ મહાન તીર્થંકર થતું હોય છે. યુગો યુગોથી ભાતીય પ્રજા રામાયણ, ભાગવત્, પરમાત્માએ જે જૈન ધર્મ આપ્યો તે આત્મ, મોક્ષ અને જીવન ધર્મ પંચતંત્ર, હિતોપદેશ, વેદપુરાણો વગેરેની કથા-પારાયણ દ્વારા છે. એમણે “એકોહુ માણસ જાઈની વાત યુગો પહેલાં કરી છે. પોતાનું અને પરિવારનું શ્રેય પ્રાપ્ત કરતી રહે છે. શ્રી મોરારિબાપુ ટાગોર જેને “યુનીવર્સલમેન' કહે છે. ઉત્સવ-વિજય ભીતરમાં થવો રામકથા અને શ્રી નારાયણ દેસાઈ ગાંધીકથા દ્વારા શ્રીરામ અને જોઈએ, બહાર નહીં. શત્રુ હણે તે વીર અને શત્રુને મિત્ર બનાવે તે મહાત્મા ગાંધીજીના આદર્શોને આજની અને આવતીકાલની પેઢી મહાવીર. મહાભારત અને મહાવીર છે તેમાં મહાવીરના માર્ગે સન્મુખ મુકી રહ્યાં છે. શ્રીરામ અને ગાંધીબાપુ આપણા સમગ્ર ચાલવા જેવું છે. આત્મધર્મ એ જૈન ધર્મની વિશેષતા છે. સાધનાને ભારતીય જીવનની જીવંત ચેતના છે. એના જીવનની ઘટનાઓ કોઈ સીમાડાઓ હોતા નથી. મહાવીર આશ્રમોમાં નહીં જંગલોમાં અને સ્વયં અનુભવેલા પ્રસંગોમાંથી આજે પણ આપણને જીવન ફર્યા છે. દિશા ધર્મની અને ગતિ વિજ્ઞાનની હોવી જોઈએ એ જૈન જીવવાનો પ્રસન્નકર માર્ગ મળતો જ રહે છે. મોરારિબાપુ તો સાંપ્રત ધર્મનું દર્શન છે. જયંતી નામના શ્રાવકે મહાવીરને પૂછ્યું કે “માણસ અને આજની અત્યાધુનિક પેઢીની નવી આબોહવા સામે રામતત્ત્વ જાગતો સારો કે ઉંઘતો?' પ્રભુએ કહ્યું “સારો માણસ જાગતો અને હનુમંતતત્ત્વ એ બન્ને જીવનને કેમ અખિલ-અખંડ અને પ્રસન્ન સારો, દુર્જન ઉઘતો સારો.' જે માતાને પ્રસન્ન કરે છે પૃથ્વીને પ્રસન્ન બનાવે છે એ યુવાપેઢીને ફાવે-ભાવે એ શૈલીમાં સમજાવી રહ્યા કરે છે. પ્રથમ તીર્થ માતા છે. આકાશના તારાઓ આકાશની કવિતા છે. જ્યારે શ્રી નારાયણ દેસાઈ (નારણકાકા) ગાંધી જીવનના અમૂલ્ય છે તો ધરતી ઉપર મા-માતા એ ધરતીની કવિતા છે.” - પ્રસંગો અને કેટલીક ઘટનાઓ જેની આજની પેઢી સુધી વાત મહાવીરના જન્મ સમયે માતા ત્રિશલા દેવીના સ્વપ્નોના મર્મો, નથી પહોંચી તે અત્યંત સરળ અને સાદગી સભર શૈલીમાં સમજાવીને સોમશર્મા નામના બ્રાહ્મણનો પ્રસંગ, આનંદઘનજી મહારાજ તથા ખૂબ ઉત્તમોત્તમ ગાંધી કર્મ કરી રહ્યાં છે તેનું ઋણ ગુજરાત ક્યારેય દીક્ષા-સન્માન વગેરેના પ્રસંગોનું વર્ણન સરળ ભાષામાં કથાકાર નહીં ચૂકવી શકે! સમજાવે છે. મહાવીર પ્રભુના પાંચ સંકલ્પો-જૈન દર્શનમાં કેન્દ્રસ્થ ડૉ. કુમારપાળ દેસાઈએ પણ આ કથા શૈલીનો માર્ગ અપનાવ્યો છે. (૧) અપ્રીતિ થાય તેવા સ્થાને વસવું નહીં (૨) જ્યાં રહેવું ત્યાં છે. મોરારિબાપુ અને નારાયણ દેસાઈની જેમ કુમારપાળ “મહાવીર ધ્યાન મગ્ન રહેવું. (૩) પ્રાય: મૌન રહેવું (૪) કરપાત્રમાં જ ભોજન કથા’ લઈને આવે છે. માત્ર બે દિવસની આ મહાવીર કથામાં એ લેવું (૫) ગૃહસ્થની કદી ખુશામત ન કરવી. કથા દરમ્યાન પ્રસંગો યુગપુરુષ-મહાત્મા તીર્થંકર પરમાત્માના જન્મથી લઈ નિર્વાણ કે જૈન દર્શનને અનુરૂપ એવા જૈન ગીત-સ્તોત્રોનું ગાન પણ વચ્ચે સુધીના પ્રસંગો અને કેટલીક અ-પરિચીત-અજાણી વાતો ને સાંકળીને વચ્ચે થતું રહે છે. જાણીતા ગાયક મહાવીર શાહ અને તેના સંગીત જ્ઞાનપીઠ'ની ભૂમિકાએ એ કથા કરે છે. થોડા સમય પૂર્વે આ નૂતન- વૃંદ દ્વારા મહાવીર કથામાં ગીતો પ્રસ્તુત થતા રહે છે. ગૌતમ સ્વામી પ્રયોગશીલ “મહાવીર કથા'નું પ્રથમ વખત જ આયોજન કરવાનું જ્યારે હાલીકને મહાવીર સ્વામી પાસે લઈ જાય છે ત્યારે મહાવીરના શુભ કર્મ મુંબઈમાં શ્રી મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા મુંબઈમાં જ દર્શન કરીને હાલીક ભાગ છે એ પ્રસંગે પણ સરસ રીતે કહેવાયો થયું. એટલું જ નહીં પરંતુ આ “મહાવીર કથા'ને બે વીડીયો સીડીમાં છે. ત્યારે મહાવીર સ્વામીએ ‘એની પાત્રતા નહોતી’ એમ ન કહ્યું સંગ્રહિત કરીને તેનું પ્રકાશન પણ કરવામાં આવ્યું. મહાવીર કથામાં પણ પૂર્વ ભવના વેર-ઝે૨ થકી પણ હિસાબ ચૂકતે થતો હોય છે. ડૉ. કુમારપાળ દેસાઈએ મહાવીર સ્વામીના જીવનની વાતો સાથે એ આત્મધર્મ દ્વારા સત્યનું અન્વેષણ થયું. અહિંસા-સંયમ-તપ આ જૈન દર્શનના પરમતત્વો અને આ ધર્મની સહજતા-મહાવીર પ્રભુએ ત્રણ તત્ત્વો જૈન દર્શનના મજબૂત પાયા છે. ગાંધીની અહિંસા-નિર્ભયતા પ્રબોધેલો સરળ માર્ગ વગેરે પોતાની સરળ શૈલીમાં સમજાવી હતી. સ્વાવલંબી બનાવે છે. ગાંધીજીએ નોઆખલીમાં અને મહાવીર એમણે સરસ વાત કરી કે “આ લોકકથા નથી પણ આત્મકથા છે. સ્વામીએ લાડપ્રદેશમાં અહિંસાના પાઠો પ્રસરાવ્યાં. અભય બનાવ્યા. અમેરિકાના ચેપલમાં જ્યારે મહાવીર પ્રભના જૈન દર્શનની વાત વેર ખોટું છે, વેર નહીં!, ત્યાગની ઓળખ વૃષભ દેવે આપી છે. વક્તાએ કરી પછી એક ખ્રિસ્તી પાદરીએ મને કહ્યું કે “અમને એક મહાવીર વૈશાખ સુદ-અગિયારસ (૧૧)નું મહત્ત્વ તથા ‘ગણધરવાદ'નો મહિમા Page #167 -------------------------------------------------------------------------- ________________ જુલાઈ ૨૦૧૦ પ્રબુદ્ધ જીવન વિસ્તારથી સમજાવ્યો હતો. એમણે કહ્યું કે, “યજ્ઞમાં પશુ તથા માર્ગે ચાલો. મોક્ષના માર્ગો એટલે ગુરુ-વૃદ્ધોની સેવા, અનાજ હોમાતા હતાં તેને બદલે મહાવીર સ્વામીએ વૈચારિક ક્રાંતિ અજ્ઞાનીઓથી દૂર, સૂત્રાર્થનું ચિંતન, એકાંતમાં રહેવું અને શૈર્ય કરીને પદ્ધતિ નહીં પણ વિચાર બદલાવ્યો કે યજ્ઞમાં દુષ્ટવૃત્તિઓ ધારણ કરવું.' હોમો. ક્ષમાનો સંદેશ વ્યવહારમાં, જીવનમાં અને જગતમાં પણ મુંબઈમાં યોજાયેલી આ પહેલી વહેલી મહાવીરકથાને ભાવકોનો આવીને ફેલાય અને જ્ઞાનની-સાચા જ્ઞાનની જ્યોતિ જાગે એ જરૂરી ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો. છે. મહાવીર સ્વામીએ મૃત્યુની પણ જડીબુટ્ટી આપી છે કે નજીક “મહાવીરકથા’ના આ એક ઉપકારક અને નૂતન ઉપક્રમ માટે હોય તેની માફી માગવી અને આત્માને સ્થિર-સમાધિસ્થ કરવો. ડૉ. કુમારપાળ દેસાઈને વંદન જય જિનેન્દ્ર. એ મોક્ષ માર્ગનું સરળ નિરૂપણ પણ એમણે આપ્યું છે. ગૌતમવિલાપ એ ભાવધારાનું જૈન દર્શન છે. મારા માર્ગે નહીં પણ મારા તત્ત્વોને ફૂલછાબ-પૂર્તિ-તા. ૨૭-૬-૨૦૧૦ થી મુંબઈ જૈન યુવક નાની , anણવીરુકથા || ની મુન કેન પક સંતાનની Aanણવીરકથી II મારી વાત છે DE PART are un OMD PART Sila 2 થી મન કી શા 1/2 નાની થયા અને વિઝન Erla do મહાવીર કથા' ડી.વી.ડી. પ્રખર ચિંતક અને કરાવવું જોઈએ. સમર્થ સર્જક પદ્મશ્રી ડૉ. ઉપાશ્રયમાં ન જતા અને ન કુમારપાળ દેસાઈની જઈ શકતા અને જૈન હૃદયસ્પર્શી વાણીમાં પુસ્તકોના વાંચન માટે વહેતી, બે ભાગ, બે દિવસ સમય ન ફાળવી શકતા જૈન અને કુલ પાંચ કલાકમાં શ્રાવક-શ્રાવિકાને ઘર બેઠાં પ્રસરેલી તત્ત્વ અને મહાવીર જીવન અને ચિંતન સ્તવનના સંગીતથી આ ડી.વી.ડી. પીરસે છે. વિભૂષિત આ અનેરી મહાવીર કથાના મહાવીર કથાની બે ડી.વી.ડી. જિજ્ઞાસુઓની ઈચ્છાથી તૈયાર થઈને દશ્યને નિહાળો અને વાણીનું શ્રવણ કરી મહાવીરને જાણો, માનો પ્રકાશિત થઈ ગઈ છે. અને પામો. તજજ્ઞો દ્વારા તૈયાર થયેલી આ ડી.વી.ડી. એક જ મહિનામાં દેશ- બે ડી.વી.ડી.ના સેટનું દાન મૂલ્ય રૂા. ૨૫૦/- પરદેશ માટે પરદેશના અનેક જિજ્ઞાસુઓએ પોતાના ચિંતન ખંડમાં વસાવી ૨૦ યુ.એસ.ડોલર. છે. જે મહાનુભાવોએ જોઈ છે, એમણે આ ડી.વી.ડી.ના ચિંતનને શ્રી જૈન યુવક સંઘના આજીવન સભ્યો, પેટ્રનશ્રીઓ, જૈન માણ્યું છે અને પ્રસંશા કરી છે. છાત્રાલયો, પુસ્તકાલયો અને સંઘોને ૨૦% ડિસ્કાઉન્ટ. આ ચિંતનાત્મક દૃશ્ય-શ્રાવ્ય ડી.વી.ડી. પોતાના પરિવાર માટે દશ સેટ ખરીદનારને એક સેટ વિના મૂલ્ય પ્રભાવના સ્વરૂપે વસાવવી, મિત્રો અને અન્ય પરિવારજનોને એ ભેટ આપવી એ આપવામાં આવશે. જૈન શાસનની મહાન સેવા છે, અને મહાવીર વાણીના ચિંતન બેંક ઓફ ઈન્ડિયાની ભારતની કોઈ પણ શાખામાં શ્રી મુંબઈ પ્રચારનું પુણ્ય કર્મ છે. જૈન યુવક સંઘ - પ્રાર્થના સમાજ બ્રાંચ - મુંબઈ. ખાતા નં. વસ્તની પ્રભાવના ક્ષણજીવી છે. વિચારની પ્રભાવના ચિરંજીવ ૦૦૩૯ ૨૦૧૦૦૦૨૦૨૬૦ માં ૨કમ ભરી એ સ્લીપ એમને મોકલશો એટલે આપને ઘેર બેઠાં અમે આપની ઈચ્છિત ડી.વી.ડી. પ્રત્યેક જૈન કુટુંબમાં આ ડી.વી.ડી. હોવી એ ધર્મપ્રિયતા અને મોકલીશું. જૈન ધર્મના સંસ્કારનો પૂરાવો છે. જ્ઞાન પ્રભાવના જ પ્રભાવક અમારું સરનામું પાના નં. ૩ ઉપર આપેલું છે. પ્રભાવના છે. સમ્યકજ્ઞાન, સમ્યક્રચારિત્ર અને સમ્યક્દર્શનની પ્રાપ્તિ ફોન નં.: 022-23820296 – 022-2056428 આવા મહાવીર વિચારથી જ થાય. ધન્યવાદ. પ્રત્યેક જૈન છાત્રાલયો અને શાળા-કૉલેજોએ આ ડી.વી.ડી. પ્રમુખ, દ્વારા પોતાના યુવા વિદ્યાર્થીઓને આ મહાવીર ચિંતનનું દર્શન શ્રી મુંબઈ જૈન યુવક સંઘ) Page #168 -------------------------------------------------------------------------- ________________ ૨ on પ્રબુદ્ધ જીવન જુલાઈ ૨૦૧૦ ણ' અક્ષરનો પ્રભાવ ડૉ. રશ્મિભાઈ ઝવેરી. પ્રબુદ્ધ જીવન મે ૨૦૧૦ના અંકમાં “નવકાર મંત્રમાં “ન' કે પ્રભાવશાળી આત્મામંડળનું નિર્માણ થાય છે. આજ્ઞાચક્રના સક્રિય ‘ણ' : નમુક્કારો કે ણમુક્કારો?” – પુષ્પા પરીખે આ લેખમાં “ન' થવાથી વ્યક્તિ દઢ સંકલ્પવાળી અને ઈન્દ્રિયો પર નિયંત્રણ કરવાવાળી ‘ણ” અક્ષર વિષે સુંદર વિવેચન કર્યું છે. એના સંદર્ભમાં આચાર્ય બની જાય છે. સાથે સાથે અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને શ્રી મહાપ્રજ્ઞજીની વિદૂષી સાધ્વીશ્રી પુણ્યશાજીના નમસ્કાર મહામંત્ર કેવળજ્ઞાનની ભૂમિકા પણ બને છે. ઉપરનો એક લેખ “મહામંત્ર કી અર્થવત્તાઃ વૈજ્ઞાનિક પરિપ્રેક્ષ્ય' (જેન ૬. ‘ણ'મો ના ઉચ્ચારણથી જે ધ્વનિતરંગો (Sound Waves) ભારતી મે, ૨૦૧૦-જૈન શ્વે. તેરાપંથી મહાસભા) મનનીય છે. ઉત્પન્ન થાય છે, તે સ્વરમય હોવાથી અને ન” થી વધુ બૃહ (વિશાળ) એમાંથી સંબંધિત ભાગનો ભાવાનુવાદ અહીં આપવામાં આવ્યો છે. હોવાથી આ મંત્ર એના આરાધકના શરીરની હૃદયતંત્રીને વધુ સમય મહામંત્રમાં પ્રયુક્ત “'નું અપરિહાર્ય મહત્ત્વ' નમસ્કાર સુધી તરંગિત કરે છે. મહામંત્રના જપાકાર તરંગો આત્મામાં અમોઘ-શક્તિનો સંચાર ૭. નમસ્કાર મહામંત્રના પ્રત્યેક પદમાં પ્રારંભમાં અને અંતમાં કરે છે. આ મહામંત્રમાં પ્રયુક્ત એક માત્ર “ણની વિશિષ્ટતા જ પણ ‘ણ' અક્ષર છે. પ્રારંભના ‘’માં અનુસ્વાર નથી પણ અંતના આશ્ચર્યચકિત પરિણામ લાવી શકે છે. ‘ણ'નું પોતાનું અપરિહાર્ય ‘ણ'માં અનુસ્વાર આવે છે. સંગીતશાસ્ત્ર અને શરીરવિજ્ઞાન અનુસાર મહત્ત્વ છે, એના કારણો છે પ્રારંભનો ‘ણ’ ગતિ આપે છે અને અંતનો ‘ણ’ વિરામ. ૧. ‘ણ’ શક્તિ-સૂચક હોવાથી સમત્વભાવ આપવાવાળો છે. ભાષાવિજ્ઞાન અનુસાર પણ પ્રારંભના ‘ણ'ના સ્વર-તરંગો ગતિમાન ૨. “” પૃથ્વી તત્ત્વ સંજ્ઞક હોવાથી સ્થિરતા, અડોલતા, થઈને શરીરના રોમેરોમને ઝંકૃત કરે છે. અને અંતમાં ઉચ્ચારેલા ગંભીરતા, સહનશીલતા, આદિનો પરિચાયક છે. ‘ણ” થી એ તરંગો ધીરે ધીરે વિરામ પામે છે. આમ ‘ણ'નું ઉચ્ચારણ ૩. શાસ્ત્રોમાં ‘ણ’ શબ્દનું સ્વરૂપ વ્યોમ (આકાશ) બતાવવામાં ચિત્તને સ્થિરતા આપે છે. આવ્યું છે. આકાશમાં વ્યાપકતા, વિશાળતા, અવગાહ આપવાની ૮. ‘ણ'ની ધ્વનિ ‘નથી અધિક પ્રભાવી અને વજનદાર છે. આથી એ ક્ષમતા તથા શબ્દોના તરંગોને પ્રભાવિત કરવાની યોગ્યતા છે. શરીરના બધાં જ સ્નાયુતંત્રોને તરંગિત કરીને ચિંતનધારાને ગતિ આપે વ્યોમ આપણને ઉપર તરફ લઈ જાય છે-અર્થાત્ ઉર્ધ્વગામી બનાવે છે. નમસ્કાર મહામંત્રમાં અનુસ્વાર સહિત અને અનુસ્વાર રહિત ૪. વિજ્ઞાન મુજબ “ણ'નો પ્રયોગ આલ્ફા (Aalpha) તરંગોના કુલ દસ ‘ણ' હોય છે. એક માળામાં કુલ ૧૦૮૦ વાર “ણ નું નિર્માણમાં સહાયક બને છે. “ણ'નો ઉચ્ચાર કરવાથી ગળું જીભ ઉચ્ચારણ થાય છે. આનાથી જીભ અને તાલુનું લયબદ્ધ ઘર્ષણ થયા દ્વારા ખેંચાય છે, જેનાથી થાઈરોઈડ અને પેરાથાઈરોઈડ ગ્રંથિઓ કરે છે જેથી આરાધકની પીનીયલ (Pineal) પીટ્યુરીટી (Pitutary) સંતુલિત અને શક્તિશાળી બને છે. જીભના ખેંચાવાથી થાઈમસનો અને હાઈપોથેલેમસ પ્રભાવિત થાય છે. એમાંથી નીકળતા સ્રાવ પણ સંતુલિત થાય છે, જેથી વાયુ અને સાંધાના દર્દીમાં રાહત આંતરસ્ત્રાવો (Hormones) સંતુલિત થઈ જાય છે. આની સાથે મગજમાં મળે છે. રહેલા રેટીક્યુલર ફોર્મેશન (Reticular Formation) પ્રભાવિત થાય ૫. યોગ શાસ્ત્ર અનુસાર માનવ શરીરના કોઈક અંગમાં (૯) છે. મગજમાં રહેલી આ ફીલ્ટર સીસ્ટમ અસંખ્ય નર્વ સેલ્સનું બનેલું નેટવર્ક ઋણ વિદ્યુત (Negative Charge)ની પ્રધાનતા છે તો કોઈકમાં છે જેનાથી મગજ કુશળતાથી કામ કરી શકે છે. (૧) ધન વિદ્યુત (Positive Charge)ની પ્રધાનતા છે. આપણા જ્યારે વ્યક્તિના આવેગો અને આવેશો (Emotions and Imશરીરમાં જીભમાં ઋણ-વિદ્યુત (-) અને મગજ (brain)માં ધન-વિદ્યુત pulses) પર હાઈપોથેલેમસનું નિયંત્રણ થાય છે ત્યારે એનાથી () મુખ્ય છે. ‘ણ'ના ઉચ્ચારથી આંશિક (ખેચરી મુદ્રા) થાય છે પીનીયલ અને પીટ્યુટરી ગ્રંથિઓ પણ પ્રભાવિત થાય છે. આ અને જીભનું તાલુની સાથે ઘર્ષણ થાય છે. તાલ મગજનો નીચલો ગ્રંથિઓમાંથી નીકળતા સાવ (Hormones) નાભિ પાસે રહેલી હિસ્સો છે. અહીં જીભ દ્વારા ઘર્ષણ થવાથી (૯) તથા (+) બંને તરંગોનો એડ્રીનલ (Adrinal) ગ્રંથિને પ્રભાવિત કરે છે. પરિણામે એ વ્યક્તિની સંગમ થાય છે. અને આનાથી “આજ્ઞાચક્ર' (બંને ભ્રકુટિઓની વચ્ચે- ઉત્તેજનાઓ, આવેશો, આવેગો અને હિંસાત્મક ભાવો શાંત થઈ દર્શન કેન્દ્ર) પ્રભાવિત થાય છે. આ ચંદ્રમાનું પણ સ્થાન છે. એમ જાય છે. અને આ શાંત-પ્રશાંત-ઉપશાંત ભાવોથી એનો વ્યવહાર કહેવાય છે કે એનું મુખ નીચેની રહેતું હોય છે અને એ અમૃત- અને આચરણ પણ શાંતિમય બની જાય છે. * * * વર્ષા કર્યા કરે છે. જ્યારે આજ્ઞાચક્ર (દર્શન કેન્દ્ર) જાગૃત થાય છે “અહમ્', ટોપ ફ્લોર, ૨૬૬, ગાંધી માર્કેટ પાસે, સાયન (ઈસ્ટ), ત્યારે આ વર્ષાથી શરીરની બધી જ નસો ભરાઈ જાય છે અને મુંબઈ-૪૦૦૦૨૨.ટેલિફોન: ૦૨૨-૨૪૦૯૫૦૪૦/ ૨૪૦૯૪૧૫૭. Page #169 -------------------------------------------------------------------------- ________________ જુલાઈ ૨૦૧૦ પ્રબુદ્ધ જીવન વિશ્વ ગુજરાતી ભાષા દિવસ .કાકુલાલ છગનલાલ મહેતા આ વર્ષે ૨૪ ઑગસ્ટના રોજ ‘વિશ્વ ગુજરાતી ભાષા દિવસની અસર જલ્દીથી અનુભવવા મળે. ભારત જ્યારથી સ્વતંત્રતા ગુમાવી ઉજવણી શા માટે ? કઈ રીતે ?'નો એક કાર્યક્રમ મહારાષ્ટ્ર રાજ્યગુલામ બન્યું ત્યારથી આપણે વ્યાપારી અને વ્યવહારુ પ્રજા હોવાને ગુજરાતી સાહિત્ય અકાદમી અને મુંબઈ સમાચાર તરફથી જાહે૨ કારણે, જે તરફ હવા વહેતી હોય તે તરફ હંકારવાનું બુદ્ધિ વાપરી થયેલ છે. એક લકીરની આ રજૂઆત કંઈ કેટલાય પ્રશ્રોની હારમાળા રાજ્યને વફાદાર રહી આપણા માર્ગે ચાલતા રહ્યા. એ સમયમાં મનમાં જગાવે છે. સવાલ એ છે કે હજારેક વર્ષ પૂરાણી ભાષાની આપણે ન તો માતૃભાષા પ્રતિ જાગૃત હતા કે ન તો એની ચિંતા ઉજવણીનો વિચાર પહેલી વાર, આજે આટલા વર્ષે કેમ ? ભાષા એ હતી. પરિણામે આપણે અંગ્રેજી પ્રતિ ઢળ્યા. એ પહેલા મુગલ રાજ્ય શિક્ષણનું માધ્યમ છે પરંતુ શિક્ષણ એ જીવનના દરેક પાસાને, ક્ષેત્રને કાળમાં પણ આપણે ઉર્દૂમિશ્રિત ભાષાનો સ્વીકાર કરી ચૂક્યા હતા. આવરી લેતું, જીવનનું ઘડતર કરવું, મહાન પરિબળ છે એથી ભાષાની જોડે શિક્ષણ અંગે વિશાળ જ્લક પર વિચારવું રહ્યું. ગુજરાતીની જોડે રાષ્ટ્રભાષાનો વિચાર કરવો પણ અત્યંત આવશ્યક છે. એ વિના રાષ્ટ્રઐક્ય સાધી નહિ શકાય અને વિભાજિત દેશ સ્વતંત્રતા જાળવી નહિ શકે. લગભગ બધા જ દેશોને, જેમ કે બ્રિટન, ચીન, ફ્રાંસ, જર્મન, જાપાન, રુસ (રશિયા) વગેરેને પુરા રાષ્ટ્રને આવરી લેતી એક જ ભાષા છે અને એનું અધિકું ગૌરવ પણ છે. છેલ્લા બે-એક દાયકાથી અને વિશેષે એક દાયકાથી ગુજરાતી ભાષાના ભવિષ્ય વિષે ચર્ચા-વિચારણા અને લખાણો પણ પ્રસિદ્ધ થતાં રહે છે. જેણે ‘શું શા પૈસા ચાર’નો પ્રયોગ કર્યો એણે કદાચ એ આપણી આ ઉણપ પ્રતિ ઇશારો કરવા માટે જ કર્યો હશે. આજે હવે અંગ્રેજી ભાષા વ્યાપાર માટે તો ખરી જ પરંતુ અન્યથા પણ વિશ્વભરમાં પોતાનું વર્ચસ્વ સ્થાપી ચૂકી છે એથી આપણે પણ કદાચ પૂર્ણપણે નહિ તો પણ મહદ્ અંશે અંગ્રેજીને સ્વીકારી ચૂક્યા છીએ. આ એક વાસ્તવિકતા છે, એનો વિરોધ નથી, સ્વીકાર પણ કરીએ પરંતુ માતૃભાષા કે સંસ્કૃતિના ભોગે તો નહિ જ. શા માટે? માતૃભાષાનું મહત્ત્વ સમજવું બહુ જ જરૂરી છે. મારા પૌત્ર અને પૌત્રી અંગ્રેજી માધ્યમમાં ભણે છે. ઘરમાં ગુજરાતી બોલે છે, સમજે પણ છે પરંતુ લેખતા-વાંચતા આવડતું નથી. મેં એમને પ્રશ્ન કર્યો કે એ,બી,સી,ડી શિષ્યા પછી જ તમે અંગ્રેજી બોલતા અને સમજતા થયા પણ તમને ગુજરાતી શીખવાડવામાં આવ્યું નથી તો ગુજરાતી કઈ રીતે બોલો-સમજો છો? હકિકત એ છે કે બાળક માતાના ઈશારાથી, સિસકારાથી કે બોલાતી ભાષાથી સહેલાઈથી સમજી એશકે છે અને બોલી કે સમજાવી ન શકે ત્યાં પણ સમજણ તો હોય જ છે. એટલું જ નહિ પણ હજારો વર્ષની આપણી આગવી સંસ્કૃતિની પાછળ અનુભવ હોય છે જેને અપનાવીને આપણે ભૂલો કરતા બચી જઈએ અને યોગ્ય માર્ગ પ્રગતિ સાધી શકીએ. માતૃભાષા જતાં આવી અનુપમ સંસ્કૃતિને ગુમાવીને આપણે દિશા-વિહોણા બની જઈએ. આ કારણે માતૃભાષાનું જ્ઞાન એક અનિવાર્ય આવશ્યકતા બની જાય છે. મારી પૌત્રી અગિયાર વર્ષની છે. અંગ્રેજી, હિંદી, મરાઠી અને સંસ્કૃત શીખી છે અને હાલ રજાના દિવસોમાં ગુજરાતી શીખે છે. આશ્ચર્ય અને દુઃખની વાત તો એ છે કે ગુજરાતીની જન્મદાત્રી સંસ્કૃતનું શિક્ષણ અંગ્રેજીના માધ્યમથી લ્યે છે. વિચારવાનું એજ કે બાળકોને માટે માતૃભાષા, હિંદી અને અંગ્રેજી સાથે સાથે શીખવાનું મુશ્કેલ નથી કેમ કે એમની ગ્રહણ શક્તિ અદ્ભુત હોય છે. ભૂતકાળ : પ્રસ્તાવમાં ‘વિશ્વ ગુજરાતી ભાષાનો ઉલ્લેખ છે. એક એવું અનુમાન દોરી શકાય કે ભારતે સ્વતંત્રતા ગુમાવી એ પહેલા (ત્યાર પછી અને હાલ પણ) આપણો ગુજરાતીઓનો વ્યાપાર વિશ્વમાં દૂર દૂર સુધી ફેલાયેલો જેમકે નજીકમાં બર્મા, જાવા, સુમાત્રાથી લઈને છેક આફ્રિકા અને બીજા ઘણાં દેશો સુધી. વખતની વ્યાપાર વ્યવસ્થામાં એક વિશિષ્ટતા એ હતી કે તેમાં ગુજરાતીમાં વાતચીત થતી અને વસ્તુઓનું આદાન-પ્રદાન થતું. જેટલો માલસામાન લઈ વહાણ જ્યાં જાય ત્યાં બધે જ સામાન ત્યાંના ચલણમાં વેચાતો અને એજ ચલણમાંથી ભારતવાસી પોતાને જોઈતો સામાન ત્યાંથી ખરીદીને લઈ આવતા. આથી વિદેશી મુદ્રાનો સવાલ જ ઊઠતો નહિ. ન કોઈ લેણાદાર બનતું કે ન દેવાદાર. બન્ને પક્ષનું હિત જળવાઈ જતું, ભારતના રુપિયાની પ્રતિષ્ઠા હતી અને સ્વીકાર્ય પણ હતો. એ સમયમાં અને આજે પણ ગુજરાતીઓ વિશ્વભરમાં ફેલાયેલા છે. વ્યાપાર પણ ફેલાયો છે. આપણે માતૃભાષા, રાષ્ટ્રભાષા અને જીવનઘડતરનું યોગ્ય સંજન કરી શકીએ તો સંભવ છે કે ૫૦-૬૦ વર્ષના ગાળામાં આપણી ભાષાને પણ વિશ્વની પ્રખ્યાત ભાષાઓમાં સ્થાન મળે. આપણી સંસ્કૃતિમાં એ તાકાત છે જો એને ન અવગણીએ તો. ૨૧ સમય અને પરિવર્તન સાથે સાથે ચાલતા રહે છે, ક્યારેક ધીમી ગતિએ નજરમાં પણ ન આવે એવી રીતે તો ક્યારેક ઝડપથી જેની વર્તમાન : આપણે જોયું કે સમય સાથે પરિવર્તન થતું જ રહે છે, ક્યારેક પીમી ગતિએ તો ક્યારેક ઝડપથી. આઝાદી પછી ભારતે આર્થિક વિકાસ માટે હરણફાળ ભરી આઝાદીની લડત અંતે તો Page #170 -------------------------------------------------------------------------- ________________ ૨૨ પ્રબુદ્ધ જીવન જુલાઈ ૨૦૧૦ ગરીબી દૂર કરવા માટે જ હતીને? પરંતુ કોઈ મહાન કાર્યને પાર શીખ્યા પહેલા તો એ બોલતા શીખી જાય છે અને એથીએ વિશેષ પાડવા માટે ખંત અને ધીરજની જરૂરત રહે છે. જલ્દી પ્રગતિની ધૂનમાં તો એ સમજતા શીખી જાય છે, માટે માતૃભાષાનું શિક્ષણ ફરજિયાત આપણે, આપણો દેશ ખેતીપ્રધાન હોવા છતાં, ખેતીને અવગણીને અને જેમાં જીવનઘડતર થાય એવું બનવું જોઈએ. આ કાંઈ ફરજિયાત વિશાળકાય ઉદ્યોગો પ્રતિ જ બધું ધ્યાન અંકિત કર્યું અને એમ શિક્ષણનો કાયદો પસાર કરવાથી નથી બનવાનું અને આ કામ કરવામાં વિકસિત દેશોનું આંધળું અનુકરણ કર્યું. દેશે પ્રગતિ તો સરકાર પણ, ઈચ્છે તો યે નથી કરી શકવાની, કારણ કે એ કામ કરી પણ ગરીબ અને તવંગરની ખાઈ વધારીને. વિકસિત દેશોને જેના મારફત કરવાનું છે એની લાયકાતવાળા શિક્ષકો પણ એ કાળે આફ્રિકા, ભારત, શ્રીલંકા, બર્મા વગેરે વસાહતી દેશોમાંથી જોઈએને? આ માટે તો શિક્ષણક્ષેત્રની અનુભવી વ્યક્તિઓ દ્વારા કાચો માલ મફત જેવા ભાવે મળતો અને પાકો માલ ઊંચા ભાવે નવું જ આયોજન થવું જોઈએ, નવો અભ્યાસક્રમ તૈયાર કરવો પડે, વેચીને કમાણી કરવાની તક મળેલી. અંગ્રેજો તો અહીં વ્યાપાર અર્થે નવા અને યોગ્ય શિક્ષકો તૈયાર થવા જોઈએ. જુદી જુદી જાતના જ આવેલા અને ગયા તો પણ એવી વ્યવસ્થા કરીને ગયા કે આપણે વિસ્તૃત શબ્દકોશ રચવા જોઈએ. આવું બધું કદાચ “ગુજરાતી એમના આશ્રિત થઈને રહીએ અને એમના માર્ગદર્શન પ્રમાણે આગળ વિશ્વકોશ' રચનારા કરી શકે પરંતુ એમને પણ યુવાન અને સમર્પિત વધીએ. એમાં એમનો સ્વાર્થ જ હતો. આપણે જાણીએ છીએ કે કાર્યકરો જોઈએ, પર્યાપ્ત માત્રામાં ધનરાશી જોઈએ વગેરે વગેરે. વિકસિત દેશોએ આર્થિક પ્રગતિ ગમે તેટલી કરી હોય, બાહ્ય દૃષ્ટિએ આ બધાનો વિચાર કે ઠરાવ પસાર કરીને કામે લાગી જવાય તો સુખી અને સમૃદ્ધ જણાતા હોય, પરંતુ પ્રજા મનથી અત્યંત વ્યથિત છે. વર્ષોની મહેનત પછી જ આપણે પ્રગતિ કરી શકીએ. આઝાદીની અને માનસિક તાણને લીધે મનોવૈજ્ઞાનિક ચિકિત્સકો અને દવાના લડત કે આર્થિક વિકાસ માટે કેટલા વર્ષોની તપસ્યા પછી પણ આધારે જીવે છે. આ વાતને ભાષા સાથે આમ તો કોઈ સંબંધ આપણે ક્યાં ઊભા છીએ? ગુજરાત અને ગુજરાતીને ગૌરવ પ્રાપ્ત નથી છતાં એનો ઉલ્લેખ એટલા માટે કરવો પડ્યો છે કે ભાષા એ થાય એવી ઈચ્છા હોય તો સમર્પિત કાર્યકરો, પૂરતા સાધનો, ધીરજ શિક્ષણનું મહત્ત્વનું માધ્યમ છે. અને શિક્ષણ એ એક માનવજીવનના અને ખંત જોઈશે. એ હશે તો જ કામ થશે. ઉત્કર્ષ અને સાર્થક્યનું સાધન છે. ઉપસંહાર : આપણે જોઈ ગયા કે માતૃભાષાને અવગણીને આપણે એ પણ જાણીએ છીએ કે પશ્ચિમનું અનુકરણ કરીને આપણે ઘણું બધું ગુમાવ્યું છે. આ પ્રશ્ન આપણો જ નહિ પણ આર્થિક સમૃદ્ધિ તો મેળવી છે પણ આત્મિક શક્તિ ગુમાવી બેઠા ભારતની બધી જ ભાષાઓ ઉપરાંત અન્ય દેશોની ભાષાઓને પણ છીએ. રોજના દૈનિક પત્રોમાં આવતા સમાચારોને આજથી વીસ- સ્પર્શે છે. કેટલીય ભાષાઓ નષ્ટ પણ થઈ ચૂકી છે. કોઈક એવું પચીસ વર્ષ પહેલાના સમાચારો સાથે મેળવી જુઓ. વિચારશો તો પણ સૂચન કરે છે કે સમયાંતરે અંગ્રેજી, ફ્રેંચ, જર્મની જેવી ગણીગાંઠી ખ્યાલ આવશે કે આપણે કેટલું બધું ગુમાવી પણ ચૂક્યા છીએ. ભાષાઓ જ બચશે. કદાચ બોલી બચે પણ ભાષા નહિ. એવું પણ બને ઝડપી અને સુરત આંખે ચડે એવો ફેરફાર તે માનવનું સામાજિક કે કદાચ વિકસિત ભાષાઓ બોલનારા પણ એમ જ ઈચ્છતા હોય પ્રાણીમાંથી વ્યક્તિગત જીવન તરફનું પ્રયાણ, ગમે તે રીતે જીવવાનો અને એ માર્ગે પ્રયત્ન પણ કરતા હોય. અલબત્ત આ બધું કોઈ વરસ બે અધિકાર આપતું જીવન, જેમાં વ્યક્તિએ પોતાના સિવાય બીજા વરસમાં ન જ બની શકે. માતૃભાષા વિશે જાગૃતિ લાવવાનો આ પ્રયાસ કોઈનો વિચાર કરવાનો નહિ. આપણે સામાજિક પ્રાણી મટીને ફક્ત છે તો આપણે એ પણ સ્વીકારી લઈએ કે આપણી હાર છે, નિષ્ફળતા છે પશુજીવન તરફ ઢળી રહ્યા છીએ. એક બીજું પરિણામ એ આવ્યું છે અને નિષ્ફળતાની ઉજવણી ન હોય. કે જીવન પ્રત્યેની દૃષ્ટિ બદલાઈ ગઈ અને કોઈ પણ ભોગે, યોગ્ય કે એ માટે તો ગમે તે ભોગે મુશ્કેલીઓને વટાવી, સફળતા અનુચિત માર્ગે, પૈસો બનાવવો એજ જીવનનું ધ્યેય બની ચૂક્યું મેળવવાની પ્રતિબદ્ધતા હોવી જોઈએ. પ્રતિજ્ઞાબદ્ધ બનીએ તો જ છે. માનવ જીવન એજ એક મહાન ઉપલબ્ધિ છે એ વાતનો ખ્યાલ પ્રગતિ થશે નહિ તો ફક્ત ઉજવણી બનીને રહી જશે. ગુજરાતનું પણ નથી રહ્યો. જીવનની ઘટમાળ જ એવી બની ગઈ છે કે કોઈને, સ્વતંત્ર રાજ્ય બન્યું એ માટે “સ્વર્ણિમ ગુજરાત'ની ઉજવણી કરીએ, ઈચ્છા હોય તો પણ, વિચારવાનો સમય નથી; પછી ભલે તે સમય ભારત આઝાદ થયું એની ઉજવણી કરીએ, રાજ્યબંધારણ મંજૂર મેચ જોવામાં કે ટી.વી. અને ક્ષુલ્લક મનોરંજન કે જલસા-તમાશા કર્યું એની ઉજવણી જરૂર કરીએ કેમકે આપણે કાંઈક ઉપલબ્ધિ મેળવી જોવામાં જતો હોય. આંતરિક આનંદ ગુમાવી બેઠા છીએ એટલે છે એની એ ઉજવણી છે બહાર ખોળીએ છીએ. ( વિશાળ ફલક : ભાષા પ્રતિ ચિંતાનો વિષય આપણે જોશું તો હવે પછી : આપણે ભૂતકાળ અને વર્તમાન ઉપર એક અછડતી વયસ્કોને મૂંઝવે છે, યુવાનોને એની કોઈ ચિંતા નથી. એનું કારણ નજર કરી. હવે ભવિષ્ય પર એક નજર કરીએ. એમ કહેવાય છે કે એમ માનવામાં આવે છે કે પેઢીભેદ તો રહેવાનો. વાત સાચી પણ માતૃભાષા તો બાળકને ગળથુથીમાં મળે છે. કક્કો-બારાક્ષરી એ ભેદ આજે એક પેઢીનો મટીને બે પેઢીનો એટલા માટે બની ગયો Page #171 -------------------------------------------------------------------------- ________________ જુલાઈ ૨૦૧૦ પ્રબુદ્ધ જીવન છે કે જીવાદોરી જે ૫૫-૬૦ વર્ષની હતી તે આજે ૭૫-૮૦ સુધી એમની વાત સાંભળીએ અને આપણી વાત એમને સમજાવીએ. પહોંચી ગઈ છે પણ એટલું જ નહિ આગળ વધીને અત્યંત ઝડપી એમાંથી જ માર્ગદર્શન અને આગળની કાર્યસૂચિની દિશા પ્રાપ્ત ટેકનોલોજીના વિકાસને લીધે એ ભેદ અનેકગણો વધી ગયો છે. થશે. સંભવ છે કે આ કારણે યુવાવર્ગ ચિંતિત નથી પરંતુ એમના માટે (વાચકોના કડવા-મીઠા મંતવ્યો આવકાર્ય-અભિપ્સિત) પણ આ પ્રશ્નની ગંભીરતાનો વિચાર કરવાની આવશ્યકતા ઊભી ૧૭૦૪, ગ્રીન રીજ ટાવર-૨, ૧૨૦, લીંક રોડ, ચીકુવાડી, બોરીવલી થઈ છે. આપણે પ્રથમ તો યુવાનો સાથે વાર્તાલાપ યોજવો પડશે. (પ.) મુંબઈ-૪૦૦૦૯૨. ફોન : (૦૨૨) ૨૮૯૮૮૮૭૮ શ્રી જૈન મહાવીર ગીતા-એક દર્શનઃ ૨૧ | | પ. પૂ. આચાર્યશ્રી વાત્સલ્યદીપ'સૂરીશ્વરજી મ. એકોવિંશતિ પ્રકરણ : શક્તિયોગ અનુમોદના ‘શક્તિયોગ અનુમોદના પ્રકરણમાં બુદ્ધિનિધાન મંત્રીશ્વર યોગનિષ્ઠ આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી રચિત “શ્રી જૈન અભયકુમાર દ્વારા અધ્યાયનો પ્રારંભ થાય છે. અત્યંત બુદ્ધિશાળી મહાવીર ગીતા'નો આપણે મંગલ સ્વાધ્યાય કરી રહ્યાં છીએઃ “શ્રી મંત્રીશ્વર અભયકુમાર “શક્તિયોગ'ની અનુમોદના કરે છે તે કલ્પના જૈન મહાવીર ગીતા'માં અગાઉ કહ્યું તેમ, ૧૬ અધ્યાય પૂર્ણ થયાં જ કેવી ઉત્તમ છે! પછી જે ૬ સ્વતંત્ર પ્રકરણ છે તેમાં, પમું પ્રકરણ “શક્તિયોગ “શક્તિયોગ અનુમોદના” અધ્યાયમાં ૨૩ શ્લોક છે એટલે તે અનુમોદના' છે. તેના ૨૩ શ્લોક છે. તમામ ગાથાઓ અહીં અર્થ સમેત મૂકું છું: “શ્રી જૈન મહાવીર ગીતા'માં ૮મો અધ્યાય “શક્તિયોગ” છે. સળંગ शक्तियोगं समाकर्ण्य, युवराजाभयोऽभयः । ક્રમે ગણીએ તો, આ ૨૧મું પ્રકરણ “શક્તિયોગ અનુમોદના', તેની हर्षोल्लासेन संस्तौति, शक्तियोगं गुणालयम् ।। સાથે જ હોવું જોઈતું હતું. ગ્રંથલેખક આચાર્ય શ્રીમદ્જીએ એમ ન કરતાં सिंहवज्जैनसंघेन, स्थातव्यं सर्वशक्तिभिः । તેના અનુસંધાનરૂપે, પાછળથી “શક્તિયોગ અનુમોદના' નામક પ્રકરણ सिंहाङ्कितो महावीर, आज्ञापयति सर्वथा ।। ઉમેર્યું છે. અગાઉ આપણે જેનો સ્વાધ્યાય કરી ગયા છીએ તે, “શક્તિયોગ’ जयतु श्रीमहावीरो, जैनधर्मप्रकाशकः । એક અદ્ભુત અને વિશિષ્ટ અધ્યાય હતોઃ જૈન/જૈનેતર સાહિત્ય વિશ્વમાં पातु चरमतीर्थेशो, जैनानां सर्वशक्तिदः ।। ક્યાંય પણ આવી અદૂભૂત રચના જોવા મળી નથી. ‘શક્તિયોગ’ અધ્યાયની सर्वपराक्रमख्यातः, सिंहलाञ्छनसंज्ञया । સંપૂર્ણ કલ્પના જ અનન્ય છે. पञ्चमारे महावीरो, भूयान्नः सर्वशक्तिदः ।। प्राप्तव्या जैनसंघेन, सर्वजातीयशक्तयः । શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી આ પ્રકરણમાં સમર્થ બનવાની जैनानां जीवनं नैव, कलौ शाक्तिं विना कदा ।। પ્રેરણા કરે છે. આળસ, નિર્માલ્યતા, પરાધીનતાનો ત્યાગ કરીને मनोवाक्कायशक्तीनां, विकासो योग्यशिक्षणैः । દઢ, મજબૂત, શક્તિવાન બનો તેવી અદ્ભુત પ્રેરણા અહીં મળે છે. कर्तव्यः सर्वसंघेन, देशकालानुसारतः ।। જૈન સાહિત્યમાં અને મોટે ભાગે ભારતીય ધાર્મિક સાહિત્યમાં જે स्वात्मरक्षणशस्त्रादिशिक्षणं सर्वयुक्तितः । ઉપદેશ કરવામાં આવે છે તેમાં ત્યાગ, ભક્તિ, તપશ્ચર્યા ઈત્યાદિ सर्वथा सर्वदा ग्राह्यं, धर्मस्वातन्त्र्यरक्षकम् ।। વિશેષ નિહાળવા મળે છે, પરંતુ, એક ધર્માચાર્ય શક્તિમંત્ર બનવાની विद्याव्यापारसत्तादिशक्तीनां रक्षणार्थिभिः । પ્રેરણા કરે છે તેવું અહીં વિરલ સ્વરૂપે પ્રાપ્ત થાય છેઃ આ એક शौर्याद्यैः सिंहवज्जैनैः, स्थेयं सर्वत्र कर्मसु ।। ક્રાન્તિ ગણવી રહી. निर्बला नैव जीवन्ति, शक्तिविद्याधनं विना । જે વ્યક્તિ સમર્થ છે તેનું ધર્માચરણ પણ સૌને વિશેષ પ્રેરક प्राकट्यं सर्वशक्तीनां, जैनसंघोन्नतिप्रदम् ।। બને છેઃ જેનું જીવન સમર્થ નથી તેનું ધર્માચરણ, વ્યક્તિત્વ, કૌશલ્ય कलिधर्माऽनुसारेण, सर्वजातीयशक्तये । ઉત્તમ હોવા છતાં પરંપરાશીલ મનાય છે. जैनानां वर्त्तनं धर्म्यमैक्यञ्च सर्वशक्तिदम् ।। આળસ જેવો જીવનનો કોઈ બીજો શત્રુ નથી. નિર્માલ્યતા ય अल्पदोषमहालाभकारकमपवादतः । પળે પળે જીવનને ખતમ કરતો અગ્નિ છે. પરાધીન બનીને જીવવા चतुर्वर्णस्थसज्जैनैः, सेव्यं कर्मसु शक्तिदम् ।। કરતાં સ્વમાન સાથે જીવવું બહેતર છે. सूरिवाचकसाधूनां, साध्वीनाञ्चाऽपवादतः । આ વિચાર અને આચારની મજબૂત ઉપદેશધારા “શક્તિયોગમાં शक्तिवर्द्धककर्माणि, शुभानि पञ्चमारके ।। આપણે જોઈ હતી. शक्तिदायककर्माणि, जैनानामपवादतः । Page #172 -------------------------------------------------------------------------- ________________ ૨૪ પ્રબુદ્ધ જીવન જુલાઈ ૨૦૧૦. भविष्यति कलौ तत्र, वर्त्तनं धर्महेतवे ।। કલિયુગમાં ધર્મ અનુસાર સર્વ જાતિની શક્તિ માટે જૈનોનું વર્તન, देशकालाऽनुसारेण, स्वातन्त्र्यशक्तिवर्द्धकाः । ધર્મ, ઐક્ય અને સર્વ શક્તિ આપનાર છે.” उपाया यत्नतः सेव्या, विद्याक्षात्रबलप्रदाः ।। ચાર વર્ણના લોકોએ અલ્પ દોષવાળા, મહાલાભ આપનારા કાર્યો श्रीवीरस्यार्पणं कृत्वा, संप्राप्तसर्वसंपदाम् । અને શક્તિ આપનારા કાર્યો કરવા જોઈએ.’ जैनैरैक्य विद्यायैवं, साध्या सर्वोन्नतिः सदा ।। ‘પાંચમા આરામાં સૂરિ, વાચક, સાધુઓ અને સાધ્વીઓના प्रतिपक्षिजनैः सार्द्ध, सावधानतया सदा । सर्वशक्तिबलेनैव, वर्तितव्यं सुयुक्तितः ।। શક્તિવર્ધક કાર્યો શુભ હોય છે! राज्यधर्मादिसाम्राज्यरक्षकवर्द्धकानि वै । કલિયુગમાં-કઠિન કાળમાં ધર્મના હેતુ માટે શક્તિવર્ધક કાર્યો કરવા कर्माणि जैनसंघेन, कर्तव्यानि विशेषतः ।। જોઈએ.’ प्रजाराष्ट्रमहासंघविकासाय मनीषिभिः । દેશ અને કાળ અનુસાર વિદ્યા અને ક્ષાત્રબલ આપનારા તથા સ્વાતંત્ર્ય उदाराशयबन्धेन, संपाद्या:सर्वशक्तयः ।। શક્તિ વધારનારા ઉપાયો પ્રયત્નપૂર્વક કરવા જોઈએ.' चतुर्विधप्रजासंघस्वातन्त्र्यशक्तिवर्द्धकाः । શ્રી મહાવીર સ્વામીને અર્પણ કરીને, સર્વ સંપત્તિઓ અર્પણ કરીને, औत्सर्गिकाऽपादाभ्यां, संस्थाप्या धर्म्यनीतयः । જેનોએ ઐક્ય સાધીને સદા સર્વદા ઉન્નતિ સાધવી જોઈએ.’ शक्तियोग: सदा श्रेष्ठो, वर्द्धमानेन भाषितः । યુક્તિ-પ્રયુક્તિપૂર્વક, સર્વશક્તિ અને બળથી સાવધાનીપૂર્વક, संप्रति भारते तस्य, महत्ता भाविनी तथा ।। પ્રતિપક્ષના લોકો સાથે વર્તવું જોઈએ.’ भविष्यज्जैनसंघेन, शक्तियोगाप्तये सदा। જૈન સંઘોએ રાજ્ય, ધર્મ, સામ્રાજ્યવર્ધક એવા કાર્યો વિશેષ કરવા वर्तितव्यं प्रयत्नेन, तत्र श्रीविजयो ध्रुवम् ।। જોઈએ.’ देशकालसमाजाऽनुसारिणो धर्म्यनीतितः । ‘વિદ્વાનોએ પ્રજા, રાષ્ટ્ર, મહાસંઘ વગેરેના વિકાસ માટે ઉદાર शक्तियोगं समालम्ब्य, जैना जयन्तु सर्वदा ।। शक्तियोग: समाख्यातो, महावीरेण सर्वथा । આશય/વિચારથી, સર્વશક્તિથી સંપાદન કરવું જોઈએ.’ संस्तुत: शक्तियोगस्तु, श्रेणिकाऽभयमन्त्रिणा ।। ચાર પ્રકારના પ્રજાના-(ચતુર્વિધ)-સંઘના સ્વાતંત્ર્ય શક્તિ વધારનારા યુવરાજ અભયકુમારે ‘શક્તિયોગ' (વિશે) સાંભળીને હર્ષ અને આ ઔત્સર્ગ, અપવાદ, વગેરે દ્વારા ધર્મનીતિઓ સ્થાપવી જોઈએ.” ઉલ્લાસ વડે ગુણના ભંડાર સમા “શક્તિયોગ'ના વખાણ કરવા લાગ્યો: | ‘વર્ધમાન સ્વામીએ સદા શ્રેષ્ઠ શક્તિયોગ કહ્યો છે. આજે ભારતમાં સર્વ શક્તિઓ વડે સિંહની જેમ જૈન સંથે રહેવું જોઈએ. એમ તેની મહત્તા વિશેષ છે. ભવિષ્યમાં પણ તે વધશે.' સિંહ અંકિત (એટલે સિંહ જેમનું ચિન-લાંછન-છે તેવા) મહાવીર ભવિષ્યમાં જૈન સંઘ વડે શક્તિયોગની પ્રાપ્તિ માટે પ્રયત્નપૂર્વક વર્તવું. આજ્ઞા આપે છે.' જોઈએ, તેમાં જ નિશ્ચિત વિજય છે.' જૈન ધર્મના પ્રકાશક શ્રી મહાવીર જય પામો. જૈનોને સર્વશક્તિ “ધર્મ અને નીતિથી દેશ, કાળ, સમાજ શક્તિયોગનું આલંબન કરીને આપનાર ચરમતીર્થેશ જેનોનું રક્ષણ કરો.' જેનો સદા જય પામો.' ‘સિંહ લાંછનસંજ્ઞાથી સર્વ પરાક્રમ વડે પ્રખ્યાત મહાવીરસ્વામી પાંચમા “શ્રી મહાવીરે સર્વથા શક્તિયોગ કહ્યો છે. શ્રેણિક વગેરે તથા અભય આરામાં શ્રેષ્ઠ છે, તે સર્વ શક્તિ આપનાર છે.' મંત્રી વગેરેએ શક્તિયોગની સ્તુતિ કરી છે. સર્વ જાતની શક્તિઓ જૈન સંઘે પ્રાપ્ત કરવી જોઈએ (સર્વ રીતે સમર્થ શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરજીનું જીવન અને કાર્ય જાણનારને બનવું જોઈએ) કલિયુગમાં શક્તિ વિના જૈનોનું જીવન નથી.’ ખબર છે કે તેઓ કેટલા પ્રભાવી અને પ્રતાપી સાધુપુરુષ હતાઃ “મન, વચન અને કાર્ય શક્તિનો વિકાસ યોગ્ય શિક્ષણ દ્વારા (કરવો તેમની ગદ્ય કે પદ્યની તમામ રચનાઓમાં ખુમારી, ઝિંદાદીલી, જોઈએ), દેશ અને કાળ અનુસાર સર્વ સંઘે (સામર્થ) પ્રાપ્ત કરવું સમર્પણ અને સામર્થ્યના સુપેરે દર્શન થાય છે. જૈન સંઘ પણ, જોઈએ.” સત્ત્વથી ભરપૂર અને શક્તિથી પરિપૂર્ણ હોય તેવી તીવ્ર અપેક્ષા આત્મ રક્ષણ માટે શસ્ત્ર વગેરેનું શિક્ષણ સર્વ યુક્તિ વડે પ્રાપ્ત કરવું સાથે ‘શક્તિયોગ અનુમોદના'ની રચના તેમણે કરી છે. જોઈએ. (અને તેમ કરીને) ધર્મસ્વાતંત્ર્યનું રક્ષણ કરવું જોઈએ.’ ‘શક્તિયોગ'ની કલ્પના જ વિરલ અને વિશિષ્ટ છે. આ અધ્યાયનો ‘વિદ્યા, વ્યાપાર, સત્તા વગેરે શક્તિઓના રક્ષણ કરનારાઓએ સંદેશ જૈન સંઘમાં પ્રસારવો જોઈએ, સર્વત્ર. સિંહની જેમ શૌર્ય વડે સર્વ કર્મમાં (પ્રવૃત્ત) રહેવું જોઈએ.’ શક્તિયોગનો સંદેશ એટલે સર્વોઝતિનો સન્માર્ગ. (ક્રમશ:) ‘શક્તિ, ધન વગેરેના નિર્બળ માણસો જીવતા નથી. સર્વશક્તિનું (આચાર્યશ્રી મુંબઈમાં પ્રાર્થના સમાજ ચંદ્રપ્રભુ દેરાસરના પ્રાકટ્ય થવાથી જૈન સંઘની ઉન્નતિ થાય છે.” ઉપાશ્રયમાં ચાતુર્માસ અર્થે બિરાજમાન છે.) Page #173 -------------------------------------------------------------------------- ________________ જુલાઈ ૨૦૧૦ પ્રબુદ્ધ જીવન ૨૫ જયભિખ્ખું જીવનધારા : ૨૦ | ડૉ. કુમારપાળ દેસાઈ [બાળકો અને યુવાનો માટે સાહસકથાઓનું સર્જન કરનાર સાહિત્યકાર “જયભિખ્ખને ગ્વાલિયર પાસે આવેલા શિવપુરીના ગુરુકુળમાં અભ્યાસ કરતી વખતે કેટલાય અનુભવો થયા. આ અનુભવોએ સર્જક ‘જયભિખ્ખું'ના કવન પર ગાઢ પ્રભાવ પાડ્યો. એવા એમના વિદ્યાર્થીકાળના પ્રસંગને જોઈએ આ વીસમા પ્રકરણમાં.] અહિંસાનો મહિમા અને અપરિગ્રહનું પાપ ઉનાળાની રજામાં પ્રવાસે નીકળેલા જગત, ભીખાલાલ અને એમની જગત અકળાયો. એને થયું કે ભીખાલાલ અને એમની મિત્રમંડળી ખોટી મિત્રમંડળી ઘોર જંગલમાંથી પસાર થઈ રહી હતી, ત્યારે સામેથી પંદરેક જીદ કરે છે. બંદૂકનો ધડાકો કરીએ તો બધા પોબારા ગણી જાય. પણ ખેર, માણસો ઝડપભેર આવતા દેખાયા. એમાંથી બેના હાથમાં દારૂ ભરીને ફોડવાની જગતે વિચાર્યું કે એમને જેમ કરવું હોય તેમ કરે. આફતની વેળાએ હું જૂની બંદૂક હતી, તો કેટલાકની પાસે તલવાર અને લાઠીઓ હતી. કોઈએ મારો ઉપાય અજમાવી લઈશ. ફાટેલા કપડાં પહેર્યા હતાં, તો કોઈ અર્ધનગ્ન હતા, આમ છતાં મધરાતે અને પથ્થરોની આડમાં લપાતું-છુપાતું સસલું જેમ ચાલ્યું જાય, એમ આ ટોળીનો વેશ, હથિયાર અને એમના ચહેરા બિહામણાં લાગતાં હતાં. જગત આ જંગલમાં ક્યાંક અદૃશ્ય થઈ ગયો. એને જાણે કશી વાતનો ભય ભીખાલાલ (જયભિખ્ખનું હુલામણું નામ), જગત અને બીજા કેટલાક સાથીઓ ન હતો. થોડી વાર નદીના પાણીમાં થોડું હલનચલન થયું. ક્યાંક કોઈ અને બે ગાડાંવાળા સામેથી આવતા ડાકુઓને જોઈ રહ્યા. પથરો પડ્યો હોય તેમ લાગ્યું. કોઈ તરતું જણાયું, પણ પળવારમાં સઘળું, જગત બંદૂક લઈને બાજુની ઝાડીમાં છુપાઈ ગયો, પરંતુ ભીખાલાલે શાંત થઈ ગયું. એને સંકેત કર્યો કે અમારી સંમતિ વગર તું બંદૂકનો ઘોડો દબાવતો નહીં આ બાજુ ડાકુઓ ધીરે ધીરે મિત્રમંડળીની નજીક આવી ગયા. એમની અને ડાકુઓ પર ગોળી ચલાવતો નહીં. ભીખાલાલ વિચારતા હતા કે ભલેને રીત એવી હતી કે એ જેમ જેમ નજીક આવતા હતા, તેમ તેમ તેમની ટોળી ખૂંખાર લૂંટારા હોય, પણ આપણી પાસેથી શું લૂંટી જવાના? આપણી પાસે ઓછી થતી હતી અને એક પછી એક ડાકુ આજુબાજુની ઝાડીમાં છુપાયેલા તો આ વેલ્સનું કમ્પોઝિશન અને હેમચંદ્રાચાર્યનું “અભિધાનચિંતામણિ' કોઈ હુમલો કરે નહીં. ડાકુની ટોળી નજીક આવી, ત્યારે માત્ર પાંચ જ ડાકુઓ રહ્યા હતા. જગતે કહ્યું, ‘આવી મજાક જવા દે, મશ્કરીનો આ સમય નથી. આ મુખ્ય ડાકુનો દેખાવ ચિત્રવિચિત્ર હતો. એણે જૂની ખાખી બ્રિજિસ પહેરી લોકો તો જે મળે તે લૂંટી લેવા નીકળેલા ધાડપાડુ છે. એમને તો એક હતી. જોકે એ બ્રિજિસ પર લાગેલાં મોટાં થીંગડાં અને ચોંટેલો મેલ દેખાઈ પહેરણ મળે, તો પણ ગનીમત સમજી ઉપાડી જવાના.” આવતાં હતાં. એમ જણાતું હતું કે આ બિચારી બ્રિજિસને કદાચ બે મહિનાથી ‘તે ભલેને લઈ જાય આપણાં પહેરણ કે પુસ્તકોથી એમનું દળદર (દારિત્ર્ય) સાબુ કે પાણી એકેય નો ચોખ્ખા થવા માટે યોગ નહીં સાંપડ્યો હોય. દૂર થશે ખરું?' બ્રિજિસ પર લશ્કરી ઢબનો કોટ હતો. આ કોટતો બ્રિજિસ કરતાંય વધુ મેલો જગતે કહ્યું, ‘એવું નથી. જરા વિચાર કર. મારી પાસે આ બંદૂક છે અને હતો. એના ઊતરડાઈ ગયેલાં ખિસ્સાં ચાડી ખાતાં હતાં કે એમાં કંઈ ભરેલું એ બંદૂક એમને માટે હજારો રૂપિયાની લૂંટ કરતાં વધુ કીંમતી છે.” હશે જ નહીં. આવા દેદારમાં વળી એક વિચિત્ર વાત એ હતી કે એણે માથે ભીખાલાલે મજાક કરી, “ઓહ, શસ્ત્રધારીને શસ્ત્રનો ડર!” ફાળિયું પહેર્યું હતું. આ ફાળિયું ઘંટીના પડ જેવું પહોળું લાગતું હતું. જોકે જગત આવી મજાકથી અકળાયો અને બોલ્યો, “કેમ, તને કશો ભય એ પછી ભીખાલાલને ખ્યાલ આવ્યો કે આનું કારણ એ છે કે કાંસાની લાગતો નથી?' તાંસળી મૂકીને એના પર ફાળિયું બાંધ્યું હતું, જેથી માથા પર ઘા થાય તો ભીખાલાલે કહ્યું, “અરે, અમને ફકીરને વળી લૂંટાવાનો ભય શો?' રક્ષણ મળી શકે. દાઢી-મૂછ વધી ગયેલી હતી અને એને બુકાની નીચે મુશ્કેટાટ એમ તો એનો અર્થ એવો કે તમને મારે કારણે ભય લાગે છે, પણ જો બાંધી હતી. આમ એના દેદારમાં કોઈ ડર દેખાતો નહોતો. માત્ર એટલું જ હું ક્યાંક લપાઈ-છુપાઈને આ જંગલમાં ચાલ્યો જઈશ, પછી તમે લોકો આ કે એની લાલધૂમ ખૂની આંખો ખુદ યમરાજને પણ ડરાવે તેવી હતી. બધાનો કઈ રીતે સામનો કરશો? ભરસભામાં ચીરહરણ થતાં દ્રોપદીને એની પીઠ પર દેશી બનાવટની બંદૂક લટકતી હતી અને હાથમાં મોટી જેમ શ્રીકૃષ્ણને સાદ દેવો પડ્યો હતો તેમ તમારે મને સાદ કરી કરીને ડાંગ હતી. કવર પર પતરાંની નાની ચંબુ આકારની કોથળી ઝૂલતી હતી, આજીજીપૂર્વક બોલાવવો પડે. તમને બચાવવા માટે મને પારાવાર વિનંતી જેમાં બંદૂકનો દારૂ ભરેલો હતો. કરવી પડે.” નજીકનું નરવર ગામ બંદૂકો બનાવવા માટે પ્રખ્યાત હતું અને ડાકુના ભીખાલાલે કહ્યું, ‘ભાઈ, ખોટું ન લગાડતો, પરંતુ પહેલાં અમને આ સરદાર પાસે એ ગામની બનાવટની જ બંદૂક હતી. એની કાયા પડછંદ હતી, લૂંટારુઓ સાથે સીધો મુકાબલો કરી લેવા દે. શસ્ત્રવિહોણા અમે સફળ પણ પરંતુ અવાજ ખોખરો હતો. એની બિહામણી નજર અને ખોખરો અવાજ જઈએ. જો અમે નિષ્ફળ જઈએ તો તું અમને બચાવજે. જેમ શ્રીકૃષ્ણ દ્રૌપદીની સામી વ્યક્તિને ભયભીત કરવા માટે પૂરતાં હતાં. એની લગોલગ ચાલતા વ્હારે ધાયા હતા તેમ!' ચાર ડાકુઓમાંથી એકની પાસે બંદૂક હતી. બીજા પાસે ભાલા અને ડાંગો છે. Page #174 -------------------------------------------------------------------------- ________________ ૨૬ પ્રબુદ્ધ જીવન જુલાઈ ૨૦૧૦ હતાં. તેઓ આ ગોઠિયાઓની મંડળીની સાવ લગોલગ આવી પહોંચ્યા. પછી બાકીના છોકરાઓની આસપાસ ફર્યો. એને સાચી સ્થિતિનું માપ મળી ભીખાલાલ સાવધ બની ગયા. ગયું, પરિણામે એની ભયાનક મુખમુદ્રા થોડીક સૌમ્ય બની. ભીખાલાલ જન્મજાત સંસ્કાર અને ગુરુકુળના શિક્ષણને એમને શીખવ્યું હતું કે એના ચહેરા પરના ભાવો પારખી ગયા. એમની હિંમત પણ થોડી વધી ગઈ. હિંસા અને મારામારી કરતાં સમજાવટ અને સમાધાન વધુ અસરકારક છે. એમના સાહસને જોઈને બીજા મિત્રો પણ ઉત્સાહી બન્યા. એમણે જોયું કે બંદૂકની આ સાઠમારીમાં બંને બાજુથી એકાદ માણસ જીવ ડાકુઓના સરદારે નજીકના એક મોટા ખડક પરડાકુની આગવી છટાથી ગુમાવવાનો આનો અર્થ શો ? આથી નાછૂટકે બંદૂક અજમાવવી, એવો બેસતાં કહયું, ‘તમે વિદ્યાર્થી છો, એમ કે? તમને ખબર હોવી જોઈએ કે ભીખાલાલનો મત હતો અને એથી જ પોતાના મિત્ર જગતને વાર્યો હતો. ચાર દિવસ પહેલાં અહીં એક જાન લૂંટાઈ હતી.' પાંચેય ડાકુ નજીક આવ્યા ભીખાલાલના નાના મિત્રો એમની પીઠ પાછળ “જાન લૂંટાય એમાં અમારે શું? અમે તો વિદ્યાર્થીઓ. દુનિયામાં ભય લપાઈને ઊભા રહ્યા. ભીખાલાલ પોતાની સઘળી હિંમત એકઠી કરીને ડાકુઓ માયાનો છે, અમારી પાસે માયા જ ન હોય ત્યાં ભય ક્યાંથી હોય? અને સામે ઊભા રહ્યા. જંગલ ઉપર રૂપેરી ચાંદની વરસતી હતી અને એના અમનેય ઘણી વાર થાય કે લોકો શા માટે બીજાને મારઝુડ કરતા હશે!અજવાળામાં આખી સૃષ્ટિ ચમકતી હતી. બાજુમાં નદીના વહેતા પાણીનો લૂંટતા હશે! એમને કોઈ લૂંટે તો કેવું થાય?' ધીમો ધીમો અવાજ આવતો હતો. ઊંચાં વૃક્ષોમાંથી ધીમે ધીમે વહેતા પવનનો ભીખાલાલનો આ ઉત્તર સાંભળતાં જ ડાકુઓના સરદારની આંખ જરા ખડખડાટ વાતાવરણની ભયાનકતામાં ઉમેરો કરતો હતો. ઘનઘોર ગીચ ચમકી. એણે ભયંકર અટ્ટહાસ્ય કર્યું અને બોલ્યો, “છોકરાઓ, આ તો ઝાડીમાંથી અણધાર્યા જાગતાં પ્રાણીઓના અવાજથી હૃદયમાં કંપારી છૂટતી માથા સાટે માલ લેવાનો છે. લૂંટનાર કંઈ મહેમાન થઈને લેવા નથી આવતા. હતી. ભીખાલાલે સહેજ નજર ફેરવ તો જુદી જુદી દિશાએથી બે-બે ત્રણ- આપનારા કંઈ એમને મા-જણ્યા ભાઈ ગણીને એમ ને એમ આપી દેતા ત્રણ ડાકુઓ આવીને ઊભા રહ્યા. “કૌન હો ?' ડાકુઓના સરદારનો ખોખરો નથી !' પણ ડરામણો અવાજ જંગલની નીરવ શાંતિમાં ગાજી ઊઠ્યો. ભીખાલાલની હિંમત હવે વધી ગઈ હતી. ભય નષ્ટ થયો હતો અને હિંમતભેર થેલો લઈને ઊભેલા ભીખાલાલે કહ્યું, ‘વિદ્યાર્થી !' સાહસ એક પછી એક ડગલું આગળ વધવા પ્રેરતો હતો. ભયાનક જંગલમાં ત્યાં સામેથી વળતો દાંચ વચ્ચે કચડાતો અવાજ આવ્યો, ‘બિ...દ્યા..ર્થી...' ડાકુઓની ટોળીને આ વિદ્યાર્થીઓ જાણે એના દિલની વાત કહેતો હોય અને પાંચ ડાકુઓ ડાંગ ખખડાવતા બધાની આસપાસ વીંટળાઈ વળ્યા. એવા ભોળપણ સાથે કહ્યું, ‘આવી લૂંટ કરવાની શી જરૂર?” ભગવાને ક્યાં ડાકુઓએ ચારે દિશાથી મિત્રમંડળીને ઘેરી લીધા. ભીખાલાલે વિચાર્યું કે હાથપગ નથી આપ્યા. અને પછી ભીખાલાલે સાંભળેલી એ ઉક્તિ સૂફિયાણી સારું થયું કે જગત અહીંથી સરકી ગયો, નહીં તો એણે અકળાઈને બંદૂક સલાહ રૂપે ડાકુઓને કહી, “એ મારો વહાલો સહુને ભૂખ્યા ઉઠાડે છે, પણ ચલાવી હોત અને સારું કરવા જતાં ઘણાના જાન જાત. ભૂખ્યા સુવાડતો નથી. અને પછી ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીની આને લગતી | ‘બિદ્યાર્થી છો ? આવા જંગલમાં શું કરો છો? કોઈ અહીં લૂંટી જશે, તો કથા કહેવાનો આ વિદ્યાર્થીઓ પ્રારંભ કર્યો એટલે અકળાઈને સરદારે આ તમને કોણ બચાવશે?” મેલાઘેલા કોટ પર હાથ ફેરવતા ડાકુઓના સરદારે વિદ્યાર્થીને અધવચ્ચે જ અટકાવ્યો. એની ગામઠી હિંદીમાં વાત કરી, પરંતુ આ બોલતી વખતે પણ એની નજર સરદારની આંખો દૂર દૂર ઝાડીને વીંધતી ચોપાસ ઘૂમતી હતી. એના તો આ વિદ્યાર્થીના પોશાક અને એમના સામાનની જડતી લઈ રહી હતી. સાથીદારો ચોતરણ છુપાયેલા હતા. ખૂનની ઇચ્છાવાળો એનો આત્મા અતૃપ્ત “અમે પ્રવાસે નીકળ્યા છીએ. આ વહેતી નદીનું સુંદર પ્રકૃતિ દૃશ્ય જોઈને અને બેચેન હતો, ત્યારે એણે કહ્યું, “અલ્યા છોકરાઓ, બીજા કોઈ હોત તો અમે અહીં રાતવાસો કર્યો. અમારી પાસે લૂંટવાનું શું હોય ? અમને કોણ બધી વાતનો બંદૂકથી જવાબ આપત, પણ તમે ઇલમ (વિદ્યા) પઢતા લૂંટે ? વિદ્યાર્થી તો દખણા (દક્ષિણા)નો હકદાર કહેવાય.’ ભીખાલાલે બધી વિદ્યાર્થીઓ છો તેથી એટલું કહી દઉં કે તમને કોઈ સાચું ભણાવતું નથી.' હિંમત ભેગી કરીને જવાબ આપ્યો. બંદૂકની ગોળીની સામે પ્રેમની ભાષાથી “એટલે શું?” ડાકુના ભયથી મુક્ત થયેલા ભીખાલાલે એક સાથીએ પ્રશ્ન ડાકુઓને સમજાવવાનો એમનો હેતુ હતો. કર્યો, ‘તો શું અમે બધા ભણીએ છીએ એ સાવ ખોટું છે ?' ‘તમારી પાસે કોઈ સામાન જ નથી?' દૂર ઊભેલા ગાડાવાળા સામે સરદારે કહ્યું, ‘દુનિયામાં ક્યાં કોઈ સાચું ભણાવે છે? તમારા દેશનો જોઈને સરદારે પૂછ્યું. ખેડૂત એની દેવાદાર સ્થિતિ, દર પાંચ વર્ષે આવતો દુકાળ, ઓછા કસવાળી વિદ્યાર્થીના ભોળાભાવ સાથે ભીખાલાલે મીઠી જબાનમાં કહ્યું, “અમારા ભૂમિ-આ બધાં અમારાં દુઃખો કોણ તમને સમજાવે? તમે મોટા થશો સામાનમાં આ છે અમારા થેલાઓ. કહો તો અમારા થેલામાં શું છે એ એટલે અંગ્રેજી ભણી અમલદાર પણ થશો. કોઈક દિવસ કોઈ લૂંટારાની બતાવું?' એમ કહીને ડાકુઓ પાસે સહેજ હસતાં હસતાં જઈને ભીખાલાલે પાછળ પડી કે એનો ઈન્સાપ તોળવા બેસો તો એટલો ખ્યાલ જરૂર રાખજો થેલામાંથી એક પછી એક ચીજ કાઢીને રજૂ કરતાં કહ્યું, ‘આ લખવાના કાગળો, એને પણ બીબીબચ્ચાં, નિરાંતનું ભોજન ને પરસેવાનો રોટલો ગમતો આ ભણવાનાં પુસ્તકો, આ ચડ્ડી અને ખમીસ, આ ચીતરવાના રંગોની હતો. એ લૂંટારું ત્યારે જ બન્યો હશે કે જ્યારે પરસેવાનો એક રોટલો પણ પેટી, આ કંપાસ બોક્સ, આ અમારી ડાયરી અને દોરી-લોટો. ભૂખ લાગે પેટ ભરવા મેળવી શક્યો નહિ હોય, બીબી-બચ્ચાં સામે રોતાં-કકળતાં તો ફાકવા માટે આ ચણા અને હથિયારમાં માત્ર આ પેન્સિલ છોલવાનું હશે, ત્યારે જ એની અંદરનો શેતાન ધૂણી ઊઠ્યો હશે.” નાનું ચપ્પ.' સરદારના હૃદયસોંસરવા નીકળતા શબ્દોએ વિદ્યાર્થીઓના મનમાંથી ડાકુઓના સરદારે નિરાશ વદને આ બધી વસ્તુઓ સામે જોયું અને (વધુ માટે જુઓ અનુસંધાન પાનું છેલ્લું) Page #175 -------------------------------------------------------------------------- ________________ હલ કરી છેઆ એ જ જી જી ની ની ની જુલાઈ ૨૦૧૦ પ્રબુદ્ધ જીવન ૨ ૭. 'પુસ્તકનું નામ : વિચારોનું ઘરુવાડિયું ચતુર્વિધ સંઘ માટે અર્થથી પ્રરૂપિત અને ગણધર લેખક : મનુભાઈ શાહ ગજન-સ્વIDjd ભગવંતે સૂત્રિત ગૂંથિત અને ત્યારબાદ ચોદ પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર પૂર્વધરોએ સૂત્રિત કરેલ જિનવચનને આગમ ૧૩૪, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ-૪૦૦૦૦૨ રૂડૉ. કલા શાહ કહેવાય છે. જય આગમોમાં જે દશાયન્નાનો દેરાસર પાસે, ગાંધી રોડ, સમાવેશ થાય છે તેમાં પ્રથમ “ચતુ:શરણ અમદાવાદ-૩૮૦૦૦૧. લાંબુ લાંબુ વાંચવા તૈયાર નથી એટલે ગાંધી પ્રકીર્ણકમ્” અને બીજા કર્મે આવે છે “આતુર મૂલ્ય : રૂ. ૪૫), પાના :૮૬, આવૃત્તિ : ૧, વિચાર પરિચય, વાચન અને સેવન કરાવવાના પ્રત્યાખ્યાન પ્રકીર્ણકમ્” શ્રી વીરભદ્ર નામના ઈ. સ. ૨૦૦૦. ધ્યેયથી લેખકે આ પુસ્તક તૈયાર કર્યું છે. આચાર્ય આ ગ્રંથના મૂળ કર્તા છે. આ પુસ્તકની વિશેષતા એ છે કે તેની ભાષા યુવા પેઢીને આ પુસ્તકા વાચનથી આ દેશમાં પ્રસ્તુત આગમનું નામ “આઉર પચ્ચખાણ સાદી, વાક્ય સરળ, વિચારો સચોટ-સ્પષ્ટ આવો કોઈ મહામાનવ થઈ ગયો છે તેનો ખ્યાલ પઈશય' જે સંસ્કૃતમાં (આતુર પ્રત્યાખ્યાન સમજાય તેવા અને લખાણ ટૂંકું ટચ છે. આવશે. પ્રકીર્ણકમ્ નામે પ્રખ્યાત છે આ ગ્રંથમાં મૃત્યુને દરેક વાચને રસ પડે તેવા ૮૫ વિચારોને XXX સમતાભાવે વધાવવાનું કહે છે. આમ આતુર એરણ પર ચડાવી અહીં રજૂ કર્યા છે. આમાંના પસ્તકનું નામ : મનમાં ખીલ્યો મોગરો બનેલા સાધક “આતુર” કહેવાય છે. અને સર્વ ઘણાં મુદ્દાઓ જીવાતા જીવનને સ્પર્શે છે. સાથે લેખક : શ્રીમતિ પારુલબેન ગાંધી ત્યાગ કરવા જે પ્રત્યાખ્યાન-નિયમો કરે તેને સાથે ધર્મ, અર્થકરણ, સમાજજીવન, વિજ્ઞાન, પ્રકાશક : ભરાડ ફાઉન્ડેશન ‘આતુર પ્રત્યાખ્યાન” કહેવાય છે. પ્રારંભ ગ્રંથકાર ગ્રંથનો પરિચય કરાવે છે. ૨ વિષયોને લેખક લાઘવતા પૂર્વક આવરી લીધા છે. યાજ્ઞિક રોડ, રાજકોટ-૩૮૦૦૦૧. થી પ ગાથામાં શ્રાવકના બારવ્રતોની સમજ આપી ના ઉસ્તકના ૮૧ સુધી ઉપર એક-એક મૂલ્ય : રૂ. ૮૮/-, પાના :૧૨૮, આવૃત્તિ :૧ છે, ૮ સુધી બાલપંડિત મરણની વ્યાખ્યા અને પાનામાં રજૂ કરેલા વિચારો વિદ્યાર્થીઓ તથા અન્ય ૨૦૦૯ વિધિની વાત કરી છે. ૯ મી ગાથામાં તેનું ફળ વાચકોને નવી દૃષ્ટિએ વિચાર કરતા કરી મૂકે તેવા ૨ કરતા કરા મૂક તવા વાંચનલેખન, ચિંતન અને મનન જેમના બતાવ્યું છે. દસમી ગાથામાં પંડિત મરણની શરૂ પ્રિય શોખ છે એવા પારુલબેન ગાંધીએ “મનમાં કરેલી વાત ૭૧ મી ગાથામાં પૂરી થાય છે. એક અનુભવી શિક્ષક તરીકે લેખકનું ચિંતન ખીલ્યો મોગરો' પસ્તકમાં ૩૮ જેટલી નાની-નાની આ ગ્રંથના વાચન-મનન અને ચિંતન દ્વારા સર્જન ‘વિચારોનું ઘરુવાડિયું” વાચક વર્ગના જીવન પરંતુ હૃદયસ્પર્શી અને ચોટદાર બોધક કથાઓ અનેક સાધક આત્માઓને મૃત્યુને મહોત્સવ માટે પથદર્શક બની શકે તેવું છે. આપી છે. બનાવવાનો અભિગમ પ્રાપ્ત થશે. XXX લેખિકાએ નાના નાના પ્રસંગોને સાંકળી Xxx પુસ્તકનું નામ : સૂર્યના કિરણો અનેક લઈને કથા દ્વારા લોકો સમક્ષ વાત મુકવાનો આ પુસ્તકનું નામ : ‘ધ્યાન શતકમ્' ભાગ-૧-૨ લેખક : મનુભાઈ શાહ પુસ્તકમાં પ્રયત્ન કર્યો છે. (સંસ્કૃત) પ્રકાશક : લોકભારતી જૈન ધર્મની નાનીનાની કથાઓના પાત્રો કેશી સંપાદક : પૂ. આ. શ્રીમદ્ વિજય કીર્તિયશસૂરીશ્વર મનુભાઈ શાહ પ્રકાશન, સણોસરા. શ્રમણ, મૃગાપુત્ર, મેધકુમાર મહાવીર અને પ્રકાશન : સન્માર્ગ પ્રકાશન અમદાવાદ મૂલ્ય : રૂ. ૩૦/-, પાના ૯૨, આવૃત્તિ : ૨૦૦૧. ગૌતમ, ભરત ચક્રવર્તી, કપિલ કેવળી, પૂણિયા મૂલ્ય : રૂ. ૨૫૦/-, પાનાઃ૧૬૮, આવૃત્તિ: ૧, '૦૯. બુદ્ધની કરુણા, મહાવીરની અહિંસા, ઈશુનો શ્રાવક, વગેરે ઉપરાંત રામાયણના પાત્રો, રામ આ ગ્રંથમાં કર્તા ધ્યાન ધ્યયનનું સ્વરૂપ, પ્રેમ, સોક્રેટિસની લોકપ્રિયતા, રામની પરિવાર અને કેકેયી, રામરાવણ, સતિ સીતા, વગેરેના ધ્યાનના કાળ, ધ્યાન પૂર્ણ થયા પછી શું શું કરવું ભાવના, કુષ્ણની રાજનીતિ, હિન્દુધર્મની આધારે જૈન ધર્મના સિદ્ધાંતોમાં જીવદયા, અને ધ્યાનની વ્યાખ્યા કરી છે. આ ધ્યાનના ચારે વિશાળતા, ગીતાનો કર્મયોગ-આ બધાંનો અહિંસા પ્રભુ મહાવીરનો સંદેશ વણી લઈ આ પાયા ધાના અહિંસા, પ્રભુ મહાવીરનો સંદેશ વણી લઈ આ પાયાનું વર્ણન, સ્વરૂપ, રૌદ્ર ધ્યાનનું સ્વરૂપ, લેશ્યા સમન્વય એટલે રાષ્ટ્રપિતા ગાંધીજી. આજે દુનિયા પ્રસંગકથાઓને હૃદયસ્પર્શી આલેખન કર્યું છે. છે. આ નવા પ્રસંગકથાઓનું હૃદયસ્પર્શી આલેખન કર્યું છે. તે તથા લિંગોનું વર્ણન કર્યું છે. ધર્મધ્યાનનું સ્વરૂપ, ગાંધીજીના વિચારોને ભૂલવા લાગી છે આજે આ પ્રસંગ કથાઓના શિર્ષક એવા આકર્ષક ૧૨ દ્વારોના નામો, શુકલધ્યાનનું સ્વરૂપ, ધ્યાતાનું દુનિયામાં ભયંકર ધરતીકંપ, દુકાળ, વાવાઝોડું, છે કે તે કથાના મર્મને પ્રકટ કરે છે. સરળ અને સ્વરૂપ, તથા ધર્મધ્યાન અને શુકલધ્યાનનું ફળ પૂર, હોનારત, તીર્થકર આગમ. આ બધું થતું રસમય શૈલી દ્વારા પરોક્ષ રીતે આ કથાઓ બતાવ્યું છે. દશદૃષ્ટાંત વડે કર્મનાશ અને મોક્ષ રહે છે. તેના કારણોમાં માણસનું દુષ્કૃત્ય અને બાંધકામક આ બની છે. સિદ્ધિ બતાવવામાં આવી છે. ધ્યાનના ઈદલૈકિક અતૃપ્ત તૃષ્ણા છે. અને તૃષ્ણા જ સર્વનાશ XXX ફળ અને સાધુનો આચાર કઈ રીતે ધ્યાનરૂપ બને વહોરનારું પરિબળ છે. કુદરત માનવને પોષે છે પુસ્તકનું નામ : શ્રી આતુર પ્રત્યાખ્યાન પ્રકીર્ણકમ્ છે તે બતાવ્યું છે. એ વાત જાણવા છતાં માનવી ભૌતિક તૃષ્ણા આ ગ્રંથની વિશેષતા એ છે કે ગ્રંથના વિષયને (સંસ્કૃત) પાછળ આંધળી દોટ મૂકી રહ્યો છે. સંપાદક-સંશોધક : શ્રીમદ્ વિજય કીર્તિયશસૂરીશ્વર સમજવા માટે ચાર્ટસ પણ આપ્યા છે. * * * આમાંથી બચવા વ્યક્તિ, સમાજ અને દુનિયાને પ્રકાશક : સન્માર્ગ પ્રકાશન અમદાવાદ બી-૪૨, દયાનંદ સોસાયટી, સાચા માર્ગે લાવવા ગાંધી માર્ગ જ અનિવાર્ય છે. મૂલ્ય : રૂ. ૧૭૫ , આવૃત્તિ : ૧, ૨૦૧૦. એ-૧૦૪, ગોકુલ-ધામ, ગોરેગામ (ઈસ્ટ), આજના યુગમાં ઝડપી જગતમાં લોકો બહુ પરમ તારક પ્રભુ મહાવીરે શાસનના આરાધક મુંબઈ-૪૦૦૦૬૩. ફોન નં. : (022)22923754 સકસી Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧ ના નામ - ન 'પંથે પંથે પાથેય... - Regd. With Registrar of Newspapers for India No. R. N. 1.6067/57. Licence to post without prepayment. No.MR/Tech/WPP-290/South - 290/2009-11 Posted at Patrika Channel sorting office Mumbai-400 001 On 16th of every month. Regd. No. MH/MR / SOUTH-146 / 2009-11 PAGE No. 28 PRABUDHHA JIVAN DATED 16 JULY, 2010 પોતાના ઘરઆંગણે આવેલા મુલાકાતી હદયસ્પણી દશ્ય મહેમાનોનું કૉલોનીના દર્દી ભાઈ-બહેનોએ 1 ભોગીભાઈ શાહ ઉમળકાભેર સ્વાગત કર્યું. અમે સૌ દર્દીઓ સાથે તેમની કામગીરી અંગે ઔપચારિક પૂછપરછ કરી જઈ, તેમના અંતરમાં ડોકિયું કરી તેમને શાતા વર્ષો પહેલાં વડોદરામાં સર્વિચાર પરિવાર રહ્યા હતાં ત્યારે મેં એક કૌતુક જોયું. અમારી આપવાનો પ્રયત્ન તો કોઈ કરો ! અને બરોડા સિટીઝન કાઉન્સિલના સંયુક્ત ઉપક્રમે સાથે આવેલા પરદેશી મિશનરી ભાઈ-બહેનો રક્તપિત્ત દર્દીઓને મન આ સેવાભાવી અખિલ ભારતીય લેપ્રસી કૉન્ફરન્સ ભરાયેલી. ભાષાની મુશ્કેલીને કારણે વાત તો ન કરી શક્યા પરદેશી મિશનરીઓનો સ્પર્શ એ સાક્ષાત્ ઈશુનો પણ બધી ભાષા ભેદોને ઓગાળી નાંખે તેવા પ્રેમાળ સ્પર્શ હતો. તે દેવી સ્પર્શમાં ઋણ અને ભારતભરના લેપ્રોલોજીસસ, રક્તપિત્તક્ષેત્રે કામ કરતી સ્વૈચ્છિક સંસ્થાઓના કાર્યકરો, ગુજરાત પ્રેમાળ વર્તાવથી તેઓએ દર્દીઓનું મન જીતી લીધું. મનથી ભાંગી પડેલા આ અભાગી માનવીઓ માટે આ દર્દી ભાઈઓને તેમની વિકલાંગતાને નજર રોગમાંથી બેઠા થવાની શક્તિનો સ્રોત હતો તેમાં સરકારના રક્તપિત્ત વિભાગના તબીબો તથા પરદેશથી લેપ્રસી મિશનના કાર્યકરો આ અંદાજ કરી મિશનરીભાઈઓ તેમને પ્રેમપૂર્વક ભેટી કોઈ સંદેહ નથી. જે દવાથી નથી થઈ શકતું તે કૉન્ફરન્સમાં ભાગ લેવા આવેલાં હતા. રક્તપિત્ત તેમને પ્રેમાળ સ્પર્શથી પંપાળતા હતા. દુઆથી શક્ય બને છે. રક્તપિત્તના દર્દીને પોતાના અંગેના શોધનિબંધો, પેપર્સ તેમજ તેની કામગીરી આ હૃદયસ્પર્શી દૃશ્ય જોઈ હું ભાવવિભોર બની સ્વજનસમ ગણી તેમને ભેટી પડનાર એ પરદેશી ગયો. મારી આંખો હર્ષાશ્રુથી ભરાઈ ગઈ. હું મિશનરીઓ સમક્ષ મારું મસ્તક નમી પડ્યું. એ અંગેના વાર્તાલાપો રજૂ થયા હતાં. રક્તપિત્તગ્રસ્ત માનવીઓ અને સમાજ વચ્ચેની ગેરસમજ, ધિક્કાર મનોમન મારી જાતને ઠપકારતો...ટકોરી રહ્યો, હૃદયસ્પર્શી દૃશ્યને જીવનભર હું ભૂલી શકીશ નહિ. રે! તું તો તારી જાતને રક્તપિત્તનો મોટો કાર્યકર સાથે સાથે જ્યારે રક્તપિત્તની કોઈ અસરકારક અને ધૃણાની ખાઈ પૂરવાનો એ પ્રશસ્ય પ્રયત્ન હતો. બીજા દિવસે રાત્રે મનોરંજન કાર્યક્રમ તથા કહેવડાવે છે અને તું આ દરદીનારાયણો વચ્ચે દવા નહોતી ત્યારે રક્તપિત્તના દર્દી શ્રી પરચૂરે રક્તપિત્ત વિષય આધારિત શ્રી ડાહ્યાભાઈ ભક્ત આભડછેડ રાખી સ્પર્શથી દૂર ભાગે છે? મને મારી શાસ્ત્રીને પોતાના સેવાગ્રામ (વધુ)ના આશ્રમમાં દિગ્દર્શિત ફિલ્મ ‘સમસ્યા’ બતાવવામાં આવેલી. જાત માટે શરમ ઉપજી. લેપ્રસી કૉન્ફરન્સોમાં કે રાખી જાતે સારવાર-સુશ્રુષા કરનાર પૂ. ગાંધી અને સવારે શહેરની લેપ્રસી કૉલોની તેમજ સેમીનારોમાં મોટી મોટી વાતો કરીને સરકારી બાપુની એ છબી મને હંમેશાં કુષ્ઠરોગીની સેવાનો રક્તપિત્તગ્રસ્તો દ્વારા ચાલતા ચરખા કેન્દ્રની પૈસાને જોરે કાગળ ઉપર મોટા મોટા લેપ્રસી પ્રેરક સંદેશો આપતી રહી છે. * * * પ્રોજેક્ટસ બતાવવાનો શો અર્થ ? કૉન્ફરન્સના C/o. સુરેશા એપાર્ટમેન્ટ, ઈશ્વર ભુવન પાસે, મુલાકાતનો કાર્યક્રમ ગોઠવેલો. અમે બધા વિદેશથી મસમોટા ભોજન અને મિજબાનીઓના ખોટા નવરંગપુરા, અમદાવાદ-૩૮૦૦૦૯. આવેલા લેપ્રસી મિશનના કાર્યકરો સાથે આ ખર્ચા કરવાને બદલે આ પિડીત રોગીઓની પાસે ટે. નં. (૦૭૯) ૨૬૪૩૧૮૮૪. મુલાકાતમાં જોડાયાં હતાં. કે એક ઝાટકે કટકા જયભિખુ જીવનધારા-૨૦ : અહિંસાનો મહિમા અને અપરિગ્રહનું પાપ (અનુસંધાન પૃષ્ટ ૨૬થી ચાલુ) એમનો ભય દૂર કર્યો. ધીરે ધીરે એમ લાગ્યું કે સાથોસાથ પરિગ્રહને કારણે સર્જાતા પાપની આવવાની હતી.' ગામના ચોરે એ કોઈ વડીલ સાથે વાતો કરતા કથાઓ જાણવા મળી. ઘરઘર રાતના જંગલમાં | ‘પોલીસ !” આ શબ્દો સાંભળતાં જ હરણ હોય અને એ વડીલ પોતાના અનુભવની વાત મેળવેલા આ એક કલાકના અનુભવે બાળકોને ફાળ ભરે તેમ લાંબી ફાળ ભરતાં બધા દક્ષિણ કહેતા હોય. એવું પ્રત્યક્ષ શિક્ષણ આપ્યું, જે કદાચ જીવનભર દિશા તરફ દોડી ગયા. ભીખાલાલ અને બધા ચાંદની રાત, ઝરણાનું ગાન, દૂર ભેલા એમને મળવું મુશ્કેલ હતું. ગોઠિયાઓને નિરાંત થઈ, પણ સૌની નજર ખામોશ પર્વતો અને આ બધાની વચ્ચે એક ખડક એવામાં દૂર કંઈ ખળભળાટ સંભળાયો અને શોધતી હતી કે આપણો સાથી જગત ક્યાં છે. પર બેઠેલ ડાકુઓનો બિહામણો સરદાર અને અચાનક બંદૂકનો અવાજ આવ્યો. આગેવાને બંદૂક (ક્રમશ:) એની આજુ બાજુ શાંત ભાવથી ઊભેલા આ હાથમાં લીધી અને વિદ્યાર્થીઓ સાથેના ભોમિયાને * * * વિદ્યાર્થીઓથી એક જુદું જ વાતાવરણ સર્જાય છે. પૂછયું, ‘તમે આ તરફે આવ્યા, ત્યારે બીજા કોઈ ૧૩/બી, ચંદ્રનગર સોસાયટી, જયભિખ્ખું માર્ગ, ધાર્મિક શિક્ષક પાસેથી વ્રતોનું શિક્ષણ અને જંગલમાં આવનારના સમાચાર હતા ?' પાલડી, અમદાવાદ-૩૮૦ ૦૦૭. વિવેચન લેનાર ગરકળના આ વિદ્યાર્થીઓને એ ભોમિયાએ કહ્યું, ‘હા, નરવરમાં શિકારનો ટેલિફોન: ૦૭૯-૨૬૬૦૨૫૭૫. રાત્રે અહિંસાના મહિમાનો અનુભવ થયો, પણ પ્રોગ્રામ ગોઠવાયો હતો એટલે પોલીસની ટુકડી મોબાઈલ : ૦૯૮૨૪૦૧૯૯૨૫. Printed & Published by Nirooben Subhodbhai Shah on behalf of Shri Mumbai Jain Yuvak Sangh and Printed at Fakhri Printing Works, 312/A, Byculla Service Industrial Estate, Dadaji Konddev Cross Rd, Byculla, Mumbai-400 027. And Published at 385, SVP Rd., Mumbai-400004. Temporary Add.: 33, Mohamadi Minar, 14th Khetwadi. Mumbai-400004. Tel.: 23820296. Editor: Dhanwant T. Shah. Page #177 -------------------------------------------------------------------------- ________________ Sી એ પર્યુષણ પર્વ વિશેષાંક જૈન સાહિત્યગૌરવ ગ્રંથો હ, ૮િ જીવુંના વર્ષ-પ૭ : અંક-૮-૯ ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૦ પાના ૭૬ ! કીમત રૂા. ૨૫ શ્રી ગુરુગૌતમ યુક્ત સરસ્વતી દેવી जिनपति प्रथिताखिलवाङ्मयी घणधणननमंडप वर्तकी। गुरुमुखाम्बुजखेलनहंसिका विजयते जगति श्रुतदेवता ।। Page #178 -------------------------------------------------------------------------- ________________ આમન એક વખત એક માણસ ભગવાન બુદ્ધ પાસે આવ્યો અને પ્રશ્ન પૂછ્યો કે, ‘આ કિનારા પરની માછલીઓ આપમેળે મરી ગઈ છે. મેં મારી નથી-હિંસા કરી નથી. મારાથી એ ખવાય ?' ભગવાન બુદ્ધે જવાબ આપ્યો કે 'તેં માછલી મારી નથી. તેં હંસા કરી નથી, એટલે એ આપમેળે મરી ગયેલી માછલી ખાવામાં વાંધો નથી.' ઘોડાં સમય પછી મહાવીર સ્વામી વિાર કરતાં કરતાં આ જગ્યાએ આવી પહોંચ્યા, ત્યારે એ જ માણસે ભગવાન મહાવીરને એ જ પ્રશ્ન ક્રમ કૃતિ (૧) પર્યુષણ પર્વ વિશેષાંક (૨) ભગવતી સૂત્ર (૩) આચારાંગ સૂત્ર (૪) કર્મગ્રંષ (૫) ‘જીવ-વિચાર પ્રકરણ' ગ્રંથ અને (૧૦) ઉપમિતિ ભવપ્રપંચ કથા (૧૧) વરાંગચરિત સર્જન-સૂચિ ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ : એક અધ્યયન (૬) ઉમાસ્વાતિજી કૃત : પ્રશમરતિ પ્રકરણ (૭)‘જૈન સાહિત્ય ગૌરવ ગ્રંથ'પ્રાપ્ત શોધ નિબંધોની યાદી (૮) શ્રી દશવૈકાલિક સુત્ર (૯)જૈન ધર્મ, ભારતીય દર્શનનો અને સ્વદેશપ્રેમનો ગોર-ગ્રંષ : જેન ફિલોસોફી' (૧૨) ‘યોગ બિંદુ’ (૧૩) પ્રબુદ્ધ રૌનિર્ણય (૧૪) શ્રી શાલીભદ્ર ચરિત્રમ્ પ્રબુદ્ધ જીવન પૂછ્યો. મહાવીરે સ્પષ્ટ ભાષામાં જવાબ આપતાં કહ્યું કે તારાથી એ માછલીઓ ખવાય નહીં. પેલા માણસે પૂછ્યું ‘કેમ ન ખવાય ? મેં તો માછલીઓ મારી નથી, તો પછી માછલી ખાવામાં વાંધો કઈ રીતે હોઈ શકે ?” ભગવાન મહાવીરે કહ્યું કે એક વખત તું આ માછલી ખાશે અને તેનો સ્વાદ તને ગમી જશે, તો પછી માછલી મારીને ખાવાનું મન થશે, એટલે અત્યારે ભલે તે માછલી મારી નથી – હિંસા કરી નથી, પણ અત્યારે તારાથી માછલી ખવાય નહીં. કેટલી સૂક્ષ્મ દૃષ્ટિ! અને સ્પષ્ટ માર્ગદર્શન! સૌજન્ય : ‘કચ્છ રચના' (૧૫) અભિધાન ચિંતામણિ નામ માલા (૧૬) પ્રારંભ : શ્રી શ્રાધ્ધ પ્રતિક્રમણ સૂત્ર (૧૭) ગૌતમ-પૃચ્છા (૧૮) તત્ત્વાર્થ સૂત્ર (૧૮) ખજાનો કદી પૂરી નહિ થાય જ..... (૧૯) પંથે પંથે પાથેય...નવકાર મંત્રમાં આસ્થા અને આત્મશક્તિનોઅનુભવ કર્તા ડૉ. ધનવંત શાહ ડૉ. પ્રવીણ સી. શાહ ડૉ. પૂર્ણિમા એસ. મહેતા પ્રા. ધિરેન્દ્ર આર. મહેતા માવજી કે. સાવલા વિજયાબેન સી. શાહ પૃષ્ટ ૩ સુધારન એસ. શાહ ૬ ૧૨ ૧૭ 2220 ૨૧ ૨૫ 30 ૩૩ ડૉ. ગિભાઈ જેઠાલાલ ઝવેરી ડૉ. કુમારપાળ દેસાઈ સુમનબેન પ્રવીણાચંદ્ર શાહ પ્રિતેશ વિનોદભાઈ શાહ રશ્મિ ભેદા ડૉ. રૂપા ચાવડા હિંમતલાલ કોઠારી પ્રા. હિતેશ જાની ડૉ. કવિન શાહ ડૉ. ધનવંતીબેન નવીનચંદ્ર મોદી ૬૭ ઈલાબેન શાહ ૭૨ ૫ અનુ. પુષ્પાબહેન પરીખ ૩૭ ૪૧ ૪૫ _* * & & & & ૭૫ મુખપૃષ્ટ સોજન્ય : પૂ. મુનિશ્રી કુલચંદ્ન વિજયજી સંપાદિત 'સચિત્ર સરસ્વતી પ્રાસાદ' સંધ પ્રકાશન સંવત ૨૦૫૫ ઓગાસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૦ જિન-વચન આત્માને જીતો पंचिदियाणि कोहं माणं मायं तहेब लोभं च । दुज्जयं चेव अप्पाणं सव्वमप्पे जिए जियं । પાંચ ઇન્દ્રિયો તથા ક્રોધ, માન, માયા અને લોભને જીતવાં કઠિન છે. આત્માને જીતવો તેથી પણ વધુ કઠિન છે; પરંતુ આત્માને જીતવાથી સર્વ જીતી લેવાય છે. It is difficult to conquer the five senses as well as anger, pride, delusion and greed. It is even more difficult to conquer the self. Those who have conquered the self have conquered everything. (ડૉ. રમણલાલ ચી. શાહ ગ્રંથિત ‘બિન વચન’માંથી) ‘પ્રબુદ્ધ જીવન’ની ગંગોત્રી ૧. શ્રી મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકા ૧૯૨૯ થી ૧૯૩૨ ૨. પ્રબુદ્ધ જૈન ૧૯૩૨ થી ૧૯૩૩ બ્રિટિશ સરકાર સામે ન ઝૂક્યું એટલે નવા નામે ૩. તરૂણ જૈન ૧૯૩૪ થી ૧૯૩૭ ૪. પુનઃ પ્રબુદ્ધ જૈનના નામથી પ્રકાશન ૧૯૩૯-૧૯૫૩ પ. પ્રબુદ્ધ જૈન નવા શીર્ષકે બન્યું ‘પ્રબુદ્ધ જીવન’ ૧૯૫૩ થી * શ્રીમુંબઈ જૈન યુવક સંઘના મુખપત્રની ૧૯૨૯ થી, એટલે ૮૧ વર્ષથી અવિરત સફર, પહેલા સાપ્તાહિક, પછી અર્ધમાસિક અને ત્યારબાદ માસિક ૨૦૧૦માં ‘પ્રબુદ્ધ જીવન'નો ૫૭માં વર્ષમાં પ્રવેશ પ્રબુદ્ધ વાચકોને પ્રણામ પૂર્વ મંત્રી મહારાવો જમનાદાસ અમરચંદ ગાંધી ચંદ્રકાંત સુતરિયા રતિલાલ સી. કોઠારી મણિલાલ મોકમચંદ શાહ જભાઈ મહેતા પરમાણંદ કુંવરજી કાપડિયા ચીમનલાલ ચકુભાઈ શામ ડૉ. રમણલાલ ચી. શાહ Page #179 -------------------------------------------------------------------------- ________________ Regd. With Registrar of Newspaper for India No.RNI 6067/57 વર્ષ ‘પ્રબુદ્ધ જીવન’: ૫૭ ૦ અંક: ૮-૯ ૦ ઑગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૦૦ વિક્રમ સંવત ૨૦૬૬ ૦ વીર સંવત ૨૫૩૭૦ શ્રાવણ વદ-તિથિ-૫૦ ૦ ૦ ૦ શ્રી મુંબઈ જેન યુવક સંઘ પત્રિકા ૦ ૦ ૦ (૧૯૨૯ થી પ્રારંભ, ૮૧મા વર્ષમાં પ્રવેશ) પ્રમુઠ્ઠ જીવી ૦ ૦ છૂટક નકલ રૂા. ૨૫/-૦ ૦ ૦ ૦ વાર્ષિક લવાજમ રૂા.૧૨૫/-૦૦ માનદ તંત્રી : ડૉ. ધનવંત શાહ પર્યુષણ પર્વ વિશેષાંક પર્યુષણ પર્વના આઠ-દસ દિવસ ધર્મ મહોત્સવના દિવસો છે. આ વર્ષે પર્યુષણ પર્વ ૪ સપ્ટેમ્બરથી શરૂ થાય છે, એટલે દર આ કર્મક્ષય કરવાના દિવસો છે. પ્રાયશ્ચિત્ત અને પશ્ચાતાપની પળોના મહિનાની પંદરમી તારીખે નિયમિત પ્રકાશિત થતું ‘પ્રબુદ્ધ જીવન' દર્શન કરી, ક્ષમા આપી ક્ષમા માગવાના આ ધન્ય દિવસો છે. આત્મા જો ૧૫મી ઓગસ્ટે પર્યુષણ વિષેશક તરીકે પ્રકાશિત કરીએ તો પર આરૂઢ થઈ ગયેલા રાગ, દ્વેષ, કામ, લોભ, મોહ વગેરે ઘણું વહેલું થાય, અને તા. ૧૫ સપ્ટેમ્બરના આ વિશેષાંક પ્રગટ પાપસ્થાનકોને જ્ઞાન, તપ અને ભક્તિથી એ બધાંને નીચે ઊતારી કરીએ તો ઘણું મોડું થાય, તેમ જ ચાર સપ્ટેમ્બરથી અગિયાર અને હળવેકથી એમને વિદાય કરવાના આ દિવસો છે. જેમ જેમ આ સપ્ટેમ્બર સુધી પર્યુષણના દિવસો હોઈ, તા. ૧૫ સપ્ટેમ્બરનો અંક અશુદ્ધ આવરણો દૂર થતાં પ્રકાશિત કરવો શક્ય ન | આ સંયુક્ત અંકના સૌજન્યદાતા જશે તેમ તેમ આતમજ્યોતિ બને. એટલે મધ્યમ માર્ગ પ્રકાશિત થશે, એ અનુભૂતિ ઓ: ગસ્ટ : શ્રી કાલીદાસ સાકળચંદ દોશી પરિવાર પસંદ કરી તા. ૩૦ ઓગસ્ટ, શબ્દાતિત છે. જે મહાન | (પાલનપુરવાળા). આગસ્ટ-સપ્ટે મ્બ૨ના આત્માને આ અનુભતિ થાય સપ્ટેમ્બર : શ્રી-શ્રીમતી કલ્પા હસમુખ ડી. શાહ પરિવાર સંયુક્ત અંક પ્રકાશિત કરવો. છે એ જીવનમુક્ત બની જાય સ્મૃતિ-શ્રદ્ધાજલિઃ દીપચંદકેશરીમલ શાહની ૧૬મી પુણ્યતિથિ પર એ બધી રીતે ઉચિત લાગ્યું. છે. સંસારમાં રહીને પણ પ્રસંગના વાજાં પ્રસંગે વાગે અસંસારી બની જીવી જાય છે, સાક્ષીભાવ સ્વરૂપે આ ભવ્ય આત્મા તો જ એ નાદ કર્ણપ્રિય અને મનભાવન લાગે. ચિત્ત પ્રસન્ન થાય. મોક્ષના યાત્રિ બની જાય છે. આ નિર્ણય પછી માનસિક સંઘર્ષ શરૂ થયો. આ વિશેષાંકમાં શું આ શિખરે પહોંચવા માટે જ્ઞાનતપ એ એક ઉમદા તપ છે. જ્ઞાન પીરસવું? પર્યુષણ પર્વ, તીર્થકર ભગવાનો, તપ, ધાર્મિક ક્રિયાઓ એ માત્ર પુસ્તક નથી, જ્ઞાન એ દેવ છે, એ જ્ઞાનદેવતા છે. એનું વગેરે વિશે તો ઘણું જ લખાઈ ગયું છે. પૂજન આંખોથી, મનથી અને ધ્યાનથી જ થાય. એટલે પર્યુષણના જૈન સાહિત્ય સાગર જેવું વિશાળ અને ગહન છે. ભગવાન આ પવિત્ર દિવસોએ અમે આપની પાસે જૈન સાહિત્યના સાગરસમા મહાવીર પહેલાં અને પછી જૈન સાહિત્યનું સર્જન થતું જ રહ્યું છે. જ્ઞાન ભંડારમાંથી થોડું આચમન લઈને ઉપસ્થિત થઈ રહ્યા છીએ. જ્યારે લિપિ અને લેખન કળા ન હતી ત્યારે આ સાહિત્ય ગુરુ ભગવંતો પ્રતિ માસે આપના કરકમળમાં થોડું ભારે, થોડું હળવું ‘પ્રબુદ્ધ દ્વારા શ્રુત પરંપરાથી જળવાયું અને પછી આ આગમ સાહિત્ય લેખન જીવનઆપને અર્પણ કરતા હતા એવો આ સંયુક્ત અંક નથી, સામગ્રી પર લિપિ બદ્ધ થયું. આ વિશે વિશેષ વિગતો આ અંકમાં પણ થોડો ભારે ભારે છે. પરંતુ આ તપના દિવસોમાં તો આત્માને અન્યત્ર છે એટલે અહીં પુનરાવર્તન નથી કરતો. ભર્યું ભર્યું કરે એવું ભવ્ય ભવ્ય જ દર્શાવાય ને! ઈ.સ.ના બારમા શતકમાં શરૂ થયેલા પ્રાચીન ગુજરાતી જૈન • શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, ૩૩ મહમદી મિનાર, ૧૪મી ખેતવાડી, એ.બી.સી. ટ્રાન્સપોર્ટની બાજુમાં, મુંબઈ-૪૦૦૦૦૪. ટેલિફોનઃ ૨૩૮૨૦૨૯૬ • Website : www.mumbai_jainyuvaksangh.com • email: shrimjys@gmail.com Web Editor: Hitesh Mayani-9820347990 Page #180 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવન ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૦ સાહિત્યનો પ્રવાહ ૧૪૫૦ થી ૧૬૦૦ સુધીના દોઢસો વર્ષના શ્રી મહાવીર જૈન વિદ્યાલય દ્વારા રૂપમાણક ભંશાલી ટ્રસ્ટના ગાળામાં વધારે પુષ્ટ અને વેગવાળો બન્યો, ત્યાર પછી તે આજ સૌજન્યથી આ વર્ષના જાન્યુઆરીના અંતમાં રતલામમાં ત્રિદિવસીય સુધી પ્રતિ વર્ષે જૈન સાહિત્યનું સર્જન થતું જ રહ્યું છે. કહેવાય છે કે વીસમા જૈન સાહિત્ય સમારોહનું આયોજન કરાયું. આ સમારોહનો ભારતના જૈનોના જ્ઞાન ભંડારોમાં હજુ વીસ લાખ હસ્તપ્રતો વિષય હતો: “જૈન સાહિત્ય ગૌરવ ગ્રંથ'. લગભગ ૧૫૦ જૈન-જૈનેતર સંશોધકોની રાહ જોતી પોતાનો શબ્દ ધબકાર કરી રહી છે. એવું વિદ્વાનો આ સમારોહમાં પધાર્યા. ૧૧૦ જેટલાં જૈન ગ્રંથો ઉપર મનાય છે કે વિશ્વમાં ક્યાંય ને ક્યાંય અલગ અલગ ભાષામાં પ્રતિદિન શોધનિબંધો પ્રાપ્ત થયા અને સર્વે વિદ્વાનોએ પોતાની સમય એક એક જૈન ગ્રંથનું સર્જન થઈ રહ્યું છે. જૈન સાહિત્ય એટલું મર્યાદામાં રહીને એ શોધનિબંધોનું અલ્પ અલ્પ વાંચન પણ કર્યું. સભાગી છે કે આ દિશામાં આ સાહિત્યની ચિંતા અને ખેવના એક જ્ઞાન મહોત્સવનું વાતાવરણ રચાઈ ગયું, અને જૈન સાહિત્ય કરનાર પૂ. મુનિ ભગવંતો, પ્રકાંડ પંડિતો, જિજ્ઞાસુઓ અને માટે આ એક ઐતિહાસિક ઘટના બની રહી. આ સર્વે શોધનિબંધો ધનપતિઓ આજે પણ એટલા જ સક્રિય છે, એ નિમિત્તે ઘણી રૂપમાણક ભશાલી ટ્રસ્ટના વીરતત્ત્વ પ્રકાશન મંડળ શિવપુરી દ્વારા સંસ્થાઓ કાર્યરત છે અને પ્રગતિને પંથે છે. આ સંસ્થાઓ વિશે “જૈન ગ્રંથ નિધિ' શીર્ષકથી પ્રકાશિત થશે અને એનું સંપાદન કાર્ય એક દીર્ઘ ગ્રંથ લખી શકાય. જૈનોના ચતુર્વિધ સંઘે જ્ઞાનને તીર્થકર જૈન ધર્મના પંડિત એલ. ડી. ઈન્સ્ટિટ્યૂટ અમદાવાદના નિયામક ડૉ. જેટલું જ મહત્ત્વ આપી એની પૂજા કરી છે. પઢમં નાઝું તો યા જિતેન્દ્ર શાહ કરશે. પહેલાં જ્ઞાન, પછી જ દયારૂપ ધર્મ અને અનુષ્ઠાનો. આ બધાં શોધનિબંધો અમારી પાસે તૈયાર હતા જ. બધાં એટલે અમને પણ એવો વિચાર આવ્યો કે “પ્રબુદ્ધ જીવન' દ્વારા શોધનિબંધો ઉત્તમ અને સંશોધનાત્મક. આ નિબંધોની વિગતે યાદી અમે પણ યત્કિંચિત જ્ઞાનભાવ શાસનને અને વાચકને સમર્પીએ. આ અંકમાં અન્યત્ર આપી છે, જેથી જિજ્ઞાસુઓ એ મહાનુભાવોનો જૈન સાહિત્ય બે વિભાગમાં વિભાજિત થયેલ છે. અતિ પ્રાચીન સંપર્ક કરી શકે. આ નિબંધમાંથી “પ્રબુદ્ધ જીવનના વિશેષાંક માટે આગમ એટલે તીર્થકર વાણી જે શ્રુતપરંપરા પછી લિપિ બદ્ધ થયા, થોડાં નિબંધો પસંદ કરવાનું કામ આ લખનાર માટે ખૂબ જ સંઘર્ષમય અને ત્યાર પછીનું આગમેતર સાહિત્ય, આ આગમેતર સાહિત્યનું બન્યું. જ્યાં બધું જ પસંદ હોય ત્યાં ક્યું પસંદ કરવું? ઉપરાંત સર્જન કર્યું જૈન મુનિ ભગવંતો, પ્રકાંડ પંડિતો અને શ્રાવક- ‘પ્રબુદ્ધ જીવન'ના વાંચકોને મનસમક્ષ રાખી, પૃષ્ટની મર્યાદા શ્રાવિકાઓએ. આ સાહિત્યમાં વિવિધ વિષયો છે તો એ સાહિત્ય સ્વીકારીને આ નિબંધોની દીર્ઘતાનું સંપાદન કરવું પડે. કારણ કે વિવિધ સ્વરૂપમાં પણ છે. દા. ત. કથા, રાસ, પ્રબંધ, નાટક, અહીં તો માત્ર ગ્રંથ પરિચયનો જ અભિગમ રાખ્યો છે. એટલે વિષય વ્યાકરણ, કાવ્યશાસ્ત્ર, ન્યાય, તત્ત્વજ્ઞાન વગેરે. આ સાહિત્ય માત્ર અને સાહિત્ય સ્વરૂપોની દૃષ્ટિએ થોડાં નિબંધો વિચાર્યા, પરંતુ જે વૈરાગ્યનું સાહિત્ય નથી, વિવિધ રસોથી એ છલકાતું સાહિત્ય છે. નિબંધોને સ્થાન ન અપાયું એ માટે પારાવાર દુઃખ અને મનોમંથન જૈન સાહિત્ય રાજ્યાશ્રિત ન હતું, ત્યારે અને આજે પણ એ સર્જનમાં પણ અનુભવ્યું. એટલે જે અન્ય ઉત્તમ નિબંધો સમાવી નથી શકાયા સંઘનો સાથ અને સંઘનો આ સર્જન પ્રતિ અહોભાવ, ખેવનાભાવ એનું કારણ પૃષ્ટ મર્યાદા છે એનો સ્વીકાર કરી એ અન્ય વિદ્વાન અને ધન્યભાવ રહ્યો છે. જૈન શાસન અને જૈન સાહિત્ય આટલું મહાનુભાવોની હું ક્ષમા માગું છું. સાથોસાથ એ નિર્ણય પણ પ્રગટ બધું સદ્ભાગી છે. કરું છું કે શક્ય હશે ત્યારે એ નિબંધો એની દીર્ઘતાનું સંપાદન “પ્રબુદ્ધ જીવન'ના વાચકો જૈન છે, અને બૌદ્ધિક જૈનેતરો પણ છે. કરીને ‘પ્રબુદ્ધ જીવન'ના હવે પછીના અંકોમાં પ્રકાશિત કરીશું, આ જૈન જિજ્ઞાસુ વાચકોને અને જૈનેતર બોદ્ધિકોને જૈન સાહિત્યનો, જેથી “પ્રબુદ્ધ જીવન'ના જૈન-જૈનેતર જિજ્ઞાસુ વાંચકોને જૈન એના ઊંડાણનો, એના તત્ત્વજ્ઞાનનો થોડો પરિચય થાય એવું સાહિત્ય સાહિત્યની વિશાળતાનો અને ગહનતાનો પરિચય થતો રહે. આ અંકમાં આપવાના ભાવ અમારામાં જાગૃત થયા. અહીં પ્રસ્તુત થયેલા શોધનિબંધોની દીર્ઘતાનું સંપાદન કરતી આકાશ જેવા વિશાળ અને સમુદ્ર જેટલા ગહન સાહિત્યમાંથી વખતે પણ મનમાં વ્યથા તો અનુભવી જ. પ્રત્યેક નિબંધ મૂળ દશથી મોતી જેવાં થોડાં બિંદુ શોધવાનું કામ કઠિન તો હતું જ. સમય પંદર પાનાના છે, એ પૂરેપૂરા અક્ષરમાં પ્રગટ કરીએ તો બહુ થોડાં પણ થોડો હતો.પણ અમારી ટીમે નિર્ણયને કાર્યમાં પરિણત કરવાની જ નિબંધોને સમાવી શકાય, અને વૈવિધ્યનો છેદ ઊડી જાય. ઉપરાંત પ્રતિજ્ઞા જ લઈ લીધી. અમારા પૂ. પુષ્પાબેન પરીખ, કોમ્યુટર પ્રબુદ્ધ જીવન'નો વધુ વાચકવર્ગ પંડિતવર્ગ કે એકેડેમિક વર્ગ નહિ મુદ્રણના શ્રી જવાહરભાઈ શુક્લ અને અમારા સર્વેની વચ્ચે દોડાદોડ જ, એટલે એ જિજ્ઞાસુ વર્ગને મનસમક્ષ રાખી, એમની રસ અને કરનાર કડી જેવો અમારો અશોક, બધાં કાર્યરત થયા. સૌ પ્રથમ ગ્રાહ્યશક્તિને લક્ષમાં રાખીને આ દીર્ઘ નિબંધોની દીર્ઘતાનું સંપાદન આ ત્રિપુટી પ્રત્યે મારો આનંદ અને સંતોષ ભાવ પ્રગટ કરું છું. કરતા ખૂબ મથામણ અનુભવી છે જ. અનુભવ છે કે પોતાના લેખનો • ૧ વર્ષનું લવાજમ રૂા. ૧૨૫/-(U.S. $ 15) • ૩ વર્ષનું લવાજમ રૂા. ૩૫૦/-(U.S. $ 40) • ૫ વર્ષનું લવાજમ રૂા. ૫૫૦/-(U.S. $ 65) • ૧૦ વર્ષનું લવાજમ રૂ. ૧૦૦૦/-(U.S. $120) ૭ કન્યા કરિયાવર આજીવન લવાજમ રૂા. ૨૦૦૦/-(U.S. $ 150) Page #181 -------------------------------------------------------------------------- ________________ ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૦ પ્રબુદ્ધ જીવન એક શબ્દ પણ કપાય તો લેખક પોતાની નસ કપાયાનું દુઃખ અનુભવે અંતરમાં રાખ્યો છે, એટલે વાચકની એ અપેક્ષા પૂર્ણ ન થઈ હોય છે. મારે અનિચ્છાએ પણ આ કાર્ય કરવું પડ્યું છે. આ સર્વ વિદ્વાન એવું લાગે તો એ વાચક અમને ક્ષમા કરે. લેખકોની હું ક્ષમા ચાહું છું. અહીં માત્ર ગ્રંથ પરિચય છે. એના આ અંકનું વાંચન બુદ્ધિરંજન, મનરંજન, ચિત્તરંજન અને મુખ્ય ભાવનું આચમન છે. ફૂલ નથી ફૂલની સુગંધ છે. ચિત્તવિકાસનું જ માત્ર વાંચન નથી, પરંતુ આગમથી અર્વાચીન આ લેખો વાંચ્યા પછી જે કોઈ વાચકને એમાં ક્ષતિ જણાય અથવા સુધીની આ લઘુ શબ્દયાત્રા વાચકને આત્મિક અને આધ્યાત્મિક શાસ્ત્રદોષ દેખાય તો એ સર્વ વિદ્વદજનને અમારી વિનંતી છે કે પત્ર લખીને વિકાસના શિખર તરફ દૃષ્ટિ કરાવશે એવી શ્રદ્ધા છે. અમને તરત જ જણાવે, અમે પછીના અંકમાં પ્રગટ કરીશું. જેથી શાસ્ત્ર સર્વ વાચક મહાનુભાવોને પર્યુષણ પર્વ માટે શુભ પ્રાર્થના. અશુદ્ધિ કે કોઈ અસત્ય આગળ વધતાં અટકે, જ્ઞાન એ દેવતા છે. અને એ આ પવિત્ર દિવસોમાં કર્મક્ષયના ઉત્સવો આપ ઉજવો એવી ઊર્જા શુદ્ધ સ્વરૂપે જ દૃશ્યમાન હોવા જોઈએ. આપ સર્વેને પ્રાપ્ત થાય એવી શાસન દેવને પ્રાર્થના. આ સર્વ લેખોની પ્રાપ્તિ માટે પુનઃ શ્રી મહાવીર જૈન વિદ્યાલય વિતેલા વર્ષ દરમિયાન અમારી લેખન ક્ષેત્રે જે કાંઈ ભૂલ થઈ અને રૂપ-માણક ભંશાલી ટ્રસ્ટનો અમે આભાર માનીએ છીએ. હોય, પ્રગટ થયેલ સાહિત્યથી આપનું ક્યાંય મન દુભાયું હોય તો ‘પ્રબુદ્ધ જીવન'ના નિયમિત વાચકો પાસે આ સંયુક્ત અંક એક અમે અંતઃકરણ પૂર્વક આપની ક્ષમા માગીએ છીએ. વિશિષ્ટતા લઈને આવે છે એટલે પૂર્વનાં બધાં અંકોની જેમ મનગમતું ખામેમિ સવ્ય જીવે, સવે જીવા ખમંતુ મે, મિત્તિ મે સવ ભૂએસ, કે ઝટપટ માણી શકાય એવું વાંચન આ મહાનુભાવોને નહિ મળે. વેરે મઝે ન કેણઈ. ઉપરાંત નિયમિત પ્રગટ થતા વિભાગો પણ અહીં દૃશ્યમાન નહિ મિચ્છામિ દુક્કડમ્. થાય, કારણ એ જ કે એ વિભાગો પછી તો આવવાના જ છે. પરંતુ Tધનવંત શાહ એ સ્થાને અહીં વધુ ગ્રંથોનો પરિચય-લાભ આપી શકાય, એ ભાવ drdtshah@hotmail.com ખજાનો કદી પૂરો નહિ થાય જો... |અનુવાદકઃ પુષ્પા પરીખ જે રોકે છે તે સડે છે, જે છોડે છે તે પામે છે. ખાબોચીયામાં પાણી તો નદીઓને ખોટ જતી હશે ! વાદળ કંઈ નદીઓ પર એટલી વર્ષા નથી સૂકાઈ જાય, ઘટી જાય અને દુષિત થાય પરંતુ વહેતા ઝરણામાં હંમેશા કરતા કે જેથી નદી દ્વારા અપાયેલ અનુદાનનો બદલો વાળી શકે. આ ખોટને ગતિશીલતાની સાથે સાથે સ્વચ્છતા પણ રહે છે. નથી એ સૂકાતું કે નથી એ હિમાલય પરનો બરફ પૂરી કરે છે અને શાનદાર નદીઓને ખોટમાં નથી સડતું. એનો સ્રોત કદિ પૂર્ણ થતો નથી. જે ગતિશીલતાનો નિયમ તોડે છે, રહેવા દેતો. બરફ પીગળ્યા કરે છે અને નદીઓના પેટ ભરાતા રહે છે. તો સંચય કરે છે તેને અલ્પ પ્રાપ્ત થાય છે, અક્ષય અનુદાનની પાત્રતાથી તે પીગળતો હિમાલય બાંડો થઈ જતો હશે? ના એ પણ નથી થતું, આસમાનના વંચિત રહી જાય છે. ખજાનામાં એટલો બરફ ભરેલો છે કે નદીઓને આપેલું અનુદાન પણ એ ધરતી પોતાનું જીવનતત્ત્વ વનસ્પતિઓને નિરંતર આપે છે. આ ક્રમ પૂર્ણ કરી શકે. હિમાલયના હિમ શિખરો હજારો વર્ષો પૂર્વે જેવા હતા તેથી અનાદિકાળથી ચાલી આવે છે. સર્વે પ્રાણી ધરતીમાંથી જ પોતાનો આહાર જરાયે ઓછા નથી થયા. પ્રાપ્ત કરે છે. ધરતીનો ભંડાર કદી ખાલી થતો નથી. વનસ્પતિના સૂકા જે આપ્યું તે ક્યારે પાછું આવશે તેનો હિસાબ માંડવાની જરૂર નથી. પાંદડા અને પ્રાણીઓનો મળ, ગોબર એની શક્તિને કદી ઘટવા નથી દેતા. આપવાવાળાનો ખજાનો કદી ખૂટતો નથી એ ઉક્તિ પર વિશ્વાસ રાખવો પ્રકૃતિ એ પ્રાણીઓના દાનના બદલામાં એમને અઢળક વૈભવ આપતી જ જરૂરી છે. કાલે નહીં તો પરમે એક હાથે અપાયેલ અનુદાન બીજા હાથમાં રહી છે. સર્વેના પેટ ભરવાવાળી ધરતીએ કદી પોતાનું પેટ ખાલી હોવાની આવી જ જાય છે. પાનખરમાં પાંદડાઓ જમીન પર પડતા રહે છે જેથી ફરિયાદ નથી કરી. ભૂમિને ખોરાક મળતો રહે છે અને એની ફળદ્રુપતામાં ઘટાડો થતો નથી. વનસ્પતિઓ પોતાની હરિયાળી અને જીવવાની શક્તિ નિરંતર પ્રાણીઓને પીળા પર્ણો ખર્યા નથી કે નવી કુંપળો ફૂટવા માંડે છે અને વૃક્ષ પહેલાં કરતાં પ્રદાન કરે છે. એમ લાગે કે એનો ભંડાર આજે નહીં તો કાલે જરૂર ખાલી પણ અધિક હરિયાળું બની જાય છે. ફળોનો સિલસિલો પણ આજ પ્રમાણે થશે, પરંતુ વૃક્ષોના મૂળીયાં એટલા મજબૂત હોય છે અને ધરતીના ઊંડાણ ચાલ્યો આવે છે. તોડવાવાળા ફળ તોડવામાં કસર નથી કરતા પરંતુ તેમાં સુધી ઘૂસી જઈને વનસ્પતિની સંપત્તિ યથાવત્ જીવંત રાખી શકે છે. વૃક્ષ કંઈ ગુમાવતું નથી. વર્ષમાં બે વાર વૃક્ષ પર ફળ બેસે છે અને કોઈ ખોટ સમુદ્ર વાદળો આપે છે. વાદળોની માંગણી કદી પૂરી નથી થતી છતાં પડતી નથી. ઉન આપનાર ઘેટાંઓનું પણ એવું જ છે. બાળકોના ગરમ સૃષ્ટિની શરૂઆતથી આજ સુધી ચાલી આવતી આ યાચનાને કદી ઈન્કાર કપડાં બનાવવા કે સ્વેટર બનાવવા ઘેટાંઓ ઉન આપ્યા જ કરે છે અને નવું સાંભળવો પડ્યો નથી. નદીઓએ સમુદ્રના આંગણે પહોંચી તેનો ભંડાર ઉન ઉગ્યા કરે છે. પૂરી ઉમર એ આપ્યા જ કરે છે પણ કદિ ઉન વગરનું ઘેટું ભરવાના સોગંદ લીધા અને આજ સુધી નિભાવે છે. સમુદ્ર આજ સુધી નજરે નથી પડતું. | * * * (‘તીર્થંકરના સંકલનો'માંથી) યથાવત્ છે. વાદળાંઓએ જે આપ્યું છે કે આપે છે તે નદીઓ ભરપાઈ કરે છે. ફોન : ૦૨૨-૨૩૮૭૩૬૧૧ Page #182 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવન ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૦ ભગવતી સૂત્ર | ડૉ. પ્રવીણ સી. શાહ લેખક જેન ધર્મના ઊંડા અભ્યાસી, વક્તા અને જેન ધર્મ વિષયક ગ્રંથોના કર્તા છે. વર્ષો સુધી અમેરિકમાં વસવાટ કરી વર્તમાનમાં અમદાવાદમાં સ્થાયી થઈ વિશ્વભરમાં જેને જ્ઞાન સાહિત્યનો પ્રચાર કરી રહ્યાં છે. હિંદુ દર્શનના વેદ-વેદાંત-ઉપનિષદ-પુરાણ વગેરે શાસ્ત્રોમાં ભકત્યા નિત્ય પ્રબળે શ્રુતમહમખિલ સર્વ લોકેક સારમું પારંગત બ્રાહ્મણ પંડિતોએ જ્યારે જૈનદર્શનનું શરણું સ્વીકારી આગમ સૂત્રો શ્રી અરિહંત (ભાવતીર્થંકર) દેવના મુખમાંથી અર્થ દ્વાદશાંગીના શ્રુત સાગરમાં ડોકીયું કરીને અનેક અમૂલ્ય શાસ્ત્ર રુપે પ્રકટ થયેલા છે ને તે વિશાલ જૈન પ્રવચનોની સૂત્ર રુપે રચના પદાર્થોના મોતી જોયા ત્યારે અત્યંત પ્રભાવિત થઈ ગયા. ભલે કરનારા બીજબુદ્ધિ વગેરે લબ્લિનિધાન શ્રી ગણધરો છે તથા અનેક પછી ઈન્દ્રભૂતિ ગૌતમ આદિ ધુરંધરો હોય કે નવાંગી ટીકાકાર અર્થોથી તે જૈન પ્રવચનો ભરેલા હોવાથી ચિત્રા (આશ્ચર્ય અભયદેવસૂરિ, ભદ્રબાહુ, હરિભદ્રસૂરિ જેવા વિદ્વાન મહર્ષિઓ હોય. ઉપજાવનારા) કહેવાય છે. તેમજ મહાબુદ્ધિ વિનયાદિ સદ્ગુણી હરિભદ્રસૂરિએ તો લખ્યું મુનિવરો જ આ શ્રી આગમજ્ઞાન વિશિષ્ટ પ્રદિપ્ત અજવાળા પાથરનાર બોધાગાદ્ય સુપદ પદવી નીરપુરા ભીરામ દીપક સમાન છે, તથા તે જૈન પ્રવચનોને ભણીને કે સાંભળીને જીવા હિંસા વિરલ લહરિ સંગમગાહ દેહ જાણનારા ભવ્ય જીવો અણુવ્રત મહાવ્રતાદિની સાત્વિક આરાધના ચૂલા વેલ ગુરુગમમણી સંકુલ દૂર પાર રુપ ફલને પામે છે એટલે તેઓ નિયાણાંનો ત્યાગ કરીને વિધિપૂર્વક સારંવિરાગમ જલનિધિ સાદરે સાધુ સંવે. નિર્દોષ મોક્ષમાર્ગને આરાધીને સિદ્ધિપદને પામે છે કારણ કે આજે આવા અમૂલ્ય પારસમણી જેવા એક ગ્રંથનો પરિચય સર્વલોકના સારરુપ છે. આપવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે તે છે ભગવતી સૂત્ર એટલે જૈન આગમ સાહિત્ય પર નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણ, ટીકા, વિવરણ, વિવાહ પન્નતિ નામનો પાંચમો આગમ ગ્રંથ. વૃત્તિ, દીપિકા, અવચૂરી, અવચૂર્ણિ, વિવેચન, વ્યાખ્યા, છાયા, આગમનો પરિચય : અક્ષરાર્થ, પંજિકા, ટબ્બા, ભાષાટીકા, વચનિકા, જેવું ઘણું સાહિત્ય જિગંદા તેરા આગમ છે અવિકારા પણ લખાયેલું છે. કમનસીબે તેમાંથી ઘણું જ ઓછું સાહિત્ય બચ્યું આમ જૈનધર્મની જડ હોય તો તે આગમ છે. એના જ આધારે છે. આમ છતાં ઘણું સાહિત્ય ભંડારોમાં સચવાયેલું છે. જે ધીરે ધીરે જૈનધર્મની ઈમારત આજ વર્ષોના વર્ષો પછી પણ અનેક ઝંઝાવાતો વિદ્વાનોની નજરે આવતાં પ્રકાશિત થતું જાય છે. વચ્ચે ય મેરુપર્વતની જેમ અડોલપણે ખડી રહી છે. એને જૈનધર્મના પંચાગીનો પરિચય: પ્રાણરુપ ગણવામાં પણ કશી જ હરકત નથી. એટલે કે જેનાથી (૧) સૂત્ર : ગણધર ભગવત્ત, પ્રત્યેક બુદ્ધ મહાપુરુષ, ચૌદ વસ્તુતત્વનો સ્પષ્ટપણે બોધ થાય તેને આગમ કહેવામાં આવે છે. પૂર્વધર ભગવન્ત અને દશપૂર્વધર ભગવત્ત દ્વારા રચવામાં આવેલ શ્રી અરિહંત પ્રરુપિત અને ગણધરગુંફિત આગમો દ્વારા લોકાલોક ગ્રંથને સૂત્ર તરીકે માનવામાં આવેલા છે. સ્વરૂપને હાથમાં રહેલા આમળાની જેમ જાણી શકાય છે. (૨) નિર્યુક્તિ : વ્યાખ્યાત્મક સાહિત્યમાં નિર્યુક્તિનું સ્થાન જેમ બ્રાહ્મણો વેદને, બોદ્ધો ત્રિપિટકને, ખ્રિસ્તિઓ બાઈબલને, મહત્ત્વનું છે. અર્થોને કોઈ એક નક્કી સૂત્રમાં બાંધ્યા હોય તેને મુસ્લિમો કુરાને શરીફને અને પારસીઓ ખુર્દે અવેસ્તાને પરમ પવિત્ર નિર્યુક્તિ (અર્થયુક્ત સૂત્રો) કહે છે. નિર્યુક્તિ આર્યાછંદમાં એટલે ગ્રંથ ગણવાપૂર્વક પ્રમાણભૂત માને છે તેવી જ રીતે જૈન માટે પ્રાકૃત ગાથાઓમાં લખાયેલા સંક્ષિપ્ત વિવેચન છે. તેના વિષયઆગમગ્રંથો પરમ માન્ય છે. આને પ્રવચન, શ્રુત-સૂત્ર તથા સિદ્ધાંત વસ્તુમાં અનેક કથાનકો, ઉદાહરણો અને દૃષ્ટાંતોનો સંક્ષેપમાં આદિ શબ્દથી પણ ઓળખવામાં આવે છે. ઉપયોગ થયેલો છે. ૪૫ આગમોમાં-૧૧ અંગ, ૧૨ ઉપાંગ, ૧૦ પન્ના, ૬ (૩) ભાષ્ય સાહિત્ય : ભાષ્યસાહિત્ય પણ નિર્યુક્તિની જેમ જ સંક્ષિપ્ત છેદસૂત્રો, ૪ મૂળસૂત્ર તથા નંદીસૂત્ર અને અનુયોગદ્વાર સૂત્ર. આ ગાથાઓમાં લખાયેલું સાહિત્ય છે. ભાષ્યોની ભાષા નિયુક્તિની જેમ જ રીતે ગણવામાં આવે છે. અર્ધમાગધી છે. અનેક જગ્યાએ માગધી અને શૌરસેનીનો પ્રયોગ થયેલો મહર્ષિ બાલચંદ્રમુનિ સ્નાતસ્યાની થોયમાં શ્રુતજ્ઞાનની સ્તુતિ છે. તેમાં મુખ્ય આર્યા છંદ છે. ભાષ્યોનો સમય સામાન્ય રીતે ઈ. સ. ની કરતા લખે છેઃ ૪થી ૫મી શતાબ્દી મનાય છે. અહંદવત્ર પ્રસ્તુત ગણધર રચિત દ્વાદશાંગ વિશાલમ્ (૪) ચૂર્ણિસાહિત્ય : આગમ પર લખાયેલ વ્યાખ્યા સાહિત્યમાં ચિત્ર બહુવર્ણયુક્ત મુનિગણ ઋષભેરુ ધારિત બુદ્ધિ મેદભિઃ ચૂર્ણિનું સ્થાન અગત્યનું છે. તેની રચના ગદ્યમાં છે. તેની ભાષા મોક્ષાગ્રદ્વાર ભૂત વ્રતચરણ ફલ શેય ભાવ પ્રદિપ Page #183 -------------------------------------------------------------------------- ________________ ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૦ સંસ્કૃત મિશ્રિત પ્રાકૃત છે. મૂર્છાઓમાં લૌકિક અને ધાર્મિક કથાઓ અનેક છે. તેમાં પ્રાકૃત ભાષામાં શબ્દોની ઉત્પત્તિ આપી છે. તથા સંસ્કૃત અને પ્રાકૃત પર્ધા પણ છે. પ્રબુદ્ધ જીવન (૫) ટીકા સાહિત્ય : આગમો પર વિસ્તૃત ટીકાઓ લખાઈ છે. આગમસિદ્ધાંતને સમજવા માટે આ સાહિત્ય અગત્યનું છે. ટીકા સાહિત્ય મોટે ભાગે સંસ્કૃતમાં લખાયેલું છે, તેમાંનો કથાભાગ પ્રાકૃતમાં છે. આગમની વલભી વાચના પહેલાં ટીકા સાહિત્ય લખવામાં આવેલું. મૂળસૂત્રની જેમજ તેની નિર્યુક્તિ-ટીકા-પૂર્વિ અને ભાષ્ય એ ચારેય પ્રામાણિક છે અને તેથી તેની માન્યતામાં કોઈપણ જાતનો વિવાદ ઊભો કરવો જોઈએ નહિ. આ પાંચેય મળીને પંચાગી સાહિત્ય ને છે. મૂળસૂત્રના યથાર્થ ભાવો જાણવા માટે નિર્યુક્તિ ટીકા આદિનો સહારો લેવો જ પડે છે. તેના વગર કેટલીય જગ્યાએ અર્થનો અનર્થ થતાં વાર નથી લાગતી. વળી સૂત્રકારની જેમ જ નિર્યુક્તિ-ટીકા-ભાષ્ય અને ચૂર્ણિના રચયિતા મહાપુરુષો પણ પ્રબળ ક્ષયોપશમવન્ત અને ભવભીરુ હતા તેથી તેમની રચનામાં કોઈ અન્યથા ભાવ થવાનો. સંભવ રહેતો નથી. ભગવતી સુત્રના નામો: ભગવતી સૂત્ર ને વિહપજ્ઞત્તી કહેવાય છે. એનું સંસ્કૃતરુપ છે-વ્યાખ્યાપ્રશપ્તિ. પ્રશ્નોત્તરની શૈલીમાં લખાયેલ આ ગ્રંથ વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ કહેવાય છે. વ્યાખ્યાનો અર્થ છે વિવેચન કરવું અને પ્રાપ્તિનો અર્થ છે સમજવું, જેમાં વિવેચનપૂર્વક તત્ત્વ સમજાવવામાં આવે છે તેને વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ કહેવાય છે. નંદીસૂત્રમાં ચાર પ્રજ્ઞપ્તિનો ઉલ્લેખ છે–જંબુદ્વિપપ્રજ્ઞપ્તિ, દ્વીપસાગરપ્રજ્ઞપ્તિ, ચંદ્રપ્રજ્ઞપ્તિ અને સૂર્યપ્રજ્ઞપ્તિ. જ્યારે કષાયપાણ્ડમાં પાંચમી વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ પણ બતાવી છે. શ્વેતાંબર સાહિત્યમાં વ્યાખ્યાપ્રજ્ઞપ્તિનો ઉલ્લેખ માત્ર દ્વાદશાંગીના પાંચમા અંગના રુપમાં જ મળે છે. અભયદેવસૂરિએ સૂત્રના પ્રારંભમાં વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ પદની વ્યાખ્યા કરી છે. એ અનુસાર પ્રસ્તુત આગમમાં ગૌતમસ્વામી ગણધરે પૂછેલા પ્રશ્નોના ઉત્તરમાં પ્રભુ મહાવીરે જે પ્રતિપાદન કર્યું તેની પ્રજ્ઞાપના છે તેથી તેનું નામ વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ છે. એમણે તેના ચા૨ અર્થ બીજા કર્યા છે. ૧. વ્યાખ્યા+પ્રજ્ઞા+આપ્તિ=વ્યાખ્યાપ્રજ્ઞાપ્તિ ૨. વ્યાખ્યા+પ્રજ્ઞા +આત્તિ=વ્યાખ્યાપ્રજ્ઞાત્તિ. આમાં વ્યાખ્યાની પ્રજ્ઞાથી અર્થની પ્રાપ્તિ થાય છે તેથી વ્યાખ્યાપ્રજ્ઞાપ્તિ અથવા વ્યાખ્યાપ્રજ્ઞાત્તિ એવું નામ છે. ૩. વ્યાખ્યાપ્રજ્ઞ+આપ્તિ=વ્યાખ્યાપ્રજ્ઞાપ્તિ ૪. વ્યાખ્યાપ્રજ્ઞ+ આત્તિ=વ્યાખ્યાપ્રજ્ઞાત્તિ. વ્યાખ્યાકાર ભગવાન મહાવીર દ્વારા ગણધરોને અર્થની પ્રાપ્તિ થઈ તેની તેનું નામ વ્યાખ્યામજ્ઞાપ્તિ અથવા વ્યાખ્યાપ્રજ્ઞાત્તિ છે. આ ચારે અર્થ બૌદ્ધિક છે. પ્રાકૃત વ્યાકરાની દૃષ્ટિથી કરવામાં આવ્યા છે. અભયદેવસૂરિએ આ સૂત્રનું બીજું નામ વિઆહુપળત્તિની વ્યાખ્યા કરી છે. (૧) વિવાદ-પ્રાપ્તિ-વિવાદ ક્ષપ્તિ-આમાં વિવિધ અથવા વિશિષ્ટ અર્થપ્રવાહોનું પ્રજ્ઞાપન છે તેથી વિવાદપ્રજ્ઞપ્તિ કહેવાય છે. (૧) વિદ્મવ્યાધ+પ્રજ્ઞપ્તિ-વિબાધપ્રાપ્તિ-માં બાધારહિત અર્થાત્ પ્રમાણથી અબાધિત અર્થનું નિરુપણ છે તેથી વિવ્યાધપ્રજ્ઞપ્તિ કહેવાય છે. પ્રસ્તુત આગમનું નામ ભગવતી છે. ભગવતી એ વ્યાખ્યાપ્રજ્ઞપ્તિનું વિશેષણ હતું. પોતાની વિશિષ્ટતાને લીધે મળેલું આ વિશેષણ આગળ જતા તેનું નામ બની ગયું જે વધુ પ્રચલિત બન્યું. વળી એમ પણ કહેવાય છે કે ભગવતી એ નામ સૂત્રની પૂજ્યતાને સૂચવનારું છે. વળી ગૌતમસ્વામી અગ્નિભૂતિ-વાયુભૂતિમંડિતપુત્ર-માકંદીપુત્ર-રાહક-જયંતિ શ્રાવિકા અન્યતીર્થક સ્કંદક પરિવ્રાજક વગેરેએ પૂછેલા ૩૬૦૦૦ સવાલોના જવાબો તેમાં છે તેથી તેનું ઘણું મહત્ત્વ હોવાથી આ પાંચમા અંગનું નામ ભગવતી છે. ભગવતીસૂત્રના રચનાકાર : અગિયાર ગણધર ભગવાર્તાના દીક્ષાપર્યાયમાં સૌથી વધારે લાંબા સમયનો દીક્ષાપર્યાય પાંચમા ગણધર ભગવાન શ્રી સુધર્માંસ્વામીજીનો હતો; અને એથી જ ભગવાન શ્રી મહાવીર પરમાત્માએ, પોતાના અગિયાર ગણધરો પૈકી પાંચમા ગણધર ભગવાન શ્રી સુધર્માસ્વામીજીને, પોતાની પાટે સ્થાપિત કર્યા હતા. ભગવાન શ્રી મહાવીર પરમાત્મા નિર્વાણને પામ્યા તે સમયે, એ તારકના અગિયાર ગણધરો પૈકી માત્ર બે જ ગણધર ભગવાનો વિદ્યમાન હતા. પહેલા ગણધર ભગવાન શ્રી ગૌતમસ્વામીજી અને પાંચમા ગણધર ભગવાન શ્રી સુધર્માસ્વામીજી, એ બે સિવાયના નવેય ગણધર ભગવાનો, ભગવાન શ્રી મહાવીર પરમાત્મા નિર્વાણને પામ્યા તે પહેલાં જ નિર્વાણને પામી ચૂક્યા હતા. નિયમ એવો છે કે ગણધર ભગવાનો પોતાના નિર્વાણને પામવાના સમયથી એક મહિના પૂર્વે પાદોપગમન અનશનને સ્વીકારે છે, એટલે એ નવેય ગણધર ભગવાનોએ પાદોપગમન અનશનને સ્વીકારતાં પહેલાં, પોતપોતાનો ગણ, પાંચમા ગણધર ભગવાન શ્રી સુધર્માસ્વામીજીને સુપ્રત કર્યો હતો. ભગવાન શ્રી મહાવીર પરમાત્માના નિર્વાણ બાદ વર્ષો પહેલાં ગણધર ભગવાન શ્રી ગૌતમસ્વામીજી પણ નિર્વાણને પામ્યા છે, એટલે એ તારકે પણ નિર્વાણ પામ્યાના એક મહિના પહેલાં જ પોતાનો ગણ પાંચમા ગણધર ભગવાન શ્રી સુધર્માસ્વામીજીને સુપ્રત કર્યો હતો. આથી એમ સમજી શકાય છે કે ભગવાન શ્રી મહાવીર પરમાત્માના નિર્વાણ બાદ લગભગ બાર વર્ષે, એ તારકના પાંચમા ગણધર ભગવાન શ્રી સુધર્માસ્વામીજીની નિશ્રામાં, ભગવાન શ્રી મહાવીર પરમાત્માના શાસનના સમસ્ત મુનિગણો આવી ગયા હતા. આમ થવાથી, એ Page #184 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવન ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૦ તદ્દન જ સ્વાભાવિક છે કે પાંચમા ગણધર ભગવાન શ્રી સુધીમાં હયાત હતા. તેમને લગતી વિગતવાર હકીકત સુધર્માસ્વામીજીએ રચેલી દ્વાદશાંગીની જ પરંપરા ચાલે તેમજ પ્રભાવકચરિત્રમાં અભયદેવસૂરિના પ્રબંધમાં આપેલી છે. તે મૂળ ભગવાન શ્રી મહાવીર પરમાત્માના શાસનના મુનિઓની પરંપરા ધારાનગરીના હતા, તેમના પિતાનું નામ મહિધર અને માતાનું પણ તેઓશ્રીની જ ગણાય. નામ ધનદેવી હતું. અને આ આચાર્યનું મૂળ નામ અભયકુમાર હતું. પ્રસ્તુત આગમ દ્વાદશાંગીનું પાંચમું અંગ છે. એમાં પ્રભુ વર્ધમાનસૂરિના શિષ્ય બુદ્ધિસાગરસૂરિ અને જિનેશ્વરસૂરિ હતા. આ મહાવીરની વાણી સુધર્મા ગણધર દ્વારા સંકલિત છે તેથી તેના મૂળ અભયદેવસૂરિ એ જિનેશ્વરસૂરિના શિષ્ય હતા. એ જમાનામાં આ પ્રણેતા પ્રભુ મહાવીર છે, અને રચનાકાર ગણધર સુધર્યા છે. આમાં આચાર્ય હતા તે જમાનામાં સાધુ સંસ્થા બહુ શિથિલ દશામાં હતી. ઘણો ભાગ નષ્ટ થઈ જવા પામ્યો છે પણ આ કાળમાં દ્વાદશાંગીના ચૈત્યવાસીઓનું પ્રબળ ખૂબ હતું. ચૈત્યવાસીઓ આચારમાં એટલા આ અંગનો જે ભાગ વિદ્યમાન છે તેના રચનાકાર સુધર્માસ્વામી જ બધા શિથિલ થઈ ગયા હતા કે તેઓ પગારથી નોકરી કરવાની હદ છે. અને આ સૂત્રના વિવરણકાર (ટીકાકાર) નવઅંગી ટીકાકાર સુધી પહોંચી ગયા હતા. આ આચાર્ય અને એમના ગુરુઓ એ આચાર્ય અભયદેવસૂરિ છે. શિથિલતાને દૂર કરવાનો પ્રયત્ન કરતા હતા. નવઅંગ સૂત્રો ઉપર અત્યાર સુધીમાં અનન્તી ઉત્સર્પિણીઓ અને અનન્તી આમની ટીકાઓ વિદ્યમાન છે. ઉપરાંત એમણે પંચાશક વગેરે અનેક અવસર્પિણીઓ થઈ છે તેમજ ભવિષ્યમાં અનન્તી ઉત્સર્પિણીઓ પ્રકરણો ઉપર વિવરણો લખેલાં છે અને બીજા કેટલાંક નવાં પ્રકરણો અને અનન્તી અવસર્પિણીઓ થવાની છે; એટલે અત્યાર સુધીમાં પણ બનાવેલાં છે. સૂત્રો ઉપરની ઘણી ખરી ટીકાઓ તેમણે પાટણમાં જેમ અનન્તા શ્રી તીર્થકર ભગવંતો થયા છે અને તે તારકોના કરી છે તેમ તેઓ જણાવે છે. પ્રસ્તુત સૂત્રની ટીકા તેમણે ૧૧૨૮માં અનન્તા શ્રી ગણધર ભગવાનો થયા છે, તેમ ભવિષ્યકાળમાં પણ પાટણમાં કરી છે એમ તેઓ ટીકાને પ્રાન્ત જણાવે છે. અનન્તા શ્રી તીર્થંકરદેવો થવાના છે અને તે તારકોના શ્રી ગણધર ભગવતીસૂત્ર રચનાનો પ્રસંગ ભગવાનો પણ અનન્તા થવાના છે. એ થયેલા અને થનારા અનન્તા શ્રીમાન્ અભયદેવસૂરિજીના સમયમાં દુકાળના ઉપદ્રવને લીધે શ્રી ગણધર ભગવાનો પોતપોતાની દ્વાદશાંગીને રચે, એટલે અનન્તી દેશની દુર્દશા થવા પામી અને તેથી સિદ્ધાંત તથા તેની વૃત્તિનો દ્વાદશાંગીઓ થઈ; પણ એ દ્વાદશાંગીઓના અર્થની દૃષ્ટિએ કહીએ, ઉચ્છેદ થવા લાગ્યો. તેમાંથી જે કાંઈ સૂત્રો બચી જવા પામ્યાં, તેમાં તો એ અનન્સી દ્વાદશાંગીઓમાંથી એક દ્વાદશાંગીમાં પણ કશી જ પ્રેક્ષાનિપુણ મુનિઓને પણ શબ્દાર્થ દુર્બોધ થઈ પડ્યો. ભિન્નતા હોઈ શકે નહિ. આમ અર્થની અપેક્ષાએ ભિન્નતા ન હોય. શાસ્ત્રોને અંગે આવી સ્થિતિ ઉપસ્થિત થવા પામી, તે અનન્સી દ્વાદશાંગીઓમાં પણ શબ્દની અપેક્ષાએ પરસ્પર ભિન્નતા દરમ્યાનમાં એક વાર એવું બનવા પામ્યું કે શાસનદેવી આચાર્ય શ્રી સંભવી શકે, પણ અર્થની અપેક્ષાએ તો અનન્સી દ્વાદશાંગીઓમાં અભયદેવસૂરિજી મહારાજાની પાસે આવ્યાં. પણ અભિન્નતા જ હોય. મધ્યરાત્રિનો એ સમય હતો. મધ્યરાત્રિના સમયે પણ શ્રીમાનું - ભગવાન શ્રી જિનેશ્વરદેવના શ્રીમુખે ઉચ્ચારાયેલ ત્રિપદીના અભયદેવસૂરિજી મહારાજા તો સાવધાનપણે ધર્મધ્યાનમાં મગ્ન શ્રવણથી, ગણધર ભગવંતોને ગણધર-નામકર્મનો ઉદય થાય છે બનીને બેઠા હતા. અને તેઓને પોતપોતાના જ્ઞાનાવરણીય કર્મનો એવો તો સુંદર શાસનદેવીએ આવી, તેમને નમસ્કાર કરીને કહ્યું કે શ્રી ક્ષયોપશમ થાય છે, કે જેથી તેઓને ઉત્કૃષ્ટ કોટિનું મતિજ્ઞાન અને શીલાંગકોટિ નામના આચાર્યશ્રીએ પૂર્વે અગિયાર અંગસૂત્રોની જે શ્રુતજ્ઞાન પ્રાપ્ત થાય છે. ગણધર-નામકર્મનો ઉદય થવાથી અને વૃત્તિઓ બનાવી હતી, તેમાંથી હાલ માત્ર બે જ અંગસૂત્રોની ઉત્કૃષ્ટ મતિજ્ઞાન તથા શ્રુતજ્ઞાન પ્રાપ્ત થવાથી, શ્રી ગણધર ભગવંતો વૃત્તિઓ વિદ્યમાન છે અને બાકીના નવ અંગસૂત્રોની વૃત્તિઓ એક મુહૂર્ત માત્રમાં જ દ્વાદશાંગીની રચના કરી શકે છે. દુષ્કાળને અંગે વિચ્છિન્ન થઈ જવા પામી છે; આથી, શ્રીસંઘ ઉપરના આચાર્ય ભગવાન શ્રીમદ્ અભયદેવસૂરીશ્વરજી મહારાજાએ શ્રી અનુગ્રહને માટે તમે, જે નવ અંગસૂત્રોની વૃત્તિઓનો વિચ્છેદ થઈ ભગવતીજી સૂત્રનું આ વિવરણ લખેલું છે. શ્રી ઠાણાંગ સૂત્રથી લઈને જવા પામ્યો છે, તે નવ અંગસૂત્રોની વૃત્તિઓની રચના કરો! શ્રી વિપાકસૂત્ર સુધીના નવ અંગસૂત્રોના વિવરણો આ આચાર્ય શાસનદેવીના આવા સૂચનને સાંભળતાં, શ્રી અભયદેવસૂરિજી ભગવાન શ્રીમદ્ અભયદેવસૂરીશ્વરજી મહારાજાએ રચેલાં છે અને મહારાજા, તો આશ્ચર્યચકિત બની ગયા. નવ અંગસૂત્રોની વૃત્તિઓને એથી જ આ મહાપુરુષ આપણા સમાજમાં નવાંગી ટીકાકાર તરીકેની રચવાની તેઓશ્રીને કદી કલ્પના પણ નહિ આવેલી. પોતે એ વાતમાં ખ્યાતિને પામેલા છે. પણ શંકિત જ હતા કે મારામાં એવું સામર્થ્ય જ ક્યાં છે, કે જેથી હું અભયદેવસૂરિજીની ઓળખ નવ અંગસૂત્રોની વૃત્તિઓને રચી શકું? બીજી તરફ સૂચન ટીકાકાર અભયદેવ વિક્રમના ૧૧મા સૈકાથી તે બારમા સૈકા શાસનદેવીનું હતું. આ કારણે શ્રીમાન અભયદેવસૂરિજીએ Page #185 -------------------------------------------------------------------------- ________________ ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૦ મોવ્યગ્રતા અનુભવી અને તે વ્યગ્રતાને શાસનદેવી સમક્ષ પ્રગટ કરતાં કહ્યું કે, માતા! હું તો અલ્પમતિ જડ જેવો છું, ગદાધર ભગવાન શ્રી સુધર્માંસ્વામીજીએ રચેલા ગ્રન્થોને યથાર્થ રુપમાં જોવા જોગી બુદ્ધિ પણ મારામાં નથી, એટલે હું તેની વૃત્તિ રચું અને મારા અજ્ઞાનપણાથી તેમાં જો કોઈ પણ ઉત્સુત્ર મારાથી કહેવાઈ જાય, તેથી મને મહાપાપ લાગે ! ઉસૂત્રકથન કરનારને અનંત સંસારમાં પરિભ્રમણ કરવું પડે, એવું પૂર્વાચાર્ય પરમર્ષિઓનું કથન છે. આ એક મુંઝવણ અને મારી બીજા મુંઝવણ એ છે કે તમારી વાણી પણ અગ્રંથનીય છે; માટે તમે જ કહો કે મારે કરવું શું ? શ્રી અભયદેવસૂરિજી મહારાજાને શાસનદેવીએ પણ સુંદર અને સોટ જવાબ દીધો છે. શાસનદેવીએ કહ્યું કે હું સુજ્ઞશિરોમણિ ! સિદ્ધાંતના અર્થની વ્યાજબી વિચારણા કરવાની તમારામાં યોગ્યતા છે, એવી મારી ખાત્રી છે. આમ છતાં પણ, જો ક્યાંક સંદેહ પડે તો તમે મને યાદ કરો, એટલે હું તરત જ તમારી પાસે હાજર થઈશ અને તમારી સૂચવેલી સંદેહવાળી બાબત ભગવાન શ્રી સીમંધરસ્વામીજીને પૂછી આવીને તમને જણાવીશ. શાસનદેવીએ આ પ્રમાણે ઉત્સાહ અને આશ્વાસન આપવાથી, આચાર્ય ભગવાન શ્રીમદ્ અભયદેવસૂરીશ્વ૨ મહારાજાએ, શ્રી આચારાંગ અને શ્રી સૂયગડાંગ નામના બે અંગસૂત્રો સિવાયના, શ્રી ઠાાંગસૂત્ર આદિ નવ અંગસૂત્રોની વૃત્તિઓની રચના કરવાનો સ્વીકાર કર્યો. આવા દુષ્કર કાર્યનો સ્વીકાર કરવાની સાથે, એ મહાપુરુષે એવી પણ દુષ્કર પ્રતિજ્ઞા ગ્રહણ કરી કે જ્યાં સુધી શ્રી ઠાણાંગસૂત્ર આદિ નવેય અંગસૂત્રોની વૃત્તિઓને રચવાનું કાર્ય હું પરિપૂર્ણ કરું નહિ, ત્યાં સુધી મારે હંમેશાને માટે આયંબિલ જ કરવું. પ્રબુદ્ધ જીવન નવાંગી ટીકાકાર આચાર્ય ભગવાન શ્રીમદ્ અભયદેવસૂરીશ્વરજી મહારાજાએ, શાસનદેવીની પ્રેરણાને પામીને નવ અંગસૂત્રો ઉપરની વૃત્તિઓની રચના કરી, એવું શ્રી પ્રભાવકચરિત્રના રચયિતા આચાર્ય શ્રી પ્રભાચન્દ્રસૂરિજીએ જણાવ્યું છે. આપણા ઉપર એ મહાપુરુષનો પણ અસાધારÄ કોટિનો ઉપકાર છે. આજે આપણે આ શ્રી ભગવતીજી સૂત્રનો રસાસ્વાદ લઈ શકીએ, સૂત્રોના અર્થો કરીને રહસ્યને સમજી શકીએ છીએ, તે નવાંગી ટીકાકાર શ્રી અભયદેવસૂરીશ્વરજી મહારાજાના પુણ્યાપ્રાશ્તારનો પ્રભાવ છે. એ મહાપુરુષે શ્રી ઠાણાંગસૂત્ર આદિ નવ અંગસૂત્રો ઉપર એવી તો સરળ, સરસ અને સવિસ્તર ટીકાઓ રચી છે કે એના જ પ્રતાપે, ગણધર ભગવાન શ્રી સુધર્માસ્વામીજીએ સૂત્રોમાં ગૂંથેલી શ્રી જિનવાણીનું આપણે સુધાપાન કરી શકીએ છીએ, અગિયાર અંગોના શબ્દાર્થને સમજવાને માટે, શ્રી શીલાંકાચાર્ય મહારાજાની બનાવેલી શ્રી આચારાંગસૂત્ર અને શ્રી સૂયગડાંગસૂત્રની બે ટીકાને તથા શ્રી અભયદેવસૂરિજી મહારાજાની બનાવેલી શ્રી ઠાણાંગસૂત્ર આદિ નવ અંગસૂત્રોની નવ ટીકાઓ, ૯ એ જ આપણે માટે આ કાળમાં અોડ અને પરમ ઉપોગી સાધન જ છે. વિષયવસ્તુ સમવાયાંગ અને નંદી અનુસાર પ્રસ્તુત આગમમાં ૩૬૦૦૦ પ્રશ્નોનું વ્યાકરણ છે. એમાં ચર્ચેલા વિષય સંબંધી અનેક સૂચનાઓ પ્રાપ્ત થાય છે. તેમાં સમય, પરસમય, જીવ, અજીવ, લોક અને અલોક વ્યાખ્યાન છે. સમવાયાંગ અનુસાર ગૌતમ ગણધર ઉપરાંત અનેક દેવ, દેવી, શ્રાવક-શ્રાવિકાઓએ પૂછેલ પ્રશ્નોનો તેમાં ઉલ્લેખ છે. આ આગમનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવાથી ખ્યાલ આવે છે. કે પ્રસ્તુત આગમમાં વર્તમાન વૈજ્ઞાનિક શોધોનું પ્રકરણ કરેલું છે. પ્રસ્તુત ગ્રંથ તત્ત્વવિદ્યાનો આકારગ્રંથ છે તેમાં ચેતન અચેતન બંને તત્ત્વોની વિશદ જાણકારી ઉપલબ્ધ છે. ટૂંકમાં વિશ્વવિદ્યાની કોઈ એવી શાખા નહીં હોય જેની આ ગ્રંથમાં પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે ચર્ચા કરી ન હોય. તત્ત્વવિધાનો આટલો વિશાળ ગ્રંથ હજુ સુધી જ્ઞાત નથી. આ આગમમાં એવા સેંકડો વિષયોનું પ્રતિપાદન કરેલું છે જે બુદ્ધિ દ્વારા ગ્રાહ્ય નથી. જ્ઞાનના સાગર એવા આ ભગવતિસૂત્રમાં જો કે ગણિતાનુયોગની પ્રધાનતા છે તો પણ દ્રવ્યાનુયોગ, ચરિતાનુયોગ અને કથાનુયોગના પાઠ પણ જોવા મળે છે. સૂત્રમાં ઉપદેશ અને સિદ્ધાંતનો સંયોગ થવાથી સૂત્ર વધારે ઉપાદેય, શ્રદ્ધેય અને પૂજ્ય બને છે. સૂત્રમાં અસંવૃત અણગાર, સંસ્કૃત અણગાર, કર્મોના પ્રકારો, શ્યાઓ, જીવોની વિવિધ જાતિ, દેવગતિ અને મનુષ્યગતિનું વિસ્તૃત વિવેચન, ઈન્દ્રલોકની સભાનું વર્ણન વગેરે અનેક વિષયોની ચર્ચા કરેલી છે. વળી પ્રસ્તુત આગમમાં ગતિવિજ્ઞાન, ભાવિતાત્મા દ્વારા આકાશ ગમન, પૃથ્વી આદિ સ્થાવર જીવોના શ્વાસ-ઉચ્છવાસ, સાર્વભૌમ ધર્મોનું પ્રવચન, ગતિપ્રવાદ અધ્યયનની પ્રજ્ઞાપના, કૃષ્ણરાજિ, તમસ્કાય, પરમાણુની ગતિ, દૂરસંચાર આદિ અનેક મહત્ત્વપૂર્ણ પ્રકરણ છે જેનું વૈજ્ઞાનિક દષ્ટિથી અધ્યયન અર્પક્ષિત છે. પ્રસ્તુત આગમનો પૂર્ણ આકાર આજે ઉપલબ્ધ નથી પરંતુ જેટલો ઉપલબ્ધ છે તેમાં હજારો પ્રશ્નો ચર્ચીત થયેલા છે. ઐતિહાસિક દૃષ્ટિથી આચાર્ય મંલિ ગોશાલ, જમાલિ, શિવરાજર્ષિ, સ્કંદક સંન્યાસી વગેરે પ્રકરણ બહુ જ મહત્ત્વપૂર્ણ છે. તત્ત્વચર્ચાની દૃષ્ટિથી જયન્તી, મદદુક, શ્રમર્ણોપાસક, રોહ અણસાર, સૌમિત બ્રાહ્મણ, ભગવાન પાર્થના શિષ્ય કાલાસર્વસિય, તુંગિયા નગરીના શ્રાવકો વગેરે પ્રકરણો પઠનીય છે. શિતની દૃષ્ટિએ ગાંગેય અણગારના પ્રશ્નોત્તર બહુ મુલ્યવાન છે. પ્રસ્તુત આગમમાં એવા અનેક પ્રસંગો પ્રાપ્ત થાય છે જેમાં તત્ત્વની ચર્ચાઓ કરતા જુદા જુદા ધર્મોના આચાર્યોમાં ધાર્મિક ઉદારતાનો યથાર્થ પરિચય પ્રાપ્ત થાય છે. કુલિક અને ચેટક વચ્ચેના યુદ્ધનું માર્મિક વર્ણન પણ છે. Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૦ પ્રબુદ્ધ જીવન ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૦ વળી પ્રસ્તુત આગમમાં ચતુર્દશપૂર્વી દ્વારા એક વસ્તુના હજારો અથવા પ્રશ્ન હોય તેને શતક કહેવાય છે. પ્રતિરુપોનું નિર્માણ, આદિની ચર્ચા કરેલી છે જે ઘણી મહત્ત્વપૂર્ણ છે. રચના શૈલી : પ્રસ્તુત આગમમાં ૩૬૦૦૦ વ્યાકરણોનો ઉલ્લેખ પ્રસ્તુત આગમ પ્રભુ મહાવીરની તત્ત્વ વિદ્યાનું પ્રતિનિધિ સૂત્ર છે, તેથી તેની રચના પ્રશ્નોત્તર શૈલીમાં કરવામાં આવી છે. વર્તમાન છે. આ આગમમાં પ્રભુ મહાવીરનું વ્યક્તિત્વ જેટલું પ્રફૂરિત થયું આકારમાં પણ તે પ્રશ્નોત્તર શૈલીનું આગમ છે. છે તેટલું અન્યત્ર નથી. ડૉ. વૉલ્ટર સુબ્રીમોએ પ્રસ્તુત આગમના પ્રશ્ન અને ઉત્તરની ભાષા સહજ અને સરળ છે. અનેક સ્થાનો સંદર્ભમાં ભગવાન મહાવીરને સમજાવતા માર્મિક ભાષા પ્રસ્તુત પર ગદ્યકાવ્ય જેવી છટા દૃષ્ટિગોચર થાય છે. અધિકતમ પ્રશ્નોત્તર કરી છે. તેમણે લખ્યું છે કે મહાવીર એક સુવ્યવસ્થિત અને નિરૂપણના પદ્ધતિમાં પ્રત્યક્ષ શૈલીનો પ્રયોગ છે. પ્રશ્નકર્તા પ્રશ્ન પૂછે છે અને પુરસ્કર્તા છે. તેમણે પોતાના નિરૂપણમાં પ્રકૃતિમાં મળતા તત્ત્વોને ભગવાન ઉત્તર આપે છે. ક્યાંક ક્યાંક રચનાકારે પરોક્ષ શૈલીનો સ્થાન આપ્યું છે. જેમ કે વાયુ ને અગ્નિ સંબંધી જીવોની વ્યાખ્યા, ઉપયોગ કર્યો છે. ક્યાંક ક્યાંક ખૂટ પ્રશ્ન છે તો ક્યાંક ક્યાંક એક જ વગેરે અનેક વિષયોમાં ભગવાન મહાવીર સર્વશ્રેષ્ઠ, અસાધારણ, પ્રકરણથી સંબંધિત પ્રશ્નોત્તરની શૃંખલા છે. સર્વાધિક વિદ્વાન તરીકે ઝબકી ઉઠે છે. ડૉ. ડેલ્યુએ લખ્યું છે કે હું શતકના પ્રારંભમાં સંગ્રહણી ગાથા હોય છે જેમાં તે શતકના નિષ્કર્ષરૂપે કહેવા માંગુ છું કે પ્રસ્તુત આગમ મહાવીરના વ્યક્તિત્વને બધા ઉદ્દેશકોની સૂચિ મળી જાય છે. ગદ્યની મધ્યમાં પણ સંગ્રહણી એક ચિંતક અને પ્રણેતાના રૂપમાં પ્રરૂપિત કરે છે, અને સાથે તે ગાથા પ્રચુર રૂપમાં મળે છે. ઉદાહરણ તરીકે ચોથા શતકનું પાંચમા અભુત યુગનું પણ ચિત્રણ કરે છે કે જ્યારે ધર્મ અને દર્શનનો અને આઠમા અને છઠ્ઠા શતકનું ૧૩૨, ૧૩૪મું સૂત્ર દૃષ્ટવ્ય છે. સર્જનાત્મક દોર ચાલી રહ્યો હતો. પ્રસ્તુત આગમના બે સંસ્કરણ મળે છે. એક સંક્ષિપ્ત સંસ્કરણ ભગવતી સૂત્ર એક જ એવું આગમસૂત્ર છે જેમાં મંગલાચરણમાં અને બીજું વિસ્તૃત સંસ્કરણ. વિસ્તૃત સંસ્કરણ સવાલાખ શ્લોક નવકારમંત્ર પ્રસ્થાપિત કરી મંગલરૂપે પંચપરમેષ્ઠિ ભગવંતોને પ્રમાણે છે તેથી તેને સવાલખી ભગવતી કહેવાય છે. બન્ને નમસ્કાર કરવામાં આવ્યા છે. પૂરા સૂત્રને માટે મંગલાચરણ કર્યા સંસ્કરણોમાં કોઈ ભૌતિક ભેદ નથી. પછી પ્રથમ શતકની શરૂઆતમાં દ્વાદશાંગી રૂપ શ્રુતજ્ઞાનને નમસ્કાર ભગવતી સૂત્રના વ્યાખ્યા ગ્રંથ: કરે છે કારણ કે શ્રુતજ્ઞાન અહત પ્રવચન રૂપ હોવાથી માંગલિક છે. નિર્યુક્તિ : પ્રસ્તુત આગમની નિર્યુક્ત વર્તમાનમાં ઉપલબ્ધ નથી. સાથે કુંભકર, બ્રહ્મશાંતિ, યજ્ઞ, વૈરુટ્યા વિદ્યાદેવી, અંતહુડી દેવીનો આગમ ગ્રંથોમાં નિર્યુક્તિ સ્વતંત્ર વ્યાખ્યાનગ્રંથ રૂપે હોવાનો ઉલ્લેખ છે. ઉલ્લેખ છે પણ હાલ તે પ્રાપ્ત નથી. પ્રસ્તુત આગમનાં કેટલાક આ ગ્રંથમાં પ્રભુ મહાવીરે જીવ અને પુદ્ગલનું જે વિશ્લેષણ નિરુક્ત મળે છે. જેને નિયુક્તિ કહી શકાય. કર્યું છે તેનું વર્ણન પ્રાચીન ભારતીય ધર્મ કે દર્શન ગ્રંથોમાં અન્યત્ર ચૂર્ણિ : ચૂર્ણિ પણ મુદ્રિત નથી. હસ્તલિખિત મળે છે. તેની પ્રત જોવા મળતું નથી. પ્રસ્તુત આગમ પ્રત્યેક અધ્યેતા માટે જ્ઞાનવર્ધક, સંખ્યા ૮૦ છે. ને ગ્રંથપ્રમાણ ૩૫૬૦ શ્લોક પ્રમાણ છે. તેના સંયમ ને સમતાની ભાવનાનું પ્રેરકસ્તોત્ર છે. પ્રારંભમાં મંગલાચરણ નથી અને અંતમાં પ્રશસ્તિ નથી. રચનાકાર વિભાગ-અવાંતર વિભાગ : આ સૂત્ર હાથી સમાન બહુ વિશાળ અને રચનાકાળનો કોઈ ઉલ્લેખ નથી. વિદ્વાનો અનુસાર ભગવતી ચૂર્ણિના છે. સમવાયાંગ અને નંદીસૂત્ર અનુસાર પ્રસ્તુત આગમના સૌથી રચનાકાર જીનદાસ મહત્તર છે. અધિક અધ્યયન, દશહજાર ઉદ્દેશક અને દશહજાર સમુદ્દેશક છે. વૃત્તિ : પ્રસ્તુત આગમ પર નવઅંગી ટીકાકાર અભયદેવસૂરિની ૩૬૦૦૦ પ્રશ્ન તથા ૨ લાખ ૨૮૦૦૦ પદ સંખ્યા છે. પ્રભુ વૃત્તિ ઉપલબ્ધ છે. વિક્રમ સંવત ૧૧૨૮ અણહિલપુર પાટણ નગરમાં મહાવીરના નિર્વાણ પછી ૯૮૦ વર્ષે દેવર્ધિ ક્ષમાશ્રમણના આધિપત્ય આ વૃત્તિનું નિર્માણ થયું. તેનું ગ્રંથમાન અનુષ્કા શ્લોકના અનુપાત્ર નીચે આગમોને લિપિત કરવાનું મહાભારત જેવું કામ કરવામાં પ્રમાણે ૧૮૬૭૯ છે. વૃત્તિનો પ્રારંભ મંગલાચરણથી કર્યો છે. આ આવ્યું ત્યારે જુદા જુદા આગમોની જે રચના કરવામાં આવી તે વૃત્તિ અત્યંત વિશદ, સ્પષ્ટ તથા વિષયસ્પર્શિની હોવાથી સર્વગ્રાહ્ય અનુસાર વર્તમાન ભગવતી સૂત્ર છે. વર્તમાનમાં તેના ૧૩૮ શતક છે. અને ૧૯૨૫ ઉદ્દેશક મળે છે. પ્રથમ ૩ શતક સ્વતંત્ર છે. ૩૩ થી વૃત્તિની પરિસમાપ્તિ પર પ્રશસ્તિના ૧૬ શ્લોક છે. તેમાં પરંપરાનો ૩૯ શતક બાર-બાર શતકોનો સમવાય છે. ચાલીસમા શતક પરિચય, ગુરુ પ્રતિ કૃતજ્ઞતા, સહાયકો પ્રતિ આભાર, રચનાપૂર્તિનો ૪૧મા શતકનો સમવાય છે. ૪૧મો શતક સ્વતંત્ર છે. કુલ ૧૩૮ કાળ તથા ગ્રંથમાનનો ઉલ્લેખ છે. શતક થાય છે તેમાંથી ૪૧ મુખ્ય અને શેષ અવાજૂન્તર શતક છે. વર્તમાનમાં પંડિતરાજ બેચરદાસ દોશીએ આ સૂત્ર પર ટીકા પ્રસ્તુત આગમમાં અધ્યયનને શત કહેવામાં આવે છે. બન્ને લખી છે. પર્યાયવાચી શબ્દ છે. શતનો અર્થ સો થાય છે જેમાં સો શ્લોક પ્રસિદ્ધ વ્યાખ્યાનકાર આચાર્ય લબ્ધિસૂરિ મહારાજે પણ આ સૂત્ર Page #187 -------------------------------------------------------------------------- ________________ ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૦ ૧૧ પર વ્યાખ્યાન સંગ્રહો તૈયાર કર્યા છે. કહેવાનું એ છે કે ભગવાન મહાવીર અને બુદ્ધ એ બંન્નેએ પોતાનાં પંડિત ભગવાનદાસ હરખચંદ દોશી પણ ભગવતી સૂત્રના પ્રવચનોમાં જ્ઞાન અને ક્રિયાને એકસરખું સ્થાન આપેલું છે. અનુવાદક અને સંશોધક છે. ભગવાન, ગૌતમને કહે છે કે તે ગૌતમ! હાથી અને થવો એ ભગવતી સૂત્રના વચનામૃતના નમૂના આ પંચમાંગ શ્રી ભગવતીજી સૂત્રના અર્થોનું જ્ઞાનામૃતપાન, આત્માની સ્વાભાવિક એવી જે અજરામર અવસ્થા, તેને પ્રાપ્ત કરાવનાર છે. મુક્તિગામી આત્માઓ જ આનું શ્રવણ ભાવપૂર્વક કરી શકે છે. પ્રબુદ્ધ જીવન મહા વિરાગી અને મહા ત્યાગી એવા પરમ ઉપકારી આચાર્ય ભગવાન શ્રીમદ્ અભયદેવસૂરીશ્વરજી મહારાજા સઘળાય ભગવાન શ્રી જિનેશ્વરદેવીની પ્રયત્નપૂર્વક સ્તવના કરતાં, એ તારકોને શુદ્ધ ભાવથી ઉલ્લાસપૂર્વક નમસ્કાર કરતાં, એ તારકોને માટે પંદર વિશેષણોનો ઉપયોગ કરે છે; અને એમ ભગવાનના ગુણોની સ્તવના કરવાની સાથે, આપણને પણ એ તારકોની ઓળખ કરાવે છે. એક સ્થળે ભગવાનને તેમના મુખ્ય શિષ્ય ઈન્દ્રભૂતિ ગૌતમે પૂછ્યું કે, ગુણવંત શ્રમણ ના બ્રાહ્મણોની સેવાથી શું લાભ થાય છે? ભગવાને જણાવ્યું કે હે ગૌતમ ! તેમની સેવા કરવાથી આર્ય પુરુષોએ કહેલાં વચનો સાંભળવાનો લાભ થાય છે અને તેથી તેને સાંભળનારને પોતાની સ્થિતિનું ભાન થાય છે, ભાન થવાથી વિવેક પ્રાપ્ત થાય છે, વિવેકી થવાથી સ્વાર્થીપણું ઓછું થઈ ત્યાગભાવના કેળવાય છે અને તે દ્વારા સંયમ ખીલે છે અને સંયમની ખીલવણીથી દિવસે દિવસે શુદ્ધ તથા તપશ્ચર્યાપરાયણ થાય છે,તપશ્ચર્યાથી મોહમળ દૂર થાય છે અને મોહમળ દૂર થવાથી અજન્મા દશાને પામે છે. એક સ્થળે મંતિપુત્રના પ્રશ્નના ઉત્તરમાં ભગવાન કહે છે કે, અનાત્મભાવમાં વર્તતો આત્મા હંમેશાં કંપ્યા કરે છે, ફફડ્યા કરે છે, ક્ષોભ પામ્યા કરે છે અને તેમ કરતો તે હિંસા વગેરે અનેક જાતના આરંભમાં પડે છે. તેના તે આરંભ જીવ માત્રને ત્રાસ ઉપજાવનારા થાય છે. માટે હે મંડિતપુત્ર! આત્માએ આત્મભાવમાં સ્થિર રહેવું જોઈએ અને અનાત્મભાવ તરફ કદી પણ ન જવું જોઈએ. આ જ પ્રમાણે આઠમા શતકના દશમા ઉદ્દેશકમાં ભગવાન કહે છે કે કોઈ મનુષ્ય, માત્ર શ્રુતસંપન્ન હોય પણ શીલસંપન્ન ન હોય તે દેશથી અંશથી વિરાધક છે. જે માત્ર શીલસંપન્ન હોય પણ શ્રુતસંપન્ન ન હોય તે દેશથી આરાધક છે, જે શ્રુત અને શીલ બંનેથી સંપન્ન હોય તે સર્વથી આરાધક છે અને જે બંનેં વિનાનો છે તે સર્વથા વિરાધક છે. આ કથનમાં પ્રજ્ઞા અને આચાર બંને જીવનશુદ્ધિમાં એક સરખાં ઉપયોગી છે એમ ભગવાન બતાવે છે. પ્રજ્ઞા વિનાનો આચાર બંધનરૂપ થાય છે અને આચાર વિનાની પ્રા ઉંચ્યુંખલતા પોષે છે. આ જ કારણથી બુદ્ધ ભગવાને પણ બુદ્ધપદ પામતાં પહેલાં પ્રજ્ઞાપારમિતા, સત્યપારમિતા અને શીલપારમિતા કેળવી હતી. બંનેનો આત્મા એક સરખો છે. એમના એ કથનમાં નાના મોટા દરેક પ્રાણીઓ પ્રત્યે સરખો ભાવ રાખવાનો આપણને સંદેશો મળે છે. ભગવાન મહાવીરે ધ્યેયરૂપ જીવનશુદ્ધિને ધ્યાનમાં રાખીને જ આ સૂત્રમાં સૃષ્ટિવિજ્ઞાનની ચર્ચાઓ અનેક રીતે કરેલી છે. એ બધી ચર્ચાઓ પણ પરંપરાએ જીવનશુદ્ધિની પોષક છે એમાં શક નથી, જો સમજનાર ભગવાનના મર્મને સમજી શકે તો. એક સ્થળે પોતાના શિષ્ય ોહક અણગારને સમજાવતાં ભગવાન કહે છે કે જેમ કૂકડી અને ઈંડું એ બે વચ્ચે ક્યું કાર્ય અને ક્યું કારણ એવો ક્રમવાળો વિભાગ થઈ શકતો નથી પણ બન્નેને શાશ્વત માનવા પડે છે, તેમ લોક, અલક, જીવ, અજીવ વગેરે ભાવોને પણ શાશ્વત માનવાના છે. એ બે વચ્ચે કશો કાર્યકારણનો ક્રમ નથી. ભાષા-શબ્દ સ્વરુપની ચર્ચા કરતાં શબ્દોની ઉત્પત્તિ, શબ્દોનો આકાર, બોલાયેલ શબ્દ જ્યાં પર્યવસાન પામે છે તે અને શબ્દના પરમાણુઓ વગેરે વિષે વિસ્તારથી જણાવેલું છે. પન્નવાસૂત્રમાં ભાષાના સ્વરુપને લગતું ભાષાપદ નામનું એક ૧૧મું પ્રકરણ જ છે. વનસ્પતિ વિષે વિચાર કરતાં એક જગ્યાએ તે સૌથી ઓછો આહાર ક્યારે લે છે અને સૌથી વધારે આહાર ક્યારે લે છે? એ પ્રશ્નના ઉત્તરમાં ભગવાને જણાવેલું છે કે પ્રાવૃૠતુમાં એટલે શ્રાવણ અને ભાદરવા મહિનામાં, અને વર્ષાઋતુમાં એટલે આસો અને કારતક માસમાં વનસ્પતિ સૌથી વધારેમાં વધારે આહાર લે છે. અને પછી શરદ, હેમંત અને વસંતૠતુમાં ઓછો ઓછો આહાર લે છે. પણ સૌથી ઓછો આહાર ગ્રીષ્મૠતુમાં લે છે. છઠ્ઠા શતકના સાતમાં ઉદેશકમાં ભગવાનને ગૌતમ પૂછે છે કે હે ભગવાન! કોઠામાં અને ભરેલાં અને ઉપરથી છાણથી લીપેલાં, માટી વગેરેથી ચાંદેલા એવા શાલ, ચોખા, ધઉં તથા જવની ઉગવાની શક્તિ ક્યાં સુધી ટકી રહે ? ઉત્તર આપતાં ભગવાન કહે છે કે હે ગૌતમ! ઓછામાં ઓછું અંતર્મુહૂર્ત અને વધારેમાં વધારે ત્રણ વર્ષ સુધી એ બધાં અનાજની ઉગવાની શક્તિ કાયમ રહી શકે છે. એક સ્થળે પદાર્થોના પરસ્પરના બંધ વિષે કહેતાં ભગવાન મહાવીરે ગૌતમને કહ્યું કે બંધ બે પ્રકારના છે. જે બંધ જીવના પ્રયત્નથી થતો દેખાય છે તે પ્રયોગબંધ કહેવાય છે. જે બંધ જીવના પ્રયત્ન વગર એમને એમ થતો દેખાય ને વીસસાબંધ કહેવાય છે. અનેકાંતદૃષ્ટિ ભગવાને જ્યાં જ્યાં આચાર કે તત્ત્વનું પ્રતિપાદન કરેલું છે ત્યાં તેની બધી અપેક્ષાઓ સાથે વિચાર કરેલો છે એટલે કે કોઈ એક પદાર્થ તેના મૂળ દ્રવ્યની દૃષ્ટિએ અમુક જાતનો હોય છે, તેના પરિણામની દૃષ્ટિએ કોઈ જુદી જાતનો હોય છે. તે જ પ્રમાણે ક્ષેત્ર, Page #188 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવન ૧૨ કાળ, ભાવ વગેરે બાજુઓ લક્ષમાં રાખીને પણ વિચાર કરવામાં આવેલો છે. સ્કંદકના પ્રશ્નના ઉત્તરમાં ભગવાને તેને કહ્યું છે કે, લોક સાંત પણ છે, લોક અનંત પણ છે. કાળ અને ભાવથી લોક અનંત છે. અને દ્રવ્ય અને ક્ષેત્રથી લોક સાંત છે. જીવ પણ દ્રવ્ય અને ક્ષેત્રથી સાંત છે અને ભાવ અને કાળથી અનંત છે. પરમાણુને લગતો વિચાર કરતાં દ્રવ્ય દૃષ્ટિનો અને પ્રદેશ દષ્ટિનો ઉપયોગ કરેલો છે. આચારની બાબતમાં સમન્વયની દૃષ્ટિ કેશી અને ગૌતમના સંવાદમાં પ્રસિદ્ધ છે. આચારાંગ સૂત્ર – ડો. પૂર્ણિમા એસ. મહેતા પ્રસ્તાવના આચાર એટલે આચરણ...વ્યવહાર. સમગ્ર વ્યવહા૨ જીવનનો પાયો આચરણ છે. ભારતીય ધર્મ અને દર્શન-ચિંતનમાં આચાર ઉપર ઊંડું ચિંતન કરવામાં આવ્યું છે. મનુસ્મૃતિ ગ્રંથમાં આવા પ્રથમ : કહીને તમામ ધર્મોમાં પણ આચારને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. કારણ કે સમાજ, જીવન અને રાષ્ટ્રના નિર્માણમાં આચરણનો ફાળો અતિ મહત્ત્વપૂર્ણ છે. ડો. પૂર્ણિમાજોન એસ. મહેતા ગુજરાત વિધાી-અમદાવાદ-ની આંતરરાષ્ટ્રીય જૈન વિદ્યા અધ્યયન કેન્દ્રના અધ્યક્ષા છે. જૈન ધર્મ ઉપરના પુસ્તકોના કર્તા છે તેમજ પીએચ.ડી.ના વિદ્યાર્થી માટે માર્ગદર્શક છે. અન્ય ધર્મો અને પરંપરાઓ કે દર્શન-તત્ત્વજ્ઞાનની જેમ જૈન પરંપરાએ પણ આચારને ચિંતનનું કેન્દ્ર બનાવ્યું છે. સમગ્ર જૈન ચિંતનના સંગ્રહરુપ જે દ્વાદશાંગી છે ગણિપિટક છે, આગમ શાસ્ત્રો છે એમાં સર્વપ્રથમ સ્થાન આચારને છે. સમસ્ત આગમાંના વિર્યોને અછડતી નજરે જોઈએ તો પણ આચરણ એજ પ્રધાન વિષય અને પ્રસ્તુતિ તરીકે તરી આવે છે. જૈન પરંપરામાં શાસ્ત્રોને આગમ શબ્દની સંજ્ઞા આપવામાં આવી છે. મન ઉપસર્ગ સાથે આાવિાષીય નુ ની ધાતુથી અન્ય પ્રત્યય કરવાથી આગમ શબ્દની ઉત્પત્તિ થાય છે. જૈન પરંપરામાં આગમની વ્યાખ્યા અનેક રીતે કરવામાં આવી છે. આપ્તપુરુષ પોતે જ આગમસ્વરૂપ છે. જેનાથી અર્થનો અવબોધ થાય, જ્ઞાન થાય એ આગમ છે. આપ્તજ્ઞાની પુરુષના વચન એ આગમ છે. આપ્ત પુરુષોની વાણી દ્વારા જે જ્ઞાન ઉત્પન્ન થાય છે એ આગમ ધ ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૦ ઉપસંહાર સંક્ષિપ્તમાં આ ભગવતી સૂત્ર વિષે એટલું લખવાનું મન થાય છે કે આ સૂત્રમાં ચર્ચેલી જીવનશુદ્ધિ, વિશ્વવિચાર, રુઢિચ્છેદ વગેરે મીમાંસા વિષે શું કહેવામાં આવ્યું છે તે આજથી અઢીહજાર વર્ષ પહેલાના સત્યના અને જીવનશુદ્ધિના ઉપાસકોની અગાધ બુદ્ધિ અને શુદ્ધિનું ઊંડાણ બતાવવાને પૂરતું છે. *** સંદર્ભ : (૧) ઓરીજીનલ શ્રીમદ્ ભગવતી સૂત્ર : પં. ભગવાનદાસ દોશી (૨) વ્યાખ્યાનો ઃ લબ્ધિસૂરિજી. (૩) વ્યાખ્યાનો : ધર્મસૂરિજી ૯૪, લાવણ્ય સોસાયટી, વાસણા, અમદાવાદ-૩૮૦૦૦૭. ફોનઃ (૦૭૯)૨૬૬૦૪૫૯૦/૨૬૬૧૨૮૬૦ આપ્ત પુરુષોની વ્યાખ્યા કરતા સ્યાદ્વાદમંજરી નામના ગ્રંથમાં આચાર્ય મધ્ધિષણ કહે છે કે જેમના રાગ-દ્વેષ અને મોહનો એકાંતે અને સર્વથા ક્ષય થયો હોય તે આપ્યું છે, કે આવા આપ્તજનોની વાણી એજ આગમ છે. જોકે આપ્તજનોની શ્રેણિમાં તીર્થંકર, ગણધર, ચતુર્દશપૂર્વધર અને પ્રત્યેક બુદ્ધનો સમાવેશ કરવામાં આવ્યો છે. આગમ એજ શ્રુત છે, સમયજ્ઞાન છે. આચાર્ય ઉમાસ્વાતિએ પણ આગમ શબ્દને ધૃતના પર્યાયવાચી તરીકે સ્વીકાર્યો છે. ૧૦ જૈન પરંપરામાં આગોની સંખ્યા અંગે વિવિધ માન્યતાઓ પ્રવર્તિ રહી છે. સામાન્યતયા જૈન આગમ ૪૬ ગ્રંથોમાં પ્રસરેલું હતું, જે અંગ અને ઉપાંગ સાહિત્ય તરીકે પ્રસિદ્ધ છે. બીજા અર્થમાં અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય રૂપે સુપ્રતિષ્ઠિત છે. વર્તમાનમાં ૪૫ આગો પ્રચલિત છે.૬ ૧૨ અંગ, ૧૨ ઉપાંગ, ૧૦ પ્રકીર્ણક, ૬ છંદસૂત્ર અને ૬ મૂળ સૂત્ર, આમાં ૧૨ અંગોમાંનો ૧૨મો દૃષ્ટિવાદ નામનો અંગ લુપ્ત છે, નષ્ટ છે માટે ૧૧ અંગોની ગણના પ્રસિદ્ધ થઈ છે. ૧૧ અંગોના નામ આ પ્રમાણે છે. ૧. આચારાંગ, ૨. સૂયગડાંગ, ૩. ઠાણાંગ, ૪. સમવાયાંગ, ૫. વ્યાખ્યાપ્રશપ્તિ, ૬. જ્ઞાતાધર્મકથા, ૭. ઉપાસક દશા, ૮. અંતકૃત દશા, ૯. અનુત્તરોપપાતિક દશા, ૧૦. પ્રશ્નવ્યાકરણ, ૧૧. વિપાક સૂત્ર એક રસપ્રદ વાત એ છે કે આ બાર અંગો જેને દ્વાદશાંગીના નામે જાણવામાં આવે છે એના આધારે શ્રુતપુરુષ-આગમ પુરુષની કલ્પના પણ કરવામાં આવી છે. શ્રુતપુરુષના ૧૨ અંગો આ ૧૩ પ્રમાણે છે. ૧ મસ્તક (માથુ), ૧ ગ્રીવા (ગરદન), ૨ બાહુ, ૧ પેટ, ૨ સાથળ, ૨ જાંઘ, ૧ પીઠ અને ૨ પગ. Page #189 -------------------------------------------------------------------------- ________________ ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૦. પ્રબુદ્ધ જીવન - ૧૩ સામાન્ય રીતે બાર અંગોમાં પ્રથમ અંગ તરીકે આચારાંગને કહ્યું છે. આ વાક્યરચના ઉપરથી એ સ્પષ્ટ છે કે કોઈ ત્રીજો પુરુષ સ્થાન અપાયું છે. છતાંયે એકથી વધારે ઠેકાણે એ અંગે જુદો મત કહી રહ્યો છે કે મેં આવું સાંભળ્યું છે કે ભગવાને આમ કહ્યું છે. પણ દર્શાવ્યો છે.૧૫ આનો અર્થ એ છે કે મૂળ વક્તા ભગવાન છે. જેણે સાંભળ્યું છે તે આચાર્ય મલયગિરિની નંદવૃત્તિ અને સ્થાનાંગ સમવાયાંગની ભગવાનનો સાક્ષાત શ્રોતા છે. અને તે જ શ્રોતા પાસેથી સાંભળીને વૃત્તિમાં આચારાંગને સ્થાપનાની દૃષ્ટિથી પ્રથમ તથા રચનાની અત્યારે જે સંભળાવી રહ્યો છે તે શ્રોતાનો શ્રોતા છે. આ પરંપરા દૃષ્ટિથી બારમું અંગ માને છે.૧૬ એવી જ છે કે જેમ કોઈ એક મહાશય પ્રવચન કરતા હોય, બીજા જ્યારે એજ ગ્રંથોમાં સંરચના અને સ્થાપના બંને દૃષ્ટિએ મહાશય તે પ્રવચનને સાંભળતા હોય અને સાંભળીને તે ત્રીજા આચારાંગને પ્રથમ અંગની માન્યતા પણ આપવામાં આવી છે. ૧૭ મહાશયને સંભળાવતા હોય. આમાંથી એવો ધ્વનિ નીકળે છે કે નિર્યુક્તિકાર આચાર્ય ભદ્રબાહુસ્વામી, ચૂર્ણિકાર જિનદાસગણિ ભગવાનના મુખેથી નીકળેલા શબ્દો તો જેમ જેમ બોલાતા ગયા અને ટીકાકાર આચાર્ય શીલાંકના મત મુજબ ૧૨ અંગોમાં તેમ તેમ વિલીન થતા ગયા. ત્યારબાદ ભગવાને કહેલી વાત આચારાંગનો ઉપદેશ અને ગ્રંથરચના સહુપ્રથમ છે.૧૮ જણાવવાનો પ્રસંગ આવતાં સાંભળનાર મહાશય એમ કહે છે કે એક અત્યંત મહત્ત્વપૂર્ણ વાત તરીકે આચારાંગ સાહિત્યના મેં ભગવાન પાસેથી આમ સાંભળ્યું છે. આનો અર્થ એ થયો કે ચૂર્ણિકારો અને વૃત્તિકારોના મતે તીર્થકરો સર્વપ્રથમ આચારનો લોકોની પાસે ભગવાનના પોતાના શબ્દો નથી આવતા પરંતુ કોઈ જ ઉપદેશ આપે છે અને ત્યારબાદ ક્રમિક રીતે અન્ય અંગોનું સાંભળનારાના શબ્દો આવે છે. શબ્દોનો એવો સ્વભાવ હોય છે કે પ્રતિપાદન કરે છે.૧૯ તે જે રૂપે બહાર આવે છે તે જ રૂપે ક્યારેય ટકી શકતા નથી. જો શ્રુતકેવળી ભગવાન ભદ્રબાહુસ્વામી આચારાંગને દ્વાદશાંગીનો તેમને તે જ રૂપમાં સુરક્ષિત રાખવાની કોઈ વિશેષ વ્યવસ્થા હોય સાર કહીને મોક્ષના અવ્યાબાધ સુખની પ્રાપ્તિનું મૂળ કારણ તરીકે તો જરૂર તેવું થઈ શકે છે. વર્તમાન યુગમાં આ પ્રકારના વૈજ્ઞાનિક દર્શાવે છે.૨૦ સાધનો ઉપલબ્ધ છે. એવા સાધનો ભગવાન મહાવીરના સમયમાં આચારાંગના અધ્યયનથી જ શ્રમણધર્મનું સ્વરૂપ યથાર્થરૂપે જાણી વિદ્યમાન ન હતાં. આથી આપણી સામે જે શબ્દો છે તે સાક્ષાત્ શકાય છે. આચારાંગને ભગવાન તરીકે પણ પ્રતિષ્ઠિત કરવામાં ભગવાનના નહિ પરંતુ તેમના છે કે જેમણે ભગવાન પાસેથી આવ્યું છે. સાંભળ્યાં છે. ભગવાનના પોતાના શબ્દો અને શ્રોતાના શબ્દોમાં નિશીથસૂત્રકારે આચારાંગના મહત્ત્વનું આકલન કરતાં કહ્યું શબ્દના સ્વરૂપની દૃષ્ટિએ વાસ્તવિક રીતે ઘણું અંતર છે. છતાં પણ છે કે આચારાંગના અધ્યયન કર્યા બાદ જ મુનિ અન્ય શાસ્ત્રોનું આ શબ્દો ભગવાનના જ છે, એ પ્રકારની છાપ મનમાંથી ક્યારેય અધ્યયન કરવા માટે યોગ્ય બને છે. જો એ આચારાંગના અધ્યયન ખસી શકતી નથી. તેનું કારણ એ છે કે શબ્દયોજના ભલેને શ્રોતાની વગર અન્ય આગમોનું અવગાહન કરે છે, તો એ ચાતુર્માસિક હોય, આશય તો ભગવાનનો જ છે. પ્રાયશ્ચિત્તનો ભાગી બને છે. આચારાંગનો સમય વ્યવહાર સૂત્રમાં આચારાંગના અધ્યયનનું જે ભારપૂર્વક મહત્ત્વ આધુનિક વિદેશી વિદ્વાનોએ એ વાત માની છે કે ભલે દેવર્ધિએ બતાવાયું છે એ જોતાં આ આગમ સ્વયંમાં અત્યંત આદરણીય બની પુસ્તક-લેખન કરીને આગમોનું સુરક્ષાકાર્ય આગળ વધાર્યું પરંતુ જાય છે. ત્યાં કહેવાયું છે કે તરુણ-યુવા કે વૃદ્ધ તમામ ભિક્ષુઓ- તેઓ, જેવું કેટલાક જૈન આચાર્યો પણ માને છે, તેમના કર્તા નથી. મુનિઓ માટે આનો સ્વાધ્યાય અનિવાર્ય છે. રોગી અને બિમાર કે આગમો તો પ્રાચીન જ છે. તેઓએ તેમને અત્રતત્ર વ્યવસ્થિત કર્યા.' અશક્ત મુનિએ સૂતા સૂતા પણ આનો (આચારાંગનો) સ્વાધ્યાય આગમોમાં કેટલાક અંશ પ્રક્ષિપ્ત હોઈ શકે છે પરંતુ તે પ્રક્ષેપના કરવાનો છે.૨૩ કારણે સમગ્ર આગમસાહિત્યનો સમય દેવર્ધિનો સમય થઈ જતો પરિસ્થિતિ કે સ્થિતિ ગમે તે હોય આચાર એજ અધ્યયન-ચિંતન- નથી. તેમાં કેટલાય અંશો એવા છે જે મોલિક છે. આથી સમગ્ર મનન અને અનુપ્રેક્ષાનો વિષય બને છે. કારણ કે આચરણથી જ આગમસાહિત્યનો રચનાસમય એક નથી. તે તે આગમનું પરીક્ષણ જીવનનું નિર્માણ થાય છે, જીવનને સાચી દિશા સાંપડે છે, કરીને કાળનિર્ણય કરવો જરૂરી છે. સામાન્ય રીતે વિદ્વાનોએ અંગમર્યાદાપૂર્વકનું આચરણ એજ આચાર છે. આગમોનો કાળ, પ્રક્ષેપો છોડીને, પાટલિપુત્રની વાચનાના કાળને આચારાંગના કર્તા માન્યો છે. પાટલિપુત્રની વાચના ભગવાન મહાવીર પછી છઠ્ઠા આચારાંગના કર્તૃત્વ સંબંધમાં તેનું ઉપદ્યાતાત્મક પ્રથમ વાક્ય આચાર્ય ભદ્રબાહુના સમયમાં થઈ અને તેમનો કાળ છે ઈ. સ. પૂ. કંઈક પ્રકાશ પાડે છે. એ વાક્ય આ પ્રમાણે છેઃ સુર્ય મે મારાં ! તેણે ૪થી શતાબ્દીનો બીજો દશક. ડૉ. જેકોબીએ છંદ વગેરેની દૃષ્ટિએ મવિયા વમરવયં-હે ચિરંજીવ! મેં સાંભળ્યું છે કે તે ભગવાને આમ અધ્યયન કરીને એવો નિર્ણય કર્યો હતો કે કોઈ પણ હાલતમાં Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૪ પ્રબુદ્ધ જીવન ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૦ આગમોનો પ્રાચીન અંશ ઈ. સ. પૂ. ૪થી શતાબ્દીના અંતથી માંડીને ઉપયોગ કરી શક્યા નથી. આચારાંગના પદ્યો ત્રિપુભ, જગતી વગેરે ઈ. સ. પૂ. ૩જી શતાબ્દીના પ્રારંભથી પ્રાચીન ઠરતો નથી. આમ વૈદિક પદ્યો સાથે મળતાં આવે છે. બધી રીતે આપણે એટલું તો માની જ શકીએ કે આગમોનો પ્રાચીન ભાષાની દૃષ્ટિએ જોતાં આગમોની ભાષા સાધારણપણે અંશ ઈ. પૂર્વનો છે. તેમને દેવર્ધિના કાળ સુધી લાવી શકાશે નહિ. અર્ધમાગધી કહેવાય છે. વૈયાકરણો તેને આર્ષ પ્રાકૃત કહે છે. જૈન આચારાંગની ભાષા પરંપરામાં શબ્દ અર્થાત્ ભાષાનું વિશેષ મહત્ત્વ નથી, જે કાંઈ મહત્ત્વ ભાષાની દૃષ્ટિએ તપાસતાં સમસ્ત જૈન આગમમાં છે તે અર્થ અર્થાત્ ભાવનું છે. એટલા માટે જૈન શાસ્ત્રોમાં ક્યારેય શ્રીઆચારાંગની ભાષા પ્રાચીનતમ છે. પૂર્વાર્ધમાં આર્ષમાગધી ભાષા પર જો ૨ દેવામાં આવ્યું નથી. જૈન શાસ્ત્રોમાં સ્પષ્ટ (એટલે અર્ધમાગધી)નાં નામ, ક્રિયાપદ, સર્વ નામના જૂનાં રૂપો દર્શાવવામાં આવ્યું છે કે ચિત્રવિચિત્ર ભાષાઓ મનુષ્યની ચિત્તશુદ્ધિ ઉત્તરાર્ધ કરતાં વધારે પ્રમાણમાં મળી આવે છે. વર્તમાન ત્રી. પુ. કે આત્મવિકાસનું નિર્માણ કરતી નથી. જીવનની શુદ્ધિનું નિર્માણ એ. વ. પરસ્મ-ત્તિ પૂર્વાર્ધમાં તિ જ રહે છે. (ઉદા. અ. ૨, ઉ. ૧. તો સદ્ વિચારો દ્વારા જ થાય છે. ભાષા તો વિચારોનું વાહન એટલે પમુચ્ચતિ) જ્યારે ઉત્તરાર્ધમાં તે ઈ તરીકે વારંવાર દેખાય છે. (ઉદા કે માધ્યમ છે. આથી માધ્યમ હોવા સિવાય ભાષાનું કોઈ મૂલ્ય પરિત્રડઈ વગેરે વાક્યરચનામાં પણ પૂર્વાર્ધના વાક્યો સાદાં અને નથી. પરંપરાથી ચાલતું આવેલું સાહિત્ય ભાષાની દૃષ્ટિએ પરિવર્તિત ટૂંકા છે. ઉતરાર્ધનાં મિશ્ર, સાલંકાર અને લાંબાં છે. આ રીતે પૂર્વાર્ધ થતું આવ્યું છે. આથી તેમાં પ્રાકૃત ભાષાનું એક સ્વરૂપ સ્થિર રહ્યું તથા ઉતરાર્ધને વસ્તુ, શૈલી અને ભાષાની દૃષ્ટિએ તપાસતાં પૂર્વાર્ધ છે એમ કહી શકાય નહિ. એટલા માટે હેમચંદ્ર જૈન આગમોની ઘણું જ જૂનું અને ઉત્તરાર્ધ તેની અપેક્ષાએ આધુનિક ઠરે છે. પૂર્વાર્ધ ભાષાને આર્ષ પ્રાકૃત નામ આપ્યું છે. તત્ત્વજ્ઞાનનો ગ્રંથ છે, ઉત્તરાર્ધ ધાર્મિક યુમોનિયમબોધક ગ્રંથ છે. આચારાંગ ગ્રંથ કર્તાનો વિગતે પરિચય શૈલીની દૃષ્ટિએ પ્રથમ અંગ આચારાંગમાં ગદ્યાત્મક અને આચારાંગની વાચનાઓ પદ્યાત્મક બંને પ્રકારની શૈલી છે. દ્વિતીય અંગમાં પણ આ જ પ્રકારની નંદિસૂત્ર અને સમવાયાંગમાં લખ્યું છે કે આચારાંગની અનેક શૈલી છે. ત્રીજાથી માંડી અગિયારમા અંગ સુધી ગદ્યાત્મક શૈલીનો વાચનાઓ છે. વર્તમાન સમયમાં આ બધી વાચનાઓ ઉપલબ્ધ જ આધાર લેવામાં આવ્યો છે. તે બધામાં ક્યાંય એક પણ પદ્ય નથી નથી, પરંતુ શીલાંકની વૃત્તિમાં સ્વીકૃત પાઠરૂપે એક વાચના અને એવું તો કહી ન શકાય, પરંતુ મુખ્યપણે તે બધાં ગદ્યમાં જ છે. તેમાં નાગાર્જુનીય નામે ઉલ્લિખિત બીજી વાચના-એમ બે પ્રકારની તેમાં પણ જ્ઞાતાધર્મકથા વગેરેમાં તો વસુદેવહિંડી અથવા વાચનાઓ મળે છે. નાગાર્જુનીય વાચનાના પાઠભેદો વર્તમાન પાઠો કાદંબરીની સમકક્ષ કહી શકાય તેવી ગદ્ય શૈલીનો ઉપયોગ થયો કરતાં અત્યંત વિલક્ષણ છે. છે. આ શૈલી તેમના રચનાકાળ પર પ્રકાશ નાંખવા માટે પણ સમર્થ આચારાંગસૂત્રનો વિષય અને વિષય નિરુપણ છે. આપણા સાહિત્યમાં પદ્ય શૈલી અતિ પ્રાચીન છે તથા કાવ્યાત્મક પ્રથમ આગમ આચારાંગ એક દીર્ઘકાળ મહાગ્રંથ છે જેમાં ૨ ગદ્ય શૈલી તેની અપેક્ષાએ અર્વાચીન છે. ગદ્ય યાદ રાખવું ઘણું મુશ્કેલ શ્રુતસ્કંધ, ૨૫ અધ્યયન, ૮૫ ઉદેશનકાળ, ૮૫ સમુદ્યશન પદોથી હોય છે એટલા માટે ગદ્યાત્મક ગ્રંથોનો અહીંતહીં સંગ્રહગાથાઓ યુક્ત છે, તથા સંખ્યાતા અનંત ગમો અને અનંત પર્યાયોથી પરિવૃત આપવામાં આવે છે કે જેનાથી વિષય યાદ રાખવામાં સહાય મળે છે.૨૪ નંદીસૂત્ર તથા સમવાયાંગના સૂત્ર ૮૯માં આ અંગે વિશદ છે. જૈન ગ્રંથોને પણ આ જ વાત લાગુ પડે છે. વિવરણ કરવામાં આવ્યું છે. જોકે સમવાયનું વિવરણ વધારે છે.૨૫ એ બતાવવું આવશ્યક છે કે આચારાંગસૂત્રમાં પદ્ય સંખ્યા અલ્પ આચારાંગ સૂત્રમાં બે શ્રુતસ્કંધ નથી. પરંતુ અતિ પ્રાચીન સમયથી ચાલી આવતી આપણા પૂર્વજોની પહેલા શ્રુતસ્કંધમાં અત્યંતર શુદ્ધિ કેમ કરાય તેના નવ અધ્યયન એ વિષયની અનભિજ્ઞતાને કારણે વર્તમાન સમયમાં આચારાંગનું છે. તેથી તેને નવ બ્રહ્મચર્ય અધ્યયન પણ કહેવામાં આવે છે. બીજા અનેકવાર પ્રકાશન થવા છતાં પણ તેમાં ગદ્ય-પદ્ય વિભાગનું શ્રુતસ્કંધમાં ૧૬ અધ્યયન છે. ઉપરોક્ત ૨૫ અધ્યયનના ૮૫ ઉદ્દેશો પૂર્ણપણે પૃથ્થકરણ કરી શકાયું નથી. એમ લાગે છે કે વૃત્તિકાર કહ્યા છે. શીલાંકને પણ આ વિષયમાં પૂરી જાણકારી ન હતી. તેમનાથી પહેલાં પ્રથમ શ્રુતસ્કંધ વિદ્યમાન ચૂર્ણિકારોના વિષયમાં પણ આ વાત કહી શકાય છે. અધ્યયનનું નામ સંક્ષિપ્ત વિષય વર્તમાન મહાન સંશોધક શ્રી શબ્રિગે અતિ પરિશ્રમપૂર્વક ૧ શસ્ત્ર પરિજ્ઞા ષડજીવનિકાયની યતના આચારાંગના સમસ્ત પદ્યોનું પૃથક્કરણ કરી આપણા પર મહાન ૨ લોકવિજય સંસારસંબંધી મમતાનો ત્યાગ ઉપકાર કર્યો છે. ખેદ એ વાતનો છે કે આ પ્રકારનું સંસ્કરણ આપણી ૩ શીતોષ્ણીય ઠંડી-ગરમી (અનુકુળ-પ્રતિકુળ), વગેરે સમક્ષ હોવા છતાં આપણે નવીન પ્રકાશન વગેરેમાં તેનો પૂરો પરિષહો પર વિજય Page #191 -------------------------------------------------------------------------- ________________ ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૦. પ્રબુદ્ધ જીવન ૪ સમ્યકત્વ તીર્થંકરના વચનમાં અચળ દઢ શ્રદ્ધા આચારાંગમાં મોક્ષના અંગભૂત જ્ઞાન-આચારનું નિરુપણ બતાવ્યું ૫ લોકસાર સંસારથી ઉગ-વૈરાગ્યભાવ, કર્મોને છે.૨૯ ક્ષીણ કરવાનો ઉપાય પ્રથમ શ્રુતસ્કંધના અધ્યયનોમાં જ્ઞાનાચાર, દર્શનાચાર ૬ ધૂતાખ્યું કર્મોને ક્ષીણ કરવાનો ઉપાય ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર ઈત્યાદિ પાંચ આચારોનું ૭ મહાપરિજ્ઞા વૈયાવૃત્ય (સેવા)નો પ્રયત્ન વિશદ વર્ણન કરવામાં આવ્યું છે. (વિચ્છેદ) નિર્યુક્તિકાર અને ટીકાકારો મુજબ પ્રથમ શ્રુતસ્કંધમાં જે વિષયો ૮ વિમોક્ષ તપની વિધિ નથી કહેવાયા અથવા સંક્ષેપમાં કહેવાયા છે, એને જ બીજા ૯ ઉપધાન શ્રત સ્ત્રી સંગનો ત્યાગ (જ્ઞાન ભણતા) તપ શ્રુતસ્કંધમાં વિસ્તારથી કહેવામાં આવ્યા છે. બીજો શ્રુતસ્કંધ રાગ-દ્વેષ, મોહ-મમત્વ અને કષાયોનો સંપૂર્ણપણે ત્યાગ એજ ૧૦ પિંડેષણા વિધિપૂર્વક ભીક્ષા ગ્રહણ મોક્ષ-મુક્તિને મેળવવામાં સક્ષમ છે. આ વાતને જુદા જુદા રૂપકો ૧૧ શવ્યા સ્ત્રી, પશુ, વગેરે રહિત ઉપાશ્રયાદિ અને દાખલાથી આ આગમમાં સમજાવાઈ છે. સ્થાનનું સેવન વીતરાગતાથી જન્મ-મરણનો ચકરાવો સદા માટે સમાપ્ત થઈ ૧૨ ઈર્યાખ્યા ગતિ શુદ્ધિ એટલે આવવા જવાની શુદ્ધિ જાય છે. એ વાત પણ દર્શાવાઈ છે. આચાર ધર્મના વિવેચનની ૧૩ ભાષાસમિતિ ભાષા શુદ્ધિ દૃષ્ટિએ આચારાંગ અત્યંત મહત્ત્વપૂર્ણ છે. અલબત્ત મોટા ભાગના ૧૪ વઐષણા વસ્ત્રની એષણા-વસ્ત્ર લેવાની વિધિ આચારોનો સ્પષ્ટ સંબંધ શ્રમણજીવન સાથે છે. આચારાંગ સર્વપ્રથમ ૧૫ પાત્રષણા પાત્રની એષણા-પાત્ર ઉપદેશ હોવાથી ભગવાન મહાવીર સમક્ષ એમના શિષ્યો-શ્રમણો ૧૬ અવગ્રહ અવગ્રહ શુદ્ધિ-આજ્ઞા હોય એ સ્વાભાવિક છે. ૧૭ ચેખિકા સ્થાન શુદ્ધિ-ઊભા રહેવાનો વિધિ જો કે થોડાક ઊંડાણથી સર્વતોમુખી દૃષ્ટિએ વિચારીએ તો ૧૮ નિસીહો નિષધા શુદ્ધિ-બેસવાની આચારાંગમાં ષડજીવથી બચવાની વિવેચના છે. ખાસ કરીને એની ૧૯ ઉચ્ચાર પાસવણ વ્યુત્સર્ગ શુદ્ધિ-લઘુ નેવડીનીતની હિંસાથી વિરત થવા માટે જે ભારપૂર્વક ભલામણ છે. જાતજાતના ૨૦ શબ્દ શબ્દાસક્તિ પરિત્યાગ ઉદાહરણો, તુલનાઓ અને વ્યાખ્યાઓ દ્વારા એના રક્ષણ-સંરક્ષણ ૨૧ રૂપાખ્યા રૂપાસક્તિ પરિત્યાગ માટેનો ઉપદેશ છે. એમાં પર્યાવરણ અને પ્રદૂષણથી બચવાની વાત ૨૨ પ્રક્રિયા પરિક્રિયા વર્જન પ્રતિધ્વનિત થાય છે. જીવમાત્રનો જીવવાનો અધિકાર પડઘાય છે. ૨૩ અન્યો ક્રિયાખ્યા અન્યો ક્રિયાવર્જન તત્કાલીન લોકમાનસ, ખાસ કરીને ગ્રામ્ય જનપદ, જંગલના ૨૪ ભાવનાખ્યા મહાવ્રતોની દઢતા અંતરિયાળ વિસ્તારમાં રહેનારી જનજાતિઓના સ્વભાવ-વ્યવહાર ૨૫ ભાવનાનું કથન છે. અંગેની પ્રાસંગિક વાતો દ્વારા માનવ મનનો ઊંડો અભ્યાસ૨૫ વિમુક્તિ સર્વસંગથી વિમુક્ત વ્યવહાર કરવાની તક મળે છે. સાધુની ઉપમા આપી છે. આચારાંગના સૂત્રો અત્યંત અર્થગંભીર અને સંક્ષેપમાં છે. જોકે સમવાયાંગ સૂત્ર મુજબ નિગ્રંથ શ્રમણોનો સુપ્રશસ્ત આચાર, ચૂર્ણિ, નિર્યુક્તિ અને ટીકાઓના માધ્યમથી વિશદ વિવેચના કરવાના ગોચરી-ભિક્ષા, વિનય, વનયિક, સ્થાન, ગમન, ભ્રમણ, પ્રમાણ, અનેક પ્રયત્નો થયા છે. યોગ-યોજન, ભાષા, સમિતિ, ગુપ્તિ, શયા, ઉપધિ, ભક્તપાન એ સમયના રાજકીય અને સામાજિક સંદર્ભમાં આચારાંગ (ભોજન તથા પાણી) ઉદ્ગમવિશુદ્ધિ (આહાર સંબંધી), ઉત્પાદન ગ્રંથની મહત્તા અને જૈન શાસનમાં તેનો પ્રભાવ વિશુદ્ધિ, એષણાવિશુદ્ધિ, શુદ્ધાશુદ્ધ ગ્રહણનો વિવેક, વ્રત, નિયમ, પ્રથમ શ્રુતસ્કંધના ઉપધાનશ્રુત નામક નવમા અધ્યયનના બે તપ ઉપધાન વગેરેનું નિરૂપણ છે.૨૬ ઉદ્દેશકોમાં ભગવાન મહાવીરની ચર્યાનું ઐતિહાસિક દૃષ્ટિએ અતિ નંદીસૂત્ર મુજબ આચારાંગમાં શ્રમણનિગ્રંથના આચાર, ગોચર, મહત્ત્વપૂર્ણ વર્ણન છે. આ વર્ણન જૈન ધર્મના પાયારૂપ તથા આંતરિક વિનય, વૈનાયિક, શિક્ષા ભાષા-અભાષા, ચરણ-કરણ, યાત્રા માત્રા અને બાહ્ય અપરિગ્રહની દૃષ્ટિએ પણ અત્યંત મહત્ત્વનું છે. વૈદિક વૃત્તિનું આખ્યાન છે. પરંપરાના હિંસારૂપ આલંબનનો સર્વથા નિષેધ કરનાર અને તત્ત્વાર્થ વાર્તિક ઉપર સિદ્ધસેનીય ટીકામાં આચારાંગને અહિંસાને જ ધર્મરૂપ બતાવનાર શસ્ત્રપરિજ્ઞા નામક પ્રથમ અધ્યયન સાધુઓના આચાર સંબંધી નિયમોનો આચાર દર્શાવ્યો છે. પણ ઓછા મહત્ત્વનું નથી. તેમાં હિંસારૂપ સ્નાન આદિ શૌચધર્મને અજિતદેવસૂરિએ આચારાંગ ઉપર જે દીપિકા ટીકા લખી છે એમાં પડકારવામાં આવેલ છે. સાથોસાથ જ વૈદિક અને બૌદ્ધ પરંપરાના Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૬ મુનિઓની હિંસારૂપ ચર્ચા વિષયમાં પણ સ્થાને સ્થાને વિવેચન કરવામાં આવ્યું છે તથા સર્વ પ્રાણોનું હનન કરવું જોઈએ એ પ્રકારનું કથન અનાર્યોનું છે તથા કોઈ પણ પ્રાણનું હનન ન કરવું જોઈએ એ પ્રકારનું કથન આર્યોનું છે, એવા મતની પુષ્ટિ કરવામાં આવી છે. અવરેન પુર્જા ન સરંતિ ઘે, તન્હાયા ૩ ઈત્યાદિ ઉલ્લેખો દ્વારા તથાગત બુદ્ધના મતનો નિર્દેશ કરવામાં આવ્યો છે. યો યો નિહનો જેવાં ઉપનિષદવાક્યો સાથે મળતા સત્વે સરા નિયકૃતિ, તવા નથ ન વિપ્નદ્ ઈત્યાદિ વાક્યો દ્વારા આત્માની અગોચરતા બતાવવામાં આવી છે. અચેલક-સર્વથા નગ્ન, એકવસ્ત્રાધારી, દ્વિવસ્ત્રાધારી તથા ત્રિવસ્ત્રાધારી ભિક્ષુઓની ચર્યાસંબંધી મહત્ત્વપૂર્ણ ઉલ્લેખો પ્રથમ શ્રુતસ્કંધમાં મળે છે. આ ઉલ્લેખોમાં સર્ચલકતા અને અશૈલકત્તાની સંગતિરૂપ સાપેક્ષ મર્યાદાનું પ્રતિપાદન છે. પ્રથમ શ્રુતસ્કંધમાં આવતી બધી વાતો જૈન ધર્મના ઈતિહાસની દૃષ્ટિએ, જૈન મુનિઓની ચર્યાની દ્રષ્ટિએ અને સમગ્ર જૈન સંઘની અપરિગ્રહાત્મક વ્યવસ્થાની ષ્ટિએ મહત્ત્વપૂર્ણ છે. આચારાંગ ઉપર વિવેચન સાહિત્ય નિર્યુક્તિ આચાર્ય ભદ્રબાહુ સ્વામી દ્વારા રચિત નિર્યુક્તિ ૩૫૬ ગાથાની પ્રાકૃત ભાષામાં લખાયેલી છે. ૨૮૫ ગાથામાં પ્રથમ શ્રુતસ્કંધના સૂત્રોની વ્યાખ્યા કરવામાં આવી છે, જ્યારે બાકીની ૬૪ ગાથાઓમાં બીજા શ્રુતસ્કંધની સંક્ષિપ્ત વ્યાખ્યા કરવામાં આવી છે જે સંસ્પર્શ માત્ર છે. ૭ શ્લોકો લુપ્ત અધ્યયન મહાપરિક્ષા ઉપર માત્ર લખાયા છે. વિષય પ્રતિપાદન માટે દષ્ટાંતો, ઉદાહરણો, કથાનો વર્ણવ્યા છે. પણ ભાષા સાંકેતિક અને સંક્ષેપ હોવાના લીધે ભાષ્ય અને ટીકાની સહાયતા વગર સમજવી અઘરી છે. ચૂર્ણિ પ્રબુદ્ધ જીવન આના કર્તા જિનદાસ ગણી મહત્તર છે. આમનો સમય ઈસ્વી ૬૭૨ (અથવા ૫૭૪ ઈસ્વી)નો છે. આની ભાષા સંસ્કૃત-પ્રાકૃત મિશ્ર છે. આમાં અનેક લૌકિક-ધાર્મિક કથાઓ અને વાતોને વણી લેવાઈ છે. ટીકા આચારાંગસૂત્ર ઉપર શીલાંકાચાર્ય (સમય ઈસ્વી ૮૭૨ અથવા ૮૬૯) ની વિસ્તૃત ટીકા છે. ટીકાનો આધાર નિર્યુક્તિ અને ચૂર્ણિ છે. જો આ ટીકાનો સહારો ના લેવાય તો નિર્યુક્તિ અને ચૂર્ણિ સમજવા અત્યંત દુરાહ છે. આચાર્ય ગંધાિની શસ્ત્રપરિક્ષા ટીકા જે હાલમાં ઉપલબ્ધ છે. વિક્રમ સંવત ૧૫૭૧માં નિજહંસે ટીકા લખી હતી. લક્ષ્મીકલ્લોલ ગણી, અર્જિતદેવસૂરિ (વિ. સ. ૧૬૨૯) ની ટીકાઓ પણ લખાઈ છે. ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૦ સુપ્રસિદ્ધ જર્મન વિદ્વાન પ્રો. યોબીના મંતવ્ય મુજબ ભાષા, શૈલી અને વિષયવસ્તુની દ્રષ્ટિએ આચારાંગ તમામ આગમોમાં પ્રાચીન અને મહત્ત્વપૂર્ણ લાગે છે. આ ગ્રંથમાં માત્ર ભિક્ષુના આચારોનું વર્ણન મળે છે એવું નથી પણ તત્કાલીન શાસન, સમાજ, ઈતિહાસ, સંસ્કૃતિ સાથે જોડાયેલા અનેક મહત્ત્વપૂર્ણ તથ્યો ઉજાગર થાય છે. આ ઉપરાંત પ્રાદેશિક ભાષાઓમાં તથા વિદેશી જર્મન અને અંગ્રેજી ભાષામાં પણ આના અનુવાદો (હિન્દી-ગુજરાતી) વિવેચનાઓ પ્રગટ થઈ છે. આ સૂત્રના અધ્યયન ઉપરાંત જ સાધક શ્રમણધર્મનો જ્ઞાતા અને આચાર્યપદનો અધિકારી બને છે. (આચા. નિર્યુ. ગાથા ૧૦) દેશી કાલિકની રચના પહેલા શ્રમોમાં એક પરંપરા હતી કે દીક્ષાર્થીને આચારાંગના શસ્ત્રપરિજ્ઞા (પ્રથમ અધ્યયન)નો અભ્યાસ કરાવવામાં આવતો તથા નવદીક્ષીતને આચારાંગના પિંડેષણા સંબંધી અધ્યયન પછી જ સ્વતંત્ર રૂપે ભિક્ષા લેવા જવા માટે અધિકા૨ અપાતો. (૪, ગાથા ૧૭૪–૧૩૬) ફળ સ્મૃતિ (સમા લોચના) આચારાંગ જૈન આચાર દર્શનનો પ્રથમ અને પ્રાચીનતમ ગ્રંથ છે. આચારાંગ ક્રોધ, માન માયા અને લોભ આ ચાર કષાયો પ૨ વિજયનો માર્ગ બતાવે છે. આચારાંગ અનુસાર આ કષાયો પર વિજયનો એક જ માર્ગ છે અને તે છે તેના પ્રતિ અપ્રમત અને જાગૃત રહેવું. આચારાંગ બહુ સ્પષ્ટ રૂપથી પ્રતિપાદિત કરે છે કે આત્મા જ્યારે વિષય-વાસનાઓ અને કાર્યો પ્રતિ જાગૃત થઈ જાય છે ત્યારે તે વૃત્તિઓ એક મનના માલિકના જાગવા ૫૨ ચોર ચુપચાપ ચાલ્યો જાય તેમ ચાલી જાય છે. આચારાંગમાં સાધના માર્ગનું વિશિષ્ટ અર્થમાં પ્રતિપાદન કરવામાં આવ્યું છે. આચારાંગ ત્રિવિધ સાધના માર્ગને પ્રસ્તુત કરે છે, તેની પોતાની એ વિશેષતા છે એમાં અહિંસા, સમાધિ અને પ્રજ્ઞાના રૂપમાં ત્રિવિધ સાધના માર્ગનું વિવેચન થયું છે. આચારાંગના આ સાધના માર્ગ દ્વારા બૌદ્ધ ધર્મના પ્રજ્ઞા, શીલ અને સમાધિરૂપ ત્રિપથ સાધના પથનું સ્મરણ થાય છે. ફરક માત્ર એટલો છે કે જ્યાં બૌદ્ધ દર્શનમાં શીલ શબ્દનો પ્રયોગ થયો છે, ત્યાં આચારાંગમાં અહિંસા શબ્દનો પ્રયોગ ઘર્યા છે, કારણ કે આચારાંગની દૃષ્ટિમાં અહિંસા શીલનો પર્યાયવાચી શબ્દ છે. જૈનધર્મ મૂળતઃ એક નિવૃત્તિ પ્રધાન ધર્મ છે અને આ કારણે તેમાં શ્રમણ જીવનનું મહત્ત્વપૂર્ણ સ્થાન છે. જૈન પરંપરામાં આચારના નિયમોને બે ભાગોમાં વિભાજીત કરવામાં આવે છે. (૧) શ્રમણાચાર, (૨) ગૃહસ્થાચાર. પરંતુ આચારના બંને શ્રુતસ્કોમાં ગૃહસ્થાચારનું વિવેચન પ્રાપ્ત થતું નથી. ગૃહસ્થાચાર સંબંધી નિયમોનો તેમાં અભાવ છે. સમગ્રપો આચારાંગનું અધ્યયન જીવસૃષ્ટિના તમામ જીવોની સ્વતંત્ર ચેતના, સત્તા અને અસ્તિત્વનો ભારપૂર્વક સ્વીકાર કરે છે. માટે જ કોઈપણ જીવની હિંસા કરવી, પીડા પહોંચાડવી, સંતાપ Page #193 -------------------------------------------------------------------------- ________________ ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૦ પ્રબુદ્ધ જીવન પમાડવો – આ બધી ક્રિયાઓનો સ્પષ્ટરૂપે નિષેધ કરે છે. સાથે જ વિ અધ્યયન, પૃ. ૩ ડૉ. પરમેષ્ઠીવાર નૈન, વનારસ, ૧૬૮૭. ૧૨. નંદીસૂત્ર, પોતાના પરાઈને પ્રગટ કરીને જાતને જ્વલંત બનાવાવની વાત ૭૩, જૈન વિશ્વભારતી સંસ્થાન, લાડનું, ૧૯૯૭. ૧૩. નંદીચૂર્ણિ પેજ નં. ૪૯, સં. પા. મુનિશ્રી પુષ્યવિજયજી, પ્રાકૃત ટેકસ્ટ સોસાયટી, બનારસ, ૧૯૬૬. કરે છે. ૧૪. એજન. ૨૬. મવાર ધૂળ-પૃ.૭ જિનદાસગણિ, ઋષભદેવજી, કેશરીમલજી ષડજીવનિકાયના રક્ષણ, સંરક્ષણની વાત આજના વર્તમાન શ્વેતામ્બર સંસ્થા, રત્નપુર (માલવા). ૨૬, મંત્રી મનયરિવૃત્તિ-પત્ર શા. આચાર્ય યુગમાં વકરી રહેલા પર્યાવરણ-પ્રદુષણ તથા વૈશ્વિક હવામાનની મલયગિરિ, આગમોદય, સમિતિ, સુરત, ૧૯ ૧૭. ૬ ૭. મવાર 11 નિર્યુક્તિ, કથળતી સ્થિતિના સંદર્ભમાં અતિ મહત્ત્વની બની રહે છે. THથા-૮, આચાર્ય ભદ્રબાહુ, આગમોદય, મુંબઈ-૧૯૨૮. ૧૮. માવાયાં જીવોને અભય આપીને, ભયની સંજ્ઞા દૂર કરી શકે છે. અન્યને નિયંત્તિ, પાર્થી- ૮, એજન. ૧૧. ખાવાર નિયુક્લિ, સાથ-૮, એજન. ૨૦ , અભય આપીને જ સ્વયં અભય બની શકાય. અન્યની સ્વતંત્ર સત્તાનો - અનાનો ભાવારા નિયુક્લિ, જાથા-૮, એજન. ૨૨. આવારા નિયુ,િ જાથા-૨ ૦૪, એજન. ૨૨. નિશીથ ભાષ્ય-ચૂસિહિત, ભાગ ૪-૧૯.૧, કમલમુનિ, સન્મતિ, આગરા, સ્વીકાર કરીને જ અદ્વેષને આરાધી શકાય અને પોતાની ચેતનાને ૧૯૬૦. ભાગ ૪-૧૯.૧. ૨૩. વ્યવહારભાગ, ઉદ્દેશ-૩-વિ. ૪ ગાથા-૧૭૪ ઉર્વારોહી બનાવીને અખેદની ભૂમિકા પામી શકાય. અભય-અદ્વેષ થી ૧૭૬. આચાર્ય મહાપ્રશ, જેન વિશ્વભારતી, નાડનું, ૧૯૯૬, ૨૪, નૈના અને અખેદને આરાધવામાં આચારાંગનું અધ્યયન અનેક રીતે સાર્થક ગામ મેં તન, પૃ. ૩૫, સમણી મંગલપ્રજ્ઞા, જૈન વિશ્વભારતી, લાડનું, ૨૦૦૫. બને છે. આજ મોક્ષનો, મુક્તિનો માર્ગ છે. સ્વને શોધવાની કેડી ૨૫. સમવાય સૂત્ર-૮૯, નંદીસૂત્ર-૮૦. ૨૬. સમવાય સૂત્ર-૮૯, ૨૭. છે. સ્વને પીછાણવાની પ્રક્રિયા છે અને સ્વને પામવાનો પંથ છે. નંદીસૂત્ર-૮૦. ૨૮. તત્ત્વાર્થ સિદ્ધસેનીય ટીકા-૯૧, લાલભાઈ જૈન પુસ્તકો સંદર્ભસૂચિ : દ્વારકન્ડ, મુંબઈ- ૧૯૮૬, ૨૬. મવાર વીપિવા પેન-૧, - પૃષ્ઠ-૧૯, આગમોદય ૧ મનુસ્મૃતિ, પૃ. ૧૦૮, નિર્ણયસાગર પ્રેસ, મુંબઈ, ૧૯૪૬. ૨. નૈન નામ પ્રકાશન સમિતિ, સુરત. ૩૦. સમવાયાંગ સૂત્ર-૮૯. ૩૬. મવાર 11માષ્યમેં ટર્શન, પૃ. ૨ ૩, નૈન વિશ્વ મારતી, તાડનું, ૨૦ ૦ ૬. ૩. વ્યવહારમાળું, ગાથા પૂમિ- પૃષ્ઠ-૧૯, આચાર્ય મહાપ્રજ્ઞ જૈન ૧૯૯૪. ૩૨. નૈન નામ મેં તન૩૧૮, સં. આચાર્ય મહાપ્રજ્ઞજી, જૈન વિશ્વભારતી સંસ્થાન લાડનૂ. ૪, આવશ્ય ૩૬, સમણી મંગલપ્રજ્ઞા, જૈન વિશ્વભારતી, લાડનું, ૨૦૦૫. ૩ રૂ. માવારી ચૂf, પૃ. ૨૬, (ખજ્ઞાતિ પ્રથા નેણ સૌ મારામો), નિનવાસ મfખ, રતલામ, ૬૬ ૨૮.૬. નિર્યુક્લિ- ૩૬- રૂ ૨, આચાર્ય ભદ્રબાહુ, આગમોદય, સમિતિ, મુંબઈ. ૩૪. બાવાર 'T પ્રમાણનયતત્ત્વનોળ, વાટ્િવસૂરિ, ૪.૨, દિપચંદ બાંઠિયા, ઉજ્જૈન, ૧૯૮૯, ૬. નિ - ૨૮૮-૨૬૬, એજન. રૂ૫. આવારા નિર્યુ- ૨૬૭, એજન. ૩૬. માવાર || સ્થા દ્વાનંનરી, પૃ. ૭, વીર્ય માલ્વિનવેન, માસ, ૨૬૭૬, નિ - ૨૧૭, એજન. રૂ૭, નીવારકાસૂત્ર પર્વ અધ્યયન, પૃ. ૨૫, ડ. પરમેષ્ઠીવાસ જૈન, ૭, મનુયોગાદ્વારથૂર્થિ, પૃ. ૨૬, નિનનવાસTTમદાર, રતલામ, ૨૬૨૮, ૮, પાર્શ્વનાથ વિદ્યાશ્રમ શોધ સંસ્થાન વારાણસી, ૧૯૮૭. ૩૮. નિશીથ પર્વ અધ્યયનગોપનિયુક્લિ, આગમોદય પ્રકાશન સમિતિ સુરત. ૨. સુનિપાત, સૂત્ર-૩૫, અનુ. ઉગ-૨૫. ૩૨. ગવાર 7 વિ અધ્યયન-ન-૧૪, ર્ડો. રમેકીવાસ નૈન, પાર્શ્વનાથ વિદ્યાશ્રમ ભિક્ષુવર્જરત્ન, ભિક્ષુ સંધરત્ન, મહાબોધિ, સારનાથ, ૧૯૫૧. ૨૦, સમર્થ શોધ સંસ્થાન વારાણસી, ૧૯૮૭. તત્ત્વાર્થસૂત્રમ, -૨૦, ભાવાર્થ રૂમાસ્વાતિ, માસ, ૨૨૩૨. ૨૬. નાવાર સૂત્ર સરનામું: ગુજરાત વિદ્યાપીઠ – અમદાવાદ-૩૮૦૦૧૪. કર્મગ્રંથ || પ્રા. ધિરેન્દ્ર આર. મહેતા પ્રા. ધિરેન્દ્ર આર. મહેતા. ભાવનગર શહેરની શામળદાસ આર્ટ્સ કોલેજમાં તત્ત્વજ્ઞાન વિષયનું શૈક્ષણિક કાર્ય છેલ્લા ૨૦ વર્ષથી કરે છે. આંતરરાષ્ટ્રીય કક્ષા સુધી ધર્મ તત્ત્વજ્ઞાનના સેમિનારોમાં ભાગ લીધો છે. ૧. પ્રારંભ : જાણીએ. આ રહસ્ય તો કર્મનું તત્ત્વજ્ઞાન જાણીને સમજીએ તો જ સમગ્ર સંસારમાં કઈ વ્યક્તિ એવી છે, કે જે સુખ-શાંતિ, આનંદ મળે. આ સમજ જેમાં સમજાવેલ છે એ ગ્રંથનું નામ છે કર્મગ્રંથ...! અને મુક્તિ ન ઈચ્છે? એક અર્થમાં પ્રાણીમાત્ર સુખ-શાંતિ, આનંદ ૧. ગ્રંથનું નામ : કર્મગ્રંથ ભાગ ૧ થી ૬ (૧) કર્મ વિપાક (૨) અને મુક્તિ ઈચ્છે છે. એનું કારણ અજ્ઞાન છે. આ પરિસ્થિતિ જીવનમાં કર્મસ્તત્ (૩) બંધ સ્વામિત્વ (૪) ષડુ શીતિ (૫) શતક (૬) સત્તરિ, નિર્માણ થવાનું પાયાનું કારણ કર્મ છે. સૃષ્ટિના અન્ય અટલ ૨. ગ્રંથના કર્તા : શ્રીમાન શિવશર્મસૂરીશ્વરજી મહારાજા અને પૂજ્ય નિયમોની જેમ જ કર્મનો અટલ નિયમ કર્મસત્તા છે. આ નિયમ શ્રી ચંદ્રર્ષિ મહત્તર (સિદ્ધાંત) આદિકાળથી અસ્તિત્વમાં છે. તેની સત્તા આત્મા પર જબ્બર નવ્ય ગ્રંથકર્તા : તપાગચ્છાચાર્ય શ્રીમદ્ દેવેન્દ્ર સૂરીશ્વરજી મહારાજા છે. અનાદિ અનંત કાળથી કર્મ સાથે જ આત્માને જન્મ-મરણના ૩. ગ્રંથની ભાષા : મુખ્યત્વે સંસ્કૃત, પ્રાકૃત અને માર્ગધી. ઉપરાંત સંસાર ચક્રના પરિભ્રમણનો કોઈપણ રીતે શુદ્ધ યોગથી નાશ કરી પ્રાદેશીક ભાષાઓ : હિન્દી, ગુર્જર (જૂની ગુજરાતી) અને કર્ણાટકી. પોતાનું શુદ્ધ સ્વરૂપ પ્રગટ કરવું એજ બધા આત્માઓનું અંતિમ ૪. ગ્રંથનો રચનાકાળ : પ્રાચીન ગ્રંથ ભાગ ૧ થી ૬ જુદા જુદા સમયે. ધ્યેય છે. આ કક્ષાએ તો સજ્ઞાનની પ્રાપ્તિ થાય તો જ પહોંચાય. નવ્ય કર્મગ્રંથ ભાગ ૧ થી ૫: વિક્રમી ૧૩મી સદીના ઉત્તરાર્ધ ૧૪મી આવા જ્ઞાનની પ્રાપ્તિમાં સરળતા તો જ રહે કે; જ્યારે કર્મનું રહસ્ય સદીનો પ્રારંભ. Page #194 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવન ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૦ ૫. ગ્રંથનો વિષય : તત્ત્વજ્ઞાન. (૫) પંચ નધ્ય કર્મગ્રંથો (૩) સિદ્ધશિકા સૂત્રવૃત્તિ (૪) ધર્મરત્ન ૬. વર્તમાન કાળમાં ગ્રંથના સંપાદક અને પ્રકાશક : પ્રકરણ બૃહદ વૃત્તિ (૫) સુદર્શન ચરિત્ર (૬) ચૈત્યવંદનાદિ ભાષ્યત્રય ૧. કર્મગ્રંથ ભાગ-૧ : સંપાદક પંડિત ભગવાનદાસ હરખચંદ – (૭) સિદ્ધદંડીકા (૮) વંદારૂ વૃત્તિ (૯) સારવૃત્તિ દશા (૧૦) શ્રી પ્રકાશક :- જૈન શ્રેયસ્કર મંડળ, મહેસાણા વૃષભ વર્ધમાન પ્રમુખ સ્તવન ‘ગુર્નાવલી'માં તેઓશ્રીની વિદ્વતા ૨. પંચમ શતક કર્મગ્રંથ : આચાર્ય દેવવિજયસૂર્યોદય સૂરીશ્વરજી મહારાજ. અંગે નિર્દેશ છે કે; તેઓ શ્રી ષદર્શનના વિદ્વાન હતા તે કારણે જ પ્રકાશક : ધર્મકૃપા ટ્રસ્ટ, ડભોઈ. તેઓશ્રી પંચ કર્મગ્રંથ સટીકના કર્તા બન્યા હતા. તેઓશ્રીની આ ૩. કર્મગ્રંથ ૧-૬ : ૨૦૦૮-૯ : આચાર્યશ્રી વિજયશેખર સૂરિ. ટીકા સ્પષ્ટ, સરળ અને વિદ્વતાપૂર્ણ છે. પ્રકાશક : ભારતીય પ્રાચ્યતા પ્રકાશન સમિતિ, પિંડવાડા શ્રીમદ્ દેવેન્દ્રસૂરિજી મહારાજ ફક્ત વિદ્વાન જ ન હતા. પરંતુ ૨. વિશેષ વિગતઃ તેઓશ્રી પોતાના ચારિત્ર્યમાં અતિ દઢ હતા, આ અંગે એટલું જ કર્તાની વિગત : (પ્રાચીન કર્મગ્રંથ) (નવ્ય કર્મગ્રંથ) કહેવું (બસ) પર્યાપ્ત છે, કે એ સમયે સાધુભગવંતોશ્રીઓમાં ક્રિયા કર્તા તપાગચ્છાચાર્ય પૂજ્ય શ્રીમાન દેવેન્દ્રસૂરીશ્વરજી શિથિલતા પ્રવેશી ગયેલ; તે જોઈ તેમના ગુરુમહારાજાશ્રી મહારાજાના જન્મ, દીક્ષા અને સુરિપદના નિશ્ચિત સમયનો નિર્દેશ તપાગચ્છાચાર્ય શ્રીમાન જયચંદ્રસૂરિજીએ અતિ સખત પુરુષાર્થ ક્યાંય દૃશ્યમાન નથી, છતાં પણ તેમના ગુરુ બૃહતપાગચ્છીય પૂજ્ય અને ત્યાગ દ્વારા ક્રિયોદ્ધાર કરેલ અને તેનો નિર્વાહ શ્રીમદ્ દેવેન્દ્રસૂરિજીએ શ્રીમાન જગશ્ચંદ્રસૂરીશ્વરજી મહારાજે વિક્રમ સંવત ૧૨૮૫માં કર્યો હતો. તપાગચ્છની સ્થાપના કરી. ત્યારબાદના કોઈપણ સંવતમાં શ્રીમાન આ મહાન પુણ્યાત્મા શ્રીમદ્ દેવેન્દ્રસૂરિજી મહારાજાશ્રીએ દેવેન્દ્રસૂરીશ્વરજી મહારાજને દીક્ષા બાદ સૂરિપદ (અર્પણ) સમર્પણ પંચમહાભૂતાત્મક નશ્વર ધૂળ દેહત્યાગ કરી વિક્રમ સંવત કર્યાનું અનુમાન ગુર્નાવલીમાં રહેલ સ્પષ્ટ ઉલ્લેખને આધારે કહી ૧૩૩૭માં સ્વર્ગારોહણ કર્યું. શકાય છે. પણ તેમણે આચાર્યપદ ગ્રહણ કર્યા પછી જે ઘટનાઓ ૩. ગ્રંથનો વિગતે વિષય: ઘટી તેના આધારે કહી શકાય કે તેમનો વિહાર માળવા કે ગુજરાત ગ્રંથનો વિષય અને તેનું (વિષય) નિરૂપણ હતો. તેથી તેઓશ્રીએ તેમના વિહાર સ્થળે પંચમહાભૂતાત્મક દેહ •કર્મગ્રંથ-૧-૬ કર્મવિપાક ક્રેમગ્રંથ નં. ૧ : આ ગ્રંથના નામ ધારણ કર્યો હશે એ સંભવ છે. પૂજ્ય શ્રીમાન દેવેન્દ્રસૂરીશ્વરજી માત્રથી તેનો વિષય કર્મનો અર્થ કર્મના ૮ (આઠ) પ્રકારો મહારાજને ગુરુ મહારાજા તરફથી અપાયેલ. આચાર્યપદની સાર્થકતા ભેદ-પ્રભેદ, કર્મનું સ્વરૂપ અને પ્રત્યેક કર્મ વિપાક અર્થાત્ ફળ તેઓશ્રીની અસાધારણ વિદ્વતા, ચારિત્ર્યશીલતા અને ગંભીરતાના અથવા કર્મ કેવી અસર નિપજાવી શકે? તેનું વર્ણન સદૃષ્ટાંત મુખ્ય ગુણોને કારણે જણાઈ આવે છે. કર્મવિપાક નામના પ્રથમ/પહેલા/નં. ૧ કર્મગ્રંથમાં થયેલ છે. તેમના પ્રથમ શિષ્ય શ્રીમાન વિદ્યાનંદસૂરિજી અંગે નિર્દેશ છે કે કર્મસ્તવ-કર્મગ્રંથ નં. ૨ : આ ગ્રંથના નામનો અર્થ રજૂ કરતા સંવત ૧૩૦૨માં ઉજ્જયિની નગરીના શ્રેષ્ઠી શ્રી જિનચંદ્રના પુત્ર કહી શકાય કે, “બંધ, ઉદીરણા અને સત્તામાં પ્રાપ્ત થયેલ કર્મનો શ્રી વિરધવલને લગ્ન સમયે પ્રતિબોધ કરી તેમના પિતાશ્રીની ગુણસ્થાન દ્વારા ક્ષય કરવા વડે સ્તુતિ કરવી. આ ગ્રંથમાં શ્રમણ સંમતિપૂર્વક તેમને દીક્ષા આપી હતી. ૧૯૨૩માં ગુજરાતના મહાવીર સ્વામી પરમાત્માની સ્તુતિ કરવા માટે ૧૪ ગુણસ્થાનકોનું પ્રફ્લાદનપુર (પાલણપુર/પાલનપુર)માં તેઓશ્રીને સૂરિપદ અર્પણ સ્વરૂપ અને (૧) પ્રથમ કર્મગ્રંથ કર્મવિપાકમાં વર્ણવેલ કર્મની કરેલ. તેમના આ શિષ્ય શ્રીમાન વિદ્યાનંદસૂરિજી આગમના વિદ્વાન પ્રકૃતિઓ પૈકી બંધ, ઉદીરણા અને સત્તા સ્થાને કેટલી પ્રકૃતિઓ હતા એટલું જ નહિ પણ, તેઓશ્રીએ ‘વિદ્યાનંદ’ નામના નવીન છે અને કેટલી પ્રકૃતિઓ વિચ્છિન્ન થયેલી હોય છે એ અભિધેય વ્યાકરણની રચના પણ કરેલ, કે જે વ્યાકરણ આજે નામશેષ જેવું વિષયનું નિરૂપણ કરવામાં આવ્યું છે. થઈ ગયું છે. • બંધ સ્વામિત્વ-કર્મગ્રંથ નં. ૩ : આ ગ્રંથમાં માર્ગણા તેમાં તેમના બીજા શિષ્ય ધર્મકીર્તિ ઉપાધ્યાય આચાર્યશ્રી ધર્મઘોષસૂરિજી પણ ૧૪ મૂળ માર્ગણા અને તેના પેટાભેદ સાથે લેતા કુલ ૬૨ કે, જે પ્રતિભાશીલ વિદ્વાન, વિશુદ્ધ ચારિત્ર્યશીલ અને વિશિષ્ટ માર્ગણા સ્થાનોની અપેક્ષાએ જીવોના કર્મ પ્રકૃતિ અંગે બંધ પ્રભાવક પુરુષ હતા. તેમના રચેલ “સંઘાચાર ભાષ્ય’ અને ‘ચમક સ્વામિત્વનું વર્ણન થયેલ છે. સ્તુતિ' જેવા ગ્રંથો વિદ્યમાન છે. સ્વાભાવિક અને વૈભાવિક પર્યાયો દ્વારા જીવનું અનેક પ્રકારે શ્રીમદ્ દેવેન્દ્રસૂરિજી મહારાજ જૈનશાસ્ત્રના સંપૂર્ણ વિદ્વાન હતા પૃથ્થકરણ કરવું એ માર્ગણા સ્થાનક અને મોહનીય કર્મના ઉદય, તેમાં કોઈ પણ પ્રકારનો સંશય નથી કારણ કે તેમના રચેલ ગ્રંથો ક્ષયોપશમ, ઉપશમ અને લક્ષ્ય દ્વારા જીવ વિકાસની તારતમ્યસૂચક જ સાક્ષી રૂપે છે. જેવા કે, (૧) શ્રાદ્ધદિન કૃત્યસૂત્ર વૃત્તિ (૨) સટીક ભૂમિકાઓને ગુણસ્થાનક કહે છે. Page #195 -------------------------------------------------------------------------- ________________ ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૦ પ્રબુદ્ધ જીવન બીજા ગ્રંથમાં રહેલ ગુણસ્થાનકને આશ્રયી બંધ સ્વામિત્વનું કથન દાખલ કરી ૫ (પાંચમા) ગ્રંથની (રચના) વિરચના પૂર્ણ કરેલ છે. ત્રીજા કર્મગ્રંથમાં રહેલ છે. અહીં દર્શાવાયેલ (અર્વાચીન નવ્ય પંચ) કર્મગ્રંથની રચના શડશીતિ-કર્મગ્રંથ . ૪ : આ ગ્રંથમાં જીવસ્થાન, માર્ગણાસ્થાન, તપાગચ્છાચાર્ય શ્રીમદ્ દેવેન્દ્રસૂરીશ્વરજી મહારાજાશ્રીએ કરેલ જણાય ગુણસ્થાન, ભાવ અને સંખ્યા એવા ૫ (પાંચ) વિભાગમાં ૮૬ છે. આમ છતાં આ ગ્રંથોની મૂળભૂત રચના તો પ્રાચીન સમયે થઈ ગાથાઓનો સમાવેશ કરી તેનું વિસ્તારથી વિવેચન કરવામાં આવ્યું ગયેલ આચાર્યોએ જુદા જુદા સમયે કરેલ છે. છતાં પણ બંને ગ્રંથોમાં છે. આ ગ્રંથમાં ૮૬ ગાથાઓ હોવાથી ગ્રંથનું નામ શીતિ પડેલ ભગવાન મહાવીર સ્વામીએ ઉપદેશેલ કર્મના સિદ્ધાંતની પરંપરા છે. ૫ પૈકી ૩ વિભાગ સાથે જીવ, ગુણસ્થાન, યોગ, ઉપયોગ, આ મહાન પૂર્વાચાર્યોશ્રીએ આજ પર્યત જાળવી રાખી છે. લેશ્યા, બંધ, ઉદય, ઉદીરણા અને સત્તા બંધારણ નિર્દેશી આ બધાનો સત્તરિ,દષ્ટિવાદના ઝરણા/સપ્તતિકા-કર્મગ્રંથ નં. ૬ : આ ગ્રંથ વિષય ચર્યો છે. સાથોસાથ આ નવેય (૯) વિષયોનું વર્ણન પણ દૃષ્ટિવાદ નામના ૧૨મા અંગમાંથી ઉદરણ કરેલ હોવાથી દૃષ્ટિવાદના છે. આ ગ્રંથના અંતિમ બન્ને એટલે કે ચોથા (૪) પાંચમા (૫) ઝરણા તરીકે ઓળખાય છે. સાથો સાથ એ ઉલ્લેખ પણ ધ્યાને વિભાગમાં ભાવ અને સંખ્યાનું વર્ણન કોઈપણ વિષયમાં મિશ્રિત આવે છે કે દૃષ્ટિવાદ નામનું ૧૨મું પ્રકરણ અગ્રાયણીય પૂર્વમાં નથી. આ વિવેચનાત્મક વર્ણન કર્મના વિષય સાથે જ્ઞાન પાકું થાય રહેલું છે. તેમાંથી ઉદ્ધાર કર્યો હોય એવું જણાય છે. એટલા માટે અમુક પ્રકીર્ણ વિષયોને કર્મબદ્ધ અને પદ્ધતિસર આ ગ્રંથની રચના અતિ ગંભીર અને પ્રસન્ન છે તેને જ યથાવત આપવામાં આવેલ છે. રાખીને તેમાંથી ૭૦ ગાથાઓ સ્વરૂપે આ ગ્રંથનું સર્જન થતાં આ -શતક-કર્મગ્રંથ નં. ૫ : આ ગ્રંથમાં ૧૦૦ ગાથાઓ સમાવિષ્ટ ગ્રંથનું નામ સત્તરી એવું દૃઢ થયેલ છે. આ ગ્રંથમાં કર્મ પ્રકૃતિના થયેલ હોવાથી આ ગ્રંથનું શતક નામ રૂઢ થયેલ છે. શતક નામના બંધ, ઉદીરણા અને સત્તાના સંવેધનો વિચાર કરવામાં આવ્યો છે, આ પંચમ કર્મગ્રંથમાં પ્રથમ (૧) કર્મગ્રંથમાં વર્ણવેલ પ્રકૃતિઓ કે જે સ્થિતિ અને સંવેધોને સમજવા ભૂમિકા પૂરી પાડે છે. પૈકી જઘન્ય (એવી) જેવી કે, ધ્રુવબંધિની, અધ્રુવબંધિની, ધ્રુવોદયા, ખરેખર તો આ (૫) પાંચ પછી છઠ્ઠો (૬) કર્મગ્રંથ છે જ નહીં. અધ્રુવોદયા, ધ્રુવસતાકા, અધુવસતાકા, પરાવર્તમાન પ્રકૃતિ અને પણ તપાગચ્છાચાર્ય શ્રીમદ્ દેવેન્દ્રસૂરીશ્વરજી મહારાજ વિરચીત (૫) ઉત્કૃષ્ટ એવી અધ્રુવઘાતિની, દેશઘાતિની, સર્વઘાતિની, પુણ્ય, પાપ કર્મગ્રંથને ભણ્યા પછી આ ગ્રંથ ભણવામાં આવતો હોવાથી (૬) અને અપરાવર્તમાન પ્રકૃતિઓના સ્વરૂપ સાથે અનાદિ, આદિ અનંત છઠ્ઠો કર્મગ્રંથ કહેવાય છે. હકીકતમાં આ ગ્રંથ તો અહીં જણાવેલ અને શાંતિ સાથે જોડીને જ ભાંગામાં અવતરણ કરી આ પ્રવૃતિઓ પાંચેય ગ્રંથ કરતાં પણ પ્રાચીન છે. આપણને ખ્યાલમાં છે જ કે આ પૈકી કઈ કઈ પ્રકૃતિઓનું ધ્રુવાધ્રુવપણું બતાવી ૪ (ચાર) પ્રકારનો ગ્રંથના કર્તાનો પૂર્વધર પ્રાચીન આચાર્ય શ્રીમાન ચંદ્રર્ષિ મહત્તર વિપાક જેવો કે ક્ષે ત્રવિપાકી, જીવવિપાકી, ભવવિપાકી અને મહારાજાશ્રી છે. પુગલવિપાકી છે? તે અંગે ૪ પ્રકારના બંધ જેવા કે ભૂયસ્કાર અહીં નિર્દિષ્ટ ગ્રંથનો (સંક્ષિપ્ત) વિષય, કર્મગ્રંથ ૧ થી ૬ ને અલ્પત્તર, અવ્યવસ્થિત અને અવક્તવ્ય બંધનું લક્ષણ અને સ્વરૂપ ક્રમબદ્ધપણે સંયોજીને સળંગ સૂત્રતા માટે કહી શકાય કે, ગ્રંથ-૧ અંગે મોદકના દૃષ્ટાંત સાથે મુખ્યત્વે વિચાર આપવામાં આવ્યો છે. માં ઉલ્લેખ મુજબ કર્મ વિપાક અસર કેવી નિપજાવી શકે ? આ પ્રશ્ન પ્રત્યેક કર્મના બંધસ્થાન જેવા કે જઘન્ય બંધ, ઉત્કૃષ્ટ બંધ, જઘન્ય અંગે અન્ય પ્રશ્નો પણ અસ્તિત્વમાં આવે છે, જેવા કે આત્મા અને ઉત્કૃષ્ટ આ બાધાકાળનું સ્વરૂપ જણાવ્યા પછી સ્થિતિ બંધ, રસબંધ કર્મનો સંબંધ ક્ષીરનીરવત્ કેવા પ્રકારનો છે ? આ પ્રશ્નના અને પ્રદેશ બંધનું ઘણું નિરૂપણ કરતા વચ્ચે પ્રાસંગિક યોગ સ્થાનો, પ્રત્યુત્તરમાં જ કહી શકાય કે આત્માના અસંખ્ય પ્રદેશો પૈકી પ્રત્યેક સ્થિતિ સ્થાનો ના સ્વરૂપ અને સ્વામિના વર્ણન પછી આત્મ પ્રદેશ ઉપર અનંત કાર્મણ સ્કંધો કાર્મણ વર્ગણા (રૂપે) અતિ સ્થિતિબંધ્યવસ્થાનો, સાત બંધ, નિરંતર બંધ, રસાણુઓનું સ્વરૂપ, ચિકાસથી ચોંટીને સત્તા જમાવી રહેલા છે; કે જે ફળ આપે છે. એ અનુભાગ સ્થાનો, ગ્રાહ્યાગ્રાહ્ય ઔદારિકાદિ ગુગલ વર્ગણાઓનું જ બંધ અર્થાત્ બંધનમાં બાંધે છે. આ બંધ જ કર્મનો ક્ષય ન થવા સ્વરૂપ દર્શાવી ગ્રહણ કરેલ પ્રદેશાગ્રમાંથી કયા કયા કર્મની કઈ કઈ દેતા ઉદીરણા, અને સત્તા અસ્તિત્વમાં લાવે છે. તેનો ક્ષય કરવા પ્રકૃતિને કેટલા દલિકનો ભાગ આવે તેના વિસ્તારપૂર્વક વર્ણન પછી માટે જ ભગવાન મહાવીર સ્વામીની સ્તુતિ કરવા ગુણસ્થાનકોના ૪ પ્રકારના પુદ્ગલ પરાવર્તનનું સ્વરૂપ દર્શાવી ૧૧ ગુણ શ્રેણીઓ, બંધારણમાં કર્મ પ્રકૃતિઓ પૈકી કઈ અને કેટલી કર્મ પ્રવૃતિઓ પલ્યોપમ, સાગરોપમ, ધનીકૃતલોક, સુચીશ્રેણી, પ્રતરધનનું સત્તાસ્થાને રહીને વિચ્છિન્ન છે એ વિષયનું નિરુપણ કર્મસ્તવ નામના બંધારણ વર્ણવી અને ઉપશમ શ્રેણી અને ક્ષપક શ્રેણીનું નિરૂપણ બીજા ગ્રંથમાં છે. જ્યારે તેના કારણે જ માર્ગણા સ્થાનોની અપેક્ષાએ કરી યદ્યપિ ઉદિષ્ટ ૨૬ દ્વારો છે. તો પણ પ્રાસંગિક અનેક વિષયો કર્મ પ્રકૃતિઓના બંધસ્વામિત્વના વર્ણનનો વિષય કર્મગ્રંથ નં. ૩ ગ્રંથકાર મહર્ષિ તપાગચ્છાચાર્ય શ્રીમદ્ દેવેન્દ્રસૂરીશ્વરજી મહારાજે બંધ સ્વામિત્વમાં થયેલ છે. ગ્રંથ નં. ૪ માં જીવસ્થાન, માર્ગણાસ્થાન Page #196 -------------------------------------------------------------------------- ________________ ૨૦. પ્રબુદ્ધ જીવન ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૦ અને ગુણસ્થાનનું વિસ્તારથી વિવેચન કરીને બીજા (૨) ગ્રંથમાં ગુણ દ્વારા. આ ત્યારે જ શક્ય બનશે કે, જ્યારે શ્રમણ વર્ગ સ્વયં દર્શાવેલ. બંધ ઉદીરણાસત્તા અને વેશ્યાના વિષયનું નિરૂપણ કર્યા ધાર્મિક ગુણો જેવા કે (અહિંસકતા, શ્રેષ્ઠ ચારિત્ર્ય શીલતા, બાદ નિર્વાણપદ માટે આવશ્યક જ્ઞાન પાકું કરાવવાના હેતુ સાથે વિશેષજ્ઞાન, સંયમીતતા, સહજ ન્યાયપણું, પ્રેમાળતા, સદાચારીતા પ્રકીર્ણ વિષયનું પદ્ધતિસર નિરૂપણ આ ગ્રંથમાં શબ્દબદ્ધ થયેલ છે. અને સેવા) ખીલવશે તો જ શ્રાવક વર્ગના મુમુક્ષુ ગૃહસ્થો પર સહજ આ સંદર્ભ લઈ કર્મગ્રંથ-૧ માં નિરૂપેલ કર્મ વિપાક પ્રકૃતિઓના કર્મના સિદ્ધાંત (નિયમ) મુજબ ઘેરી અસર પડ્યા વિના નહી રહે, વિપાક દ્વારા વિસ્તારથી વિગત દર્શાવીને કર્મગ્રંથ ૨-૩-૪ માં અર્થાત્ આ શ્રાવક વર્ગ ગૃહસ્થી હોવા છતાં તપાગચ્છાચાર્ય શ્રીમદ્ બંધસ્થાન સંદર્ભે તેનું લક્ષણ અને સ્વરૂપ મોદકના દૃષ્ટાંત સાથે દેવેન્દ્રસુરીશ્વરજી મહારાજે સમજાવેલ કર્મ રહસ્યની અસરકારકતાથી મુખ્ય વિષય તરીકે વર્ણવીને પુદ્ગલ અને અન્ય વર્ગણાઓ પણ પોતાનું જીવન ઉચ્ચ કક્ષાએ પહોંચાડે છે. આત્માએ ગ્રહણ કરેલ પ્રદેશાગ્રમાંથી કર્મની પ્રકૃતિને કેટલા દલિકનો જૈન શાસનમાં કર્મગ્રંથનો પ્રભાવ અદ્વિતીય રહ્યો છે, જે નિરૂપતા ભાગ આપે છે, તેના પર આધારીત ૧૫ ગુણ શ્રેણીના કહી શકાય કે, જૈન સાહિત્યમાં કર્મગ્રંથનું ઘણું ઉચ્ચ સ્થાન છે. બંધારણાત્મક વર્ણન પછી તેના ઉદીષ્ટ ૨૬ તારો છે. આ પૈકી જૈન દર્શન કાળ-સ્વભાવ-નિયતિ વગેરે કારણોને માનવા છતાં પોતાને નિર્વાણપદ સુધી પહોંચવા માટે જ વ્યક્તિએ કર્મનું વિશિષ્ટ આ દર્શને અમુક વસ્તુસ્થિતિ અને દર્શનાત્તરોની માન્યતાઓ ધ્યાને રહસ્યમય સ્વરૂપ જાણીને સમજવાનું છે. આમ, આ કર્મના રહસ્યને લઈ કર્મના સિદ્ધાંત પર કંઈક વધુ ભાર મૂકેલ છે. તેથી જૈન દર્શન જ મુખ્ય વિષય તરીકે કર્મગ્રંથ ૧-૬ માં નિરૂપવામાં આવેલ છે. અને જૈન આગમોનું યથાર્થ અને પૂર્ણજ્ઞાન કર્મતત્ત્વને જાણ્યા વિના ટૂંકમાં પ્રાચીન કર્મગ્રંથકારોએ કર્મગ્રંથ ૧-૬માં કર્મના રહસ્યનું કોઈ પણ રીતે થઈ શકતું નથી. આ વિશિષ્ટ જ્ઞાન પ્રાપ્તિ માટે નિરૂપણ કરેલ છે. એજ, નિરૂપણ નવ્ય કર્મગ્રંથમાં તેના કર્તા આરંભિક મુખ્ય સાધન જો કોઈ હોય તો એ ફક્ત કર્મગ્રંથો જ છે. તપાગચ્છાચાર્ય શ્રીમદ્ દેવેન્દ્રસૂરીશ્વરજી મહારાજાએ કરેલ હોવાથી કર્મ પ્રકૃતિ, પંચ સંગ્રહ વગેરે કર્મ સાહિત્ય વિશાળ સમુદ્ર સમાન ગ્રંથનો મુખ્ય વિષય કર્મ છે. અને તેનું રહસ્ય સમજાતું હોવાથી મહાગ્રંથોમાં પ્રવેશવા માટેની પ્રાથમિક લાયકાત જો કોઈ હોય એનું જ નિરૂપણ વિષય તરીકે થયેલ છે. તો, એ ફક્ત કર્મગ્રંથનો અભ્યાસ જ ખૂબ અનિવાર્ય છે. આથી જ ભગવાન મહાવીર સ્વામીએ સ્થાપેલ સંઘ વ્યવસ્થામાં ધાર્મિક કર્મગ્રંથોનું સ્થાન જૈન સાહિત્યમાં અતિ ગૌરવભર્યું રહે છે. એટલે સાધકોના શ્રમણ અને શ્રાવક એવા બે (૨) વર્ગ પૈકી શ્રમણી વર્ગમાં જ જૈન સાહિત્યમાં કર્મગ્રંથનો સવિશેષ પ્રભાવ રહેલ છે. તેથી સમાવિષ્ટ થતા સાધક મહારાજ સાહેબશ્રીઓએ તપાગચ્છાચાર્ય જૈન ધર્મ અને જૈન સાહિત્યમાં આ કર્મગ્રંથનું સ્થાન આજ પર્યત શ્રીમદ્ દેવેન્દ્ર સૂરીશ્વરજી મહારાજ વિરચિત નવ્ય કર્મગ્રંથ કે જૈનો અદ્વિતીય છે. આધાર પ્રાચીન કર્મગ્રંથ તો છે જ સાથે સાથે મહર્ષિ મહામુનિ સમાલોચના શ્રીમાન પૂજ્ય ચંદ્રર્ષિ મહત્તર મહારાજ કૃત ષષ્ઠી કર્મગ્રંથના સંદર્ભ આ ચર્ચાની સમાલોચના કરતા હું એટલું જ કહીશ કે, સૃષ્ટિના સહ દર્શાવાયેલ કર્મનો સરળતમ્ અર્થ, મુખ્ય અને ગૌણ પ્રકારોની જીવ માત્રને પોતાના સકંજામાં લેતા કર્મને કારણે જ જીવની સારીસહેલી સમજ, બંધ-બંધ સ્વામિઓના ગુણ સ્થાનકો સમજાવી ખરાબ ગતિ થતી આવી છે. તેથી જ જીવને રાગ-દ્વેષ અને કષાયની ક્રમશઃ સહજ પણ કામના ત્યાગ કેળવી, કર્મ-ક્ષય કરતા કરતા વિષ્ટામાં રગદોળાવું પડે છે. એટલું જ નહિ અરે! અનંત સાગરસમા ગ્રંથમાં પગથિયા ચડવા માટે તપશ્ચર્યા (ઉપવાસ-માસખમણ-અઠ્ઠઈ જીવને આજ કર્મ અલ્પ-કુંઠિત શક્તિમાં કેદ કરી લાચાર બિચારો વગેરે) કરીને દેહની સહનશીલતાનો ગુણ કેળવવા, કપરા (દુષ્કર) પણ બનાવે છે. તેમાંથી તારનાર શ્રી અરિહંત ભગવંતો જીવતા કષ્ટો સહન કરતા કરતા શીલનો પમરાટ (મહેક,ભભક) ચોતરફ અરિ (શત્રુ)રૂપ કર્મોને સર્વથા હણી સ્વયં અરિહંતનો બને જ છે. પ્રસરાવી કર્મક્ષય દ્વારા નિર્વાણ (મોક્ષ/મુક્તિ) પ્રદ પ્રાપ્ત કરવાનું એટલું જ નહિ, સમવસરણમાં વહેતી ધર્મદેશનાના માધ્યમે એ કર્મોનું છે. ખાસ તો આ તપશ્ચર્યાત્મક સાધના કાળ દરમ્યાન સાધક વાસ્તવિક યથાર્થ સ્વરૂપ એ જ કર્મનું રહસ્ય છે કે જેને જાણ્યા પછી મહારાજશ્રીઓ એ શક્ય તેટલા વધુ સૂક્ષ્માતિસૂક્ષ્મપણે સમજીને વ્યક્તિ માત્ર અરિહંત તો બને જ છે, પણ નિર્વાણપદ અહિંસાવ્રતના ચુસ્ત પાલન દ્વારા શુદ્ધ નિઃસ્વાર્થ પ્રેમ કેળવીને, સુધી પહોંચી શકે છે. એ ત્યારે કે જ્યારે કર્મ ક્ષય દ્વારા વિશ્વને કર્મ સંયમી બનીને શ્રેષ્ઠતમ ચારિત્ર્ય નિર્માણ જ્યારે શ્રમણ કરે ત્યારે મુક્ત થવાનો મંગલમય માર્ગ દર્શાવાય છે એ નિરૂપણને જ કર્મ કર્મક્ષયની પ્રક્રિયા સહજપણે ચાલુ થઈ જાય છે. સાહિત્ય શબ્દથી ઓળખીએ છીએ. તેમાં કર્મગ્રંથો જૈન સાહિત્ય સાથે સાથે ભગવાનશ્રી મહાવીર સ્વામીશ્રી સ્થાપિત સંઘ વ્યવસ્થા ગોરવ ગ્રંથમાં કોહીનુર હીરાની જેમ આજે પણ એટલા જ તેજથી પૈકી બીજો શ્રાવક વર્ગ કે જે ત્યાગી નથી થઈ શકતો છતાં શ્રાવકોને પ્રકાશી રહ્યા છે. પણ અધ્યાત્મજ્ઞાન તો પ્રાપ્ત કરવાનું છે, ને તે યત્કિંચિત સેવાના મોબાઈલ ફોન નં. ૦૯૮૨૪૯૮૦૫૦૬ છે. Page #197 -------------------------------------------------------------------------- ________________ ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૦ પ્રબુદ્ધ જીવન ૨ ૧ વાદિવેતાલ શાંતિસૂરિજી (૧૧મી સદી) રચિત જીવ-વિચાર પ્રકરણ' ગ્રંથ અને ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ: એક અધ્યયન માવજી કે. સાવલા [જન્મ ૧૯૩૦. વ્યવસાયે ઠેઠથી વેપારી એવા કચ્છ-ગાંધીધામના માવજી કે. સાવલાએ સને ૧૯૬૮માં ફિલસૂફીના વિષયમાં એમ.એ. કર્યું. ૧૯૬૮ થી ૧૯૭૪ એમણે પી.એચડી.ના થિસીસ માટે તત્ત્વજ્ઞાનના સંદર્ભે ઉત્ક્રાંતિવાદનું સઘન અધ્યયન કર્યું. ૧૯૭૪ થી ૭૭ કચ્છ આદિપુરની તોલાણી આર્ટ્સ કોલેજમાં ફિલસૂફી વિભાગમાં તેઓ અધ્યાપક પણ રહ્યા. ફિલસૂફીના વિષયને કેન્દ્રમાં રાખીને એમણે લખેલ પુસ્તકોની સંખ્યા પચાસેકની છે.] ‘જગતનું કારણ બ્રહ્મ શું છે? આપણે શામાંથી ઉત્પન્ન થયા માર્ગ એ પોતાને જાણવાનો માર્ગ છે. તીર્થકરો-કેવળજ્ઞાનીઓ છીએ? આના આધારે આપણે જીવી શક્યા છીએ? કોના નિયમ ક્ષણમાત્રના ઉપયોગથી સંસારની તમામ બાબતો-બનાવોતળે રહીને આપણે સુખદુ:ખ અનુભવીએ છીએ ?' હકીકતોને જાણી શકે છે તે આ અર્થમાં જ. -શ્વેતામ્બર ઉપનિષદ: પ્રથમ મંત્ર ચાર્લ્સ ડાર્વિને જુદા જુદા અનેક ટાપુઓ પર ભ્રમણ કરીને અનેક બાળક દોઢેક વર્ષની ઉંમરનું થતાં જ બોલતાં શીખે એટલે વનસ્પતિઓ, એક કોષી જીવ-અમીબાથી કરીને મનુષ્ય સુધીનીપોતાની આસપાસ જે કંઈ જુએ એ શું છે તે જાણવા માટે સતત જીવસૃષ્ટિના વિકાસની-ઉત્ક્રાન્તિવાદના સિદ્ધાંતની જગતને ધારણા પ્રશ્નો કરતું રહે છે. મનુષ્યની આ કુતૂહલવૃત્તિને પણ આહાર, મૈથુન આપી. એણે એનું આખું જીવન એની પાછળ વીતાવ્યું. જૈન અને ભયની જેમ મૂળભૂત વૃત્તિ ગણી શકાય. પુખ્ત ઉંમરે પહોંચતાં આગમગ્રંથોમાં સંસારની રચના વિશેની આવી બધી બાબતોમાં પોતાની આસપાસના જગતને વધુ ને વધુ જાણવાની વૃત્તિ તીવ્ર જીવજગત અંગેની વિસ્તારથી સમજણ અપાઈ છે. આગમ પ્રણિત થતી જાય છે. પ્રાકૃતિક વિજ્ઞાન અને માનવવિદ્યાની અનેકવિધ જૈન દર્શનમાં દ્રવ્યના સિદ્ધાંતમાં જીવતત્ત્વ અને અજીવતત્ત્વ એવા શાખાઓનો વિકાસ એમાંથી જ થયો છે. વેદ ગ્રંથોમાંના “વેદ” બે મુખ્ય ભેદો કહ્યા છે. ભારતીય પરંપરામાં જન્મજન્માંતરમાં શબ્દનું મૂળ છે ‘વિ’ એટલે કે જાણવું. જુદા જુદા ધર્મના મૂળ ગ્રંથોમાં ચોર્યાસી લાખનું ચક્કર-ચોર્યાસી લાખ યોનિની વાત ઠેઠથી કહેવાતી મનુષ્યને જાણવા માટેનું બધું જ આવી જાય છે એવું જે-તે ધર્મને જ રહી છે, પરંતુ જગતના કોઈપણ ધર્મ કે તત્ત્વજ્ઞાનમાં આ ચોર્યાસી અનુસરનારાઓનું મનોવલણ હોય છે. દુનિયાના તમામ ગ્રંથો લાખ યોનિની વિગતો-વર્ગીકરણ અને લક્ષણો સહિતની સંખ્યાની ભલે કોઈ કારણસર નાશ પામે પણ એક માત્ર કુરાનનો ગ્રંથ બચી પ્રસ્તુતી જોવા-જાણવામાં આવી નથી; એટલે જ વિક્રમ સંવત જાય તો પણ એમાંથી માનવીને જીવનપાથેય મળતું રહેશે” એવું ૧૦૦૪માં થઈ ગયેલ વાદિવેતાલ શ્રી શાંતિસૂરીશ્વરજી મહારાજ કુરાન વિશે કહેવાયું છે. ભારતીય ધર્મગ્રંથો વિશે પણ એવું કહી વિરચિત “જીવ-વિચાર પ્રકરણ'નું મહત્ત્વ અને મૂલ્ય આજે મોડે મોડે શકાય. માત્ર ધર્મગ્રંથો જ નહિ, પરંતુ ગ્રીક તત્ત્વચિંતક સોક્રેટિસના મને સમજાયું છે. આજે પ્રથમ આ ગ્રંથનો અને એમાંની સામગ્રીનો શિષ્ય પ્લેટોના ‘રિપબ્લિક' ગ્રંથ વિશે આવું જ વીસમી સદીના પ્રસિદ્ધ પરિચય આપવાનો ઉપક્રમ છે; એના અનુસંધાને ચાર્લ્સ ડાર્વિનના વિદ્વાન ઈમર્સને કહ્યું છે. ઉત્ક્રાન્તિવાદને કંઈક તપાસવાનો હેતુ છે. ‘પિંડે સો બ્રહ્માંડે-બ્રહ્માંડે સો પિંડે' એવા સૂત્રનો અર્થ ઘણો ગ્રંથકર્તા શાંતિસૂરિજીનો તપાગચ્છની પટ્ટાવલીમાં આ પ્રમાણે ઊંડો છે. આજના વિજ્ઞાને પદાર્થ જગતના ૧૧૫ થી વધુ મૂળ ઉલ્લેખ છેઃ “સંવત ૧૦૦૪માં “જીવ વિચાર પ્રકરણ'ના કર્તા તત્ત્વો(elements) ની ઓળખ કરી લીધી છે એટલું જ નહિ પરંતુ વડગચ્છના વાદિવેતાલ શાંતિસૂરિ થયા. આ વાદિવેતાલનું બિરૂદ માનવશરીરમાં આ બધા જ તત્ત્વો મોજૂદ હોય છે એવું પણ વિજ્ઞાને તેઓશ્રીને લધુ ભોજરાજાએ આપ્યું હતું. ચક્રેશ્વરી અને પદ્માવતી જ સિદ્ધ કરી બતાવ્યું છે. “બ્રહ્માંડે સો પિંડે’ આ અર્થમાં પણ બરાબર દેવીની સહાયથી ૧૦૯૭માં તેમણે શ્રીમાળીના ૭૦૦ ગોત્રને સમજી શકાય છે. ધુલિકોટ પડવાની આગાહી જણાવી તેમનું રક્ષણ કર્યું હતું. જગતને જાણવાનો માર્ગ ઘણો ઘણો લાંબો અને કદાચ અંતહીન ઉત્તરાધ્યયન સૂત્રની મોટી ટીકા ૧૮૦૦૦ શ્લોક પ્રમાણની તેમણે છે. જ્યારે વાસ્તવમાં ધર્મ-અધ્યાત્મક્ષેત્રનો પોતાને જાણવા માટેનો રચી છે, જે ઉત્તરાધ્યનની પાઈઅ ટીકા કહેવાય છે. કાન્હોડ નગરમાં માર્ગ સાવ ટૂંકો છે. ‘એક સધ-સબ સધે’ જેવો પોતાને જાણવાનો સંવત ૧૧૧૧માં તેમનું સ્વર્ગગમન થયું.” માર્ગ છે. ધનપાલ પંડિત કૃત ‘તિલકમંજરી'નું પણ એમણે સંશોધન કરેલ જ્ઞાન પ્રાપ્તિનો-કેવળજ્ઞાનનો-આત્મજ્ઞાનનો-આત્મસાક્ષાત્કારનો છે. તે ઉપરથી આ ‘જીવ-વિચાર પ્રકરણ” એમણે અગિયારમા સૈકામાં Page #198 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨ પ્રબુદ્ધ જીવન ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૦ રચ્યું હોવાનું પ્રમાણ મળે છે. શાંતિસૂરિજીના ‘જીવ-વિચાર પ્રકરણ' દેવતા ૪ લાખ ઉપર પાઠક રત્નાકરજીએ સંવત ૧૬ ૧૦માં બ્રહવૃત્તિ રચી છે. નારકી ૪ લાખ સંવત ૧૭૮૫માં મુનિ ક્ષમા કલ્યાણજીએ એના પર લઘુવૃત્તિ રચી મનુષ્ય ૧૪ લાખ છે. ૮૪ લાખ જીવ-વિચાર પ્રકરણ'ની મંગળાચરણ રૂપે પ્રથમ ગાથા છેઃ અહીં પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉકાય અને બે પ્રકારના ભુવણાઈવ વીર નમિઊણ ભણામિ અબુહ-બોહ€ | વનસ્પતિકાય જીવોને એક જ જ્ઞાનેન્દ્રિય એટલે કે સ્પર્શેન્દ્રિય માત્ર જીવનરૂવં કિંચિ વિ જહ ભણિયું પુત્રસૂરીહિં ||' હોવાનું કહેવાયું છે. પૃથ્વીકાય-અપકાય-તેઉકાય અને વાઉકાય અર્થાત્ “ભુવનમાં દીપક સમાન મહાવીર સ્વામીને નમસ્કાર એ પંચમહાભૂતોમાંના ચાર મહાભૂતનો પર્યાય (પૃથ્વી, જળ, અગ્નિ કરી પૂર્વના આચાર્યોએ જેમ કહ્યું છે તેમ હું જીવોનું ટૂંક સ્વરૂપ અને વાયુ) સમજી શકાય એમ છે. અજ્ઞાન-જીવોને સમજાવવા કહું છું.” જૈનધર્મનો પાયો અહિંસા છે, એટલું જ નહિ પણ અહિંસાની ષડદર્શનોમાં વેદાંતદર્શન એક જ તત્ત્વને (બ્રહ્મ) માન્ય કરે છે. જેટલી હદે સૂક્ષ્મ વિચારણા જૈનદર્શનમાં છે એટલી સૂક્ષ્મ વિચારણા કપિલમુનિ રચિત “સાંખ્યદર્શન’ પુરુષ અને પ્રકૃતિ એમ બે તત્ત્વોથી વિશ્વના કોઈપણ ધર્મ-દર્શનમાં નથી જ થઈ. અહીં આપણે જેનોના સૃષ્ટિનું નિરૂપણ કરે છે. પાતંજલ રચિત યોગદર્શન પુરુષ, પ્રકૃતિ નિત્યકર્મ સમાન પ્રતિક્રમણનું ઉદાહરણ લઈએ; પ્રતિક્રમણ એટલે અને ઈશ્વર એમ ત્રણ તત્ત્વોથી સંસારની રચનાને સમજાવે છે જ્યારે પાપથી પાછા ફરવું અર્થાત્ ક્ષમાભાવ દ્વારા પાપકર્મથી મુક્ત થતા જૈનદર્શને નવ તત્ત્વોમાં સંસારનું નિરૂપણ કર્યું છે. નવતત્ત્વ પ્રકરણની જવું. સવારે અને સાંજે ૪૮ મિનિટના આ પ્રતિક્રમણ દ્વારા ચોવીસ પ્રથમ ગાથા આ પ્રમાણે છેઃ કલાકમાં થતાં પાપકર્મોનો એકરાર અને એમાંથી પાછા ફરવાનો જીવાડજીવા પુર્ણ, પાવાડડસવ સંવરો ય નિક્ઝરણા ભાવ છે. એટલે જ પ્રતિક્રમણમાં બોલાતા સૂત્રોમાંનું એક સૂત્ર બન્ધો મુકખો ય તહા, નવતત્તા હુંતિ નાયવાના સાત લાખ...’ છે જેમાં ૮૪ લાખ પ્રકારના જીવોની જાયે-અજાણ્ય અર્થાત્ : જીવ-અજીવ-પુ -પાપ-આશ્રવ-સંવર-નિર્જરા-બંધ થયેલી હિંસા માટેની ક્ષમાયાચનાનો ભાવ છે. અને મોક્ષ એમ નવ તત્ત્વ જાણવા. ‘જીવ-વિચાર પ્રકરણ’ ગ્રંથમાં જીવતત્ત્વનું પ્રાથમિક વર્ગીકરણ આમ અહીં શાંતિસૂરિજીએ નવ તત્ત્વમાંના એક જીવ તત્ત્વનું પ્રત્યેક વર્ગની યોનિની સંખ્યાના આધારે કરીને કુલ્લે ૮૪ લાખની વિસ્તારથી અને તદ્દન તાટથ્યપૂર્વક જ્ઞાનીઓ એ જોયા-ભાખ્યા સંખ્યા આપણને મળે છે. આધુનિક વિજ્ઞાનની જીવશાસ્ત્ર અને પ્રમાણેનું નિરૂપણ કર્યું છે. વનસ્પતિશાસ્ત્ર (બાયોલોજી અને બોટોની)માં યોનિ શબ્દના પર્યાય અગાઉ આપણે ઉલ્લેખ કર્યો એમ ચોર્યાસી લાખ જીવયોનિઓ તરીકે “જાતિ’ અને ‘પ્રજાતિ' (જાતિ અને ઉપજાતિ) શબ્દ પ્રયોજાય વિશે અન્ય કોઈ ભારતીય ધર્મો કે દર્શનશાસ્ત્રોમાં વર્ગીકરણ ભેદો- છે અને આપણે પણ શક્ય હશે ત્યાં એ અર્થમાં આવા પર્યાયનો પ્રભેદોના આધારે આ ચોર્યાસી લાખની સંખ્યા મારા જોવા આશ્રય લઈશું. જાણવામાં આવેલ નથી. જીવજાતિઓના વર્ગીકરણ જુદા-જુદા લક્ષણોથી પણ અહીં જીવ-વિચાર પ્રકરણની ગાથા ક્રમાંક ૪૫-૪૬ અને ૪૭માં આપણને જોવા મળે છે. દા. ત. સૂક્ષ્મ અને બાદર એવા બે આ ચોર્યાસી લાખ જીવ પ્રકારોનું વર્ણન છે, જેના સાર રૂપે સંક્ષેપમાં વિભાગોમાં વર્ગીકરણ; સૂક્ષ્મ એટલે નરી આંખે જોઈ ન શકાય એવાં; આ વર્ગીકરણ આ મુજબ અહીં નોંધીએ: બાદર એટલે નરી આંખે જોઈ શકાય એવા જીવ. એવી જ રીતે ત્રસ પૃથ્વીકાય ૭ લાખ અને સ્થાવર એવા બે ભેદે પણ વર્ગીકરણ કરવામાં આવે છે. ત્રણ અપકાય ૭ લાખ એટલે હલનચલન કરનાર અને સ્થાવર એટલે કે સ્થિર. તેઉકાય ૭ લાખ “જીવ-વિચાર પ્રકરણ' ગ્રંથની માત્ર અનુક્રમણિકા પર નજર વાયુકાય ૭ લાખ કરીએ તો આશ્ચર્યચકિત થઈ જઈએ. પરંતુ અહીં આપણે એની પ્રત્યેક વનસ્પતિકાય ૧૦ લાખ વિગતોમાં નહિ જઈએ, છતાં સંક્ષેપમાં થોડોક ખ્યાલ આપવા માટે સાધારણ વનસ્પતિકાય ૧૪ લાખ કેટલાક મુદ્દાઓની નોંધ કરીએ. બે ઈન્દ્રિય ૨ લાખ કેટલીક જાતિઓના આયુષ્ય, કદ ઉપરાંત વિવિધ ત્રણ ઈન્દ્રિય ૨ લાખ લાક્ષણિકતાઓનું અહીં વિગતે વર્ણન મળે છે. દેવલોક અને ચાર ઈન્દ્રિય ૨ લાખ નરકલોકના જીવની પણ આવી વિગતો અહીં આપવામાં આવી છે. તિર્યંચ પંચેન્દ્રિય ૪ લાખ વળી પાંચ જ્ઞાનેન્દ્રિયો (સ્પર્શ, રસ, ગંધ, શ્રવણ અને દૃષ્ટિ)ના સંદર્ભે Page #199 -------------------------------------------------------------------------- ________________ ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૦. પ્રબુદ્ધ જીવન ૨ ૩ પણ અહીં આ પાંચ વિભાગની જીવ-જાતિઓના ઉદાહરણોથી પણ સંશોધન, નિરીક્ષણો, ઊંડી વિચારણા તેમજ એ વિષય સંબંધિત આ બાબત ગાથા ક્રમાંક ૧૫થી ૨૪માં વિસ્તારથી સમજાવવામાં અનેક વૈજ્ઞાનિક ગ્રંથોના અધ્યયન પછી પોતાના મહાન ગ્રંથ Oriઆવી છે. દા. ત. ગાથા ક્રમાંક ૧૭નો અનુવાદ અહીં નોંધીએઃ gin of species દ્વારા પ્રાકૃતિક વિજ્ઞાનક્ષેત્રે સૌ પ્રથમવાર આ કાનખજૂરા, માંકડ, જૂ, કીડી, ઊધઈ, મંકોડા, ઈયળ, વિમલ પથ્વી પરની જીવસર્ષિ પૃથ્વી પરની જીવસૃષ્ટિના ઉદ્ગમ અને વિકાસનો પોતાનો સિદ્ધાંત (લાલ રંગનું મંકોડાની જાતનું જીવડું), સાવા અને ઝીંગૂર (એક સ્થાપિત કર્યો. જ્યારે તે પોતાના આખરી નિષ્કર્ષ પર પહોંચ્યો પ્રકારનું તમ)ની જાતો તથા ગધૈયા, વિષ્ટાના જીવડાં, છાણનાં ત્યારે તેણે કહ્યું હતું – “સૃષ્ટિની રચના અને વિકાસના રહસ્યો જીવડાં, ધનેડાં, કંથવા, ગોપાલિક, ઈયળ, ગોકળગાય વગેરે આડેનો મારી આંખ સામેનો પરદો ખસી ગયો છે.' શું છે ડાર્વિનનો તેઈન્દ્રિય જીવો છે એટલે કે સ્પર્શ, રસ અને ગંધ એ ત્રણ જ્ઞાનેન્દ્રિયો આ વિકાસવાદ? આપણે સંક્ષેપમાં એના મુખ્ય આધારોની જ વાત આ જીવોને હોય છે. કરીશું. આજથી એક હજાર વર્ષ પૂર્વે જ્યારે વિજ્ઞાન અને ટેકનોલોજીએ પાન અને ટેકનોલોજીએ આ પૃથ્વી નામના ગ્રહ ઉપર આજથી આશરે અઢી અબજ વર્ષ શોધેલા સાધનો દ્વારા પ્રયોગો અને ચકાસણીના કોઈ સાધનો જ પર્વે સૌ પ્રથમ એકકોષી જીવોનો (અમીબા) આરંભ થયો. અઢી નહોતા ત્યારે અનેકવિધ જીવ-જાતિઓની આટલી સૂક્ષ્મ અને સચોટ અબજ વર્ષના આ સમયગાળા દરમિયાન આ જીવસૃષ્ટિનો વિકાસક્રમ વિગતો અહીં અપાઈ છે; દેખીતી વાત છે કે કોઈ પ્રયોગશાળા જેવાં મનુષ્ય સુધી પહોંચ્યો. એને પણ પચાસેક લાખ વર્ષ થઈ ચૂક્યાં પરીક્ષણોથી નહિ પરંતુ તીર્થકરો-જ્ઞાનીઓને એક પળ માત્રામાં છે. પુરાતત્વિય અવશેષોની કડક વૈજ્ઞાનિક પદ્ધતિએ ચકાસણીઓ થઈ શકતા સમગ્ર બ્રહ્માંડના જ્ઞાન-દર્શનથી જ આ હકીકતો આપણને પછી એવું પણ પ્રસ્થાપિત કરાયું છે કે આજથી સત્તર લાખ વર્ષ મળે છે. પૂર્વેના મનુષ્યની ઊંચાઈ ત્રણેક ફૂટ હતી અને એના મગજનું કદ પંચમહાભૂતોમાંના ચાર મહાભૂત (પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ)નો સાતસો સી. સી. હતું. આજના માનવીની સરેરાશ પાંચેક ફૂટથી પણ અહીં જીવ-જાતિમાં સમાવેશ કરવામાં આવેલ છે, એટલું જ વધુ ઊંચાઈ અને મગજનું કદ ૧૩૦૦-૧૪૦૦ સી. સી. થવામાં નહિ એ પ્રત્યેક જીવ-જાતિના નામ સહીત થોડા ઉદાહરણો ૧૭ લાખ વર્ષ લાગ્યાં છે. જીવસૃષ્ટિના આ વિકાસમાં કારણભૂત આપવામાં આવ્યા છે. દા. ત. ગાથા ક્રમાંક ૩ અને ૪ : એવાં ચાર પરિબળો ડાર્વિન આ પ્રમાણે ગણાવે છે: સ્ફટિક, મણિ, રત્ન, પરવાળાં, હિંગળો, હડતાલ, માગસીલ, (૧) આકસ્મિક વૈવિધ્ય [Accidental Variations] પારો, સોનું વગેરે ધાતુઓ, ખડી, રમચી, અરણેટ્ટી, પાષાણ, (૨) પ્રકૃતિની પસંદગી [Natural Selection]. અબરખ, તે જંતુરી, ખારો, માટી, સુરમો મીઠું વગેરે પૃથ્વીકાય (૩) અસ્તિત્વ ટકાવવા માટેનો સંઘર્ષ [Struggles for Existance] જીવોના ભેદો છે. (૪) અસ્તિત્વ માટેના આ સંઘર્ષમાં વધુ સક્ષમ જીવોનું ટકી રહેવું. કેવી આશ્ચર્યજનક આ બાબત છે ! આ પૃથ્વીકાય જીવોને એક [Survival of the fittest] જ જ્ઞાનેન્દ્રિય-સ્પર્શેન્દ્રિય હોય છે. ‘કાય’ શબ્દ અહીં કાય એટલે કે કોઈ પણ એક જાતિના બધા જ જીવો બધી જ બાબતોમાં શરીરના અર્થમાં છે. એકસમાન હોતા નથી. દા.ત. બધા જ હરણની દોડવાની ગતિ એક વેદાંત દર્શનના સૂત્ર “સર્વ ખલુ ઈદમ્ બ્રહ્મમ્' પણ શું આવો જ સમાન હોતી નથી. આથી જેઓ વધુ ઝડપથી દોડીને વાઘ-સિંહ સંકેત નથી આપતું? જેવાં હિંસક પ્રાણીઓનાં શિકાર થતાં બચી શકે છે તેઓ અસ્તિત્વ અહીં આ નિબંધનું કેન્દ્રવર્તી લક્ષ્ય પાંચ જ્ઞાનેન્દ્રિયો દ્વારા સમગ્ર માટેના સંઘર્ષમાં ટકી શકે છે અને એ પ્રાણીઓ પોતાની વિશેષ જીવોના વર્ગીકરણને કેટલાંક સંદર્ભોથી મૂલવવાનું છે; એ સંદર્ભે શક્તિઓ પોતાની સંતતિને વારસામાં પણ આપે છે. અર્થાત્ ડાર્વિનના ઉત્ક્રાંતિવાદને સંક્ષેપમાં સમજી લેવો આવશ્યક છે. જીસકી લાઠી ઉસકી ભેંસ'ના ન્યાયની જેમ સબળાઓને ટકી રહેવાના વીસમી સદીમાં માનવજીવનના ઘણા બધાં પાસાંઓ પર ભારે ઊંડો અને પોતાનો ખોરાક મેળવવા તેમજ અન્ય હિંસક પ્રાણીઓથી પ્રભાવ પાડનાર ત્રણ વ્યક્તિઓએ પ્રસ્થાપિત કરેલ સિદ્ધાંતો છે. બચવાના વધુ સંજોગો હોય છે. આમ વારસા દ્વારા મળેલ વિશેષ (૧) ચાર્લ્સ ડાર્વિન [૧૮૦૯-૧૮૮૨)નો ઉત્ક્રાંતિવાદ- શક્તિઓ-સક્ષમતાને કારણે કેટલીક જીવજાતિઓ હજારો-લાખો વિકાસવાદનો સિદ્ધાંત. વર્ષના સમયગાળા દરમિયાન આશ્ચર્યજનક વિકાસ અને પરિવર્તન (૨) કાર્લ માક્સ [૧૮૧૮-૧૮૮૩નો સામ્યવાદ. પામે છે. આજનો ઘોડો લાખો વર્ષ પૂર્વે એક ઉદર જેવો હતો (૨) સિમંડ ફ્રોઈડ [૧૮૫૬-૧૯૩૯]ની મનોવિજ્ઞાનિક ક્ષેત્રે ‘વાંદરામાંથી મનુષ્ય થયો' એવું ડાર્વિનના નામે કહેવું એ સાઈકો એનાલિસિસની વિચારધારા. અધકચરી વાત છે. ૧૭ લાખ વર્ષ પહેલાંનો માનવી અને આજની ચાર્લ્સ ડાર્વિને બે દાયકાથી વધુ સમયના રઝળપાટ, અભ્યાસ, વાનરોની સૌથી વિકસિત પેટાજાતિના વાનરના ફોટોગ્રાફ Page #200 -------------------------------------------------------------------------- ________________ ૨૪ પ્રબુદ્ધ જીવન ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૦ સાથોસાથ રાખીને જોવાથી આ વાત કંઈક સમજાશે. જ કંઈક ગહન અર્થ સમાયેલો છેઃ જેનદર્શનના સંદર્ભે ડાર્વિનના ઉત્ક્રાંતિવાદને જોવા-તપાસવામાં ‘પંચમહાભૂત તો પરબ્રહ્મથી ઉપન્યાં વિચારણીય મુદ્દાઓ આ પ્રમાણે નોંધી શકાય. અણુ અણુમાં રહ્યાં છે તેહ વળગી.' ડાર્વિને માત્ર આ પૃથ્વી પરની જીવસૃષ્ટિને જ ધ્યાનમાં લીધી છે. ફિલસૂફીની જુદી જુદી વિદ્યાશાખાઓમાં એક શાખા “સૃષ્ટિરચના' આજના વિજ્ઞાનક્ષેત્રે હવે ચાલી રહેલ સંશોધનો પણ એવા સંકેતો [COSMOLOGY] તરીકે ઓળખાય છે. આ પૃથ્વી પર જીવસૃષ્ટિના આપે છે કે પૃથ્વી સિવાયના અન્ય ગ્રહો પર પણ કદાચ જીવસૃષ્ટિ વિધવિધ જીવજાતિઓના વિકાસ ક્રમને ચાર્લ્સ ડાર્વિને ઉત્ક્રાંતિ જેવો હોય. જે નાગમો પ્રમાણે આ પૃથ્વી (ભરતક્ષે ત્ર) સિવાય શબ્દ આપ્યો છે. દેખીતી રીતે જ ઈસ્લામ અને ખ્રિસ્તી ધર્મમાં સૃષ્ટિના મહાવિદેહક્ષેત્રનું વિસ્તારથી અને સવિગત છે, જ્યાં આપણી પૃથ્વી ઉદ્ભવની જે ધારણાઓ છે એ ડાર્વિનના ઉત્ક્રાંતિવાદને સ્વીકારી કરતાં વધુ વિકસિત એવી સંસ્કૃતિ હોવાનું સહજ સ્વીકૃત છે. શકે નહિ. અમેરિકાના પાઠ્યપુસ્તકોમાં-પાઠમાળાઓમાં ડાર્વિન દેખીતી વાત છે કે હિન્દુ દર્શનો સિવાય પુનર્જન્મની બાબત વિશેના લેખો હતા જ અને એ લેખો કાઢી નખાવવા માટે અન્ય કોઈ ધર્મ કે દર્શનમાં માન્ય નથી. પરંતુ હવે જે સંશોધનો થઈ અમેરિકાના કેન્સાસની અદાલતમાં કેસ પણ દાખલ કરાયા હતા. રહ્યાં છે, નવી નવી ઘટનાઓ-હકીકતો આપણી સામે આવી રહી આધુનિક તત્ત્વચિંતકોએ પણ ઉત્ક્રાંતિ-વિકાસવાદ જેવી કેટલીક છે એમાં પુનર્જન્મના વધુ ને વધુ કિસ્સાઓ પ્રકાશિત થતા રહે છે. ધારણાઓ આપી છે. એની વિગતોમાં અહીં આપણે ન જઈએ પરંતુ હાલમાં જ પ્રકાશિત પુસ્તક 'Many lives'ના મનોચિકિત્સક લેખક શ્રી અરવિંદે પ્રસ્તુત કરેલ ધારણા તાત્ત્વિક દૃષ્ટિએ મહત્ત્વની જણાય Britan Weissએ પોતાની પ્રેકટીસ દરમિયાન કેટલાક દરદીઓને છે. શ્રી અરવિંદે ઉત્ક્રાંતિના ક્રમમાં નીચે મુજબનો ક્રમ દર્શાવ્યો છેઃ સારવારના છેલ્લા વિકલ્પ તરીકે હિપ્નોટીઝમનો આશ્રય લીધો હતો (૧) ભૌતિક દ્રવ્ય [MATTER] . અને એવા દરદીઓએ બસો, પાંચસો, પંદરસો વર્ષ પૂર્વેના પોતાના (૨) પ્રાણ [LIFE] જન્મોની ઘટનાઓ હિપ્નોસીસ દરમિયાન કહી સંભળાવી હતી અને (૩) મન [MIND]. એ બધી દાસ્તાનોના રેકોર્ડિંગના આધારે આ પુસ્તક લખાયું છે. (૪) બ્રહ્મ [ABSOLUTE] અહીં એ પણ ધ્યાનમાં લેવાનું છે કે ખ્રિસ્તી ધર્મમાં પુનર્જન્મ જેવી શ્રી અરવિંદ કહે છે કે આ ચક્રાકાર વિકાસ સતત ચાલ્યા કરે છે. ધારણાને સ્થાન જ નથી. બ્રહ્મતત્ત્વ દ્રવ્યમાં ઉતરીને પ્રાણ, મનના સ્તરો પાર કરીને ફરી બ્રહ્મમાં ફરી એકવાર આપણે‘જીવ-વિચાર પ્રકરણ' ગ્રંથમાં વર્ગીકરણના પહોંચે છે, એટલે કે ચડ-ઊતરના ક્રમમાં વિકાસની આ માળા ફરતી એક મહત્ત્વના મુદ્દા પર આવીએ : રહે છે. આ ચડ-ઊતરના ક્રમ માટે અરવિંદે Descent (બ્રહ્મતત્ત્વનું જ્ઞાનેન્દ્રિયોના આધારે વર્ગીકરણમાં ચૈતન્યના વિકાસની બાબત ભૌતિક દ્રવ્ય સુધી ઊતરવું) અને Ascent (ભૌતિક દ્રવ્યમાંથી ક્રમશઃ ઘણી મહત્ત્વની બની રહે છે. વળી પુનર્જન્મ સાથે અનિવાર્ય એવી ફરી absolute [બ્રહ્મ સુધી પહોંચવું) એવા શબ્દો પ્રયોજ્યા છે. શ્રી કર્મ અને કર્મફળની બાબતને સમજી લેવાથી ડાર્વિનના તારણોની અરવિંદે મનના સ્તરથી ઉથ્વકરણમાં સુપર માઈન્ડ અને ઓવર થોડીક મર્યાદાઓ છતી થઈ જાય છે. અમીબાથી લઈને મનુષ્ય માઈન્ડની વાત પણ કરી છે. એક માત્ર આપણા આગમ- ગ્રંથોમાંથી સુધીના વિકાસક્રમની સાંકળમાં ડાર્વિને પોતે પણ કેટલીક ખૂટતી તારવેલ ‘જીવ-વિચાર પ્રકરણમાં વિશ્વમાં સૌ પ્રથમ વાર ઓછીકડીઓ [Missing link]નો સ્વીકાર અને એકરાર કર્યો છે. આ વધુ વિકસિત જીવસૃષ્ટિની આ બ્રહ્માંડના વિધવિધ ગ્રહો પર હોવાની બ્રહ્માંડમાં ગ્રહો અને ઉપગ્રહોની સંખ્યા તો અબજોની છે. કોઈપણ વાત કરી છે. માત્ર આપણી સૂર્યમાળામાંના ગ્રહોની સંખ્યા કરોડોની જીવ પોતાના કર્મના પુગલો સાથે લઈને ચૈતન્ય રૂપે અબજો માઈલ છે, અને એવી તો બ્રહ્માંડમાં અસંખ્ય સૂર્યમાળાઓ છે એવું વિજ્ઞાને દૂરના કોઈ પણ ગ્રહ ઉપર નવો જન્મ લઈ શકે છે એ તો આપણે નોંધ્યું છે. આપણી સાત નારકી, સોળ દેવલોક વગેરેને બ્રહ્માંડમાંના ભારતીયોને સહજ સમજાય અને પ્રતીતિકારક લાગે તેવી વાત છે. જુદા જુદા ગ્રહો પરની સૃષ્ટિની વિકસિત જીવજાતિ ગણી શકાય. ડાર્વિને જે ખૂટતી કડીઓની વાત કરી છે એનું અનુસંધાન કદાચ “જીવ-વિચાર પ્રકરણમાં જેને જૈન ભૂગોળ કહી શકાય એવો આમાં જ હોય. અઢી દ્વીપનો નકશો આકૃતિરૂપે આપવામાં આવ્યો છે; જે પ્રમાણે કર્મના પુદ્ગલો સાથે લઈને આત્મા આ બ્રહ્માંડના વિધવિધ જંબુદ્વીપ, ઘાતકીખંડ દ્વીપ અને અર્ધપુષ્પરાવર્ત દ્વીપ એમ અઢી દ્વીપમાં પ્રદેશોમાં પોતાના કર્માનુસાર ફરી ફરીને જન્મ ધારણ કરે છે અને જે લોકો રહે છે. પોતાના સંચિત કર્મો મુજબ પંચમહાભૂતના તત્ત્વોને ગ્રહણ કરીને માત્ર આ પૃથ્વી પરની જીવસૃષ્ટિના વિકાસના સંદર્ભે એક આ ૮૪ લાખ યોનિમાંથી કોઈપણ એક જીવજાતિ તરીકે દેહ ધારણ મહત્ત્વનું અને દિશાસૂચક સૂત્ર ફ્રેન્ચ તત્ત્વચિંતક ટેલહાર્ડ દ શાર્ડનના કરે છે. આ સંદર્ભે નરસિંહ મહેતાની આ બે પંક્તિઓમાં પણ આવો ગ્રંથોમાંથી મને યાદ રહી ગયેલ છે. શાર્ડન કહે છે કે મનુષ્યના Page #201 -------------------------------------------------------------------------- ________________ ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૦. પ્રબુદ્ધ જીવન ૨ ૫ પ્રાગટ્ય અગાઉ આ વિકાસ પ્રકૃતિના અંધ પરિબળોથી લોહીના ing out of a spiritual evolution; it is the only possible વારસાના માધ્યમથી (ઈન્ટરબ્રીડીંગથી) થતો રહ્યો. હવે મનુષ્યનો effective condition, the obvious dynamic process of આગળ ઉપરનો વિકાસ ચિંતન-જ્ઞાનના આદાનપ્રદાન એટલે કે such a manifestation in the material universe.' *** સંદર્ભ સૂચિ : (૧) જીવ-વિચાર (અર્થસહિત) : શાંતિસૂરીશ્વરજી વિરચિત : પ્રકાશક : વિનિમય (ઈન્ટરથીંકીંગથી)થી જ થશે. શાર્ડીને આ વિષય પર ૪-૫ શ્રી જૈન શ્રેયસ્કર મંડળ, મહેસાણા, છઠ્ઠી આવૃત્તિ (સને ૧૯૫૩). (૨) નવતત્વ પ્રકરણ ગ્રંથોની એક શ્રેણી જ આપી છે. (સાર્થ) : પ્રકાશક : શ્રી જૈન શ્રેયસ્કર મંડળ, મહેસાણા, બીજી આવૃત્તિ (સને ૧૯૩૪). અને છેલ્લેઃ (૩) સમાસુત્ત (જૈનધર્મસાર) : અનુવાદક : મુનિશ્રી ભુવનચંદ્રજી, પ્રકાશક : યજ્ઞ પ્રકાશન, ભૂમિપુત્ર, હુજરાતપાગા, વડોદરા-૩૯૦૦૦૧. ત્રીજી આવૃત્તિ (સને ૨૦૦૭). (૪) The ડાર્વિનની ઉત્ક્રાંતિની પ્રક્રિયામાંના ચાર પરિબળોમાં પ્રથમ Origin of Species and The Descent of Man : by Charles Darwin પરિબળ તરીકે ‘આકસ્મિક વૈવિધ્ય'ને ગણાવ્યું છે. આકસ્મિક એટલે (બન્ને ગ્રંથોની સંયુક્ત આવૃત્તિ) Publisher : The Modern Library, New York (Sixth Edition-1 Edition 1859). (૫) શ્રી જિનપ્રણીત કર્મવિજ્ઞાન : લેખક અને શું? કોઈ એક જીવજાતિમાં જુદા જુદા જીવોમાં જે ભિન્નતા-વૈવિધ્ય પ્રકાશક : કીર્તિ માણેકલાલ શાહ, પ્રાપ્તિસ્થાન : શ્રી પાર્શ્વ પ્રકાશન, અમદાવાદ (૧૯૮૩) દેખાય છે એમાં કર્મના પુદ્ગલો – કર્મ અને કર્મફળ અને (4) Sri Aurobindo and The Theories of Evolution : by Rama પુનર્જન્મના સિદ્ધાંતને જો જોડવામાં આવે તો આ સૃષ્ટિની રચના Shankar Srivastava. Publisher : Chowkhana Sanskrit Series Offce, પાછળના તમામ રહસ્યો આડેનો પરદો હટી જાય છે. અન્ય ત્રણ Varanasi-1. (1968). (૬) The Vision of the Past : by Pierre Teilhard de Chardin. English Translation by J. M. Cohen. Publisher: Colinsપરિબળોનું પણ મૂળ ચાલક બળ એમાં જ સમાયેલું છે. ધી લાઈફ London.(1966) ડીવાઈનમાંના શ્રી અરવિંદના શબ્દોમાં હવે સમાપન: એન.-૪૫, ગાંધીધામ, કચ્છ-૩૭૦ ૨૦૧ “Rebirth is an indispensable machinery for the work- ટેલિફોન : (૦૨૮૩૬) ૨૧૫૨૬, ૨૨૦૮૭૭.. ઉમાસ્વાતિજી કૃત : પ્રશમરતિ પ્રકરણ || વિજયાબેન સી. શાહ એમનો કાળ નિર્ણય કરવો મુશ્કેલ છે. છતાં લોકોનું એમ માનવું તેઓ શ્રીનું જૈન સમાજમાં આદરણીય સ્થાન રહ્યું છે. તેઓ છે કે મહાવીર સ્વામીના નિર્વાણ પછી લગભગ ૪૦૧ વર્ષે મોક્ષગતિના રાહગીર બન્યા. ઉમાસ્વાતિજી થયા. વિક્રમનો પ્રથમ શતાબ્દીકાળ” માનવામાં આવે આ ગ્રંથના અધ્યયનથી અંતર આનંદ અનુભવે છે. પ્રશમરતિમાં છે. મૂળ નાગર બ્રાહ્મણ. ગુરુના ઉપકારથી જૈન તત્ત્વાર્થ સૂત્રોની મુખ્ય બાવીસ વિષયોની સંકલના છે. (૧) પંચ મહાવ્રત (૨) કષાય રચના કરી. પોતાના જીવનકાળમાં ૫૦૦ ગ્રંથોની રચના કરી. (૩) રાગાદિ (૪) કર્મ (૫) અષ્ટ કર્મ (૬) કરણ (૭) મદસ્થાન જેમાંથી હાલ પાંચ ગ્રંથો ઉપલબ્ધ છે. “જમ્બુદ્વીપસમાજ પ્રકરણ', (૮) આચાર (૯) બાર ભાવના (૧૦) ધર્મ (૧૧) કથા (૧૨) ‘પૂજામકરણ’, ‘શ્રાવક પ્રજ્ઞપ્તિ', ‘ક્ષે ત્રવિચાર’ વગેરે. એમના જીવરાશિની જાળ (૧૩) ઉપયોગ (૧૪) ભાવ (લેશ્યા) (૧૫) દ્રવ્ય દીક્ષાગુરુ ધોષનદિ અગિયાર અંગના ધારક હતા. કલિકાલ સર્વજ્ઞ (૧૬) ચરણ (૧૭) શિલાંગ (૧૮) ધ્યય (૧૯) શ્રેણી (૨૦) શ્રી હેમચંદ્રાચાર્યે ઉમાસ્વાતિજીને સર્વોત્કૃષ્ટ સંગ્રહકાર કહેલ. સમુઘઘાત (૨૧) યોગનિરોઘ (૨૨) શિવાગમ. એઓ એ તત્ત્વાર્થ સૂત્રમાં આહર્ત ગુણોના પદાર્થોનો અદ્ભુત મૂળ ગ્રંથ સંસ્કૃત શ્લોકમાં પછી એની ટીકા સંસ્કૃત, પ્રાકૃત, સંગ્રહ કરેલ છે. પ્રથમરતિમાં પણ આ આહર્ત શ્રુતના ઢગલાબંધ ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને અન્ય ભાષામાં કરવામાં આવી. પદાર્થોનો સંગ્રહ કરેલ છે. પૂર્વધર મહર્ષિ ઉમાસ્વાતિજીને બન્ને ૫૦૦ ગ્રંથના રચયિતા, જૈન શાસનના જ્યોતિર્ધર મહાન આચાર્ય સંપ્રદાયો “શ્વેતાંબર અને દિગંબર’ બહુ માનપૂર્વક માને છે. તેઓ શ્રી ઉમાસ્વાતિજી ચરમશરીરી જિને થરોની પ્રથમ શ્લોકોમાં જય શ્વેતાંબર પરંપરાના બહુશ્રુત મહર્ષિ હતા. પોકારે છે. સર્વજ્ઞ જિનેશ્વરોની જય બોલાવે છે. બહુશ્રુત આચાર્યશ્રીએ એ સમયના રાજકીય વાતાવરણમાં કર્મકાંડી બ્રાહ્મણોનું વર્ચસ્વ મંગલાચરણ કરતા કુશળતાપૂર્વક રાગ-દ્વેષ પર વિજયી બનવાના હતું. મહર્ષિ પણ મૂળ નાગર બ્રાહ્મણ હતા. ભગવાન શ્રી મહાવીરના અણમોલ ઉપાયોને ગર્ભિત રીતે નિર્દેશ કરી દીધા છે. બધા ગણધરો પણ પ્રકાંડ ક્રિયાકાંડી બ્રાહ્મણો હતા. પણ જિનેશ્વરની (૧) પાંચ મહાવ્રતોનું પાલન સર્વજ્ઞતા એમને પ્રભાવિત કરી ગઈ. અને તેઓ જૈનાગમ તરફ (૨) નવપદ સમગ્ર આરાધના આકર્ષાઈ ગયા. ૧૪૪૪ ગ્રંથોના રચયિતા શ્રી હરિભદ્રસૂરિ પણ (૩) દશ પ્રકારનાં શ્રમણ ધર્મનું યથાર્થ પાલન એક મહાન વિજયી પ્રકાંડજ્ઞાની બ્રાહ્મણ હતા. પણ “યોગીની (૪) કષાયો પર વિજય મહતરાના સૂન' બની જૈન ધર્મના આગમજ્ઞાતા બની ગયા. Page #202 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવન ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૦ શરીર અને આત્માનો અંતિમ સંયોગ. જ્યાં સુધી શરીર અને અને મલીનમતિ ગીધડાઓનું સ્વાગત કરે છે. અહિંસા, સત્ય, આત્માનો સંયોગ છે ત્યાં સુધી જ પરાજય છે. રાગદ્વેષમાં ત્રાસ છે અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહના મૃતદેહોની એ ગીધડા મોજથી અને સંસારમાં પરિભ્રમણ છે. આત્મા શરીરના બંધનમાંથી મુક્ત ઉજાણી કરે છે. પાંચે ઈન્દ્રિયો આ ઉજાણીમાં ભળે છે. બસ પછી થયો તે વિજેતા બન્યો-“રાગદ્વેષથી મુક્ત'. બાકી રહે ? પંચમહાવ્રતો અને દશ પ્રકારના શ્રમણધર્મની સાધના માટે દઢ પરિણામ-વિપુલ ઘોર કર્મબંધ મનોબળ અને અપૂર્વ આત્મશક્તિ જોઈએ. જિન, સિદ્ધ, આચાર્ય, ચાર કષાયો : ક્રોધ, માન, માયા, લોભ, મૈથુન સંજ્ઞાથી પ્રગટ ઉપાધ્યાય અને સર્વ સાધુઓને નમન કરીને પ્રશમ (વૈરાગ્ય)માં થાય છે. આત્મા આઠ કર્મોના નિયંત્રણ નીચે છે. એ નિયંત્રણ ચાર પ્રીતિભાવની નિશ્ચલતા માટે ઉમાસ્વાતિજી કંઈક કહેવા માગે છે. પ્રકારે જીવ પર લદાયેલું છે. (૧) સ્પષ્ટ (૨) બદ્ધ (૩) નિધત (૪) મહર્ષિ સંસારના સંતપ્ત આત્માઓને પ્રશમરસ સાથે સુદઢ પ્રીતિ નિકાચિત. બસ પછી તો જન્મતો અને મરતો જીવ કર્મોને બાંધતો કરાવે છે. જીવાત્માઓના સર્વે આશ્રવોના દ્વાર બંધ કરી દીધા વિના ભારેખમ બને છે. વારંવાર ચારગતિમાં ભ્રમણ કરે છે. તેથી અનંત આંતરસુખનો અનુભવ સંભવિત નથી. પ્રશમરસથી રાગ-દ્વેષના ભ્રમણાઓમાં અટવાઈ જાય છે. ભ્રાંત આત્મા કષાયોનો શિકાર કાળકૂટ ઝેર અમૃત બની જાય છે. જનમ-જનમના વેરી વાસનાઓના બને છે. ભૂતળા ભાગી જાય છે. જીવાત્મા સ્વસ્થ, શાંત અને પ્રસન્ન બની આઠ ક્રમોને બાંધતો નિકાચિત ફરતો આત્મા નિરંતર ૮૪ લાખ જાય છે. ગ્રંથ કાર આચાર્યદેવની સામે એવી અનેક ગ્રંથ રચનાં પડેલી યોનીમાં ભમણ કરતો અને ભ્રાંતિઓમાં ભ્રમિત થઈ ગયેલો છે કે જે વૈરાગ્યરસથી મુમુક્ષુ આત્માઓને તરબોળ કરી દે છે. કષાયોની ક્રૂરતાનો ભોગ બને છે. જ્યાં સુધી આત્મા કર્મો બાંધતો પ્રથમરસના શીતલ સરોવરમાં સર્વાગીન સ્નાન કરાવી દે છે. 22) રહેશે, એ કર્મબંધથી ભારે થયેલો સહસ્ત્ર ગતિમાં જન્મ-મરણ કરતો મહર્ષિને પ્રશમ ઉપશમ વિષય ખૂબ જ પ્રિય છે. ભક્તિભાવથી શક્તિ ભટકતો રહેશે, વિવિધ રૂપોને ધારણ કરતો રહેશે, ત્યાં સુધી એ પ્રગટે છે. ચૌદ પૂર્વધર મહર્ષિઓની ગ્રંથ રચનાના અંશો ગ્રંથકારને કષાયોથી મુક્ત નહીં થાય. અને પાંચે ઈન્દ્રિયોને વશ થઈ આત્મા મળી ગયા હતા. અને એ અંશોની સંકલન કરીને મહાસ્વાતિજીએ ક્રોધી માની. લોભી, માયાવી બની જશે. આ ગ્રંથની રચના કરી છે. અતિ દુર્જય એવા ક્રોધ, માન, માયા અને લોભથી પરાભૂત ગ્રંથકાર મહર્ષિ પૂર્વધર પૂર્વોના જ્ઞાનના વિલક્ષણ પ્રતિભાશાળી ) થયેલ એ જીવ કષાય પરંપરાને વશ થઈ જીવ આપત્તિઓનો ભોગ પ્રકાંડ વિદ્વાન હતા. પાંચસો ગ્રંથના રચયિતા મહાન શાસ્ત્રકાર બને છે. કષાયોએ જીવ પર એવું કામ કર્યું છે કે કષાયો એને હતા. ઉદ્દેશ્ય-મનુષ્યને રાગ-દ્વેષથી મુક્ત કરીને શાંત સમુદ્રમાં નિમગ્ન હિતકારી અને સુખકારી લાગે છે. દુઃખના દાવાનળ વચ્ચે પણ તે કરીને આત્મા પરમ આહ્વાદ અનુભવ કરે. સર્વજ્ઞ વિતરાગોની વાણીને કષાયોને વળગી રહે છે. કષાયના વિચારો, કષાયયુક્ત વચનો જે ગણધરોએ સૂત્રબદ્ધ કરી તે વાણીનું અનુશીલન આ પ્રશમરતિ છે. અને કષાય ભરપૂર પ્રવૃત્તિઓ અને મીઠી અને કરવા જેવી લાગે છે. રાગ-દ્વેષ હલાહલ ઝેરથી પણ અતિ ખતરનાક ઝેર છે. મોક્ષ જે કરતો જાય છે અને દુઃખી થાય છે. ઘોર અનર્થોનો શિકાર બને પર રાગ અને સંસાર પર દ્વેષ એ વિચારોને કેન્દ્રબિંદુ બનાવી જન્મ- છે. જરા-મૃત્યુ, આધિ-વ્યાધિ-ઉપાધિથી ભરપૂર આ સંસારનું ચિંતન ધિથી ભરપૂર આ સંસારનું ચિંતન કરૂણાપૂર્ણ હૃદયવાળા ગ્રંથકાર કહે છે : ક્રોધને ક્ષમાથી, માનને ગાઈ કરાવી વૈરાગ્યની ભાવનાને પ્રબળ બનાવે છે. વિનયથી, માયાને નિર્મળ હૃદયથી, લોભને સંતોષથી જીતી લો. માધ્યસ્થ, વૈરાગ્ય, વિરાગતા, શાંતિ, ઉપશમ, પ્રશમ, દોષક્ષય આ રીતે ક્રોધ, માન, માયા, લોભ, જીવના હેતુ માટે દુ:ખના હેતુ અને કષાય વિજય વૈરાગ્યના પર્યાય છે. પ્રશમ એટલે રાગ-દ્વેષનો હોવાથી નરકાદિમાં લઈ જનારા છે. ઉત્કૃષ્ટસમ. જ્યારે આ ઉત્કૃષ્ટસમ હોય ત્યારે આત્મભાવ અત્યંત આ ક્રોધાદિના મૂળ બે પદ છે – “મમકાર અને અહંકાર' જે વિશુદ્ધ હોય છે. પ્રશમરસમાં સ્થિરતા પ્રાપ્ત કરવા માટે આ ગ્રંથની રાગ-દ્વેષના પર્યાય છે. રચના કરી છે. મમકાર” એટલે રાગ કહી શકાય. જ્યારે મિથ્યાત્વનું ભૂતળું જ્ઞાનદૃષ્ટિ હણી નાંખે છે ત્યારે દૃષ્ટિમાં અહંકાર' એટલે દ્વેષ કહી શકાય. મલિનતા આવી જાય છે. બુદ્ધિની નિર્મળતા પલાયન થઈ જાય છે. હિંસા, જૂઠ, ચોરી, અબ્રહ્મ અને પરિગ્રહના આશ્રય ગીધડાનાં ટોળે રાગ-દ્વેષ મોહરાજાના મહામંત્રીઓ છે. મિથ્યાત્વ, અનીતિ, ટોળાં ચિચિયારીઓ કરતા આત્મભૂમિ પર ધસી આવે છે. મિથ્યાત્વ મમાઇ, મન-વચન અલશિ પર શી થાય છે. શિવ પ્રમાદ, મન-વચન-કાયાના યોગ આ ચારે રાગ-દ્વેષના ઉપકારીત છે. તે મિથ્યાત્વથી ઉપગ્રહીત રાગ અને દ્વેષ આઠ પ્રકારના કર્મબંધના Page #203 -------------------------------------------------------------------------- ________________ ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૦ પ્રબુદ્ધ જીવન ૨૭ કારણ બને છે. એકલા રાગ-દ્વેષ કર્મબંધના કારણ બની શકતા કરે છે. નથી. આ સહાયક મંડળીથી જ એમનું અસ્તિત્વ છે. સહાયક મંડળી ઈષ્ટ વિષયનિમિતક સુખાનુભવ છે. નહીં તો રાગ-દ્વેષ નહીં. આ ચાંડાળચોકડી તોડી નાંખવામાં આવે અનિષ્ટ વિષયનિમિતક દુખાનુભવ છે. તો રાગ-દ્વેષ મહાન ઉપકારી બને છે. મિથ્યાત્વનો સંઘ ત્યજી તે વિષયને ગ્રહણ કરવાનું કાર્ય ઈન્દ્રિયોનું છે. સુખ અને દુઃખના સમ્યકત્વનો સહારો લે. અવિરતી તજી વિરતી સાથે પ્રેમ લાવે છે. અનુભવ કરવાનું કામ મનનું છે. જીવાત્મા ઈન્દ્રિયોથી વિષય ગ્રહણ પ્રમાદને ત્યજી અપ્રમાદને મિત્ર બનાવે, રાગ-દ્વેષ આત્માને ન્યાલ કરે છે અને મનથી સુખ અને દુઃખના અનુભવ કરે છે. મન વિનાના કરી દે. મન-વચન-કાયા જો આત્માના પવિત્ર સહયોગમાં આવી જીવોને પણ સંજ્ઞા (ઈચ્છા) તો હોય જ છે. જાય તો આત્મોન્નતિ જ ઉન્નતિ છે. મોહનો અંધાપો તો ઊંધી જ સમજ આપે છે અને અવળી પ્રવૃત્તિ કર્મબંધ આઠ પ્રકારના છે. જ કરાવે છે. મોહનીયકર્મ જળોની જેમ આત્માને ચીટકી પડે છે. જ્ઞાનાવરણીય', ‘દર્શનાવરણીય', “મોહનીય, ‘વેદનીય', “આયુષ', નાલ, આલુ, એક સમજને બીજો પ્રવૃતિ ને રફેદફે કરી નાંખે છે. મન-વચન એ મનને નામ”, “ગોત્ર’ અને ‘અંતરાય”. આત્માનું ભૌતિક સ્વરૂપ જે અનંત જ્ઞાન, તથા પાન, કાયાનું તીવ્ર ઝેર આ કાયામાં ભળે છે ત્યારે આત્માનો મહાવિનાશ અનંત દર્શન, અવ્યાબાધ સ્થિતિ, વિતરાગતા, અક્ષયસ્થિતિ, અગુરુલઘુતા સર્જાય છે. મન અશાંત અને અસ્વસ્થ બને છે, વાણી દીનતાભરી અને અનંત વીર્ય છે તે તો આવરાયેલું છે, દબાયેલું પડ્યું છે. આત્માનો ઉશ્કેરાટવાળી, અને ઈન્દ્રિયો ચંચળ અને બેકાબૂ બને છે–પ્રચંડ સ્વભાવ-જ્ઞાન આવરત કરીને વિભાવદશામાં રમણતા કરાવનારા કર્મબંધ બંધાય છે પણ આ પ્રક્રિયા જોવા માટે આત્મા આંધળો આ આઠ કર્મો સમગ્ર સૃષ્ટિ પર છવાયેલા છે. કોઈ પણ જીવ આ કર્મોના બની જાય છે. પ્રભાવથી બચેલ નથી. જ્યારે આ ર્મો બંધાય છે ત્યારે તેની સ્થિતિ, પાપકર્મોનો બંધ અને ઉદય થતા ભયંકર યાતનાઓ, વેદનાઓ એના રસ અને એના પ્રદેશો પણ સાથે જ બંધાય છે. સ્થિતિ, રસ, પ્રદેશના અને રીબામણ જીવને પ્રાપ્ત થાય છે. મોહનીયકર્મની વિશાળ સેનામાં બંધથી પ્રકૃતિ વિશિષ્ટ બને છે. ઘેરાયેલો જીવ સંસારને સાચું, અનિત્યને નિત્ય માનવા લાગે છે. ચાર પ્રકારના બંધમાં મન-વચન-કાયાનો યોગ થાય છે. તે , ભવોની પરંપરા વધારે છે અને અનંતાઅનંત દુ:ખોને પામે છે. પ્રદેશબંધ કર્મના અનુસાર કષાય થાય છે અને સ્થિતિનો જઘન્ય, ફક્ત એક જ ઈન્દ્રિયની પરવશતા જીવલેણ હોય છે. કાન – મધ્યમ, ઉત્કૃષ્ટ સ્થિતિનું નિર્માણ લેશ્યાઓથી થાય છે. જીવ મનથી રાગથી હરણજાળમાં બંધાય છે. આંખ – દૃષ્ટિના કારણે પતંગિયું વિચાર કરે છે, વચનથી બોલે છે, કાયાથી પાંચ ઈન્દ્રિયોને પ્રવર્ત દીપકમાં બળે છે. નાક – ધ્રાણેન્દ્રિયની લાલચથી ભ્રમર કમળમાં કરે છે. માટે તે કર્મોનો ઢગલો આત્મામાં આવીને મળે છે. મનથી, ફસાય છે. જીભ – સ્વાદેન્દ્રિયની લાલચમાં માછલી જાળમાં ફસાય વચનથી અને કાયાથી કોઈ પણ સૂક્ષ્મ કે ધૂળ પ્રવૃતિ કરી કે આઠ છે. સ્પર્શ – ઈન્દ્રિયથી હાથી બંધનમાં પડી પ્રાણ ગુમાવે છે. પાંચે કર્મોના પુદ્ગલો આત્મામાં આવ્યા જ સમજો. એ કર્મ પુદ્ગલોનો ઈન્દ્રિયોના વશમાં થઈને માનવી ભવ-ભ્રમણમાં અટવાય છે. અને સારા-નરસા પ્રભાવનો અનુભવ કષાયોના માધ્યમથી થાય છે. ક્રોધ, અસહ્ય દુઃખોને પામે છે. સમજુ જીવે મનને વધુ સમયે ઈન્દ્રિયોમાં માન, માયા, લોભ આ ચાર મુખ્ય કષાયો આત્મપ્રદેશમાં રહેલા છે. કર્મ પુદ્ગલોનું સુખાત્મક અને દુખાત્મક સંવેદન આ કષાયો રાચવા ન દેવું. વિના થઈ શકતું નથી. આત્માની સાથે બંધાયેલા કર્મ પુદગલોની પરમશાના, કરૂણાવત ઉમાસ્વાતિજી જ્યારે સમગ્ર જીવરાશિને સ્થિતિનો નિર્ણય આ કર્મ કષાયો કરતા નથી, તે કામ લેશ્યાઓનું છે. જુએ છે, શારીરિક અને માનસિક વેદનાઓમાં અને દુર્ગતિમાં પડેલા હું જુએ છે ત્યારે તેમનો આત્મા કકળી ઉઠે છે. સંસાર સમુદ્ર માંથી એ કર્મોની નિર્જરામાં પરિણામોનું શુભ હોવું આવશ્યક હોય છે. કર્મબંધમાં અને કર્મનિર્જરામાં પરિણામ, અધ્યવસાય અને વેશ્યાઓનું જીવાત્માઓને બહાર કાઢવા મથામણ કરે છે. આત્મા, મન અને ઈન્દ્રિયો એકમેકના થઈને પરસ્પર સાથ-સહકારથી જ્યારે વિષયોનો સંપૂર્ણ યોગદાન હોય છે. સંઘ કરે છે ત્યારે આત્મા એવો મૂઢ થઈ જાય છે, એવો લંપટ થઈ જે કર્મો બાંધ્યા હોય છે તે જ ઉદયમાં આવે છે. બધા બાંધેલા , જાય છે કે એના ભાવ પ્રદેશોનું નિકંદન નીકળી રહ્યું છે એનું એને ક્યે ઉદયમાં આવે ત્યારે સુખ અને દુખનો અનુભવ ન પણ થાય ભાર . ભાન નથી રહેતું. શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શથી આકર્ષાયેલી છતાં ઉદયમાં આવી જાય અને ભોગવી જાય અને પ્રદેશોધય કહેવાય પાંચે ઈન્દ્રિયોની પરવશતા એ સ્વછંદ આત્માને ભિષણભવ સમુદ્રમાં છે. શરીરનું નિર્માણ તૈયાર જ હોય છે. એ સાથે ઈન્દ્રિયોનું નિર્માણ પટકી દે છે. ઈન્દ્રિયો કોઈ પણ સમયે તૃપ્ત થતી નથી સદાય તરસી થતું જ હોય છે. જીવાત્મા આ ઈન્દ્રિયોના માધ્યમથી વિષયો ગ્રહણ જ હોય છે. રોજ તૃપ્ત કરો અને આ ઈન્દ્રિયો અતૃપ્ત જ રહે છે. એ Page #204 -------------------------------------------------------------------------- ________________ ૨૮ પ્રબુદ્ધ જીવન જ એનો મૂળ સ્વભાવ છે. સાચી તૃપ્તિ ઈન્દ્રિયોને વિષયભોગથી રોકવામાં જ છે. શુભાશુભ કલ્પના માત્ર જ છે. જ્યારે મન રાગી હોય ત્યારે વિષય પ્રિય લાગે છે, અને જ્યારે મન દ્વેષી હોય ત્યારે અપ્રિય લાગે છે. ઈન્દ્રિયજન્ય સુખ સ્યાથી નથી, અનિત્ય અને ક્ષણિક છે. ઈષ્ટ લાગતા વિષયોમાં ઈન્દ્રિયો પ્રવર્ત થાય છે, અને અનિષ્ટ લાગતા વિષયોમાં ઈન્દ્રિયો નિવર્ત થાય છે. આ ઈન્દ્રિયોની પ્રવૃત્તિ અને નિવૃત્તિ પાછળ અગ્ર દોરી સંચાર મનની કલ્પનાઓનો હોય છે. શ્રુતધર મહર્ષિએ આ ગહન વાતોનો માત્ર મનુષ્યને જ એની બૌદ્ધિક યોગ્યતા જોઈને તત્ત્વોપદેશ આપી શકાય. જેની બુદ્ધિ નિર્મળ, શુદ્ધ, સૂક્ષ્મધારદાર બની વિવેકથી સુશોભિતે એવા જીવોને જ ઉપદેશ આપી શકાય. આના માટે હવે આત્મ નિરીક્ષણની આવશ્યકતા છે. મનની પરીણતા અને પરીણામોને ઓળખતા કોઈ વિષય ખરાબ નથી, પ્રિય કે અપ્રિય નથી. બધા રાગ-દ્વેષના બેલ છે. વિશ્વમાં ઈષ્ટ કે અનિષ્ટ, પ્રિય કે અપ્રિયની કલ્પનાઓ વાત્માઓના રાગ-દ્વેષમાંથી જન્મે છે. ઈન્દ્રિયોના જે વિષયમાં રાગ-દ્વેષયુક્ત જીવ શુભ કે અશુભ ચિત્ત પરિણામ સ્થાપિત કરે છે, તે ચિત પરિણામ કર્મબંધનું કારણ બને છે. સમગ્ર સંસારમાં રહેલા અનંતોઅનંત જીવાત્માઓના સુખ અને દુઃખનો આધાર આ કર્મબંધ છે. કર્મોને બાંધનાર અને ભોગવનાર જીવ જ છે. જે સુખ અને દુઃખને અનુભવી રહ્યા છીએ એનું કારણ પૂર્વ ઉપાર્જીત કર્મોના પ્રભાવથી ઉત્પન્ન પુછ્યોદય અને પાર્વોદયનો હૃદય છે. ચિત પરિણામ કર્મબંધનો અસાધારણ કારણે છે. મનના વિચારો જ કર્મબંધના મુખ્ય હેતુ બને છે. શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શના અસંખ્ય વિષયોમાંથી ગમે તે વિષયમાં તમે રાગી બનો–આ વસ્તુ સારી છે, ગમે છે, આ વસ્તુ સારી નથી એ પ્રમાણે રાગી-દ્વેષી બન્યા એટલે કર્મોએ આવર્ત કર્યા સમજો. વિચાર કરવાની સાથે જ કર્મો હાજર. રાગી કે દ્વેષી જીવોના ઈષ્ટ કે અનિષ્ટ વિષય કર્મબંધના અસાધારણ કારણ બને છે. રાગ અને દ્વેષથી સ્નિગ્ધ કર્મો આત્માને ચોંટે છે. ચૌદ રાજલોકમાં જ્યાં-જ્યાં જીવો છે ત્યાં સર્વત્ર કાર્યણ્ય વર્ગણાના પુદ્ગલો રહેલાં જ છે. જે વિષયિક વિચારો કરે, વ્યક્ત કે અવ્યક્ત, તુરંત જ કર્મો આત્માને ચોંટે છે. આત્માના અસંખ્ય પ્રદેશો રાગ-દ્વેષની ચીકાસથી ખરડાયેલા છે. એ કાર્મણ્ય વર્ગણાના પુદ્ગલો આત્માને ચોંટે તે પછી એ પુદ્ગલો, આઠ કર્મોરૂપે પરિણમી જાય છે. ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૦ નથી હોતું. એ તો ત્યારે માથા પછાડે છે જ્યારે કર્મો ઉદયમાં આવીને ઘોર ત્રાસ આપે છે. ભયંકર, શારીરિક અને માનસિક વેદનાઓ મળે છે. આવા રાગ અને દ્વેષ, મોહનીય-મિથ્યાત્વ અને અવિરતી, પ્રમાદસહિત યોગી (મન-વચન-કાયા)ને અનુસરીને કર્મ ગ્રહણ કરે છે. રાગ-દ્વેષથી કર્મબંધ થાય છે, પરંતુ સહયોગી એ પ્રમાદગ્રસ્ત મન, વચન, કાયાના યોગો હોય છે, માટે કર્મબંધ થાય છે. એવી જ રીતે કાર્યો, મિથ્યાત્વ અને અવિરતીથી કર્મબંધ થાય છે. પરંતુ પ્રમત્ત યોગના સહયોગ હોય તો જ, સ્વતંત્ર રીતે નહીં. કર્મનો વિકાર સંસાર છે. સંસારના કારણે દુઃખ છે. માટે રાગ-દ્વેષ વગેરે જ ભવપરંપરાનું મૂળ છે. કર્મોએ જ આત્માની સ્વભાવદશાને આવર્ત કરેલ છે. સંસારમાં ક્યાંય શુદ્ધ અને શાશ્વત સુખ છે જ નહીં. પ્રતિક્ષણ, પ્રતિસમય આત્મા સાથે કર્મ પુદ્ગલો ચોંટે છે. અનંત અનંત પુદ્ગલીના ઢગલા આત્મપ્રદેશમાં ખડકાઈ જાય છે, પરંતુ રાગ-દ્વેષથી મૂઢ બનેલા જીવાત્માને આ સૂક્ષ્મ પ્રક્રિયાનું જ જ્ઞાન રાગ-દ્વેષના તાણાવાણાથી ગૂંથાયેલી આ જાળ કેવી રીતે ગૂંથાય છે અને કેવી રીતે તૂટે છે એ જાણવું ખૂબ આવશ્યક છે. આત્મામાં આ જાળને છેદવાનો ઉત્સાહ જન્મે છે અને મુક્ત થઈ અનંતજ્ઞાન આકાશમાં મુક્ત મને ઉડવાને હૃદયમાં તલસાટ જાગે છે. એવા જીવાત્માઓનું સમગ્ર વ્યક્તિત્વ ગ્રંથકારે અહીં બતાવ્યું છે. મોહજાળનો વિચ્છેદ કરનાર આત્મા પ્રમાદ કે ભયથી બેસી ના ઓ. એવા માણસોની વાતો આ જીવાત્મા કાન પર ધરતા નથી. જ્ઞાન, દર્શન, ચારિત્ર્ય, તપ, સ્વાધ્યાય અને ધ્યાનથી યુક્ત ભગવાન મહાવીરે ત્રણ પ્રકારના તત્ત્વો બતાવ્યા છે-હેય, ગેય અને ઉપાદેય. જ્ઞાન વિના ધ્યાન નહીં અને ધ્યાન વિના કેવળજ્ઞાન નહીં. અત્યંત વિશુદ્ધ આત્મા શુકલ ધ્યાનમાં પ્રવેશે છે. રાગજન્ય આનંદ કરતા વૈરાગ્ય આનંદ દીર્ઘજીવી, પરિશુદ્ધ અને પુણ્યબંધક હોય છે. સિદ્ધાંતોમાં ભાવના જ્ઞાનની ગુણવત્તાને જનારા હોય છે. જ્ઞાન ત્રણ પ્રકારના છે. (૧) શ્રુતજ્ઞાન (૨) ચિંતાજ્ઞાન (૩) ભાવેશાન. ચુતજ્ઞાન-આગમસૂર્ગોના અર્થ ચઢયા કરી એમની સ્મૃતિના ભંડારામાં ભરવું. ચિંતાજ્ઞાન-સ્મૃતિના ભંડારોમાં ભરેલા સિદ્ધાંતોના જ્ઞાનને લય અને પ્રમાણથી કસીને બુદ્ધિગમ્ય કરવાં. ભાવજ્ઞાન-બુદ્ધિગમ્ય કરેલ સિદ્ધાંતોને આત્મસાત્ કરી અને પરમાર્થના પ્રકાશ પામવા. ભાવના જ્ઞાનથી વિનય પ્રગટે છે. સંસારસુખના રાગથી સંસારનો દ્વેષ જન્મે છે. પાંચ ઈન્દ્રિયોના વિષય સુખના ભોગ-ઉપભોગનું પરિણામ ત્રાસ અને વિડંબનાઓ મળે છે. સ્વહિતાર્થે મોક્ષસુખમાં મનથી રમણ કરનારાને મોક્ષમાર્ગનું જ્ઞાન જોઈએ. પ્રબળ આકર્ષણ જોઈએ તથા ત્યાં જવાની પૂર્ણ તૈયા૨ી જોઈએ. આત્મસાધક અતિદુર્લભ મળેલા મનુષ્યભવમાં ક્ષણનો પણ વિલંબ કર્યા વગર આત્મસાધના કરી લે છે. વિષ તો એક જ ભવ ખતમ કરે જ્યારે વિષયો ભવોભવ ભટકાવે, Page #205 -------------------------------------------------------------------------- ________________ ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૦. પ્રબુદ્ધ જીવન જીવનું અધઃપતન કરે છે. વૈરાગ્યનું અમૃત મનને-જીવને આનંદથી કષાયોનો શિકાર આત્મા બનતો જાય. તીર્થકરો દ્વારા પ્રતિ ભરી દે છે. (અર્થમાં) ગણધરો તથા ગણધરોના શિષ્યો દ્વારા પ્રરૂપિત જે ભાવો પ્રશાંત આત્મા જ નિજાનંદના આનંદની મસ્તી માણી શકે છે. અને પદાર્થોનું અનેકવાર અનુકિર્તન - જ્ઞાન, દર્શન અને ચારિત્ર્યની પ્રશાંત મનુષ્ય જ અગમ-અગોચર સુખની મધુર અનુભૂતિ કરી શકે પુષ્ટિ કરનારું છે. કર્મોની નિર્જરા કરી મોક્ષ આપનારું છે. છે, જે સાધુઓ પરચિંતાથી મુક્ત છે તેઓ અભુત સ્વાધીન સાધકને સમ્યક્દષ્ટિ દ્વારા પ્રશમવૃત્તિમાં પહોંચવાનું છે, જીવયાત્રા કરી રહ્યા છે. શાસ્ત્રજ્ઞાનને સહારે ઉપસમરસના ભરેલા શીતલ જળમાં ભીંજાવાનું છે. સર્વે દોષોથી રહીત કર્મનિર્જરામાં ઉન્નત જીવ આત્માના શુદ્ધ પરમાત્માના ધ્યાનની તીવ્ર ભરતીના માધ્યમથી સંસારના સ્વરૂપને પામે છે. આચાર્ય ભગવંતે ખૂબ સુંદર રીતે પ્રશમરતિમાં મૃગજળ- આકર્ષણો થી મુક્ત થવાનું છે. ઉગ્ર તપસ્યાથી આલેખ્યું છે. તત્ત્વાર્થથી ભરપુર એક-એક વાતને ખુબ સુક્ષ્મ રૂપે વિષયવાસનાઓને બાળી નાંખવાની છે. પ્રશાંત આત્મા જ નિજાનંદ વર્ણવી છે. સંપૂર્ણ વિતરાગ (રાગ-દ્વેષ) દશાનું સુંદર આલેખન માણી શકે છે. પ્રશાંત મનુષ્ય જ અગમ અગોચર સુખની મધુર કર્યું છે. તત્ત્વશ્રોતની આ અજોડ કૃતિ છે, જેમાં સૂક્ષ્મ જ્ઞાનનું વર્ણન અનુભૂતિ કરી શકે છે. એવા સાધક આત્મા પરચિંતાથી મુક્ત થઈ, છે. ક્રમે-ક્રમે જીવ સર્વે કર્મોને ક્ષય કરી કેવી રીતે સિદ્ધત્વ દશા પ્રાપ્ત સ્વસ્થતાથી જીવનયાત્રા કરી રહ્યા છે. તેમના રાગ-દ્વેષ, મોહ અને થાય, તેનું ખૂબ જ ઝીણવટથી આલેખન કર્યું છે. મોક્ષમાર્ગના દુર્ગમ કષાય શાંત થઈ ગયા છે. લોકવિરૂદ્ધ અને ધર્મવિરૂદ્ધ આચારોનો રાહને વર્ણન દ્વારા સ્પષ્ટ કરી અનેક જીવોના ઉપકાર કરવા આચાર્ય ત્યાગ કરી-આહાર, પાત્ર, મકાન રાગ-દ્વેષ રહીત સમભાવે પ્રાપ્ત ભગવંતે આ ગ્રંથની રચના કરી છે. કરે છે. તે સમયમાં બ્રાહ્મણો અને બૌદ્ધ પંડિતોથી રાજા અને રાજદરબાર જે ઉગે છે તે આથમે છે, જે ખીલે છે તે કરમાય છે, જે જન્મે છે પ્રભાવિત હતા. દા. ત. વિક્રમ રાજાને સિદ્ધસેન દિવાકરસૂરિએ અને તે મૃત્યુ પામે છે, આખું જગત વિનાશી છે. સર્વ સંયોગો ક્ષણિક કુમારપાળને હેમચંદ્રાચાર્યે પોતાના જ્ઞાનના પ્રભાવથી પ્રતિબોધ છે. તેથી કોઈ વ્યક્તિ કે વસ્તુનો મોહ કરવા જેવો નથી. આધિ, પમાડ્યા હતા. વ્યાધિ, ઉપાધિ અને મોત આવે ત્યારે કોઈ બચાવી શકતું નથી. જો જીવ પંચમહાવ્રતમય બની જાય તો શ્રમણ ધર્મનું સર્વાગી 20 દેવ, ગુરુ અને ધર્મ સિવાય આ જગતમાં કોઈ શરણભૂત નથી. આ ૧, ૨ સુંદર પાલન થઈ જાય. નવપદોનું હૃદયકમળમાં ધ્યાન રમતું થઈ સંસાર દુઃખમય છે, ડગલે ને પગલે પાપ કરાવનારો છે, અનેક જાય તો ચરમશરીરી બનતાં વાર જ નહીં. તે શરીર સાથે આત્માનો વિચિત્રતાઓથી ભરેલો છે, સંસારમાં સહુ સ્વાર્થના સગા છે, માટે અંતિમ સંયોગ બની જાય. પાંચમહાવ્રતો ને દશ પ્રકારના શ્રુતધર્મની આ સંસાર અસાર છે. આ જગતમાં હું એકલો આવ્યો છું, અહીંથી સાધનામાં દઢ મનોબળ જોઈએ, ત્યારે અપૂર્વ આત્મશક્તિ પ્રગટે એકલો જવાનો છું. મન-વચન-કાયાની શુભ પ્રવૃત્તિઓથી અશુભ છે. નવપદોની આરાધનાથી આત્મા અરિહંત આદિના પદોમાંથી ? પછી કર્મોનો બંધ અટકે છે માટે હંમેશા શુભ પ્રવૃત્તિમાં જ મગ્ન રહેવા અનંત શક્તિના જે ભંડાર ભર્યા છે તેમને ધ્યાન અને ઉપાસનાથી જેવું છે. બાર પ્રકારના તપની આરાધનાથી આત્માને વળગેલા કર્મો ઉપાસક આત્મામાં ભરી દે છે. ઉપાસના અને ભક્તિથી શક્તિ પ્રગટે નાશ પામે છે માટે તપમાં ખૂબ ઉદ્યમ કરવો જોઈએ. અનંત પુણ્યના ઉદયથી જૈન શાસનની પ્રાપ્તિ થઈ. આવા દુર્લભ ધર્મની પ્રાપ્તિ થયા પછી ક્ષણનો પણ પ્રમાદ કરવા જેવો નથી. ધર્મ મહાસત્તાનો ઈચ્છા, મૂર્છા, કામ, સ્નેહ, ગૃદ્ધતા, અભિલાષા એ રાગના અજબ-ગજબનો પ્રભાવ વર્તી રહ્યો છે માટે જ દરિયો માઝા મૂકતો પર્યાય છે. ઈર્ષા, રોષ, દ્વેષ, પરિવાર મત્સર, અસૂયા, વેર પ્રપંચ નથી, સૂર્ય અગ્નિ ઓકતો નથી અને વિશ્વ ટકી રહ્યું છે. જીવ અને વગેરે દ્વેષના પર્યાય છે. જીવ આઠ કર્મોના નિયંત્રણ નીચે છે. જડથી બનેલા આ આખા વિશ્વનું કેવું આબેહૂબ સ્વરૂપ સર્વજ્ઞ સ્પષ્ટ–આત્મ પ્રદેશો સાથે સામાન્ય મિલન. બદ્ધ-આત્મ પ્રદેશોનો કર્મો સાથે વિશિષ્ટ બંધ. નિધત-આત્મા સાથે કર્મો એકમેક થઈ ભગવંતે બતાવ્યું છે! ધન્ય છે સર્વજ્ઞના શાસનને અને ધન્ય છે આચાર્ય મહર્ષિને જેને પ્રભુના પ્રરૂપેલા તત્ત્વોનું સાકાર ચિત્રણ જાય. નિકાચિત-તેલ લગાવેલ રેશમના દોરાને ગાંઠ બાંધવામાં આવે અને ખેંચવાથી મજબૂત બનાવી દેવામાં આવે તો ખોલી ના કર્યું છે. શકાય તેવા આ ચીકણા કર્મો છે. આ રીતે હજારો ગતિઓમાં જન્મતો * * * અને મરતો જીવ કર્મોને બાંધતો ભારેખમ થઈ વારંવાર ચારે ૫૦૬, નરીમાન કોમ્પલેક્ષ, શ્રીમાન લક્ષ્મી ટોકિઝ રોડ પાસે, ગતિઓમાં ભ્રમણ કરતો અનંત ભ્રમણાઓમાં અટવાઈ જાય અને આણંદ-૩૮૮૦૦૧ (ગુજરાત) Page #206 -------------------------------------------------------------------------- ________________ ३० પ્રબુદ્ધ જીવન ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૦ શ્રી મહાવીર જૈન વિદ્યાલય આયોજિત સૌજન્ય રૂપ-માણેક ભંશાલી ટ્રસ્ટ જાન્યુઆરી ૨૯, ૩૦, ૩૧, સ્થળ-રતલામ-વિષય ‘જૈત સાહિત્ય ગૌરવ ગ્રંથ'-પ્રાપ્ત શોધ નિબંધોની યાદી મોબાઈલ નંબર ટેલિફોન નંબર ૯૮૯૨૬૭૮૨૭૮ ૯૯૨૫૭૧૧૬૩૯ ૯૮૬૮૦૯૮૩૯૬ ૯૪૨૬૩૨૮૮૭૦ ૯૪૧૫૮૧૦૭૬૭ ૦૫૪૨-૨૫૭૫૪૪૬ ૯૮૭૯૫૮૬૦૪૯ ૦૨૬૧-૨૭૬૫૬૬૦ ૯૮૨૪૭૦૧૮૯૯ ૯૮૯૨૪૨૨૫૩૫ ૦૨૨-૨૩૮૭૫૦૭૬ ૯૮૦૦૪૦૨૮૨૯ ૯૮૨૧૧૪૩૩૬૪ ૯૮૨૪૪૮૫૪૧૦ ૯૩૭૫૯૬૭૮૪૫ ૯૮૨૪૬૫૫૩૫૧ ૯૯૦૯૪૬૮૫૭૨ ૯૮૭૯૫૧૨૬૫૧ ક્રમ નામ ૧ ડૉ. અભયભાઈ દોશી ૨ ૩. ડૉ. અનેકાંતકુમાર જૈન ૪ અર્ચનાબેન કે. પારેખ ૫ ડૉ. અરુણ પ્રતાપ સિંહ ડૉ. અજિતસિંહ આઈ. ઠાકોર ૬ અરવિંદ સ્વરૂપચંદ સંઘવી ૐ ભાનુભાઈ એમ. શાહ - ભાનુબેન શાહ ૯ ભરતભાઈ દોશી ૧૦ ભરતકુમાર એમ. ગાંધી ૧૧ ભાવેશભાઈ આર. દોશી ૧૨ ચંદ્રકાંતભાઈ એસ. સંઘવી ૧૩ ચેતનભાઈ સી. શાહ ૧૪ છાયાબેન શાહ ૧૫ ડૉ. ધનવંતભાઈ ટી. શાહ ૧૬ ડૉ. ધનવંતીબેન એન. મોદી ૧૭ ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા ૧૮ ધીરેન્દ્રભાઈ આર. મહેતા ૧૯ દીનાનાથ શર્મા ૨૦ દિનેશભાઈ વી. જાની ૨૧. દિનેશચંદ્ર કે. મહેતા ૨૨ દીક્ષા એચ. સાવલા ૨૩ ડૉ. હાલ્ગુનીબેન પી. ઝર્વરી ૨૪ ફૂલચંદ્ર જૈન ૨૫ ગ્રીષ્માબેન એસ. શાહ ૨૬ ડૉ. હંસાબેન શાહ ૨૭ હર્ષદભાઈ પી. મહેતા ૨૮ હિંમતલાલ એ. શાહ ૨૯ હિંમતલાલ જી. કોઠારી ૩૦ હિંમતલાલ એસ. ગાંધી ૩૧ હિના વિજયકુમાર દોશી હિતેશભાઈ બી. જાની ૩૨ ૩૩ હિતેશભાઈ વી. પંડ્યા ૩૪ ઈલા શાહ સ્થાન મુંબઈ આણંદ ન્યૂ દિલ્હી અમદાવાદ યુ.પી. રાધનપુર સુરત મુંબઈ મુંબઈ રાજકોટ અમદાવાદ પાટણ ભાવનગર અમદાવાદ મુંબઈ મુંબઈ સુરત ભાવનગર અમદાવાદ વો ૯૮૨૦૦૦૨૩૪૧ ૯૮૧૯૮૨૬૨૦૬ ૯૮૯૮૩૩૦૮૩૫ - ૯૮૨૪૯૮૦૫૦૬ ૯૨૮૨૪૫૯૪૪ ૯૭૧૧૩૯૭૭૧૬ ૦૭૯-૨૬૬૦૬૪૩૨ ૦૨૭૬૬-૨૩૧૬૦૩ ૦૨૭૮-૨૨૨૪૯૮૨ ૦૭૯-૨૬૬૧૨૮૬૦ - ૦૨૨-૨૫૦૦૧૬૩૩ ૦૨૬૧-૨૭૬૩૦૭૦ ૯૦૧૬૩૩૮૪૭૨ ૦૭૯-૨૬૩૦૫૧૫૭ ૯૬૮૭૩૦૯૧૧૦ ૦૨૬૫-૨૫૮૦૨૦૭ અમદાવાદ ૯૪૨૮૪૨૨૨૭૪ ૦૭૯-૨૭૫૦૫૨૯૧ આણંદ ૯૩૨૭૯૧૪૪૮૪ ૯૮૨૫૧૮૫૧૬૭ મુંબઈ ૯૯૩૦૪૯૫૭૪૫ ૦૨૨-૨૬૧૬૯૧૬૧ વારાણસી જલપુર મુંબઈ જામનગર મુંબઈ સુરેન્દ્રનગર મુંબાઈ ૯૩૨૩૩૩૧૪૯૩ ૦૨૨-૨૨૦૮૧૨૯૪ અમદાવાદ ૯૯૨૫૦૩૮૧૪૮ ૦૭૯-૨૬૭૩૨૫૩૫ ભાવનગર ૯૩૨૮૯૫૨૯૫૮ ૦૨૭૮-૨૫૧૭૨૭૦ અમદાવાદ ૯૮૨૫૯૨૮૮૨૨ ૦૭૯-૨૭૯૧૩૧૬૪ મુંબઈ ૯૮૨૦૬૯૭૬૫૭ ૦૨૨-૨૪૩૮૩૩૫૭ ૯૪૫૦૧૭૯૨૫૪ ૯૪૫૫૫૮૭૭૧૫ ૯૪૨૫૪૨૮૫૩૯ ૯૮૧૯૭૨૦૩૯૮ ૯૪૨૯૧૪૧૨૦૭ ૯૩૨૪૫૩૦૨૯૨ ૦૨૨-૬૫૨૪૯૩૧૩ ૯૨૨૮૨૪૧૪૨૮ ૦૨૨-૨૮૦૭૦૬૬૦ ગ્રંથનું નામ લલિતવિસ્તા કાવ્ય કલ્પલતા – શ્રી અરિસિંહ રચિત શંકાસ્ટિકાય સમરાદિત્ય કેવલી ચરિત્ર મૂલાચાર – એક અધ્યયન ધર્મરત્ન પ્રકરણ અષ્ટાન્તિકા વ્યાખ્યાન કવિ ઋષભદાસ જ્ઞાતા ધર્મ કથા સૂત્ર વિતરાગ સ્તોત્ર – હેમચંદ્રાચાર્ય કૃત દ્રવ્યાશ્રય મહાકાવ્ય વસ્તુપાલ ચરિત્ર પરમ તેજ - ભુવનભાનુ સૂરીશ્વરજી મ.સા. નાટ્ય દર્પણ શોતમ પુછ વિશેષાવશ્યક ભાષ્ય કર્મગ્રંથ ૧-૬ ધૂર્તાખ્યાન પ્રબંધ કોશ ભાષ્યત્રયમ્ કવિ શિક્ષા (વિજયચંદ્ર સૂરિ કૃત જ્ઞાત્રિશત્તા,ત્રિંશિકા – ઉપાધ્યાય ધો વિજ્યજી કૃત ન્યાયકુમુદચંદ્ર ન્યાયાવતાર સાદાદ મંજરી નયચક્ર ધર્મ બિન્દુ શાલિભદ્ર ચરિત્ર વિજયાનંદ સૂરિ કષાય પ્રાભૂત અભિધાન ચિંતામણિ નામમાલા જ્ઞાનાવર્ણ (લેખક : શુભચંદ્ર) સત્ત્વાર્થાધિગમ સૂત્ર Page #207 -------------------------------------------------------------------------- ________________ ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૦ પ્રબુદ્ધ જીવન | ૩૧ મોબાઈલ નંબર ટેલિફોન નંબર ગ્રંથનું નામ વડોદરા મુંબઈ મુંબઈ ક્રમ નામ સ્થાન ૩૫ જાગૃતિબેન એન. ઘીવાલા અમદાવાદ ૩૬ જસવંતભાઈ ડી. શાહ વાપી ૩૭ ડૉ. જયંતભાઈ ઉમરેઠીયા ૩૮ જયંતીલાલ એમ. શાહ મુંબઈ ૩૯ ડૉ. જયકુમાર જલજ રતલામ ૪૦ જયપ્રકાશ એન. દ્વિવેદી જામનગર ૪૧ ડૉ. જયશ્રીબેન એ. ઠાકોર આણંદ ૪૨ જયશ્રીબેન બી. દોશી મુંબઈ ૪૩ જ્યોની કે. શાહ ૪૪ કે. ટી. સુમરા ભાવનગર ૪૫ કેલાશબેન કે. મહેતા કોલકાતા ૪૬ ડૉ. કલાબેન શાહ ૪૭ કાનજીભાઈ ડી. બગડા ભાવનગર ૪૮ કાનજીભાઈ મહેશ્વરી કચ્છ ૪૯ ડૉ. કાંતિભાઈ બી. શાહ અમદાવાદ ૫૦ ડૉ. કવિનચંદ્ર એમ. શાહ બિલીમોરા ૫૧ ડૉ. કેતકી શરદભાઈ શાહ મુંબઈ પર ડૉ. કેતકી યોગેશભાઈ શાહ પ૩ કિર્તીભાઈ એન. શાહ ખંભાત ૫૪ ડૉ. કોકિલાબેન એચ. શાહ મુંબઈ ૫૫ ડૉ. કુમારપાળ દેસાઈ અમદાવાદ ૫૬ ડૉ. માલતી કિશોરકુમાર શાહ ભાવનગર પ૭ મનહરલાલ કે. શાહ અમદાવાદ ૫૮ મનહરભાઈ ડી. શાહ મુંબઈ ૫૯ ડૉ. મનોજભાઈ એ. ઉપાધ્યાય વડોદરા ૬૦ મનુભાઈ જે. શાહ ભાવનગર ૬૧ ડૉ. મીતા જે. વ્યાસ ભાવનગર ૬૨ મિલિંદ એસ. જોષી વડોદરા ૬૩ ડૉ. મુકુંદભાઈ એલ. વાડેકર વડોદરા ૬૪ ડૉ. નલિનીબેન ડી. શાહ મુંબઈ ૬૫ નિકીતા પારસકુમાર શાહ સુરત ૬૬ નિરાલી કે. શાહ અમદાવાદ ૬૭ પારૂલબેન બી. ગાંધી રાજકોટ ૬૮ ડૉ. પાર્વતીબેન એન. ખીરાની મુંબઈ ૬૯ પ્રદિપભાઈ અમૃતલાલ ટોલિયા રાજકોટ ૭૦ ડૉ. પ્રફુલ્લા રસિકલાલ વોરા ભાવનગર ૭૧ પ્રફુલભાઈ એન. શાહ અમદાવાદ ૭ર પ્રતાપકુમાર જે. ટોલિયા બેંગલોર ૯૪૨૮૯૧૩૭૫૧ ૦૨૨-૨૬૬૧૪૮૪૮ ઉત્તરાધ્યયન સૂત્ર ૯૪૨૬૧૧૬૯૭૬ ૦૨૬૮-૨૪૨૬૬૫૬ પરમાત્મ પ્રકાશ (આચાર્ય યોગેન્દુ કૃત) ૯૪૨૭૮૪૦૮૪૩ – સંદેશ રાસક ૦૨૨-૨૩૬૯૩૫૭૮ કલ્પસૂત્ર ૯૪૦૭૧૦૮૭૨૭ ૦૭૪૧૨-૨૬૦૯૧૧ ૯૭૨૩૪૩૨૦૦૪ ૦૨૮૮-૨૩૪૨૦૮ ગાથા સપ્તશતી ૯૯૨૫૭૧૧૬૩૯ – પ્રબંધ ચિંતામણિ – માનતુંગાચાર્ય કૃત ૯૮૭૦૪૦૨૮૨૯ ૯૮૨૧૧૪૩૩૬૪ શાલીભદ્ર ચરિત્ર ૯૨૨૩૨૭૨૫૧૫ ૦૨૨-૬૫૨૪૯૩૧૩ પરિશિષ્ટ પર્વ ૯૫૩૭૧૬૧૩૨૨ ૦૨૭૮-૨૫૬૪૮૯૦ જૈન તર્ક ભાષા ૯૪૩૨૨૯૧૧૫૯ ૦૩૩-૨૪૮૬૮૫૭૮ ગુણસ્થાનક સમારોહ ૦૨૨-૨૨૯૨૩૭૫૪ પ્રાકૃત વ્યાકરણ ૯૬૬૨૫૪૯૨૦) ૦૨૭૮-૨૫૬૪૮૯૦ યોગ શાસ્ત્ર ૯૪૨૬૭૮૯૬૭૦ ૦૨૮૩૬-૨૫૨૮૨૫ પ્રબુધ્ધ રોહિણેયમ ૯૪૨૯૦૬૪૧૪૧ ૦૭૯-૨૫૫૦૨૩૪૮ ઉપદેશ માલા ૦૨૬૩૪-૨૮૮૭૯૨ શ્રાધ્ધ પ્રતિક્રમણ સૂત્ર ૯૩૨૦૯૯૫૩૭૨ ૦૨૨-૨૬૧૨૨૯૨૦ શ્રી મહાવીર કથા - ગોપાળભાઈ પટેલ કૃત ૯૩૨૩૫૬૮૯૯૯ ૦૨૨-૨૫૦૦૪૦૧૦ ધર્મ સંગ્રહ ૯૪૨૮૫૬૪૯૪૮ ૦૨૬૯૮-૨૨૦૧૯૭ જૈન પરંપરાનો ઈતિહાસ ૯૩૨૩૦૭૯૯૨૨ ૦૨૨-૨૫૧૩૮૪૬૩ શાંત સુધારસ ૯૮૨૪૦૧૯૯૨૫ ૦૭૯-૨૬૬૦૨૬૭૫ વીરચંદ રાઘવજીનું સાહિત્ય ૦૨૭૮-૨૨૦૫૯૮૬ ષડું દર્શન સમુચ્ચય ૦૭૯-૨૬૬૧૦૦૩૭ મૂલાચાર ૯૩૨૨૬૯૭૦૦૬ ૯૩૨૨૨૭૪૯૮૧ જૈન રામાયણ ૯૮૨૫૬૮૬૩૧૨ – સમરાદિત્ય મહાકથા ૯૪૨૯૫૦૫૭પ૬ ૦૨૭૮-૨૫૭૦૬૭૦ કુમારપાળ ચરિત્ર ૮૦૦૦૮૧૯૩૩૪ ૦૨૭૮-૨૯૩૯૦૬૬ છંદોનુશાસન – હેમચંદ્રાચાર્ય ૯૮૨૫૩૧૭૪૯૨ - શ્રી ગુણવર્મ ચરિત્રાન્તર્ગતા-કથા-૧૭ પૂજા ૯૪૨૭૩૪૭૬૪૫ ૦૨૬૫-૨૪૨૫૧૨૧ યોગવિંશિકા ૯૮૬૯૨૦૮૧૯૩ ૦૨૨-૨૬૭૩૫૯૦૫ ગણિતસાર સંગ્રહ (મહાવીરાચાર્ય કૃત) ૯૪૨૯૪૧૯૮૨૬ – શ્રીપાળ રાજાનો રાસ ૯૪૨૮૪૨૦૩૦૩ ૦૭૯-૨૬૬૩૧૭૮૩ અધ્યાત્મ સાર ૯૪૨૮૪૭૪૦૪૫ – પ્રત્યેક બુધ્ધ ચરિત્ર ૯૮૬૯૭૮૭૬૯૨ ૦૨૨-૨૪૦૧૧૬૫૭ પ્રજ્ઞાપના સૂત્ર ૯૯૨૪૯૨૦૯૫૦ ૯૮૨૪૮૭૩૩પ૬ | દર્શન અને ચિંતન (પંડિત સુખલાલજી) ૦૨૭૮-૨૫૨૩૯૪૯ શીલોપદેશ માલા ૯૩૭૪૫૬૯૦૯૦ ૯૯૯૮૪૭૯૪૮૩ વૈરાગ્ય શતક ૯૬૧૧૨૩૧૫૮૦ ૦૮૦-૨૬૬૬૭૮૮૨ જૈન વાસ્તુ શાસ્ત્ર પ્રકરણ Page #208 -------------------------------------------------------------------------- ________________ ૩૨ ક્રમ નામ ૭૩ ડૉ. પ્રવીણભાઈ સી. શાહ ૭૪ પ્રિતેશ વિનોદભાઈ શાહ ૭૫ ડૉ. પૂર્ણિમા એસ. મહેતા ૭૬ ૨જ્જન કુમાર ૭૭ રાજવી ઓઝા ૭૮ ૭૯ ८० ૮૧ ૮૨ ડૉ. રિષભાઈ ઝવેરી ૮૩ ડૉ. રતનબેન કે. છાડવા ૮૪ ડૉ. રેખાબેન વોરા ૮૫ ડૉ. રેણુકા જે. પોરવાલ ડૉ. રક્ષાબેન જે. શાહ ડૉ. રમણલાલ સોની રામનાથ પાંડે રશ્મિબેન ભેદા ૮૬ રેશ્મા ડી. પટેલ ૮૭ ડૉ. રૂપા ચાવડા ૮૮ રૂપાલીબેન અજય બાફના ૮૯ ડૉ. સાગર મકવાણા ૯૦ ડૉ. સાગરમલજી જૈન ૯૧ સંદિપ જૈન ૯૨ શીતલ એમ. શાહ ૯૩ ડૉ. શેખરચંદ્ર જેન ૯૪ શોભના પી. જૈન ૯૫ શોભનાબેન આર. શાહ ૯૬ શ્રીકાંતભાઈ આર. ધ્રુવ ૭ મિતાબેન પી. જેન ૯૮ સુદર્શના પી. કોઠારી ૯૯ ડૉ. સુધાબેન પંડ્યા ૧૦ સુમનબેન શાહ ૧૦૧ સુવર્ણા જૈન ૧૦૨ ઉર્વશી મનુભાઈ પંડ્યા ૧૦૩ ઉષા આર. પટેલ ૧૦૪ ડૉ. ઉત્પલા કાંતિલાલ મોદી ૧૦૫ વર્ધમાન આર. શાહ ૧૦૬ વર્ષાબેન વી. શાહ ૧૦૭ વિજયાબેન સી. શાહ ૧૦૮ ડૉ. વિજયકુમાર પંડ્યા ૧૦૯ વિનયકાંત પી. બખાઈ સ્થાન ટેલિફોન નંબર અમદાવાદ ૯૮૯૮૭૮૧૯૩૨ ૦૭૯-૨૬૬૦૪૫૯૦ અમદાવાદ ૯૪૨૭૩૮૦૭૪૩ ૦૭૯-૨૭૫૦૧૬૦૨ અમદાવાદ ૯૪૨૭૦૨૧૨૨૧ ૦૭૯-૪૦૦૧૬૩૨૩ બરેલી ૯૪૧૨૯૭૮૭૧૨ ૯૩૭૫૦૨૯૧૨૩ ૦૭૯-૨૭૬૮૦૯૩૪ ૯૮૧૯૧૦૨૦૬૦ ૦૨૨-૨૬૪૯૦૧૬૪ ૯૨૨૮૨૧૫૨૭૫ ૦૨૬૫-૨૩૫૭૧૮૭ ૯૯૯૮૨૮૧૩૬૬ ૯૮૬૭૧૮૬૪૪૦ ૦૨૨-૨૬૧૭૧૭૭૦ ૯૮૨૧૬૮૧૦૪૬ ૦૨૨-૨૪૦૯૪૧૫૭ ૯૮૯૨૮૨૮૧૯૬ ૦૨૨-૨૩૮૦૬૭૨૨ ૯૮૨૦૮૨૪૨૮૧ ૦૨૨-૨૮૦૭૮૭૯૪ ૯૮૨૧૮૭૭૩૨૭ ૦૨૨-૨૫૬૧૬૨૩૧ અમદાવાદ મુંબઈ વડોદરા વડોદરા મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ આણંદ ૯૮૨૫૧૮૫૧૬૭ ગાંધીનગર ૯૮૨૫૧૬૪૩૫૬ અમદાવાદ નવસારી પુ ભાવનગર સાજાપુર ન્યૂ દિ અમદાવાદ ૯૪૨૬૪૨૫૬૦૦ ૦૭૯-૨૬૬૨૦૩૬૧ ૦૭૯-૨૫૮૫૦૭૪૪ ૯૪૨૬૮૮૧૫૯૧ પ્રબુદ્ધ જીવન મુંબઈ નંદરબાર મોબાઈશ નંબર મુંબઈ વડોદરા ૯૪૨૭૮૬૯૩૬૯ અમદાવાદ ૯૮૯૮૧૦૯૨૭૩ ૯૮૬૯૩૨૨૪૫૭ ૯૪૨૩૯૮૧૩૬૭ મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ વલ્લભ વિદ્યાનગર ૯૪૦૩૦૮૬૫૭૧ ૦૨૫૬૩-૨૫૬૮૭૧ ૯૭૨૭૪૧૭૨૩૪ ૯૩૬૪૨૨૭૪૨૫ ૦૭૩૬૪-૨૨૨૨૧૮ - ૦૨૫૬૫-૨૨૩૮૬૭ ૦૨૨-૨૩૮૬૮૮૬૫ ૦૨૬૫-૨૭૯૪૨૭૯ ૯૪૨૭૫૩૯૨૭૯ ૯૯૮૭૬૬૮૮૬૬ ૯૮૨૦૯૯૯૭૭૭ ૯૮૧૯૮૨૦૭૫૮ ૯૯૨૦૧૧૮૦૯૨ ૯૮૨૧૬૭૩૫૭૭ ૯૯૮૭૦૧૬૩૦૬ ૯૨૨૪૪૪૪૯૮૧ ૦૨૨-૩૨૦૮૪૦૨૪ ૨૬૮૩૩૯૬૧ અમદાવાદ ૯૮૯૮૦૫૯૪૦૪ રાજકોટ ૨૬૮૩૬૦૧૦ ૯૮૯૨૩૬૪૪૨૦ ૯૭૫૭૧૨૪૨૮૨ ૦૨૨-૨૬૮૩૪૦૬૧ ૦૨૬૯૨-૨૫૧૫૨૦ ૦૭૯-૨૬૩૦૩૯૨૯ ૯૮૨૪૪૮૫૪૧૦ ૯૩૭૫૯૬૭૬૮૪૫ ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૦ ગ્રંથનું નામ ભગવતી સૂત્ર વરાંગ ચરિત્ર આચારાંગ સૂત્ર જિવાજિયાભિગત્પ્રજ્ઞાપનો સૂત્ર કુવલયમાલા અષ્ટાન્તિકા પ્રવચન સમુદ્ર વહાણ સંવાદ કાવ્યાનુવાસન યોગનિનું દાવે કાલિક ઉપાસક દશાંગ સૂત્ર ભક્તામર સ્તોત્ર પાવર પૉઈન્ટ પ્રેઝન્ટેશન મથુરામાં પ્રાપ્ત જૈન સો મલ્લિકા મકરંદ - શ્રી રામચંદ્ર સૂરિન પ્રબુદ્ધ રોહિણેય જિન ધમ્મો – આચાર્ય નાલાલજી ભરત યાર બાહુબલિવૃત્તિ જૈન સાહિત્ય અમૃતાશીત - યોગીનું કૃત યોગસાર જ્ઞાનાર્ણવ અન્નગઢ સૂત્ર મનોરમા કથા ધર્મ પરિચય દેવરચના હરારાય કૃત ઈન્દ્રિય પરાજય શતક આરામશોભા કથા ઉપમિતિભવ પ્રપંચ કથા સમયસાર પ્રકરણ વસુદેવ- ડી પ્રમાણ મીમાંસા – હેમચંદ્ર સૂરિ ત્રિષષ્ઠીશલાકા પુરુષ ચરિત્ર અષ્ટક પ્રકરણ વિશેષાવશ્યક ભાષ્ય પ્રશમરતિપ્રકરણ તરંગવતી કથા Page #209 -------------------------------------------------------------------------- ________________ ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૦ પ્રબુદ્ધ જીવન શ્રી દશવૈકાલિક સૂત્ર ડૉ. રશ્મિભાઈ જેઠાલાલ ઝવેરી લેખક વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. જેન ધર્મના ઊંડા અભ્યાસી અને સામાજિક કાર્યકર છે. બાર ભાવનાની અનુપ્રેક્ષા ઉપર શોધપ્રબંધ લખી લેખકે પીએચ.ડી.ની ઉપાધિ હાંસલ કરી છે. ભગવાન મહાવીરની વાણી ગણધરોએ ઝીલી અને એને સૂત્રબધ્ધ શ્રમણોને શયંભવના યજ્ઞવામાં મોકલ્યા. પણ ત્યાં એમનું ઘોર કરીને આગમોની રચના કરી. જેનાગમના મુખ્ય બે ભેદ અપમાન કરી કાઢી મુકવામાં આવ્યા ત્યારે તેઓએ ઉપશાંત ભાવથી છે-અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય. શ્વેતાંબર માન્યતા પ્રમાણે આજે શય્યભવને કહ્યું: “અહો કષ્ટમહા કષ્ટ, તત્ત્વ વિજ્ઞાયતે નહિ.” “અહો! ૪૫ અથવા ૩૨ આગમો ઉપલબ્ધ છે. એમાં ૧૧ અંગ, ૧૨ ઉપાંગ ખેદની વાત છે કે તત્ત્વ જાણવામાં આવતું નથી.” સહિત મૂલ સૂત્ર, છેદ સૂત્ર આદિનો સમાવેશ થાય છે. શઠંભવ મહાભિમાની હોવા છતાં સાચા જિજ્ઞાસુ હતા. પ્રશાંત દશવૈકાલિક સૂત્ર એ “મૂલ' સૂત્રના વર્ગીકરણમાં આવે છે. શ્રમણયુગલની ટકોરથી એ તત્ત્વ સમજવા આચાર્ય પ્રભવસ્વામી વ્યાખ્યાક્રમ અથવા વિષય ગત વર્ગીકરણની દૃષ્ટિએ દશવૈકાલિક પાસે આવ્યા. પ્રભવસ્વામી અત્યંત સક્ષમ આચાર્ય હતા. એમણે સૂત્ર “ચરણ કરણાનુયોગ'ના વિભાગમાં આવે છે. કારણ કે એમાં શય્યભવને યજ્ઞનું યથાર્થત સ્વરૂપ સમજાવી પોતાની પીયૂષવાણીથી શ્રમણોના આચાર વિષે વિવેચન કરવામાં આવ્યું છે. એમને પ્રતિબોધ આપ્યો અને વી.નિ. ૬૪ (વિ.પૂ. ૪૦૬)માં પંડિત નામ : દશવૈકાલિક સૂત્રના દસ અધ્યયન છે અને એ વિકાલમાં બ્રાહ્મણ શય્યભવ ૨૮ વર્ષની વયે શ્રમણ બની ગયા. આચાર્ય પ્રભાવ રચવામાં આવ્યું છે એટલે એનું નામ ‘દશવૈકાલિક' રાખવામાં આવ્યું પાસે એમણે ૧૪ પૂર્વનું જ્ઞાન મેળવ્યું અને શ્રતધરની પરંપરામાં એ બીજા શ્રુતકેવલી બની ગયા. વી.નિ. ૭૫માં તેઓ શ્રમણ સંઘના કર્તા : આ સૂત્રના કર્તા છે શ્રુતકેવલી શયંભવ સ્વામી. એમણે આચાર્ય બન્યા. એની રચના પોતાના પુત્ર મનક માટે કરી હતી. એમણે દીક્ષા લીધી ત્યારે એમની પત્ની ગર્ભવતી હતી. એમના સમયઃ આ સૂત્રની રચના વીર સંવત ૭૨ની આસપાસ “ચંપા'માં પુત્રનું નામ મનક હતું. એ જ્યારે આઠ વર્ષનો હતો ત્યારે એણે થઈ હતી. પોતાની માતા પાસેથી જાણ્યું કે એના પિતા જૈનાચાર્ય શયંભવ ભાષા: દશવૈકાલિકની ભાષા છે–અર્ધમાગધી. ભગવાન મહાવીર છે. એમને મળવા મનક ચંપા પહોંચ્યો. શય્યભવે એને ઓળખી આ ભાષામાં જ ઉપદેશ આપતા હતા. એ સમયની એ દિવ્ય ભાષા લીધો, પણ મનકને પોતાની ઓળખાણ ન આપી. મનકને એમણે હતી. અર્ધમાગધી એ પ્રાકૃત ભાષાનું જ એક રૂપ છે. એ મગધના અધ્યાત્મ-બોધ આપ્યો અને મનક એમની પાસે મુનિ બનીને રહ્યો. એક ભાગમાં બોલાતી હતી, એટલે એને અર્ધમાગધી કહેવામાં હસ્તરેખાના જાણકાર શર્યાભવને ખબર પડી ગઈ કે મનકનું આયુષ્ય આવે છે. આચાર્ય હેમચંદ્ર એને “આર્ષ” ભાષા કહી છે. બહું જ થોડું છે. એટલે એને શાસ્ત્રોના જ્ઞાનનો સાર શીખવવા એમણે રચનાકાર પરિચય પૂમાંથી દશાવકાલિક સૂત્રનું નિર્મૂહણ કર્યું, અને મનકને એનો શ્રુત-શાર્દૂલ આચાર્ય શયંભવ ભગવાન મહાવીરના ચોથા પટ્ટધર ઊંડો અભ્યાસ કરાવો. હતા. પ્રથમ પટ્ટધર સુધર્માસ્વામી અને દ્વિતીય પટ્ટધર જંબુસ્વામી, અલ્પાયુષ મનકનો દીક્ષા પછી ૬ મહિનાની અંદર જ સ્વર્ગવાસ કેવળજ્ઞાની હતા. તૃતીય પટ્ટધર પ્રભવસ્વામીને તથા એમના વિદ્વાન થઈ ગયો. આચાર્ય શäભવને ૧૪ પૂર્વનું જ્ઞાન હતું પણ એ વીતરાગ શિષ્ય આચાર્ય શäભવને ૧૪ પૂર્વોનું જ્ઞાન હતું એટલે એ બંને થયા ન હતા. એટલે પુત્રમોહથી એમની આંખો ભીની થઈ ગઈ. શ્રુત-કેવલી' કહેવાયા. અન્ય મુનિઓએ એનું કારણ પૂછતાં એમણે બધાને હકીકત બતાવી એમનો જન્મ વીર નિર્વાણ ૨૬ (વિ. પૂ. ૪૩૪)માં રાજગૃહીમાં અને કહ્યું કે, “મનક મારો પુત્ર છે એ વાત મેં જાણી જોઈને ગોપનીય વત્સ ગોત્રમાં બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. વેદ-વેદાંગ દર્શનનું રાખી હતી. કારણ કે નહીં તો તમે બધા એને સેવા કાર્યથી વંચિત જ્ઞાન અગાધ હતું. એક વિદ્વાન હોવા છતાં મહાભિમાની અને પ્રચંડ રાખત.' ક્રોધી હતા, તથા નિર્ગન્ધ ધર્મના પ્રબળ વિરોધી હતા. આચાર્ય પ્રભાવ પાસેથી એમણે ૩૯ વર્ષની વયે આચાર્યપદ આચાર્ય પ્રભવસ્વામીને પોતાના ઉત્તરાધિકારી તરીકે આ વિદ્વાન સંભાળ્યું અને વીતરાગ શાસનની એમણે વ્યાપક પ્રભાવના કરી. બ્રાહ્મણ યોગ્ય લાગ્યા કારણ કે એમનામાં વિદ્વત્તાની સાથે સમર્થ પોતાની અતિનિકટ એવા બ્રાહ્મણ સમાજને યજ્ઞનું અધ્યાત્મરૂપ નેતૃત્વ કલા હતી. એટલે ધર્મ-સંઘના હિત માટે પ્રભવસ્વામીએ બે સમજાવી એમને જૈનધર્મ તરફ આકર્ષા. આ પ્રક્રિાંત પંડિત શ્રતધર Page #210 -------------------------------------------------------------------------- ________________ ૩૪ પ્રબુદ્ધ જીવન ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૦ આચાર્ય ૬૨ વર્ષની વયે વી.નિ. ૯૮માં સ્વર્ગવાસી થયા. કરવા. હિંસા, અસત્ય, ચોરી, મૈથુન અને પરિગ્રહ, આ પાંચ નિસ્પૃહણ કૃતિ કારણથી કર્મ બંધાય છે. આ પાંચેય અવિરતિયોનો ત્યાગ કરવો, રચના બે પ્રકારની હોય છે-સ્વતંત્ર અને નિસ્પૃહણ. દશવૈકાલિક કષાય વિજય, ઇન્દ્રિય-નિગ્રહ, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું સૂત્ર એ નિસ્પૃહણ કૃતિ છે, સ્વતંત્ર નહીં. આચાર્ય શઠંભવ ૧૪ પાલન-આ બધાં અર્થ સંયમમાં સમાહિત છે. પૂર્વોના જાણકાર (શ્રુત કેવલી) હતા અને એમણે ભિન્ન ભિન્ન તપ એટલે આઠ પ્રકારની નિર્જરા, જેનાથી આત્માની આંશિક પૂર્વોમાંથી આ સૂત્રનું નિર્મૂહણ કર્યું છે. આચાર્ય ભદ્રબાહુ રચિત વિશુદ્ધિ થાય. છ બાહ્ય નિર્જરા છે-અનશન, ઉણોદરી, ભિક્ષાચારી, દશવૈકાલિક નિર્યુક્તિ અનુસાર આ સૂત્રના દશ અધ્યયનનું નિર્મૂહણ રસ-પરિત્યાગ, કાર્યક્લેશ અને પ્રતિસલીનતા. આ પ્રકારના તપ થયું છે. શરીર સંબંધી છે અને આત્યંતર નિર્જરાની સાધના માટે ઉપયોગી આવી રીતે દસ અધ્યયનની રચના આચાર્ય શäભવે કરી હતી. છે. વધુ અગત્યના તપ-આત્યંતર તપ-છ પ્રકારના છે–પ્રાયશ્ચિત્ત, ત્યાર બાદ ‘રઈવક્કા’ અને ‘વિવિત્તચર્યા' નામની બે ચૂલિકાઓની વિનય, વૈયાવૃત્ત્વ, સ્વાધ્યાય, ધ્યાન અને વ્યુત્સર્ગ. રચના થઈ અને એને દશવૈકાલિક સૂત્ર સાથે જોડી દેવામાં આવી. બાકીના ચાર શ્લોકોમાં સાધુજીવનના નિર્વાહ માટે માધુકરી સંયમમાં અસ્થિર મુનિના વિચારોને સ્થિર કરવા (સ્થિરીકરણ) માટે ભિક્ષા પધ્ધતિનું વર્ણન છે. જેમ મધુકર પુષ્પોને હાનિ પહોંચાડ્યા આ બન્ને ચૂલિકાઓનું સ્વાધ્યાય મજબૂત આલંબન-રૂપ બને છે. વગર, અલગ અલગ પુષ્પોમાંથી રસ લે છે, એમ સાધુ પણ અલગ આ સૂત્ર શ્વેતાંબર અને દિગંબર બંને પરંપરાઓમાં માન્ય છે. અલગ ગૃહસ્થોના ઘરમાંથી પોતાના પરિવાર માટે બનાવેલા શ્વેતાંબર એનો સમાવેશ ઉત્કાલિક સૂત્રમાં ચરણકરણાનુયોગમાં ભોજનમાંથી, એક દિવસના ખપ પૂરતા જ આહારની ભિક્ષા ગ્રહણ કરે છે. એને “મૂલ' સૂત્ર પણ કહેવામાં આવે છે. દિગંબર પરંપરામાં કરી, પોતાનો નિર્વાહ કરે છે. આ રીતે જે સાધુ અપ્રતિબધ્ધપણે પણ આ સૂત્ર પ્રિય છે. ભિક્ષાચારી કરતાં અહિંસા, સંયમ અને તપ રૂપ મહામંગલકારી દશવૈકાલિકઃ વિષય અને વિષય નિરૂપણ આત્મધર્મની આરાધના કરે છે, તે જ સાચો સાધુ છે. આ સૂત્રના દસ અધ્યયનો અને બે ચૂલ્લિકાઓ છે. એનું સંક્ષિપ્ત (૨) બીજા અધ્યયનનું નામ છે-શ્રામણ્યપૂર્વક. એટલે કે સંયમમાં વિવેચન આ પ્રમાણે છે. ધૃતિ અને એની સાધના. જે સંયમમાં શ્રમ કરે એ શ્રમણ કહેવાય (૧) પહેલા અધ્યયનનું નામ છે- ‘દ્રુમપુષ્પિકા' એમાં પાંચ છે. શ્રમણના ભાવને શ્રમણ્ય કહેવાય છે. અને એનું મૂળ બીજ છે શ્લોકો છે. પ્રથમ શ્લોક જૈનધર્મની વ્યાખ્યા અને સ્વરૂપ સમજાવે ધૃતિ અને કામ-રાગ (ભોગવિલાસ-વિષય સેવન)નું નિવારણ. છે, જેનું સ્વાધ્યાય અત્યંત પ્રચલિત છે. આ શ્લોક આ પ્રમાણે છેઃ (૩) (૬) ત્રીજા અને છઠ્ઠા અધ્યયનમાં શ્રમણ નિગ્રંથના આચાર ધમો મંગલ મુઠુિં, અને અનાચારનું વર્ણન છે, જે ત્રીજામાં સંક્ષિપ્ત રૂપમાં અને છઠ્ઠામાં અહિંસા સંજમો તવો !' વિસ્તૃત રૂપે છે. એટલે ત્રીજા અધ્યયનનું નામ છે “ક્ષુલ્લકાચારઆત્માની મુક્તિ માટે ધર્મની સાધના અત્યંત આવશ્યક છે. કારણ કથા અને છઠ્ઠાનું નામ છે “મહાચાર-કથા'. કે એ પ્રથમ અને પરમ મંગલ છે. એના લક્ષણો છે–અહિંસા, સંયમ સંપૂર્ણ જ્ઞાનનો સાર છે-આચાર. મુખ્ય પાંચ આચાર છેઅને તપ. આ જૈનધર્મનો સાર છે. આમાં કોઈ ધર્મનું નામ જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, વીર્યાચાર અને તપાચાર. જે નથી-લેબલ નથી. જે ધર્મમાં આ ત્રણ હોય તે જ એકાંતિક, આ પાંચ આચારનું શુધ્ધ રૂપે પાલન કરે એ જ સાધુ સંયમમાં સ્થિર આત્યંતિક અને ઉત્કૃષ્ટ મંગલ છે, કલ્યાણકારી છે. રહી શકે છે. ત્રીજા અધ્યયનમાં ૫૪ પ્રકારના આચાર અને પર અહિંસા તો જૈન ધર્મનો પ્રાણ છે, આધાર છે. જૈન દર્શનમાં પ્રકારના અનાચારનું વર્ણન છે. એની ગહનતમ ચર્ચા કરવામાં આવી છે. સર્વ જીવોને પોતાના છઠ્ઠા અધ્યયનમાં આચારના ૧૮ સ્થાનોનું વર્ણન છે – ૧ આત્મા સમાન જાણીને તેમને મન, વચન અથવા કાયાથી કોઈપણ અહિંસા, ૨ સત્ય, ૩ અચોર્ય, ૪ બ્રહ્મચર્ય, ૫ અપરિગ્રહ, ૬ પ્રકારે પીડા ન આપવી, દુઃખ ન આપવું, ભયભીત ન કરવા, ઘાત રાત્રિભોજન ત્યાગ, ૭-૧૨ છ કાયની યતના, ૧૩ અકલપ્સ, ૧૪ ન કરવી, તે અહિંસા છે. જેનાગમમાં અહિંસાનું જેવું સૂક્ષ્મતમ ગૃહસ્થનું ભાજન (વાસણ), ૧૫ પર્યક, (ખુરસી, પલંગ આદિ) વર્ણન મળે છે તે કોઈ અન્ય દર્શનમાં નથી. ૧૬ નિષદ્યા (ગૃહસ્થના ઘરમાં ન બેસવું) ૧૭ સ્નાન અને ૧૮ સંયમનો અર્થ છે “ઉપરમ.' રાગ-દ્વેષ રહિત થઈને સમભાવમાં વિભૂષાવર્જન. સ્થિત થવું એનું નામ છે સંયમ. હરિભદ્રસૂરિએ સંયમની વ્યાખ્યા આ અઢાર સ્થાનનું જિનાજ્ઞાનુસાર પાલન કરવાથી કરી છે– “આશ્રવ દ્વારો પરમઃ'– અર્થાત કર્મ આવવાના દ્વારને બંધ આસક્તિભાવ ઘટે છે અને અનાદિકાલીન વાસનાઓ નિષ્ફળ જાય Page #211 -------------------------------------------------------------------------- ________________ ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૦ પ્રબુદ્ધ જીવન ૩૫ છે. છે. સુધીના શ્લોકોમાં બ્રહ્મચર્યની સાધના અને એના સાધનનું વર્ણન | (૪) ચોથું અધ્યયન છે “ષડજીવનિકા' એટલે કે જીવ-સંયમ અને છે. આત્મ-સંયમ. (૯) નવમા અધ્યયનનું નામ છે-“વિનય-સમાધિ.' વિનય એ આના પ્રથમ ૧થી ૧૦ શ્લોકોમાં છ કાયના નામ, સ્વરૂપ, લક્ષણ તપનો પ્રકાર છે. અને તપ એ ધર્મ છે. માટે વિનય કરવો જોઈએ. તથા જીવ-વધ ન કરવાનો ઉપદેશ છે. ૧૧થી ૧૭ શ્લોકોમાં પાંચ વિનયનો અર્થ કેવળ નમ્રતા નથી. જેનાગમોમાં ‘વિનય'નો પ્રયોગ મહાવ્રત અને રાત્રિ-ભોજન-વિરમણનું વર્ણન છે. ૧૮થી ૨૨ આચારના વિશાળ અર્થમાં થયો છે. જૈન ધર્મ આચાર-પ્રધાન ધર્મ શ્લોકોમાં છ કાયની યતના (જયણા)નો ઉપદેશ છે. ત્યાર બાદના છે, માત્ર વનયિક નહીં. વિનય તો ધર્મનું મૂળ છે. ઓપપાતિક શ્લોકોમાં અયતનાથી થતી હિંસા, બંધન અને પરિણામ દર્શાવ્યા સૂત્રમાં વિનયના સાત પ્રકાર છે-જ્ઞાન, દર્શન, ચારિત્ર, મન, છે. અંતમાં ધર્મ-ફળ, કર્મ-મુક્તિની પ્રક્રિયા અને સુમતિની ચર્ચા વાણી, કાયા અને ઉપચાર. શ્રમણ નિર્ગથે ઉધ્ધત ભાવનો ત્યાગ કરી અનુશાસનનો સ્વીકાર કરવો અભિપ્રેત છે. (૫) પાંચમું અધ્યયન “પિંડષણા' છે. એના પ્રથમ ઉદ્દેશકના આ અધ્યયનના ચાર ઉદ્દેશક છે–પ્રથમ ઉદ્દેશકના ૧૭ શ્લોકોમાં ત્રણ વિભાગ છે. ૧ ગવેષણા, ૨ ગ્રહણષણા ૩ ભોગેષણા. બીજા વિનયથી થતા માનસિક સ્વાથ્યની ચર્ચા છે. બીજાના ૨૩ શ્લોકોમાં ઉદ્દેશકમાં સાધુએ ભોજન કરતી વખતે ધ્યાનમાં રાખવાની “અવિનીત અને સુવિનીત'નું વર્ણન છે. ત્રીજાના ૧૫ શ્લોકોમાં બાબતોનો ઉપદેશ છે. આમ આ અધ્યયનમાં સાધુએ ભિક્ષા લેવા પૂજ્ય કોણ ? પૂજ્યના લક્ષણ અને એની અહંતાનો ઉપદેશ છે. જવાના નિયમો, એનો સમય, ભિક્ષા ગ્રહણ કરવાની વિગતવાર ચોથામાં ૭ શ્લોકોમાં ‘વિનય-સમાધિના સ્થાન” દર્શાવ્યા છે. વિધિ, ભોજન કરવાના નિયમો, એમાં લાગતા અતિચારો તથા (૧૦) દસમા અધ્યયનનું નામ છે “સભિક્ષ'. આના ૨૧ એની આલોચના, સામુદાયિક ભિક્ષાનું વિધાન, આદિ, ભિક્ષા- શ્લોકોમાં શ્રેષ્ઠ ભિક્ષુના લક્ષણો અને એની અહંતાનો ઉપદેશ છે. ભોજનને લગતો ઉપદેશ છે. દશવૈકાલિક સૂત્રનો સાર આ અધ્યયનમાં છે. અહિંસક જીવન (૭) સાતમા અધ્યયન “વાક્ય શુદ્ધિ'માં ભાષા-વિવેકનો ઉપદેશ નિર્વાહ માટે જે ભિક્ષુ બને છે તે જ સાચો ભિક્ષુ છે. સંવેદ, નિર્વેદ, છે. મૌન રહેવું એ વચનગુપ્તિ છે અને ભાષાનો પ્રયોગ ભાષા- વિવેક (વિષય-ત્યાગ), સુશીલ-સંસર્ગ, આરાધના, તપ, જ્ઞાન, સમિતિનો પ્રકાર છે. માટે સાવદ્ય-અનવદ્ય ભાષાનું જ્ઞાન અને દર્શન, ચારિત્ર, વિનય, ક્ષતિ, માર્દવ, આર્જવ, અદીનતા, તિતિક્ષા, એનો વિવેક શ્રમણ માટે આવશ્યક છે. સત્ય ભાષા પણ જો સાવદ્ય આવશ્યક-શુધ્ધિ-આ બધા ભિક્ષુના લક્ષણો છે. થતી હોય તો એનો નિષેધ કરવામાં આવ્યો છે. એક નિર્ગથ માટે ઉત્તરાધ્યયન સૂત્રના પંદરમા અધ્યયનનું નામ પણ “સભિક્ષુ' છે વક્તવ્ય અને અવક્તવ્ય શું છે એનું બહુ સૂક્ષ્મ વિવેચન આ અધ્યયનમાં અને એમાંના વિષય અને પદોનું આ અધ્યયન સાથે ઘણું સામ્ય છે. છે. અહિંસક વાણી ભાવ-શુદ્ધિનું નિમિત્ત બને છે. ધમ્મપદના ‘ભિકખુવડ્ઝ'ની ગાથા (૨૫.૩) અને આ અધ્યયનની આ અધ્યયનના ૫૭ શ્લોકો છે. આમાં અવક્તવ્ય, અસત્ય, ગાથા ૧૫ લગભગ શબ્દશઃ મળતી આવે છે. સત્યાસત્ય, મૃષા, અનાચીર્ણ વ્યવહાર, સંદેહ કે શંકામાં નાખે તેવી, આ દસ અધ્યયનો પછી બે ચૂલ્લિકાઓ છે. પ્રથમ ચૂલ્લિકાનું નિશ્ચયાત્મક, કઠોર, હિંસાત્મક, તુચ્છ, અપમાનજનક, અપ્રીતિકર, નામ છે “રતિવાક્યા.’ આમાં સ્થિરીકરણના ૧૮ સૂત્રો છે. “ગૃહવાસ ઉપઘાતકર, આદિ ભાષાનો નિષેધ છે. બંધન છે અને સંયમ મોક્ષ છે'-એ આ ચૂલ્લિકાનું મુખ્ય પ્રતિપાદ્ય (૮) આઠમા અધ્યયન “આચાર-પ્રસિધિ'માં આચારનું પ્રણિધાન છે. દ્વિતીય ચૂલ્લિકા ‘વિવિક્તચર્યામાં શ્રમણની ચર્યા (આચરણ) છે. આચાર એક નિધિ છે અને એને મેળવીને નિર્ગથે કેમ પ્રવૃત્તિ ગુણો અને નિયમોનું નિરૂપણ છે. કરવી જોઈએ એનો આમાં બોધ છે. પ્રસિધિનો બીજો અર્થ છે- ચૂલિકા એટલે શિખર, અગ્રભાગ. જે રીતે શિખર પર્વતની શોભા એકાગ્રતા, સ્થાપના અથવા પ્રયોગ. આમાં પણ પ્રશસ્ત પ્રસિધિ- વધારે છે તેમ આ બંને ચૂલિકાઓ સમગ્ર સૂત્રના વિષયની શોભા સુપ્રણિધાન શ્રમણ માટે આચરણીય છે, દુપ્રણિધાન ત્યાજ્ય છે. રૂપ છે. આ અધ્યયનના ૩૫ શ્લોકોમાં આનું વિવેચન છે. પછીના ૩૬થી ટીકા : હરિભદ્રસૂરિએ સંસ્કૃતમાં આ સૂત્રની ટીકા લખી છે. ૫૧ શ્લોકોમાં કષાય, વિનય, નિદ્રા, વાણી-વિવેક, આદિનો બોધ ઉપરાંત અન્ય અનેક ભારતીય અને વિદેશી વિદ્વાનોએ આ સૂત્રનો છે. ૫૦મા શ્લોકમાં ગૃહસ્થને નક્ષત્ર, સ્વપ્નફળ, વશીકરણ, અનુવાદ, વિવેચન કર્યા છે. જેમકે જર્મન વિદ્વાન શાપેન્ટિયરે જર્મન નિમિત્ત, મંત્ર, આદિ બતાવવાનો નિષેધ કરવામાં આવ્યો છે, જે ભાષામાં, કે. વી. અત્યંકરે અંગ્રેજીમાં ‘દસયાલિય સૂત્ર', એમ. આજના યુગના સાધુઓએ વિશેષ સમજવા જેવા છે. ૫૨થી ૬૩ વી. પટવર્ધને પણ અંગ્રેજીમાં ‘દસવેકાલિક સૂત્ર-એ સ્ટડી', Page #212 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવન ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૦. થતો. ગોવિંદજી પટેલે ગુજરાતીમાં ‘સમી સાંઝનો ઉપદેશ', ડો. સાધ્વી પ્રસ્તુત સૂત્રમાં આપેલાં કેટલાંક મહત્ત્વના શ્લોકો અને આરતી તથા સાધ્વી સુબોધિકાએ ગુજરાતીમાં ‘શ્રી દશવૈકાલિક સુભાષિતો આ પ્રમાણે છે. સૂત્ર (પરિચય)', ઉપાધ્યાય કમલમુનિએ હિંદીમાં, આદિ રચનાઓ ૧. ધમ્મો મંગલમુક્કિટ્ટી (૧૧) ઉલ્લેખનીય છે. ધર્મ ઉત્કૃષ્ટ પરમ મંગલ છે. વાચના પ્રમુખ આચાર્ય તુલસીના માર્ગદર્શન હેઠળ મુનિ નથમલે ૨. જય ચરે, જય ચિઠે, જયમાલે, જય સએ, (હાલ આચાર્ય શ્રી મહાપ્રજ્ઞ) આ સૂત્ર પર અત્યંત મનનીય વિવેચન જયં ભુજંતો ભાસંતો, પાવકમે ન બંધUTT (૪૮) સહિત હિંદી ભાષામાં સંપાદન કર્યું છે, જે આ લઘુનિબંધનો મુખ્ય યતના (જયણા) પૂર્વક ચાલવાથી, ઊભા રહેવાથી, બેસવાથી, આધાર છે. સુવાથી, ખાવાથી અને બોલવાથી પાપ કર્મનો બંધ નથી દશવૈકાલિકની મહત્તા શ્રમણ જીવનની “બાળપોથી' સમાન આ સૂત્ર અત્યંત પ્રચલિત ૩. પઢમં નાણું, તઓ દયા || (૪૧૦) અને ઉપયોગી આગમ ગ્રંથ છે. રચનાકારે એમાં સર્વ શાસ્ત્રોનો પ્રથમ જ્ઞાન પછી દયા-ક્રિયા-આચરણ. સાર આપવાનો પ્રયત્ન કર્યો છે. ખાસ કરીને સંયમી જીવનની ૪. કાલે કાલ સમાયરે ! (૫/૨/૪) સમાચારીનો સ્પષ્ટ બોધ કરાવ્યો છે. આ સૂત્રની રચના થઈ તે પ્રત્યેક કામ એના નિયત સમય પર કરો. પહેલાં નવદીક્ષિત સાધુઓને પ્રથમ આચારાંગ અને પછી ઉત્તરાધ્યયન (Time Managementની આવશ્યકતા) સૂત્રો ભણાવવામાં આવતા હતા, પણ આની રચના પછી આ સૂત્ર ૫. અહિંસા નિઉણ દિઠા, સવભૂએસુ સંજમો(૬૮) સાધુના અધ્યયન-ક્રમમાં સર્વ પ્રથમ છે, કારણ કે સાધુને સર્વ પ્રથમ સર્વ જીવો પ્રત્યે જે સંયમ છે તે જ અહિંસા છે. આચારનું જ્ઞાન કરાવવું આવશ્યક છે, જે આ સૂત્ર સરળ અને સુગમ ૬. મુચ્છા પરિગ્નહો વત્તો II (૬/૨૦) ભાષામાં કરાવી શકે છે. એના ચોથા અધ્યયન “ષડજીવનિકા'નો મૂચ્છ-મમત્વ જ પરિગ્રહ છે. અર્થ સહિત અભ્યાસ કરનારા સાધુ મહાવ્રતોની વિભાગતઃ ૭. દેહે દુખે મહાફલ // (૮/૨૭) ઉપસ્થાપના માટે યોગ્ય ગણાય છે. એ જ પ્રમાણે એના પાંચમા જે કષ્ટ આવી પડે, એને સહન કરો. અધ્યયન ‘પિંડેષણા'નો અર્થ સહિત અભ્યાસ કરનાર સાધુને ૮. નિયાસણ | (૮(૨૯). પિંડકલ્પી” ગણવામાં આવે છે. આમાં જૈનદર્શન અને આચારના ઓછું ખાવો. અત્યંત મહત્ત્વના સૂત્રોનો સમાવેશ થયો છે. ૯. ઉવસમેણ હણે કોહ, માણે મદ્વયા જિણે ! ઉપસંહાર-ફળશ્રુતિ માય મજ્જવભાવેણ, લોભ સંતોષઓ જિણે II (૮/૩૮) પ્રસ્તુત સૂત્રનું સાદ્યોપાંત અધ્યયન પ્રત્યેક શ્રમણ નિગ્રંથ માટે ઉપશમથી ક્રોધને હણો, મૃદુતાથી માનને જીતો, ઋજુભાવ અનિવાર્ય છે. એમાં સાધુજીવનની સમાચારી, ગોચરી, અહિંસક (સરલતા)થી માયાને જીતો અને સંતોષથી લોભને જીતો. જીવન પધ્ધતિ, ધૃતિ, સંયમ, ભાષા વિવેક, બ્રહ્મચર્યની સાધના, ૧૦.પિઠી મંસ ન ખાએજની ! (૮/૪૦) ચાર પ્રકારની સમાધિ (વિનય-શ્રુત-તપ-આચાર), શ્રેષ્ઠ ભિક્ષુના ચાડી-ચુગલી ન કરો. કોઈની પીઠ પાછળ એના વિષે ખરાબ લક્ષણો, આદિનું વિશદ વિવેચન છે. નિર્યુક્તિકાર ભદ્રબાહુસ્વામી બોલવું એ પીઠનું માંસ ખાવા બરાબર છે. (દ્વિતીય) અનુસાર એમાં બે પ્રકારના આચારનું વર્ણન છે-(૧) ૧૧.અસંવિભાગી નહુ તસ્સ મોખો. (૯/૨/૨૨) ચરણ-વ્રત, આદિ (૨) કરણ-પિંડ-વિશુદ્ધિ, આદિ. આથી એ ચરણ- જે સંવિભાગ (Share) નથી કરતો તેનો મોક્ષ નથી. કરણાનુયોગ આગમ છે. ધવલા અનુસાર આ સૂત્ર આચાર અને ૧૨ નજાત્ય નિફ્ફરઠથાએ તવમહિèજજા (૯/૪/૬) ગોચરની વિધિનું વર્ણન કરે છે. તત્ત્વાર્થની શ્રુતસાગરીય વૃત્તિ માત્ર નિર્જરા માટે જ તપ કરો. આ લોક કે પરલોકના સુખ અનુસાર એમાં વૃક્ષ-કુસુમ આદિના ભેદનું અને યતિયોના આચારનું માટે નહીં. કથન છે. આચાર્ય મહાપ્રજ્ઞ અનુસાર આમાં આચાર-ગોચર સિવાય જીવ-વિદ્યા, યોગ-વિદ્યા, આદિ અનેક મહત્ત્વપૂર્ણ વિષયોનું નિરૂપણ અહમ, ૨૬૬, ગાંધીમાર્કેટ પાસે, સાયન (ઈસ્ટ) મુંબઈ-૪૦૦ ૦૨૨. છે. મૂળ શ્રમણો માટે રચાયેલ આ સૂત્રમાં શ્રાવકો માટે પણ અત્યંત ટેલિફોન: ૦૨૨-૨૪૯૯૪૧૫૭. ઉપયોગી બોધ છે, જે સૂક્ત અથવા સુભાષિતોના રૂપમાં અહીં મોબાઈલ : ૯૮૨૧૬૮૧૦૪૬. આપ્યા છે. E-Mail: rashmizaveri@yahoo.com.in Page #213 -------------------------------------------------------------------------- ________________ ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૦ પ્રબુદ્ધ જીવન જૈન ધર્મ, ભારતીય દર્શનનો અને સ્વદેશપ્રેમનો ગૌરવ-ગ્રંથ : “ધી જૈન ફિલૉસોફી' ડૉ. કુમારપાળ દેસાઈ પદ્મશ્રી ડો. કુમારપાળ દેસાઈ જેન ધર્મના ઊંડા ચિંતક, એકાવનથી ઉપરાંત પુસ્તકોના સર્જક, વિશ્વપ્રવાસી અને પ્રભાવક વક્તા છે. ગૌરવ ગ્રંથની યાત્રામાં આ એક એવો ગ્રંથ છે, જે સંસ્કૃતિ, ‘સવીર્યધ્યાન' એ દસમા સૈકાના થયેલા આચાર્ય શુભચંદ્ર વિરચિત ધર્મ અને દર્શનના ગૌરવની ભવ્ય ઝાંખી કરાવે છે. પોતાના રાષ્ટ્ર, ‘જ્ઞાનાર્ણવ' ગ્રંથના ધ્યાન વિશેનાં પ્રકરણોનો શ્રી વીરચંદ ગાંધીએ સમાજ કે ધર્મબંધુઓ સમક્ષ એમના ભૂલાયેલા ગૌરવનું સ્મરણ કરેલો અનુવાદ છે. જૈન ધર્મની વિસ્તૃત થયેલી ધ્યાનપ્રણાલીને પુનઃ કરાવવું સરળ છે; પરંતુ અહીં તો ગુલામીની બેડીમાં જકડાયેલા જાગ્રત કરનાર અને એને પરદેશીઓ સમક્ષ પ્રભાવશાળી રીતે રજૂ ભારતના આત્માને ઉજાગર કરતા વીરચંદ ગાંધીના આ પ્રવચનો કરનાર વીરચંદ ગાંધીની ધ્યાનલગની આમાંથી જોઈ શકાય છે. ભારત વિરોધી અને ભારતીય ધર્મ અને સમાજ તરફ તિરસ્કારભરી વિધિની એ કેવી વિડંબના કહેવાય કે વીરચંદ ગાંધીના પ્રવચનોનું દૃષ્ટિએ જોતા વિદેશીઓ સમક્ષ આપેલા છે. 'The Jain એક પણ પુસ્તક તેઓ જીવંત હતા તે સમયે પ્રગટ થયું નથી. એમની Philosophy' નામના એમના પ્રવચન-સંગ્રહના આ પુસ્તકની વૈચારિક પ્રતિભાની ઓળખ આપવાનું શ્રેય “ધ જૈન' અને પહેલી આવૃત્તિ ઈ. સ. ૧૯૧૧માં થઈ. બીજી આવૃત્તિ ઈ. સ. “પેટ્રિયેટ'ના તંત્રી શ્રી ભગુભાઈ કારભારીને જાય છે. એમના “ધ ૧૯૨૪માં થઈ અને એની ત્રીજી આવૃત્તિ પંચ્યાસી વર્ષ બાદ જૈન ફિલોસોફી' પુસ્તકમાં એમણે અમેરિકા અને ઈંગ્લેન્ડમાં આપેલાં મુંબઈની વર્લ્ડ જૈન કન્ફડરેશન સંસ્થાના સહયોગથી આ લેખના વ્યાખ્યાનો અને લેખોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ લેખકના સંપાદન સાથે પ્રગટ થઈ. આ ગ્રંથમાં સંગ્રહિત પ્રવચનોમાં પુસ્તકમાં ગ્રંથસ્થ થયેલાં પ્રવચનોમાં વીરચંદ ગાંધીની જૈન ધર્મ એક વિરાટ પ્રતિભાની ઝાંખી થાય છે. વિશેની સિદ્ધાંતલક્ષી મર્મગામી છણાવટ તો મળે છે, પણ એની વીરચંદ ગાંધીના ગ્રંથસર્જનને જોઈએ તો એમના જીવનકાળ સાથોસાથ ભારતીય સંસ્કૃતિની ગહનતા, ભવ્યતા અને એના દરમ્યાન માત્ર બે જ પુસ્તકો મળે છે. એમનું એક પુસ્તક ઈ. સ. ગૌરવનો ખ્યાલ આવે છે. વીરચંદ ગાંધીએ આ ગ્રંથમાં જૈન, બૌદ્ધ, ૧૮૮૯માં મૂળ સંસ્કૃતમાંથી ગુજરાતી ભાષામાં અનુવાદિત સાંખ્ય, વેદાંત અને ન્યાય જેવાં દર્શનોની તત્ત્વવિચારણાનો વિદેશી સવીર્ય ધ્યાન” અને બીજું પુસ્તક તે ઈ. સ. ૧૮૯૪માં અમેરિકાના શ્રોતાઓ સમક્ષ પ્રકાશ પાડ્યો છે. આજથી એકસોને સોળ વર્ષ શિકાગો શહેરમાંથી પ્રસિદ્ધ કરેલો “અનનોન લાઈફ ઑફ જિસસ પૂર્વે પરાધીન, ‘પછાત' ગણાતા ભારત પાસે આટલી સમૃદ્ધ ક્રાઈસ્ટ'નો અનુવાદ. આમ વીરચંદ ગાંધીની હયાતીમાં એમના માત્ર તત્ત્વપ્રણાલીઓ છે એ વિશે સાંભળીને વિદેશી શ્રોતાઓને નવીન બે પુસ્તકો પ્રગટ થયા. સમજ અને જ્ઞાન પામ્યાનો અનુભવ થયો હતો. આ બંને પુસ્તકો પૂર્વે ઈ. સ. ૧૮૮૬માં એમણે બાવીસમા વીરચંદ ગાંધીનો સંબંધ માત્ર તત્ત્વજ્ઞાન સાથે જ નહોતો, વર્ષે એક નિબંધ પ્રગટ કર્યો. એ નિબંધનો વિષય છે “રડવા કૂટવાની બાળપણમાં પણ એમણે દેશની સ્થિતિ વિશે કાવ્યો રચ્યાં હતાં. હાનિકારક ચાલ વિષે નિબંધ'. આ નિબંધ કચ્છ-કોડા નિવાસી રવજી યુવાનીમાં ધાર્મિક, સામાજિક અને રાજકીય વિષયો પર ભારતમાં દેવરાજે લખ્યો હતો અને તેમાં બીજી ઘણી અગત્યની બાબતો મનનીય પ્રવચનો આપ્યાં હતાં, આથી અમેરિકામાં પણ તત્ત્વજ્ઞાન ઉમેરીને વીરચંદ રાઘવજી ગાંધીએ એને પ્રકાશિત કર્યો હતો. ઉપરાંત તેઓ આહાર-વિજ્ઞાન, યોગ-વિજ્ઞાન અને જીવન-વિજ્ઞાન બાવીસ વર્ષની ઉંમરે આ યુવાનને ધર્મવિરોધી રડવા-કૂટવાની વિશે વક્તવ્યો આપે છે. ગૂઢવિદ્યાથી માંડીને ધાર્મિક પ્રતીકોના પ્રથા સામે આક્રોશ જાગે, એ વિશે નિબંધ-સ્પર્ધાનું આયોજન કરે, રહસ્યો સુધીની વાતો એમના પ્રવચનમાં મળે છે. પ્રાચીન ભારતની એમાં વિજેતા થનાર કચ્છના રવજી દેવરાજને પોતે જાહેર કરેલું સ્થિતિથી માંડીને વર્તમાન સમયમાં ભારતમાં ચાલતી મિશનરી રૂ. ૩૨ ૫નું ઈનામ આપે તે ઘટના કેટલું બધું સૂચવી જાય છે. પ્રવૃત્તિઓ અંગે એ વાત કરી શકે છે. વળી બાવીસ વર્ષની વયે વિવેકી જૈન બંધુઓને લક્ષ્યમાં રાખીને વિશ્વ સાથેના મનુષ્ય સંબંધનાં એક પછી એક પાસાંને તેઓ જૈન ભાઈઓમાં સસ્તું વાંચન’ ફેલાવવાનો પ્રયત્ન અદ્યાપિ પર્યત ઉજાગર કરે છે. એ તત્ત્વજ્ઞાન સાથે મનોવિજ્ઞાનનો સંબંધ જોડી થયો નથી તેથી આવા પ્રયત્નોને કંઈક ઉત્તેજન મળે તેવી ઈચ્છાથી આપે છે, તો બીજી બાજુ સ્મૃતિના ચમત્કારની ઘટનાઓથી માંડીને રંક અને શ્રીમંત' ખરીદી શકે તે માટે માત્ર બે આનાની કિંમત આભામંડળની વાત કરે છે. વીરચંદ ગાંધીએ ભારતીય દર્શનોનો રાખીને તેઓ આ નિબંધ પ્રકાશિત કરે છે. જ્યારે એમણે લખેલું ઊંડો અભ્યાસ કર્યો હતો, પરંતુ એની સાથોસાથ એ સમયે જર્મની Page #214 -------------------------------------------------------------------------- ________________ ૩૮ પ્રબુદ્ધ જીવન ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૦ આદિ દેશોમાં પ્રાચ્યવિદ્યાના અભ્યાસીઓએ લખેલા અને સંશોધિત સાહસ અને દેશભક્તિનું દર્શન થાય છે. એ સમયે લાખો રૂપિયા ખર્ચીને કરેલા ભારતના પ્રાચીન શાસ્ત્રગ્રંથો અને લેખોનો એટલો જ ઊંડો ખ્રિસ્તી ધર્મના પ્રસાર માટે ભારત મોકલવામાં આવતા અભ્યાસ કર્યો હતો. એમના વક્તવ્યમાં એનો ઉપયોગ કરીને એને મિશનરીઓની પ્રવૃત્તિઓ વિશે આટલી હિંમત, દૃઢતા અને વધુ વિશદ બનાવતા હતા. પરિણામે તેઓ જૈન તત્ત્વજ્ઞાનને અંગ્રેજી તર્કબદ્ધતાથી બહુ વિરલ લોકોએ વાત કરી છે. ભાષામાં એનાથી પૂર્ણપણે અપરિચિત શ્રોતાઓને સરળતાથી એમણે કહ્યું, “મારે અમેરિકાના ખ્રિસ્તી ભાઈ-બહેનો આગળ સમજાવી શક્યા. એક નિખાલસ નિવેદન કરવાનું છે. આ દેશમાં આવ્યા પછી હું “ધ જૈન ફિલોસોફી'માં 'The Occult Law of sacrifice' એવા સૂત્રો સાંભળી રહ્યો છું કે “સારુંયે જગત ઈશુનું છે.” આ બધું જેવા લેખમાં એમની મૌલિક વિચારધારા જોવા મળે છે. તેઓ શું છે? આનો અર્થ શો? એ કયો ઈશુ છે જેના નામે આપ વિશ્વ મનુષ્યજાતિના ત્રણ પ્રકાર દર્શાવે છે. એક અધમ પ્રકાર, જેમાં ઉપર વિજય મેળવવા ચાહો છો ? શું કોઈ અત્યાચારી ઈશુ આપના અનૈતિક અને અજ્ઞાની માણસોનો સમાવેશ થાય છે. બીજો મધ્યમ મનમાં વસ્યો છે? શું અન્યાયનો કોઈ ઈશુ આપ સૌએ માની લીધો પ્રકાર (મિડલ કલાસ), જે માત્ર પોતાની ઈન્દ્રિયોને ખુશ કરતો, છે? શું માનવ અધિકારોનો નિષેધ કરનાર કોઈ ઈશુનું અસ્તિત્વ દુન્યવી આનંદમાં ડૂબેલો રહે છે. જ્યારે ત્રીજા ઉચ્ચ વર્ગ (હાયર છે ખરું? અન્યાય અને અત્યાચારી કરબોજ લાદનાર કોઈ ઈશુ હોઈ કલાસ)માં એવા લોકો છે કે જેઓ આધ્યાત્મિક કલ્યાણ કાજે શકે ખરો, જે એવી સરકારો કે સલ્તનતની તરફદારી કરે અને પોતાનો સમય અને શક્તિ ખર્ચતા હોય છે. જેની મદદથી અગર તો નામે અમારાં જ્ઞાન, વિચાર, ધર્મ અને આમ, માણસે પહેલું સમર્પણ ઈન્દ્રિય ભોગોનું આપવું જોઈએ. સંમતિની ઉપરવટ જઈ માત્ર અમારી સામે ખડો રહે અને વિદેશીનો બીજું સમર્પણ વડીલો અને માતા-પિતા પ્રત્યે કરવું જોઈએ. ત્રીજું ભેદભાવ ઊભો કરે? જો એવા કોઈ ઈશુના નામ ઉપર આપ સૌ સમર્પણ ગરીબ અને જરૂરિયાતમંદ માટે કરવું જોઈએ. ચોથું સમર્પણ અમને જીતી લેવા માંગતા હો તો ખાતરી રાખજો કે અમે કદી પ્રાણીઓના કલ્યાણ કાજે કરવું જોઈએ. પાંચમું સમર્પણ પોતાની પરાજિત નહિ થઈએ. પરંતુ આપ અમારી પાસે જો સદુપદેશ, બંધુત્વ આધ્યાત્મિક ઊર્ધ્વતા માટે ધન, સમય અને શક્તિ વાપરવાનું કરવું અને વિશ્વપ્રેમથી નીતરતા ઈશુના નામે ઉપસ્થિત થશો, તો અમે જોઈએ. જરૂર આપનું બહુમાન કરીશું. અમે તો એવા ઈશુને ઓળખીએ વીરચંદ ગાંધી કહે છે કે આવા પાંચ સમર્પણથી વ્યક્તિ “ઍનિમલ છીએ જેનો અમને ભય નથી કે બીક નથી.” મેન'માંથી “હ્યુમન' બનશે. આ સમર્પણના દેવી કાયદાને ખોટી વીરચંદ ગાંધી ભારતીય તત્ત્વજ્ઞાનની ગરિમા દર્શાવીને સિદ્ધ રીતે સમજવામાં આવ્યો અને પરિણામે માણસો મૂક-લાચાર કરવા માગે છે કે ભારત એ માત્ર વાઘ, કોબ્રા કે રાજાઓનો દેશ પ્રાણીઓની હત્યા કરે છે. માંસાહારને ઉત્તેજન આપે છે. માણસ નથી, પરંતુ એની પાસે પોતીકું આગવું વિજ્ઞાન છે, એની પ્રાણીઓથી ચડિયાતો છે, તો પછી તે પ્રાણીઓને નિર્દયતાથી ધર્મવિચારણા છે, સમૃદ્ધ ભાષા અને સાહિત્ય છે અને એવા ભારતની હણે, એ કઈ રીતે સમર્પણ ગણાય? ખોટી વાતો ચગાવીને બદનામ કરવાની પ્રવૃત્તિનો ખ્રિસ્તી પ્રભાવથી આ લેખમાં વીરચંદ ગાંધી ભૌતિક ઉપભોગમાં જીવતા માનવીને ભરેલા ક્ષેત્રમાં વીરચંદ ગાંધીએ પ્રચંડ વિરોધ કર્યો. આમાં જરૂર આધ્યાત્મિક ઊર્ધ્વતાનું દર્શન કરાવે છે. અહીં એમની મોલિક પડે ત્યારે એમણે ભારતીય ઈતિહાસની, એના ગહન તત્ત્વજ્ઞાનની, વિચારદૃષ્ટિનો પરિચય આપે છે. “જેનિઝમ' નામના લેખમાં એમણે એની ઉત્કૃષ્ટ શિક્ષણપ્રથાની ગરિમામય વિગતો શ્રોતાજનો સમક્ષ કહ્યું છે કે બાઈબલમાં કહ્યું છે કે 'Thou shall not kill', પરંતુ રજૂ કરી અને પોતાનો ફેંસલો આપતા હોય તેમ સહુને સંબોધીને જૈનદર્શનમાં તો કોઈનીય હત્યા કરવી નહીં તેવું કહ્યું છે. જો કે તેઓ કહ્યું, દર્શાવે છે કે ધર્મ-ધર્મ વચ્ચેના મર્મને જાણીએ, તો કોઈ સંઘર્ષ કે 'My brothers and sisters of America, there is not a વિવાદ રહેતો નથી. પ્રત્યેક ધર્મ એ મંઝિલ છે શિખર પર પહોંચવાની. shadow of hope of Christianizing India.' વીરચંદ ગાંધીની પ્રતિભાનું ખરું તેજ ન્યૂયોર્કની નાઈન્ટીન્થ વીરચંદ ગાંધી કહે છે કે ખ્રિસ્તી મિશનરીઓ પોતાના ધર્મપ્રચાર સેમ્યુરી કલબના ખ્રિસ્તી શ્રોતાજનો સમક્ષ આપેલાં પ્રવચનમાં માટે અમેરિકન પ્રજામાં ભારતીય લોકો વિશે, એમની જીવનપદ્ધતિ દેખાય છે. Have Christian Missions to India been વિશે અને એમની સામાજિક વ્યવસ્થા અંગે ખોટી માન્યતાઓ ફેલાવે successful?' એ વિષય પરના વક્તવ્યમાં વીરચંદ ગાંધી ભારતીય છે. અમે ભારતીયો માત્ર એકાદ રવિવારે જ કરુણાની ભાવના પાળતા સંસ્કૃતિના પ્રબળ અને તેજસ્વી પુરસ્કર્તા લાગે છે. અમેરિકામાં નથી, બલ્ક અમારી કરુણા તો માત્ર મનુષ્યો જ નહીં, બલ્ક પ્રાણી પ્રથમ પ્રવેશે જ અત્યંત નિર્ભયતાથી ભારત વિશેની અમેરિકાની અને પ્રકૃતિ સુધી અવિરત વહે છે. અમારી ધર્મક્રિયાઓ અને પ્રવર્તમાન ભ્રાંતિઓ પર પ્રહાર કરવામાં વીરચંદ ગાંધીની સત્યનિષ્ઠા, તહેવારો પર અંધશ્રદ્ધાનો આક્ષેપ કરાય છે, પણ ખરેખર તો અમારા Page #215 -------------------------------------------------------------------------- ________________ ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૦. પ્રબુદ્ધ જીવન ૩૯ આચાર અને ઉત્સવો વિજ્ઞાનના નિયમો પર આધારિત છે. પ્રત્યેક the start and for ever make the world better and better.' હિંદુ ભોજન સમયે હાથ અને પગ સ્વચ્છ કરે છે, તે વિજ્ઞાનનો એક ઈ. સ. ૧૮૯૪ની ૩૦મી નવેમ્બરે આ નાઈન્ટીન્થ સેગ્યુરી નિયમ છે. જેને તમે વૈજ્ઞાનિક સિદ્ધાંત કહો છો, તે અમારી દેનિક નામની પ્રભાવશાળી સભ્યો ધરાવતી પ્રસિદ્ધ કલબ આગળ વીરચંદ ક્રિયામાં વણાયેલા છે. ગાંધીએ આ પ્રવચન આપ્યું ત્યારે ૩૩ વર્ષ સુધી ભારતમાં રહેલા વીરચંદ ગાંધી કહે છે કે મારા મિશનરી મિત્રો ભારતીય લોકોને કલકત્તાના બિશપ થોર્નને વીરચંદ ગાંધી સાથે ચર્ચામાં ઊતર્યા. કેળવણી આપવાનું કહે છે, ત્યારે વીરચંદ ગાંધી સવાલ કરે છે કે શા એ સમયે એવું બનતું હતું. સ્વામી વિવેકાનંદ સામે પણ ખ્રિસ્તી માટે? શું એ માત્ર ખ્રિસ્તી જાળમાં હિંદુ માછલીઓને ફસાવવાનું પ્રલોભન મિશનરીઓએ એક યા બીજું કારણ શોધીને ચર્ચાના વંટોળ જગાવ્યા તો નથી ને? હતા. વીરચંદ ગાંધીએ બિશપ થોબંનેના પ્રશ્નોનો સબળ ઉત્તર હજી આગળ વધીને વીરચંદ ગાંધી કહે છે કે આ મિશનરી આપ્યો હતો. બીજે દિવસે આ સંસ્થાના પ્રમુખે વીરચંદ ગાંધીને શાળાઓ કે સરકારી અંગ્રેજી સ્કૂલો યુવાનોની પ્રકૃતિઓને રૂંધે અને આભારપત્ર લખ્યો, જેમાં એમના વિચારોને આદર આપવાની સાથે વિકૃત બનાવે એવું શિક્ષણ આપે છે. આને માટે અમેરિકા અને સભામાં પધાર્યા તે બદલ પ્રસન્નતા વ્યક્ત કરી હતી. ઈંગ્લેન્ડથી લાખો ડૉલર ભારતમાં મોકલવામાં આવે છે. કેટલાક વરચંદ ગાંધીની વિરલ પ્રતિભાનો સ્પર્શ વૉશિંગ્ટન ડી.સી.માં વિદ્વાન મિશનરીઓ પોતાના વાચાતુર્યથી ભારત પર આક્ષેપો એમણે આપેલા અને “ધ જૈન ફિલોસોફી'માં સંગ્રહિત થયેલા અને દોષારોપણ કરે છે અને હિંદુ ધર્મની ટીકા કરવામાં પોતાની Symbolism નામના પ્રવચનમાં જોઈ શકાય છે. ધાર્મિક પ્રતીકોનું શક્તિ વેડફી નાંખે છે. કોઈ પણ માણસ સંસ્કૃત ભાષાનું પૂરતું અર્થઘટન કરતા આ વિષયનો એમનો ઊંડો અને વ્યાપક અભ્યાસ જ્ઞાન ધરાવતો ન હોય તો એ હિંદુ ધર્મને જાણી શકે નહીં. જો તેઓ પ્રગટ થાય છે. પર્શિયન, ગ્રીક, રોમન, ઈજિપ્શિયન અને પારસી સંસ્કૃતમાં મારી સાથે વાર્તાલાપ કરી શકે તો હું જરૂર એ ધર્મના પ્રતીકોની એ વાત કરે છે, પરંતુ વિશેષે તો એમણે હિંદુ પાદરીઓના શબ્દો પર ભરોસો મૂકું. પણ જો તેમ કરી શકે નહીં અને જૈન ધર્મના પ્રતીકો વિશે વિસ્તૃત આલેખન કર્યું છે. એક જ તો હું એમ પૂછીશ કે તેઓ અત્યાર સુધી ભારતમાં શું કરી રહ્યા પ્રતીક બંને ધર્મોમાં કેવા ભિન્ન ભિન્ન અર્થો ધરાવે છે તેની છણાવટ હતા? કરે છે. એમાં પણ ખાસ કરીને એ પ્રતીકો સાથે એ ધાર્મિક પરંપરાનું આ મિશનરીઓ ગરીબોના બેલી હોવાનો દેખાવ કરે છે. મારે અનુસંધાન સાધી આપે છે. આકૃતિ દ્વારા જૈન સ્વસ્તિકનો અર્થ સમજાવીને પૂછવું છે કે સરેરાશ પચાસ સેન્ટની માસિક આવક ધરાવતી કહે છે કે પશ્ચિમના લોકો માને છે તેમ સ્વસ્તિક એ ભારતીય હિંદુઓની અર્ધી વસ્તી માત્ર એક ટંકનું ભોજન પામે છે, તેમ છતાં પરંપરામાં માત્ર સર્ભાવ (ગુડલક) આણનારું નથી, પરંતુ મુક્ત તેમના પર સરકાર દ્વારા રોજેરોજ વધારાનો કર નાંખવામાં આવે આત્માની ઓળખ આપનારું છે. સાત આંધળા અને હાથીનું છે, આની સામે તેઓ કેમ સવાલ ઉઠાવતા નથી? રાણી વિક્ટોરિયાને અનેકાંતવાદ દર્શાવતું દૃષ્ટાંત કે પછી માનવીની તૃષ્ણાને દર્શાવતું ભારતના શાસક તરીકે જાહેર કરતાં જાહેરનામાની પાછળ લાખો મધુબિંદુનું દૃષ્ટાંત અથવા તો આખું વૃક્ષ કાપવાને બદલે જમીન ડૉલર એ સમયે ખર્ચાયા, જે સમયે ભારતમાં ભૂખમરાથી પાંચ પર પડેલાં જાંબુ લેવાનું વેશ્યાઓનું દૃષ્ટાંત સમજાવે છે. આઠ હજાર માણસો મરી ગયા હતા. શા માટે કોઈ મિશનરીએ આની પાંદડીવાળા કમળનું પ્રતીક સમજાવે છે. વળી જરૂર પડે ત્યાં તેઓ સામે અવાજ ઉઠાવ્યો નહીં? શા માટે મિશનરીઓએ આને માટે ચિત્રો દોરીને વિચાર સ્પષ્ટ કરે છે. કોઈ કમિશન નીમવાની વાત કરી નહીં? જેન તત્ત્વજ્ઞાન એ એક પૂર્ણ પદ્ધતિ છે અને કઈ રીતે વીરચંદ ગાંધી પોતાના પ્રવચનને અંતે મિશનરીઓએ કેવી સ્મૃતિશક્તિને ખીલવવી એ પણ શીખવે છે. અહીં વીરચંદ રાઘવજી પદ્ધતિ અપનાવવી જોઈએ એની વાત કરે છે. એમણે પ્રત્યેક માનવીય ગાંધી કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય, શ્રીમદ્ રાજચંદ્ર અને પં. આત્માની સુખાકારીની ભાવના સેવવી જોઈએ. તેઓ કહે છે, ગટુલાલજીના ઉદાહરણો આપીને ભારતમાં કેવા અદ્ભુત 'In one sentence, the method 1 advocate is that of સ્મૃતિશક્તિ ધરાવતા મહાન પુરુષો પેદા થયા છે તેની વાત કરે self-recognition-the education of all the faculties of body છે. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય વિશે તેઓ એમ કહે છે કે પ્રાતઃકાળે and of soul, devoutly recognising responsibility to the ચાલીસ જેટલા હસ્તપ્રતલેખન કરતા લહિયાઓને લખવા બેસાડતા. Infinite or universal good. Such propagandism, એક લહિયાને વ્યાકરણશાસ્ત્રની પહેલી લીટી લખાવે, લહિયો એ whatever it may be supposed to lack, would never want લખે ત્યારે તેઓ બીજા લહિયા પાસે જાય અને પોતાના બીજા ગ્રંથ success, would never fail to meet with responsive co- અલંકારશાસ્ત્રની પહેલી પંક્તિ લખાવે. આમ પોતાના ૪૦ ગ્રંથોની operation in all lands among all people and would from પ્રથમ પંક્તિ લખાવ્યા બાદ તેઓ ફરી પ્રથમ ક્રમના લહિયા પાસે Page #216 -------------------------------------------------------------------------- ________________ ૪૦ પ્રબુદ્ધ જીવન ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૦ જાય અને તેને વ્યાકરણશાસ્ત્રનું બીજું વાક્ય લખાવતા. આ રીતે 'The Science of Eating' પ્રકરણ એક અર્થમાં ઐતિહાસિક તેઓ થોડા જ દિવસમાં એકસાથે ચાલીસ કૃતિની રચના કરી શકતા કહી શકાય તેવું છે. આજના સમયમાં શાકાહારની તરફેણમાં હતા. માંસાહાર વિરુદ્ધ જે વિગતો રજૂ થાય છે, તે આમાં નજરે પડે છે. એ સમયે શ્રીમદ્ રાજચંદ્ર જીવિત હતા અને વીરચંદ ગાંધી એમના વીરચંદ ગાંધીની વ્યાપક, સૂક્ષ્મ અને સર્વગ્રાહી દૃષ્ટિનો ખ્યાલ આપે અદ્ભુત શતાવધાનના પ્રયોગો અંગે વાત કરે છે. મુંબઈમાં વૈષ્ણવ છે. વીરચંદ રાઘવજી ગાંધી શાકાહારી હતા અને કદાચ અમેરિકાની સંપ્રદાયના પં. ગટુલાલજી અંધત્વને કારણે અભ્યાસ કરી શક્યા ધરતી પર પગ મૂકનાર પહેલા શાકાહારી હતા. નહીં, પરંતુ બીજા પાસેથી સાંભળીને પોતાની સ્મૃતિશક્તિના બળે તેઓ કહે છે કે માણસ એ મૂળભૂત રીતે માંસાહારી પ્રાણી સાંભળેલા ફકરાઓ કોઈ પણ સમયે પુનઃ બોલી શકતા હતા. નથી. “ઍનિમલ ફૂડ'થી માણસમાં “ઍનિમલ નેચર' જાગે છે અને પશ્ચિમના દેશોમાં ભારતીય લોકો વિશે તુચ્છ, જંગલી અને ક્રૂર એનાથી અનેક પ્રકારના રોગો થાય છે. કેન્સર જેવા રોગોમાં પણ સામાજિક રૂઢિ ધરાવનારાનો ખ્યાલ હતો, ત્યારે વીરચંદ ગાંધીના આ ખોરાક કારણભૂત છે અને વળી માંસાહારી ખોરાક એ ખોરાક આ વિચારોએ અમેરિકનોના મનમાં ભારતની કેવી ભવ્ય છબી સર્જી સાથે ઉત્તેજનાત્મક પીણું માગે છે. કોઈ કહે છે કે મારે ભૂખ્યા હશે તે વિચાર આજે પણ રોમાંચિત કરે છે! રહીને મરી જવું કે પછી માંસ આરોગવું? વીરચંદ ગાંધી કહે છે કે એ પછીના પ્રકરણમાં તેઓ હિંદુ ધર્મ, જૈન ધર્મ અને બૌદ્ધ તો ભૂખ્યા રહીને મરવું બહેતર છે. ધર્મના મહત્ત્વના સિદ્ધાંતોની ચર્ચા કરે છે અને આ ત્રણે વિચારધારા તેઓ એવો ઉપાય પણ બતાવે છે કે અમેરિકામાં પણ માંસાહાર આત્મા, કર્મ અને પુનર્જન્મ જેવા સિદ્ધાંતો કેવી રીતે દર્શાવે છે કરવાની જરૂર નથી. કૅલિફૉર્નિયામાંથી પૂરતું અનાજ મળી શકે તેમ તેની ચર્ચા કરે છે. આમાં દેવ, દેવીઓ, અસુર, પ્રજાપતિ વગેરેના છે. બીજી બાજુ અમેરિકનોની ખોરાક રાંધવાની પદ્ધતિ વિશે પણ અર્થો પણ સમજાવે છે. વીરચંદ ગાંધી કહે છે કે'The True Laws of Life' માં પૂર્વ અને પશ્ચિમના જીવન "When rice is cooked in he ordinary American વિશેની ભિન્નતાની વાત કરે છે. મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષાના fashion, it is cooked till it is paste, which might be very good to paste paper on a wall but is not good to eat.' (p. ચાર સિદ્ધાંતો દર્શાવે છે. આમાં આત્મા અને દેહ વચ્ચેના સંબંધને 195) પ્રગટ કરે છે. પૂર્વ અને પશ્ચિમની જીવનપદ્ધતિનાં મૂળ તત્ત્વોને તેઓ નોંધે છે કે ભારતમાં બ્રિટિશ રાજ્ય આવ્યું તે પહેલાં દર્શાવે છે. બંને સુખની શોધ ચલાવે છે, પરંતુ પૂર્વનો સુખનો ચાનો પણ પ્રકાર નહોતો. ભારતમાં સૌથી મોટું પીણું તે પાણી અર્થ આત્મા સાથે જોડાયેલો આધ્યાત્મિક અર્થ છે. પશ્ચિમનો સુખનો છે, જ્યારે વીરચંદ ગાંધી આશ્ચર્ય પ્રગટ કરે છે કે જર્મન લોકો પીવા વિચાર શરીર સાથે જોડાયેલો છે અને શરીરસુખમાં જ એ સુખની માટે પાણી પૂરતું નહીં હોવાથી બીયર પીવાનું કહે છે–એવું ભારતમાં રે સમાપ્તિ માને છે. નથી. ભારતમાં તો કોઈ બીયરને અડે તો સ્નાન કરે છે. ભારતની 'Jain Doctrine of Karma' વિશે વીરચંદ ગાંધીએ વિશ્વનું વિશ્વનું સૂર્યાસ્ત પહેલાં ભોજન કરવાની પદ્ધતિની વૈજ્ઞાનિકતાની વાત સૌપ્રથમ ધ્યાન ખેંચ્યું. પશ્ચિમના જૈન ધર્મના વિદ્વાન ગ્લાસનેપ જૈન, કરે છે. કર્મસિદ્ધાંતના ઊંડા અભ્યાસી હતા અને પોતાનો ડૉક્ટરેટનો નિબંધ આશ્ચર્યજનક હકીકત એ છે કે જે સમયે માત્ર માંસાહારની આ વિષય પર લખ્યો હતો. એમના કહેવા પ્રમાણે વીરચંદ ગાંધીના બોલબાલા હતી, એ સમયે અને એ પ્રદેશમાં જઈને વીરચંદ ગાંધીએ આ પ્રવચનો આજે પણ આ વિષયમાં નવો પ્રકાશ પાડનારાં છે. શાકાહારનો મહિમા કર્યો હશે. એક બાજુથી માનવીને માટે યોગ્ય સ્વતંત્ર રીતે વિચારનારી બુદ્ધિપ્રતિભાની જીવંતતા જોવા મળે છે. ખોરાકની ચર્ચા કરે છે, તો બીજી તરફ આભામંડળ જેવી ગહન માત્ર એ દુર્ભાગ્ય ગણાય કે વીરચંદ ગાંધીએ આપેલા જૈન ધર્મના બાબતની સમજણ આપે છે. જ્યારે Ancient India માં આર્ય પ્રજા, સિદ્ધાંત બહુ ઓછા લોકોના ધ્યાનમાં આવ્યા અને એને પરિણામે વૈદિક સાહિત્ય અને એ સમયની સમાજરચનાનો આલેખ આપે છે. ભારતીય શાસ્ત્રોમાં ઉડા રસ લેનારાઓએ પણ વાયદ ગાથાઓ Contribution of Jainsism to Philosophy, History and આપેલા આ સિદ્ધાંતો વિશે બહુ ઊંડાણથી વિચાર કર્યો નહીં. વીરચંદ Progress' નામના Asiatic quarterly review' ના જુલાઈ ગાંધી કર્મ વિશે વૈદિક, બૌદ્ધિક અને જૈન ધર્મની વિચારધારાઓને ૧૯૦૦ના અંકમાં પ્રગટ થયેલા આ લેખમાં અને “ધ જૈન જાણતા હતા. કર્મ શબ્દના જુદા જુદા સમયે થયેલા અર્થોના ફિલૉસોફી'માં સંગ્રહિત થયેલા જૈન ફિલોસોફીનાં મુખ્ય તત્ત્વોનો પરિવર્તનને સમજતા હતા અને એથી તેમનો કર્મ વિશેનો ઊંડો એમણે પરિચય આપ્યો છે. એના જુદા જુદા સિદ્ધાંતો દર્શાવ્યા છે. અભ્યાસ ‘ક્રમ ફિલોસોફી” નામના ગ્રંથમાં જોવા મળે છે. એની સાહિત્યિક ગતિવિધિઓ તેમજ જૈન સમાજનો શિક્ષણ માટેનો Page #217 -------------------------------------------------------------------------- ________________ ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૦ પ્રબુદ્ધ જીવન પ્રેમ દર્શાવ્યાં છે. ૧૯૬૯ની ૨૪મી ડિસેમ્બરે જૈનદર્શનના મહાન વિદ્વાન, પ્રકાંડ પંડિત સુખલાલજીએ લખ્યું, ‘હું પ્રથમ તો એ સૂચવું છું કે શ્રીયુત ગાંધીના એ ત્રણે પુસ્તકોનો પ્રામાણિક અનુવાદ કે સાર હિંદી, ગુજરાતી આદિ ભાષામાં જલદી પ્રકાશિત થવો જોઈએ, અને ધર્મતત્ત્વજ્ઞાનના જૈન પરંપરામાં ચલાવાતા વર્ગોમાં એનું સ્થાન અવશ્ય રહેવું જોઈએ. એમ થશે તો જ નવી પેઢીનું મન સંકુચિત બનવાને બદલે વિકસિત થશે અને ઉપેક્ષા પામતી ધાર્મિક પાઠશાળાઓના અભ્યાસીઓમાં કાંઈક તેજ આવશે. આજે ૪૧ વર્ષે પણ આપણે આમાંનું કશું કરી શક્યા નથી તેનો અફસોસ અનુભવાય છે. એમના અંગ્રેજી પ્રવચનોનો અનુવાદ હજી બાકી જ છે. 'જૈન ફિૉસોફી' ગ્રંથના તેવીસ પ્રવચનોમાં પરાધીન ભારતમાં વસતા; પરંતુ સ્વતંત્રતા ઝંખતા આત્માનો અવાજ છે. જંગલી અને અમાનવીય સામાજિક રૂઢિ ધરાવતા સમાજ તરીકે વિદેશમાં ભારતની છબી ઉપસાવવામાં આવી હતી તેની સામે ભારતના આપણે આજે અહીં જે ગ્રંથનું વિશ્લેષણ કરીને તારતમ્ય મેળવવાનો પ્રયત્ન કરશું તે છે ઉપમિતિ ભવપ્રપંચ કથા. ગ્રંથના કર્તા-કથાલેખક છે પૂજય શ્રી સિદ્ધર્ષિગણિ. શ્રી સિદ્ધર્ષિ અતૂટ ઉપશમમાળા, સ્ફટિક જેવા નિર્મળ, પરિહત જોનારા, મહાભાગ્યશાળી હતા. આ ગ્રંથ તેઓશ્રીના વ્યક્તિત્વને છતું કરે છે. ઉપમિતિ ભવપ્રપંચ કથા D સુમનબેન પ્રવીણચંદ્ર શાહ શ્રીમતી સુમનબેન પ્રાચંદ્ર સN-BA., LL.B., Ph.D. in Phiosophy છે. તેમની થીસીસનો વિષય છે – કર્મથીઅરી ઓફ જેનીઝમ બેડ ઓન જૈનગમ તેમણેબોમ્બે યુનિવર્સિટીમાંથી ૨ વર્ષનો જૈનીઝમનો ડિપ્લોમા કોર્સ કરેલ છે. તેમણે લાડનુ યુનિવર્સિટીની જેનિઝમમાં એમ.એ.ની ડિગ્રી લીધેલ છે. તેઓએ ગ્રંથની નિર્વિઘ્ને સમાપ્તિ અર્થે, તે સમયની નીતિરીતિ પ્રમાણે પ્રારંભ નમસ્કાર અને મંગળાચરણથી કરેલ. આપણે તેમનો આદર કરી તે જ નમસ્કારને ઝીલીએ. ત્યારપછી તેઓ ચોવીસ તીર્થંકર, શ્રી વીર પરમાત્મા, ભગવાનની વાણી, સરસ્વતીદેવી ગુરુમહારાજ, સર્વને નમસ્કાર કરે છે. ત્યારપછી પ્રસ્તાવનામાંથી જાડાવા મળે છે કે ગ્રંથની પહેલી કોપી દુર્ગંસ્વામીની શિષ્યા ગણાસાધ્વીએ લખી. ત્યાર પછી ભિલ્લમાલ નગરમાં કવિશ્રીએ આ કથા કહી. ગ્રંથની શૈલી આગમપ્રમાણ છે. આગમોમાં આ સાહિત્ય પ્રાકૃતમાં છે જ્યારે તેનું ટીકા સાહિત્ય સંસ્કૃતમાં છે. જૈનધર્મનું ૪૧ વેદગ્રંથો અને વિદ્વાનોની ભવ્યતા સૂચવતો આ ગ્રંથ છે. પાશ્ચાત્ય સંસ્કૃતિ પૂર્વેની સંસ્કૃતિને દમનકારી શાસન અને વટાળપ્રવૃત્તિથી નષ્ટ કરવા ચાહતી હતી, ત્યારે એની સામે ઓગણત્રીસ વર્ષના ગુજરાતી યુવાનની વાસ્તવિક, પ્રમાણભૂત માહિતી સાથેની સત્યગર્જના છે. જૈન ધર્મના તત્ત્વજ્ઞાનની સ્પષ્ટ, માર્મિક અને વિદેશી શ્રોતાજનોને સમજાય તેવી સોટ રજૂઆત છે. આજે અમેરિકાની કદમબોસી ક૨વામાં આવે છે અને એના મૂલ્યોનો મહિમા કરાય છે, ત્યારે આ પુસ્તકમાં અમેરિકાને આ યુવાને આપેલો સંદેશ મળે છે. આજે જ્યારે ધર્મો-ધર્મો વચ્ચે ઈન્ટરફેઈલની મૂવમેન્ટ ચાલે છે. ત્યારે એ સમયે વીરચંદ ગાંધીએ વૈશ્વિક ધર્મ(Universal religion) ની વ્યાપક ભાવનાનો ખ્યાલ આપ્યો. આ સર્વ દૃષ્ટિએ ‘ધ જૈન ફિલૉસોફી’ એક ભારતીય યુવાનની દાર્શનિક વિચારધારાથી માંડીને વૈશ્વિક ચેતના સુધીના એના વ્યાપનો પરિચય આપે છે. ૧૩/બી, ચંદ્રનગર સોસાયટી, જયભિખ્ખુ માર્ગ, પાલડી, અમદાવાદ-૩૮૦ ૦૦૭. ટેલિફોન : ૦૭૯-૨૬૬૦૨૫૭૫. મોબાઈલ : ૦૯૮૨૪૦૧૯૯૨૫. કથા સાહિત્ય પ્રારંભકાળથી તે સત્તર, અઢારમી સદી સુધી અવિરત વિકાસ પામતું રહ્યું. શ્રમણવર્ગે પ્રાકૃત તો સામાન્યજને સંસ્કૃતભાષા સ્વીકારી. ગ્રંથના રચનાકાળ વિશે આધારભૂત માહિતી નથી મળતી છતાં એમ લાગે છે કે જૈનસાહિત્યના બીજા આગમકાળ એટલે કે પૂજ્ય તીર્થંકર શ્રી મહાવીરના જન્મ પછીના ૪૫૦ થી ૫૦૦ વર્ષના સમયગાળા દરમ્યાન આ ગ્રંથની રચના થઈ. ગ્રંથમાં માહિતી છે કે આ કે સંવત ૯૬૨ નો સંવત્સર લગભગ પૂરો થતાં જેઠ સુદ પાંચમને ગુરૂવારના પુષ્પનત્રે આ ગ્રંથની સમાપ્તિ થઈ. એક મત પ્રમાણે તે ઈ. સ. ૯૦૫માં રચાશે. ઉમિતિ ભવપ્રપંચ કથા શુદ્ધ ધર્મ કથાના સ્વરૂપમાં પુણ્યબંધ અને કર્મનિર્જરા કરાવનાર છે તેથી તે સ્વર્ગ મોક્ષના કારાભૂત હોઈ ઉપાદેય છે. તે ધર્મ, અર્થ, કામ વગેરે સાધનભૂત ઉપાયોનું પ્રતિપાદન કરતા પ્રાણીઓને વિદ્વાન બનાવવાના હેતુરૂપ અને મોહાસક્ત પ્રાણીઓને ધર્માભિમુખ બનાવનાર બને છે ત્યારે તે સંકીર્ણ ક્યા બને છે. અનુભવગમ્ય પ્રસંગો, સ્વર્ગ, નર્ક, તિર્યંચની Page #218 -------------------------------------------------------------------------- ________________ ૪૨ પ્રબુદ્ધ જીવન ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૦ વાતો વગેરે ખૂબ વિસ્તારથી કરેલ છે. વિવિધ વિષયગ્રાહી આદર્શે તેથી તેઓ સર્વે આ ગ્રંથને સોના-રૂપા જેવી મૂલ્યવાન વસ્તુઓ ને સિદ્ધાંતોને જનસમુદાય સુધી પહોંચાડવા માટેનો તેમનો પ્રયત્ન સાથે પેટીમાં રાખવા યોગ્ય ગણ્યો છે. પ્રશંસનીય છે. ત્રણ વિભાગ અને આઠ પ્રસ્તાવ અને એક એક પ્રસ્તાવના ૧૫ શ્રી સિદ્ધર્ષિગણિનો ગ્રંથ રચવા પાછળનો હેતુ સાંસારિક કલેશ થી ૩૫ પ્રકરણોમાં આલેખાયેલી આ કથાવાર્તા, ૨૧૦૦ જેટલા અને પ્રપંચ દર્શાવવાનો છે. તેઓશ્રી કથાના પાત્રો દ્વારા, સંસારના પાના અંદાજે રોકે છે. તેમાં કથા અને આંતરકથાઓ આલે જ મનોવિકારો અને ઇંદ્રિયજન્ય અલનમાંથી થતા દોષો દર્શાવે છે, જાય છે. અને બીજા પાત્રો દ્વારા તેમાંથી મુક્ત થવાના ઉપાયો પણ બતાવે પ્રથમ પ્રસ્તાવ છે. મનોવિચારને વાચા આપવાની તેઓશ્રીની શૈલી અદ્ભુત છે. પીઠબંધ નામના પ્રથમ પ્રસ્તાવમાં ઉપોદ્ઘાતરૂપે જે દૃષ્ટાંતકથા માનવમનનું ઊંડાણ પીછાણી તેને રૂપક દ્વારા સરળ ભાષામાં રજૂ છે તે છે અષ્ટમૂલ પર્યન્ત નામના નગરમાં રહેતા નિપુણ્યક નામના કરે છે. સંસારી જીવે પોતે જ, સંસાર પરના ચિત્તને આધ્યાત્મિક ભિક્ષકની. આખી કથા આદિથી અંત સુધી, આ સંસારીજીવ માર્ગે વાળવું જોઈએ. ભવાટવીમાં કેવી રીતે ભમ્યા કરે છે તેની છે. વાર્તા રૂપકકથા છે. આ ગ્રંથ ગુજરાતી અવતરણ છે. તેના અનુવાદક છે શ્રી મોતીચંદ તેમાં આવતા નામો પણ નામના અર્થના સૂચક છે. ગીરધરલાલ કાપડીયાના સુપુત્ર શ્રી મૌક્તિક. ભાવનગરની શ્રી જૈન નિપુણ્યકની દરિદ્રતામાં તુચ્છતા, અધેર્ય, શોક, ભ્રમ, લોલુપતા ધર્મપ્રચારક સભાએ આ ગ્રંથ પ્રસિદ્ધ કરેલ છે. વગેરે હલકા ભાવો હતા. ભીખ માગવાનું ઠીકરું તેની આસક્તિ - હવે કથા વિશે કહીએ તો તેનું નામ જ તેનો અર્થ સાર્થક કરે હતી જે પીડા પેદા કરતી હતી. તેવી જ રીતે રાગ, દ્વેષ, હર્ષ, શોક, છે. શ્રી સિદ્ધર્ષિગણિ અંતરંગ અને બહિરંગ કથાવસ્તુ દ્વારા, દષ્ટાંત ભાવ-પરભાવના પરસ્પર વિરોધી તત્ત્વો, કર્મ વિપાકથી ઉદયમાં અને રૂપક દ્વારા ભવપ્રપંચનો વિસ્તાર દર્શાવી, તેનું ઉપમાન-તોલન આવતા અસાતાવેદનીય કર્મનો ઉદય થતા, જીવમાં પીડા પેદા કરે કરવાનો સફળ પ્રયત્ન કરે છે. અંતરંગમાં આઠ વિસ્તાર છે. છે. બહિરંગમાં તેને લગતા સ્પષ્ટીકરણ છે. આખો ગ્રંથ તેના દરેક જીવ જ્યારે, લોકવ્યાપારની અવગણના કરી, પાંચ પ્રકારના પ્રકરણ, જીવનના અનેક પ્રસંગો સાથે ઓતપ્રોત થઈ, સ્વાધ્યાયમાં જીવ પરોવી જ્ઞાનગોષ્ટિ કરે છે ને જ્ઞાન-દર્શનમનોવિચારોને વાચા આપતા જીવને નવી નવી દિશામાં ઉઘાડ આપે ચારિત્રરૂપી ત્રણ ઔષધનું સેવન કરે છે ત્યારે ધર્માચરણમાં પ્રીતિ છે. જીવનનો હેતુ, તેના સાધનની ખોજ કરવાની પ્રેરણા આપે છે. વધતાં, વિકારી ભાવો દૂર થતાં જીવ ઉજ્જવળ બને છે, ને જે મળ્યું જૈન કથાનુયોગ, જે તે સમયના સમાજને પ્રતિબિંબિત કરે છે. તેની પ્રભાવના સત્પાત્રોમાં કરતા રહે છે. જૈન કથાકારોએ યુગને અનુસાર, સર્જનાત્મક દૃષ્ટિકોણ અપનાવી, આ પહેલો પ્રસ્તાવ વિગતે કહ્યો પણ હવે પછીના પ્રસ્તાવની સામાજિક ને સાંસ્કૃતિક સિદ્ધાંતોને બોઝિલ બનાવ્યા વિના, નૂતન રજૂઆત તેનો બોધગ્રહણ કરવા પૂરતી જ રહેશે. અને ભાવનાસભર કથાઓનું નિરૂપણ કર્યું, સમન્વયવાદી અને દ્વિતીય પ્રસ્તાવ સમાધાનકારી વલણ અપનાવી કથા સાહિત્યને લોકભોગ્ય બનાવ્યું. સંસારીજીવના ચરિત્રને અંગે નિર્ણયગતિ વર્ણન નામના આ ગ્રંથકારમાં દૃષ્ટિની સ્પષ્ટતા અને સાપેક્ષતા, પૃથક્કરણ અને દ્વિતીય પ્રસ્તાવમાં સંસારનું વૈરાગ્ય વિસ્તારથી વર્ણવવામાં આવ્યું સમુચ્ચય અવલોકન છે. છે, જે સાંભળી સમજુ જીવો વૈરાગ્ય પામતાં વિરતિમાં આવે છે. તેમના મતે જિંદગીને દિશા આપવાની જરૂર છે નહીં તો પણ જે જીવો, કર્મવિપાકો સહન કરવા છતાં સંસાર તરફ આકર્ષિત વામદેવની જેમ વ્યર્થ બેસવાનું થાય કે નિપુણ્યકની જેમ ઠીંકરી ને જ છે તે જીવો મૂઢ છે. એઠાજૂઠાની ચિંતા જ કરવાની રહે અને અમૂલ્ય એવી જિંદગી રેતની અવ્યવહાર નિગોદના જીવો, કનિષ્ઠ અવસ્થામાં અવ્યક્તપણે જેમ હાથમાંથી સરી જાય, માટે સ્વ સાથે વિચારવિમર્શ કરી જિંદગીને પીડા ભોગવતા અનંતકાળ વ્યતીત કરે છે, ત્યાંથી નીકળી એકેન્દ્રિયની સાર્થક બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. પાંચ ગતિ પૃથ્વી, અપ વગેરેમાં જન્મ લે છે. અને આગળ વધતાં સમાલોચના રૂપે જૈન અને જૈનેતર વિદ્વાનોના અભિપ્રાય ટાંકું. અકામ નિર્જરા કરતા પંચેન્દ્રિય જીવ બને છે. ‘સંસ્કૃત સાહિત્યમાં આ ગ્રંથ અસાધારણ ગૌરવ ધરાવે છે. ગ્રંથમાં આખી કથા રૂપકકથા છે અને અને એક એક પાત્ર નામધારી દર્શાવાતા ઊંડા ભાવો, અપૂર્વ વિચાપ્રૌઢતા, અને વસ્તુનિર્દેશનનો રૂપક દ્વારા સમજાવવામાં આવ્યા છે. એક ભવમાં ભોગવવા યોગ્ય, પ્રભાવ દર્શાવી આ ગ્રંથ કથાની અદ્ભુત સંકલના સાથે, ઉદયમાં આવનારા કર્મસમૂહને ભવવેદ્યગોળી કહી છે. આ જીવ આંતરધ્વનિમાં ઉપદેશ પણ એટલો જ આત્મસાત્ કરાવે છે અને અજરઅમર છે તેથી તે અનંતકાળ અવસ્થાન કરતો રહે છે. એવી Page #219 -------------------------------------------------------------------------- ________________ ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૦. પ્રબુદ્ધ જીવન ૪ ૩. કોઈપણ યોની નથી કે જ્યાં જીવે જન્મ લીધો ન હોય અને એવું ચરિત્રમાંથી લીધેલ શ્રી સિદ્ધર્ષિપ્રબંધ પણ મૂળ અને ભાષાંતર સાથે કોઈપણ ચારિત્ર નથી કે જે તેણે પાળ્યું ન હોય. સંસારીજીવના આ પ્રસ્તાવમાં આપેલ છે. ભવભ્રમણની વાર્તા આગળ વધતી જ જાય છે. ષષ્ઠ પ્રસ્તાવ તૃતીય પ્રસ્તાવ લોભ, મૈથુન, ચક્ષુરિંદ્રિયના વિપાકનું વર્ણન કરતો આ પ્રસ્તાવ ક્રોધ, હિંસા અને સ્પર્શેન્દ્રિયના વિપાકનું વર્ણન કરતા આ ત્રીજા ૧૬ પ્રકરણ સાથે ૧૮૦ પાનાની રૂપકકથા છે અને તે જ શૈલીમાં પ્રસ્તાવમાં મૂળકથા સાથે અંતરકથાઓ પણ છે જે ૩૪ પ્રકરણનો કહેવાઈ છે. વિસ્તાર લે છે. પ્રકરણ ૧ થી ૩૦ માં સંસારીજીવનું ભવભ્રમણ ૩ શ્લોક દ્વારા તેઓ જીવનની વિષમતા સમજાવે છે કે અનેક અને ક્રોધ અને હિંસાના વિપાકોદયથી અને ભવપ્રપંચથી વ્યક્ત પ્રકારની રખડપટ્ટીમાં, નયનથી આસક્ત થઈ, મૈથુનમાં તત્પર રહી, થતું તેનું દુઃખમય જીવન તેની વાત છે. પ્રકરણ ૩૨-૩૩-૩૪ થોડા દ્રવ્યના લોભે મૂર્ખ જીવો, અતિ દુર્લભ એવું મનુષ્યપણું ગુમાવી ઉપસંહાર અને ઉદ્દેશ-રૂપે રૂપકના સ્વરૂપમાં છે. બેસે છે. આવા ભ્રષ્ટ જીવો, મહાકર્મોને વેદતા, લાંબા કાળ સુધી ભવપ્રપંચ અને મનુષ્યભવની દુર્લભતા-તૃતીય પ્રકરણનો આ ભવાટવીમાં મહાભયંકર દુ:ખો ભોગવતા રહે છે તો આ લક્ષમાં મુખ્ય ઉદ્દેશ છે. આગમશાસ્ત્રમાં બતાવ્યા છતાં, અણસમજુ જીવ રાખી લોભ, લોલુપતા, આસક્તિથી જીવે દૂર રહેવું જોઈએ. સ્વસ્વરૂપ ન પામતાં, આત્મવેરી બની સ્પર્શેન્દ્રિય, સ્ત્રીસંગ અને અંતમાં શ્રી સિદ્ધર્ષિ ઉપદેશ આપે છે કે શ્રી જિનેન્દ્રના ઉપદેશ લોલુપતાને વશ થઈ, અનંતીવાર મનુષ્ય પણુ ગુમાવે છે, તો પ્રમાણે મધ્યસ્થભાવે મેં તમને આ આંતર ભાવ-સાર-રહસ્ય આપેલ બોધરૂપે અંતિમ નિવેદનનો તેનો શ્લોક છે તો નિર્મળચિત્ત અને વિશુદ્ધ બુદ્ધિથી તમે પણ આ આશય સમજો તન્નવેદિતમિહ પ્રકટે તતો ભીસ્તાં સ્પર્શકોપ પર તાપ મતિ વિહાય ! અને જૈનમત સંબંધમાં પ્રેમધારણ કરો. આ તમારું કર્તવ્ય અને શાન્તાઃ કુરૂધ્વમધુના કુશલાનુબન્ધમન્નાય લંઘયય યેન ભવપ્રપશ્ચમ્ // અનંત, અવ્યાબાધ સુખપ્રાપ્તિનું નિમિત્તકેન્દ્ર છે. તમારી આત્મોન્નતિ શ્લોકનો ગૂઢ સંદેશ એ છે કે સ્પર્શેન્દ્રિયની પરવશતા, કોપ તમને નિવૃત્તિનગર પ્રયાણ કરાવશે. એટલે ક્રોધ અને પરતાપ એટલે હિંસાની બુદ્ધિ છોડી દઈને તમે હવે સપ્તમ પ્રસ્તાવ શાંત થઈને પુણ્યબંધ કરો જેથી કરીને સંસારના પ્રપંચને તમે મહામોહ, પરિગ્રહ, શ્રવણેન્દ્રિયના વિપાકનું વર્ણન કરતો ૭ ઓળખી, શીધ્ર ઓળંગી શકો. મો પ્રસ્તાવ ૧૭ પ્રકરણ અને ૨૦૦ પાનાનો છે. શ્રી સિદ્ધર્ષિએ ચતુર્થ પ્રસ્તાવ આ પ્રસ્તાવમાં વાર્તાની સાથે સાથે, આખી જૈન ફિલોસોફીની જ્ઞાન, મૃષાવાદ, રસનેન્દ્રિયના વિપાકને બતાવનાર ચોથા ગૂંથણી કરી છે. વાર્તાના ઉપસંહારમાં તેઓશ્રી કહે છે, મહામોહ પ્રસ્તાવના ૪૦ પ્રકરણ છે, જે કથા અને અંતર કથા સાથે ૪૪૦ ગોટાળા માત્રનો હેતુ છે. પરિગ્રહ લોભની સખા અને સર્વ દોષનું પાના રોકે છે. આ પ્રસ્તાવ આખા ગ્રંથના મધ્યબિંદુ જેવો હોઈ નિમિત્ત છે, સંસાર સમુદ્રમાં ડુબાડનાર છે માટે અનાસક્ત થઈ પ્રથમ સ્થાન હાંસિલ કરે છે. વર્તમાનકાળમાં આખી દુનિયાનો તેનો ત્યાગ કરો. આ બાબતો પર આત્મદૃષ્ટિએ વિચાર કરી હિતકારી સમુચ્ચયે ખ્યાલ આપી શકે તેવો આ અલભ્ય ગ્રંથ છે, અનુભવ લાગે તો તેને અમલમાં મૂકવાની યોજના કરો. અને કવિત્વનો ઉપહાર છે. રૂપક કથામાં ચિત્તને પ્રસન્ન કરી દે તેવું અષ્ટમ પ્રસ્તાવ નાવીન્ય છે. સાતે પ્રસ્તાવની કથાવાર્તાનો મેળ બેસાડે તેવો આ પૂર્વસૂચિત આ પ્રસ્તાવ મુખ્યત્વે મૃષાવાદના ફળ, માનથી થતી હાનિ, મીલકવર્ણન નામનો આઠમો પ્રસ્તાવ ૨૩ પ્રકરણ, ૨૨૦ પાનાનો રસનેન્દ્રિયની લુબ્ધતાના પરિણામે ઉત્પન્ન થતા ભયંકર પરિણામો છે. તે ત્રણ વિભાગમાં થઈ તત્ત્વચર્ચાને આગળ વધારે છે. સંસારમાં દર્શાવી આત્મજાગૃતિ લાવવાના પ્રયાસ કરે છે. છેલ્લા પ્રકરણોમાં સુખ નથી, શાશ્વત સુખ અમૂર્તદશામાં છે જે સિદ્ધજીવોને જ પ્રાપ્ય જૈનદર્શન અને ષડ્રદર્શનની સિદ્ધાંતિક સમાલોચના કરે છે અને છે. સાચો વૈદ સર્વજ્ઞ પરમાત્મા છે. જૈનનગર વિવેક પર્વતના અપ્રમત્તત્વ શિખર ઉપર છે એમ રૂપકરૂપે શ્રી સિદ્ધર્ષિગણિ વિશેષપણે કહે છે, “આત્માનું અસ્તિત્વ કહી જૈનધર્મની સર્વોત્તમતા દર્શાવે છે. સ્વીકારવા છતાં, આત્મા જો કર્મમળથી લિપ્ત હોય તો ત્યાં સંસાર પંચમ પ્રસ્તાવ છે, કમરહિત થતાં તેનો મોક્ષ છે. દશગુણથી યુક્ત હોવા છતાં માયા, ચોરી અને ધ્રાણેન્દ્રિયના વિપાકને અને તેના પરિણામને ધર્મ એક જ છે અને સ્વર્ગમોક્ષને આપનાર છે. આવી હિતકારી સમજાવનાર પંચમ પ્રસ્તાવ ૨૨ પ્રકરણ સાથે ૨૨૦ પાના રોકે બાબતોનું આચરણ, લક્ષની પરમ સિદ્ધિ છે.’ આ અને આવા છે. પાંચમા પરિશિષ્ટમાં જૈન સિદ્ધાંતો સમજાવ્યા છે. પ્રભાવક સિદ્ધાંતો જૈનદર્શનની વ્યાપકતા પૂરવાર કરે છે. Page #220 -------------------------------------------------------------------------- ________________ ४४ પ્રબુદ્ધ જીવન ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૦ આમ આ આઠ પ્રસ્તાવની કથા આપણે બહુ જ ટૂંકામાં જોઈ. ૩ ગણિતાનુયોગનો વિષય બને છે. ભાગમાં વહેંચાયેલી ૨૧૦૦ પાનાની કથાનો ત્રણ જ પાનામાંથી સાધુ ધર્મ, શ્રાવક ધર્મ, અષ્ટ પ્રવચનમાતા વગેરેના વર્ણનથી પરિચય મેળવવો અતિ દુષ્કર કહેવાય. વાચકને રસ જાગે ને અપેક્ષાએ ચરણ કરુણાનુયોગનો વિષય બને છે. કથાવાંચન કરવા પ્રેરાય તો મને લાગશે કે મારો પ્રયત્ન લેખે લાગ્યો કથાનુયોગ તો છે જ. આ કથા પૂર્વે બનેલી ઘટનારૂપ ગ્રામછે. તે સમયના સ્થળ-કાળ-સમાજ-રીતરિવાજ-ધર્મ વગેરેનું ઉત્તમ સ્થળ-નગરવાળી નથી છતાં સદાકાળ સંસારમાં પ્રવર્તતી રહેતી ઉદાહરણ ઉપમિતિ ભવપ્રપંચ કથા છે. હોય છે. પોતાનું નામ અને ઉદ્દેશ સિવાય, શ્રી સિદ્ધર્ષિએ આ કથાવાર્તામાં રૂપકકથાનો ઉદ્દેશ જીવમાત્રને વૈરાગ્ય તરફ વાળવાનો છે. જીવો પોતાને માટે બીજું કંઈ કહ્યું નથી. તે ક્યાં જન્મ્યા? તેઓના જે માર્ગે પ્રતિબોધ પામે, કલ્યાણ સાધે તે માર્ગ વિચારી, ત્યાગ માતાપિતા કોણ હતા ? અભ્યાસ, દીક્ષા પર્યાય વગેરેની વિગત કરવા યોગ્યનો ત્યાગ અને કરવા યોગ્ય કરવું તેવી સમજણ આપી, ગ્રંથમાં બીજે ક્યાંય મળતી નથી. એટલી જ માહિતી પ્રાપ્ય છે કે, તેમનું સ્વકલ્યાણ સધાય તેનો આમાં પ્રયત્ન છે. કાલ્પનિક કથા શ્રી વજાસેન સ્વામીના ચાર શિષ્યએ બનાવેલ ચાર ગચ્છમાંથી, ગ્રંથ કરતાં તે વિશેષ એટલા માટે છે કે તે રૂપકકથા હોવા છતાં પરંપરાએ આવતા એક ગચ્છના આચાર્ય વિદ્વાન દેલ્લમહત્તાચાર્યના સ્વાનુભૂતિમાં આવે એવી એ ગુણયુક્ત કથા છે. એક શિષ્ય તે બ્રાહ્મણકુળ ધરાવતા દુર્ગસ્વામી, તેના બે શિષ્ય તે ગદ્ય-પદ્યના સુમેળવાળો આ ગ્રંથ આત્મદર્શનનો નિર્મળ આયનો સદૃષિ અને સિદ્ધર્ષિ. આ સિદ્ધર્ષિગણિ તેજ ઉપમિતિ ભવ પ્રપંચ છે. તેમાં આપણી ઉન્નતિ અને અવનતિનો ઈતિહાસ પ્રતિબિંબિત કથાના રચયિતા. થાય છે. આત્માની વિભાવદશામાં થતા મનોવિકારો, કષાયો, એ સમયમાં અને આજે પણ જૈનધર્મના સાહિત્યમાં ઉપમિતિ તૃષ્ણાઓ અને તેને કારણે થતી યાતનાઓ વગેરેનો આબેહૂબ ભવપ્રપંચ કથાનું સ્થાન અજોડ છે. શ્રી સિદ્ધર્ષિગણિએ નિતાંત ચિતાર છે. તેનું વાંચન સંવેદ-નિર્વેદના ભાવો જાગૃત કરે છે. ઉપકાર અને સ્વપકલ્યાણાર્થે આ ગ્રંથની રચના કરી તે ધર્મકથા, જેનેતરોમાં શ્રી હર્મન જેકોબી અને પીટરસન જેવા પાશ્ચાત્યોએ રૂપકકથા છે અને તેની રચના ચમ્પ છે. આ કથાની રચના પછી, આ ગ્રંથની મુક્તમને પ્રશંસા કરી છે. વિદ્વાનો, ગ્રંથ અને ગ્રંથકારો તેજ શૈલીને અનુસરતા મોહવિવે કરાસ, ભુવનભાનુ કેવલ ચરિત્ર, તેઓનો આદર કરીને, તેમનું મસ્તક નમાવી, પ્રેરણા લે છે. ભવભાવના, ભુવનભાનુ રાસ, વૈરાગ્ય કલ્પલતા, કુવલયમાલા, સમાલોચના : સંદર્ભ ગ્રંથ-૧ સમરાઈધ્યકહા, જૈનગ્રંથો અને કૃષ્ણગીતા વગેરે જૈનેતર સાહિત્યનાં પૂજ્ય મુનિવર શ્રી સિદ્ધર્ષિગણિ વિરચિત ઉપમિતિ ભવપ્રપંચ રૂપક ગ્રંથો રચાયા પરંતુ તમામ પાત્રવરણી અને સમગ્ર કથા એક કથા-સંસ્કૃત ભાષામાં લખાયેલ આ ગ્રંથ ૧૬૦૦૦ જ પ્રવાહમાં વહે તેવો અખ્ખલિત પ્રવાહબદ્ધ બીજો કોઈ ગ્રંથ અદ્યપિ ગ્લો કપ્રમાણ છે. પ્રવ૨, પુણ્યશ્લોક, સિદ્ધહસ્ત કથાકાર શ્રી રચાયો નથી. પંચમું ગ્રહ વગેરે કર્મ સાહિત્યના ગ્રંથોમાં સિદ્ધર્ષિએ આ ગ્રંથની રચના વીર સંવત ૯૬૨માં જેઠ સુદ તીર્થંકરનામકર્મ બાંધનાર શું વિચારે છે? કેવા અધ્યવસાય સેવે પાંચમના કરી. સંસ્કૃતમાં લખાયેલ આ એક ચખૂકાવ્ય છે. આ છે? વગેરેનું જે વર્ણન આમાં આવે છે તેનો તાદૃશ વિચાર આમાંથી ગ્રંથનું વાંચન શ્રવણ પહેલી વખત, સભા સમક્ષ ભીન્નમાળના મળે છે. ચૈત્યમંડપમાં કરવામાં આવ્યું. મુનિશ્રી સિદ્ધર્ષિગણિએ પોતાના અદ્ભુત અને વિશાળ જ્ઞાન ગ્રંથકાર મહર્ષિ રૂપક કથા દ્વારા સર્વ સં સારીજીવોની દ્વારા વિશ્વના પ્રત્યેક પ્રાણીઓના જીવનપ્રસંગોને આવરી લેનારી દશાઅવદશાનું નિરૂપણ કરીને, જીવોના મનોભાવો, ઈંદ્રિયના આ ઉપમિતિ ભવપ્રપંચ કથા બનાવી છે, જેમાં અનેક નાની નાની પ્રલોભનો વગેરે રજૂ કરે છે, સાથે તેના ઉથ્વકરણની દિશા પણ કથાઓ પણ છે. તેના વાંચનાર આપણે તેઓશ્રીના ઉપકારી છીએ. દર્શાવે છે. ન્યાય, દર્શન, આયુર્વેદ, જ્યોતિષ, સામુદ્રિક , આવા સિદ્ધહસ્ત કથાલેખનકા૨ શ્રી સિદ્ધર્ષિ મુનિવરને મારા નિમિત્તશાસ્ત્ર, વ્યાપાર, રાજનીતિ, યુદ્ધનીતિ વગેરે ઘણા વ્યવહારિક ભાવભીના વંદન હોજો. વિષયો આ ગ્રંથમાં આવતા હોવા છતાં, પ્રવાહને ધર્મસાગર તરફ આ ગ્રંથ નામ પ્રમાણે કથાસાહિત્યનો ગ્રંથ છે છતાં તેમાં ચારે વાળ્યો હોવાથી, આ સમગ્ર ગ્રંથ એક ધર્મકથા બને છે. આ કથા અનુયોગનું નિરૂપણ છે. દુષમકાળમાં પણ સુષમકાળનો આસ્વાદ કરાવે છે. આ ગ્રંથમાં પુણ્ય, પાપ, ધર્મ, કાળ, સ્વભાવ, નિયતિ વગેરેના * * * વર્ણનથી દ્રવ્યાનુયોગનો વિષય બને છે. મોબાઈલ : ૯૯૮૭૬૬૮૮૬૬. દેવગતિ, નરકગતિ વગેરેના વર્ણનથી તથા તેના પ્રમાણથી Email-co2india@hotmail.com Page #221 -------------------------------------------------------------------------- ________________ ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૦ પ્રબુદ્ધ જીવન | ૪૫ વરાંગચરિત Bપ્રિતેશવિનોદભાઈ શાહ પ્રિતેશ વિનોદભાઈ શાહ, વિદ્યાર્થી (એમ. ફીલ.) આંતરરાષ્ટ્રીય જૈન વિદ્યા અધ્યયન કેન્દ્ર, ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ. ગ્રંથનું નામ: વરાંગચરિત. ગ્રંથના કર્તા : શ્રી જટાસિંહનન્ટિ આચાર્ય, ગ્રંથનો વિષય: અમરનામ શ્રી જટાચાર્ય અથવા શ્રી જટિલમુનિ. ગ્રંથની ભાષા: સંસ્કૃત. આ વરાંગચરિતની રચના સંસ્કૃત ભાષામાં પદ્યમાં થઈ છે, જે ગ્રંથનો રચનાકાળ : લગભગ ઈ. સ. ૬૭૫ થી ૭૦૦ સુધીનો ગણી ૩૧ સર્ગ (અધિકાર)માં વિભાજીત થયેલ છે, જેની શ્લોક સંખ્યા શકાય. ગ્રંથનો વિષય :પૌરાણિક મહાકાવ્ય સહ ધર્મકથા ૩૮ ૧૯ છે. આ પ્રથમાનુયોગનો ગ્રંથ સંસ્કૃત ભાષાનું એક ગ્રંથના કર્તાની વિગત: જન્મસ્થાનઃ કર્ણાટકમાં કોઈ એક પ્રદેશ હોવો પૌરાણીક મહાકાવ્ય ગણી શકાય. દરેક સર્ગના અંતમાં આ વાક્ય જોઈએ. દેહવિલય સ્થાનઃકોમ્પણ ગામ પાસે “પાલકીગુન્ડ' નામની આવે છે. “ચારે વર્ગ સમન્વિત સરળ શબ્દ અર્થ રચનામય વરાંગચરિત્ર પહાડી. ' નામક ધર્મ કથા'. આ ગ્રંથમાં મુખ્યપણે અનુષ્ટ્રપ, ઉપજાતિ, જન્મજાત મહાકવિ, ઉગ્રતપસ્વી, નિરતિચાર, પરિપૂર્ણ સંયમી, દ્રતવિલમ્બિત, પુષ્મિતાગ્રા, મહર્ષિણા, ભુજંગપ્રયાત, પરમ પ્રતાપી, રંક અને રાજાના હિતોપદેશી સર્વસંમત આચાર્ય માલભારિણી, માલિની, વસંતતિલકા અને વંશસ્ય છંદનો ઉપયોગ તથા સુપ્રસિદ્ધ જૈન મુનિ શ્રી જટાસિંહનન્દિએ આ વૈરાગ્યપ્રેરક કર્યો છે. જેમાં ઉપજાતિ છંદના વિશેષ ઉપયોગથી જણાય છે કે વરાંગચરિતની રચના કરી હતી. તેઓ શ્રી પુરાણકાર મહાકવિ, કવિને તે છંદ પ્રિય હતો. વ્યાકરણ પારંગત, જૈન સિદ્ધાંતોના પ્રગાઢ પંડિત હતા. પ્રસ્તુત બાવીસમા તીર્થંકર શ્રી નેમિનાથ અને શ્રીકૃષ્ણના સમકાલીન ગ્રંથમાં જૈન દર્શનના તમામ સિદ્ધાંતોનું સંગોપાંગ વર્ણન કર્યું છે. રાજા વરાંગ આ ગ્રંથના ચરિત્રનાયક છે. વરાંગની દાનવીરતા, તેમણે સૈદ્ધાંતિક અને દાર્શનિક ચર્ચાઓ ખૂબ સુંદર રીતે વર્ણવી ધર્મનિષ્ઠા, સદાચાર અને કર્તવ્ય પરાયણતા, શારીરિક અને છે. તેઓશ્રી ન્યાયશાસ્ત્રના પણ વિશાળ જ્ઞાતા હતા. તેઓશ્રીએ માનસિક વિપત્તિ સમયે સહિષ્ણુતા, વિવેક, સાહસ, બાહ્ય તથા કાળવાદ, દેવવાદ, શૂન્યવાદ, ગ્રહવાદ, નિયોગવાદ, નિયતીવાદ, આંતરિક શત્રુ ઉપર વિજય ઇત્યાદિ ગુણોથી તેઓ સહજ ધર્મવીર પુરુષવાદ, ઈશ્વરવાદ વગેરે બધા જ વિકલ્પોને બતાવીને તેનું ધીરોદત્ત નાયક બને છે. અકાટ્ય પ્રવૃત્તિઓ દ્વારા નિરાકરણ કર્યું છે. આચાર્ય દેવે જેન વરાંગચરિત એક વૈરાગ્ય-પ્રેરક કથા છે. નિકટ મોક્ષગામી, સિદ્ધાતોનું નિરૂપણ કરવા માટે જ વરાંગચરિતમાં ૪ થી ૧૧, ૨૬ મહાપુણ્યશાળી વરાંગને જીવનમાં અનેક પ્રકારની અશાતા અને ૨૭મા સર્ગમાં અધિકાર લખેલા છે. આ ઉપરથી સ્પષ્ટ થાય ભોગવવી પડે છે છતાં સમતાપૂર્વક કેવી રીતે રહે છે. તેમજ શાતાના છે કે જટિલ કવિ ધર્મ શિક્ષક તથા ઉપદેશક હતા. ઉદય વખતે કેટલી વૈરાગ્યભાવનાપૂર્વક દીક્ષિત થાય છે તેનું વર્ણન શ્રી જટાચાર્યની વરાંગચરિત સિવાય અન્ય કૃતિઓ પણ હોવી છે. જોઈએ જેની પુષ્ટિ મુનિરાજ યોગીન્દુદેવ રચિત “અમૃતાશીતિ' જૈન ધર્મના સિદ્ધાંતોનું નિરૂપણ કરવા માટે આચાર્યદેવે ચોથા નામના ગ્રંથમાં લખેલ શ્લોક પરથી થાય છે. જેનો ઉલ્લેખ સર્ગમાં કર્મ પ્રકરણ, પાંચમામાં લોકનું અને નરકનું, છઠ્ઠામાં જટાસિંહનન્ટિ આચાર્ય વૃતમ' શ્લોક આપી કરવામાં આવ્યો છે. તીર્થંચયોનીનું, સાતમામાં ભોગભૂમિનું, આઠમામાં કર્મભૂમિનું, આ શ્લોક વરાંગચરિતમાં નથી તેથી સ્પષ્ટ છે કે જટાચાર્ય લખિત નવમામાં સ્વર્ગલોકનું, દશમામાં મોક્ષનું સ્વરૂપ, અગિયારમામાં અન્ય ગ્રંથ લુપ્ત છે. મિથ્યાત્વનું, પંદરમામાં બાર વ્રતોનો ઉપદેશ, બાવીસમામાં જિટાસિંહનન્તિ આચાર્ય' નામનો ઉલ્લેખ કરતો એક શીલાલેખ ગૃહસ્થાચારનું નિરૂપણ, તેવીસમામાં જિનેન્દ્ર પ્રતિષ્ઠા અને પૂજા, પણ છે. ડૉ. એ.એન. ઉપાધ્યાયના મત અનુસાર આ શિલાલેખ ઈ. ચોવીસમામાં અન્યમત નિરાકરણ, પચ્ચીસમામાં જગત કતૃત્વ અને સ. ૮૮૧ની આજુબાજુનો હોવો જોઈએ. અથવા આઠમી સદીનો વેદ બ્રાહ્મણ વિવિધ તીર્થોની વ્યર્થતા, છવ્વીસમામાં દ્રવ્ય-ગુણનું પણ હોઈ શકે છે. સ્વરૂપ, પ્રમાણ-નયનું વિવેચન, સત્તાવીસમામાં ત્રેસઠ સલાકા આચાર્યશ્રીની કવિત્વ શક્તિમાં માધુર્ય, સુકુમાર કલ્પના, સજીવ પુરુષનું વર્ણન, અઠ્ઠાવીસમામાં બાર ભાવના તથા એકત્રીસમામાં સંગોપાંગ ઉપમા, અલંકાર બહુલતા, ભાષાનો પ્રવાહ અને મહાવ્રત સમિતિ, ગુપ્તિ, ધ્યાન આદિનું વિવેચન સ્પષ્ટપણે સિદ્ધ ઓજસ્વી વગેરે ગુણોને લીધે તત્ત્વ વિવેચન જેવા નિરસ પ્રકરણમાં કરે છે કે આ ગ્રંથ માત્ર ધર્મકથા અર્થાત્ પ્રથમાનુયોગનો જ ગ્રંથ કવિની પ્રતિભા તથા પાંડિત્યના દર્શન થાય છે. તેમના સદુપદેશ, નથી પરંતુ તેમાં ચણાનુયોગ, દ્રવ્યાનુયોગ અને કરણાનુયોગના યુદ્ધ, અટવી, દરબાર વગેરેના મૌલિક તથા સજીવ વર્ણન વાલ્મિકી વિષયો પણ આવરી લેવાયા છે. અને વ્યાસની યાદ અપાવે છે. વિવિધ પ્રસંગોએ આચાર્યદેવ સદુપદેશ પણ આપતા જ રહ્યા Page #222 -------------------------------------------------------------------------- ________________ ૪૬ છે, જેમ કે ૧૫મા સર્ગમાં રાજવધૂઓને ઉપદેશ. ૨૨મા સર્ગમાં રાણીઓને ઉપદેશ, ૨૮મા સર્ગમાં સાગરબુદ્ધિ પિતાને ઉપદેશ ઘટનાઓનું વર્ણન એટલું બધું તાદ્દશ, સજીવ અને સચિત્ર કર્યું છે, કે તે વાંચતા-વાંચતા પાઠકના માનસમાં તે પ્રસંગ સાક્ષાત ખડો થાય છે. આ ગ્રંથનું એ સમય-કાળમાં જૈન ધર્મ અને સાહિત્યમાં સ્થાન : વરાંગચરિતના વિવિધ સર્ગના વર્ણન દ્વારા આચાર્ય જટાચાર્યે દક્ષિણ ભારતમાં તે સમયમાં પ્રવર્તમાન જૈનધર્મનું એક સુંદર ચિત્રણ આપ્યું છે. તેમણે જૈનેતર દેવી-દેવતાઓની, વેદોના યાજ્ઞિક ધર્મની અને પુરોહિત વિધિવિધાનની ખૂબ ખબર લીધી હતી. પુરોહિતોને કેવી રીતે રાજદરબારમાંથી બહાર કાઢ્યા અને તેમના ક્રોધનોશ્રાપનો કોઈ પ્રભાવ રાજાઓ પર ન પડ્યો. તેમણે જૈન મંદિરો, જૈન પ્રતિમાઓ તથા જૈન મહત્સવનું સુંદર વર્ણન કર્યું છે. તેમના લેખ ઉપરથી જણાય છે કે મંદિરોની દિવાલ પર પુરાણિક ઉપાખ્યાત ચિત્રિત કરવામાં આવતા હતા. તેમણે રાજ્ય તરફથી મંદિરને ગ્રામ વગેરે પણ દાનમાં આપ્યાનો ઉલ્લેખ છે. પ્રબુદ્ધ જીવન જટિલ મુનિ કર્ણાટકના વતની હતા અને તેમનો સમય લગભગ ઈ. સ. ૬૫૦ થી ઈ. સ. ૭૫૦નો હતો, જેથી ઉપર દર્શાવેલ વાર્તા દક્ષિણ ભારતની તે સમયની પરિસ્થિતિના પ્રકાશમાં દેખવી યોગ્ય છે કારણ કે તે સમય ચાલુક્ય વંશમાં જૈન ધર્મનો ખુબ પ્રસાર થયો હતો. તે સમયમાં જ રવિકીર્તિએ મેચુટીકા મંદિર બનાવડાવી પ્રસિદ્ધ ‘એહોલે શિલાલેખ'માં તેનો ઉલ્લેખ કર્યો. સાતમી શતાબ્દિના અંતમાં ચાલુક્ય અને ગંગવંશના રાજાને પણ પોતાના આધિન કર્યાં. ગંગરાજા પણ જૈનધર્મ રક્ષક હતો. આમ તેમના સમયમાં પણ જૈનધર્મ રાજ્યધર્મ હતો. ઈ. સ. ૬૪૦ના શ્રુઆનત્સંગે તેમના પ્રવાસ વર્ણનમાં દક્ષિણના પલ્લવ અને પાઠ્ય રાજ્યમાં ઘણાં દિગમ્બર જૈન મંદિર અને દિગમ્બર જૈનોનો ઉલ્લેખ કર્યો છે. કદમ્બ, ચાલુક્ય અને બીજા રાજાઓ દ્વારા અપાયેલા દાનનો ઉલ્લેખ શિલાલેખો અને નામપત્રમાં મળે છે. ઉદ્યોતનસૂરિની પ્રખ્યાત કુવલયમાલાની (ઈ. સ. ૭૭૮) એક ગાથામાં વરાંગચિરતને ‘ડિલ'ની રચના તથા પદ્મચરિતને ‘રિહર્ષકા’ની રચના બતાવી છે. જિનસેન પ્રથમ પોતાના ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૦ વરાંગચરિતના રચિયતા છે. ધવલ કવિએ તેમના અપભ્રંશ ભાષાના હરિવંશપુરાણમાં (ઈ. ૧૧મી શતાબ્દી લગભગ) સ્પષ્ટ રીતે ઉલ્લેખ કર્યો છે કે સુલોચનાચરિત મહાસેનની, પદ્મચરિત વિર્ષાની, હરિવંશપુરાણ જિનસેન પ્રથમની અને વરાંગચરિત જટિલમુનિની રચના છે. ફળશ્રુતિ આમ આચાર્યદેવ શ્રી જટાસિંહનદિએ વર્ણવેલ વરાંગ ચરિતના ઉપરોક્ત વિવરણ ઉપરથી એ ફલિત થાય છે કે જે જીવ સંસારિક સંપત્તિ અને ભોગ-ઉપભોગની સામગ્રીને પ્રાપ્ત કરવા માટે આવશ્યક બધા જ કુકર્મો ખૂબ જ ચાવી અને તત્પરતાથી કરે છે તે જન્મ જન્માંતરોમાં પ્રાપ્ત થવાવાળા દુઃખોનો પાર નથી પામતા અને લાંબા સમય સુધી નરક ગતિમાં જ સબડે છે. જે આત્મા આ ભવમાં મત દ્વારા સંસારની સમસ્ત વિભૂતિ તથા ભૌગોપોગ સામગ્રી વિશે વિચારતો રહે છે અને માનસિક પરિગ્રહ વધારે છે તે માનસિક કાયનાનો ચક્રવર્તી પણ સીધો નરકમાં જાય છે. પૂર્વ ભવમાં બાંધેલા શુભ કે અશુભ કર્મનું ફળ જીવને ક્યાંય છોડતું નથી. પછી ભલે તે પોતાના રાજ્યમાં રહે કે રાજ્ય બહાર, ધરતી પર રહે કે આકાશમાં, મિત્રોથી અને સગાંસંબંધીઓથી ઘેરાયેલો રહે, કર્મના ફળની અટલનાની એવી વિધિ છે કે કોઈપણ કારણ કે યોજનાથી તેનો પ્રતિકાર થઈ શકતો નથી. જે રાગાદિ વિકારીપર્યાય છે તેનો પણ તું કર્તા નથી, અરે કર્તા તો નથી પણ વાસ્તવમાં તે રાગાદિ વિકારી પર્યાયનો જ્ઞાતા પણ નથી. હું તો માત્ર મારા જ્ઞાનને જ જાણું છું. હું જ જ્ઞાન, જ્ઞાતાને શેય હું જ છું. પરદ્રવ્ય જીવને સુખી કે દુઃખી કરી શકતા નથી. દરેક દ્રવ્યનું દરેક સમયનું પરિણામાન અનાદિથી નિશ્ચિત છે અને તે પરિણમનમાં આત્મા અનુકૂળ-પ્રતિકૂળની કલ્પના કરીને સુખ-દુઃખનો અનુભવ કરે છે પણ તે પર દ્રવ્યનું નિશ્ચિત-પરિણમન તો મારા જ્ઞાનનું શેય છે, જીવ તો જાણનાર છે. શુદ્ધ નિશ્ચયથી તો આ પરદ્રવ્યને જાણનારું ઈન્દ્રિય જ્ઞાન ખંડ ખંડ જ્ઞાન છે. તે પણ પરદ્રવ્ય જ છે. કારણ દ્રવ્યઈન્દ્રિયના નિમિત્ત વગર તેને જાણવું થતું નથી. અને જીવ સ્વતંત્રસ્વાધીન જ્ઞાતાદ્દષ્ટા પૂર્ણ પરમાત્મા છે. જીવ જ્ઞાયક મતે જ જાણે છે અને પરને જાણે તે પરબ છે. સંદર્ભ ગ્રંથ : ૧. કુવલયમાલા અને શ્રી હરિવંશપુરાણ (ઈ. ૭૮૩૦ના પથ ૩૫માં વરાંગચરિતને તેના રચયિતાનો ઉલ્લેખ કર્યા વગર તેના ગુણગાન દર્શાવ્યા છે. આચાર્ય જિનસેન દ્વિતીય એ પોતાના આદિપુરાણ (લગભગ ઈ.સ. ૯૩૮)ના એક ખુણામાં જટાચાર્યનું નામ સિંહનંદિ લખ્યું છે. તેમના વરાંગચિરતની ઘણી ખરી સામગ્રી તેમણે લીધી છે. રાચમલ્લ મંત્રી અને સેનાપતિ એ ચામુંડપુરાણ (ઈ. સ. ૯૭૮)ની ગદ્યમાં રચના કરી હતી. જેમાં તેમણે વાંગચરિતનો ઉપયોગ કર્યો હતો અને તેના કર્તાનો ઉલ્લેખ કરતા લખેલું કે 'જટાસિંહનન્દ્રાચાર્ય વૃત્તમ' જેથી તે નિઃસંદેહ જણાય છે કે તેમની સામે તે ગ્રંથ ઉપલબ્ધ હતો. આમ ચામુંડરાયના ઉલ્લેખ અનુસાર જટાસિંહનંદ્યાચાર્ય જ રત્નપ્રભસૂરિ વિચરીત કુવલયમાલા કથા સંક્ષેપ, શ્રી સિદ્ધગિરિ ચાતુર્માસ-ઉપધાનતપ. આરાધક સમિતિ, પાલિતાણા. ૨. વરાંગચરિત, ડૉ. એ. એન. ઉપાધ્યાય માણિકચંદ દિગમ્બર જૈન ગ્રંથમાળા સમિતિ. ૩. પતિ મેં પ્રતિપાદિત ભારતીય સંસ્કૃતિ, ડૉ. રમેશચંદ જૈન ભારતીય દિગંબર જૈન મહાસભા, લખનઉ. ૪. વરાંગચરિત પ્રો. ખુશાલચંદ ગોરાવાલા, ભારતીય દિગમ્બર જૈન સંગ, મથુરા. ૫. વરાંગચરત ભારતવર્ષીય અનેકાંત વિદ્ પરિષદ, ભારતવષ અનેકાંત વિસ્તૃત પરિષદ. ૫, ચિંતામણી સોસાયટી, રામનગર, સાબરમતી, અમદાવાદ-૩૮૦૦૦૫. મોબાઈલ નં. : ૦૯૪૨૭૩૮૦૭૪૩, Page #223 -------------------------------------------------------------------------- ________________ ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૦ પ્રબુદ્ધ જીવન યોગબિંદુ' || રશ્મિ ભેદા. લેખિકા B.Sc. (Physics), M.A. (Jainology) ની શૈક્ષણિક ઉપાધી ધરાવે છે. મોક્ષ પ્રાપ્ત કરવાનો માર્ગ : યોગ' વિષય પર તેમણે શોધપ્રબંધ Ph.D. માટે પ્રસ્તુત કરેલ છે. યોગબિંદુ’ આ ગ્રંથ આચાર્ય હરિભદ્રસૂરિએ વિક્રમની આઠમી આવ્યો છે. સર્વ ભારતીય દર્શનોનું અંતિમ ધ્યેય છે મુક્તિની પ્રાપ્તિ. શતાબ્દીમાં લખેલો છે. જે ન સાહિત્ય ઈતિહાસમાં આ. નામમાં ભેદ મળશે પણ ભાવની ભૂમિકામાં બધા સમાન છે. હરિભદ્રસૂરિનું સ્થાન અતિ મહત્ત્વનું છે. તેઓ જૈન ધર્મ સાહિત્યના યોગદર્શન જેને “કૈવલ્ય' કહે છે, બોદ્ધ દર્શન જેને નિર્વાણની સંજ્ઞા પૂર્વકાલીન અને ઉત્તરકાલીન ઈતિહાસના મધ્યવર્તી સીમાસ્તંભ આપે છે, જૈન દર્શન એને જ મોક્ષ કહે છે. અર્થની દૃષ્ટિએ જોઈએ સમાન છે. તેઓ ૧૪૪૪ ગ્રંથોના પ્રણેતા મનાય છે. તેઓએ તો આ બધા શબ્દો સમાનાર્થી છે. ભિન્ન ભિન્ન દર્શનોના માર્ગ જુદા પ્રાકૃત અને સંસ્કૃત બંને ભાષામાં તથા ગદ્ય અને પદ્ય બંને શૈલીમાં જુદા હોવા છતાં ફલિતાર્થ દરેકનો સરખો જ છે. લખ્યું છે. ભવ્ય જીવોના શ્રેયાર્થે આત્માનું મોક્ષ સાથે સહયોજન ‘યોગ’ શબ્દ સંસ્કૃત ધાતુ “યુજ' પરથી બનેલો છે. “યુજ' ધાતુનો કરનાર “યોગ' આ વિષય પર અનેક ગ્રંથોનું નિર્માણ તેમણે કર્યું. અર્થ થાય છે યોજવું, જોડવું. એટલે મોક્ષ સાથે યોજન, જોડાણ ‘જૈન યોગ' આ વિષય પર લખાયેલ સાહિત્યમાં આ. હરિભદ્રસૂરિએ કરાવે તે યોગ કહેવાય છે. જે પ્રક્રિયા વડે આત્મા શુદ્ધ આત્મસિદ્ધિરૂપ નવો અધ્યાય શરૂ કર્યો. તેમણે પાતંજલ આદિ અન્ય દર્શનની યોગ મોક્ષપદ અથવા નિર્વાણપદને પામે તે યોગ છે. આત્માનું નિજ પદ્ધતિઓ અને પરિભાષાઓનો જૈન યોગ પરિભાષા સાથે સમન્વય શુદ્ધ સ્વભાવ સાથે, સહજાત્મસ્વરૂપ સાથે જોડાણ થવું તે જ યોગનું કરી જૈન યોગને નવી દિશા પ્રદાન કરી. એમના યોગવિષયક ૪ મુખ્ય સ્પષ્ટ સ્વરૂપ છે. મોક્ષરૂપ પરમ શાંતિ પામવાનો માર્ગ એ જ યોગ ગ્રંથો છે- ૧. યોગબિન્દુ, ૨. યોગશતક, ૩. યોગવિંશિકા, ૪. છે. યોગદૃષ્ટિસમુચ્ચય. આવા ‘યોગ’ને સમજવા માટે આ હરિભદ્રસૂરિએ સર્વ દર્શનોના આ બધા ગ્રંથોમાં તેમની યોગાભિરૂચિ અને યોગવિષયક વ્યાપક યોગશાસ્ત્રોની અવગાહના કરી તેમના ભિન્ન ભિન્ન વિચારો અને જ્ઞાનના દર્શન થાય છે. મતોની સૂક્ષ્મ દૃષ્ટિપૂર્વક મીમાંસા કરી તેમાં આવતા વિસંવાદોને યોગબિંદુ' પ૨૭ શ્લોકોમાં સંસ્કૃતમાં લખાયેલ ગ્રંથ છે. આ જુદા પાડીને, વીતરાગ તીર્થકર દેવોએ પ્રરૂપેલા આગમ શાસ્ત્રને ગ્રંથમાં જૈન માર્ગાનુસાર યોગના વર્ણન સાથે સાથે બીજા ધાર્મિક અનુસરીને આ “યોગબિંદુ' ગ્રંથની રચના કરી. જેથી જગતના ભવ્ય પરંપરા અનુસાર યોગની ચર્ચા કરી છે. અને એ યોગ પ્રક્રિયા અને જીવાત્માઓના સંસાર પરિભ્રમણના કારણરૂપ મિથ્યાત્વ, અજ્ઞાન, યોગપરિભાષાઓ સાથે જૈન સંકેતોને સરખાવ્યા છે. યોગબિંદુ અવિરતિ અને કષાયનો નાશ થાય, રાગદ્વેષમોહરૂપ આવરણ દૂર આ ગ્રંથ આત્માને સમ્યગૂ દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપ યોગમાર્ગને થાય અને ભવ્યાત્માઓ હેય, શેય, ઉપાદેય પદાર્થોને યથાસ્વરૂપ બતાવી મોક્ષમાર્ગનો સરળ માર્ગ આપણી સમક્ષ રજૂ કરે છે. જાણે. બાહ્યાત્મપણાને ત્યાગી, સમ્યગદર્શન, જ્ઞાન, ચારિત્રરૂપ જ્યારે આપણે “યોગ' આ વિષયના ગ્રંથનું વિવેચન કરી રહ્યા અંતરાત્મભાવને પ્રાપ્ત કરી ઉત્તમ પુરુષાર્થથી ચારિત્ર યોગ વડે છીએ ત્યારે ભારતીય ધર્મદર્શનોમાં ‘યોગ” કયા કયા અર્થમાં લેવામાં પરમાત્મભાવને પ્રાપ્ત કરે. આવો યોગમાર્ગ આ ગ્રંથમાં નિરૂપણ આવ્યો છે એ પ્રથમ જોઈએ કરેલો છે. ગીતામાં કર્મ કરવાની કુશળતાને તેમજ સમત્વ ભાવને “યોગ” આ. હરિભદ્રસૂરિ આત્મસ્વરૂપને પ્રગટાવનારા આ યોગમાર્ગના એમ કહ્યું છે. ભેદને જણાવતા “યોગબિંદુ’ ગ્રંથમાં કહે છે• પાતંજલ યોગદર્શનમાં ચિત્તવૃત્તિ નિરોધને યોગ કહેલો છે. अध्यात्म भावना ध्यान समता वृत्तिसंशयः । • બોદ્ધ દર્શનમાં યોગને બોધિસત્ત્વની પ્રાપ્તિ માટે હેતુ તરીકે મોક્ષે યોગનાદ્યો | વ શ્રેષ્ટો યયોત્તરમ્ II રૂ // સ્વીકારવામાં આવે છે. અર્થ : જે મોક્ષ સાથે જોડી આપે તે યોગ કહેવાય છે. અધ્યાત્મ, • જૈન દર્શન આત્માની શુદ્ધિ કરનારી ક્રિયાઓને યોગના રૂપે ભાવના, ધ્યાન, સમતા અને વૃત્તિસંશય આ યોગમાર્ગ ઓળખે છે. (મોક્ષમાર્ગ)ના પાંચ અંગો છે. આ સકલક્ષયરૂપ મોક્ષ સાથે આત્માનું આમ યોગને સર્વ દર્શનમાં કોઈને કોઈ રૂપમાં આત્માના યોજન કરે છે તેથી યોગરૂપ છે. એમાં ઉત્તરોત્તર યોગ શ્રેષ્ઠ યોગ ઉત્તરોત્તર ક્રમિક વિકાસ સાધવાના સાધન તરીકે સ્વીકારવામાં છે. Page #224 -------------------------------------------------------------------------- ________________ ૪૮ પ્રબુદ્ધ જીવન ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૦ આ. હરિભદ્રસૂરિએ આ ગ્રંથમાં આત્મસ્વરૂપને પ્રગટાવનારા નહીં ચિંતવેલું તેમજ ભવાંતરનું પણ આપે છે. કલ્પવૃક્ષ અને યોગના-અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા અને વૃત્તિસંશય એમ ચિંતામણી તો વિનાશી વસ્તુ આપે છે જ્યારે યોગ અવિનાશી વસ્તુ પાંચ વિભાગ કર્યા છે. તેમાં સમ્યગૂ દર્શન જ્ઞાન અધ્યાત્મયોગની આપે છે. માટે યોગ આ બંનેથી ઉત્કૃષ્ટ છે. યોગથી આત્માનું વિચારણામાં ઘટે છે. ભાવના અને ધ્યાન રાગ સંયમરૂપ પરમાત્મા સાથે એટલે મોક્ષ સાથે જોડાણ થાય છે એટલે બધા ચારિત્રયોગમાં ઘટે છે. ધ્યાનમાં ધર્મધ્યાન સરાગ સંયમમાં ઘટે છે. ધર્મોથી શ્રેષ્ઠ છે. યોગ મુક્તિનો સ્વયંગ્રહ છે. અને શુક્લધ્યાન, સમતા અને વૃત્તિસંશય વીતરાગ ચારિત્રયોગમાં આવા યોગનું સ્વરૂપ જણાવતા આ. હરિભદ્રસૂરિ કહે છે કે યોગ પ્રાપ્ત થાય છે. આ પાંચ પ્રકારના યોગ સંક્ષિપ્તમાં જોઈએ. જન્મના બીજને ભસ્મીભૂત કરવા અગ્નિતુલ્ય છે. યોગ જરાની પણ ૧. અધ્યાત્મયોગ-ઉચિત પ્રવૃત્તિરૂપ આયુવ્રત, મહાવ્રતોથી યુક્ત ઉત્કૃષ્ટ જરા છે એટલે કે વૃદ્ધત્વનો નાશ કરવા માટે આ યોગ ઉત્કૃષ્ટ થઈ મૈત્રી આદિ ભાવનાઓથી ભાવિત બની, શાસ્ત્રાનુસાર જરા સમાન છે. “યોગ' એ પદનું સંકીર્તન અને શ્રવણ યથાયોગ્ય તત્ત્વચિંતન કરવું એ અધ્યાત્મયોગ કહેવાય. એનાથી પાપક્ષય, અને વિધિપૂર્વક કરવાથી સંચિત કર્મોનો ક્ષય થાય છે અને મલિન વીર્યોત્કર્ષ અને ચિત્ત સમાધિ આદિ પ્રાપ્ત થાય છે. એવા આત્માની શુદ્ધિ થાય છે. યોગથી ધૃતિ, ક્ષમા, સદાચાર, ૨. ભાવના યોગ-આ અધ્યાત્મયોગનો પુનઃ પુનઃ અભ્યાસ યોગવૃદ્ધિ, અદેયતા, ગુરુતા અને અનુત્તર શમસુખની પ્રાપ્તિ થાય કરવો તે ભાવનાયોગ છે. એનાથી કામ, ક્રોધ આદિ અશુદ્ધ ભાવોની છે. આત્માદિનું જ્ઞાન અને સર્વજ્ઞતા આદિની પ્રાપ્તિ એ યોગનું નિવૃત્તિ અને જ્ઞાન આદિ શુભ ભાવોની પુષ્ટિ થાય છે. મહાભ્ય છે. આત્મા-કર્મ આદિની પ્રતીતિનું યોગ જ કારણ છે. ૩. ધ્યાન યોગ- ભાવનાયોગથી ભાવિત થતા થતા ચિત્તને કારણ કે યોગથી નિશ્ચિત જ તત્ત્વસિદ્ધિ થાય છે. અપ્રમાદિ સૂક્ષ્મ ઉપયોગપૂર્વક કોઈ એક પ્રશસ્ત વિષય પર એકાગ્ર કરવામાં આત્માઓને મોક્ષના સાચા માર્ગમાં ગમન કરવા માટે અધ્યાત્મયોગ આવે એ ધ્યાનયોગ છે. આનાથી ચિત્તવૈર્ય પ્રાપ્ત થાય છે અને જ એક માત્ર ઉપાય છે. અધ્યાત્મ એટલે આત્મામાં રહેલા ગુણોનો ભવભ્રમણના કારણોનો વિચ્છેદ કરાય છે. વિકાસ કરવો. તેનાથી જ આત્માને જીવ, અજીવ, પુણ્ય, ૪. સમતા યોગ-અવિદ્યાથી અતિશય કલ્પેલી ઈષ્ટ-અનિષ્ટ પાપ..આદિ નવ તત્ત્વ અને તેના લક્ષણોનો અનુભવ થાય અને વસ્તુઓ પ્રત્યે વિવેકપૂર્વક ઈષ્ટ-અનિષ્ટ ભાવનો ત્યાગ કરી આત્માને કર્મબંધથી છૂટવાનો ઉપાય વિચારાય. સમભાવની જે વૃત્તિ તે સમતાયોગ છે. આ યોગથી લબ્ધિઓ પ્રાપ્ત અનાદિકાળથી જીવો ચતુગર્તિમય સંસારમાં ફર્યા કરે છે. તેનો થાય છે. અંત પુરુષાર્થથી લાવી શકાય છે. આ પુરુષાર્થ અધ્યાત્મ આદિ ૫. વૃત્તિ સંશય યોગ-વિજાતીય દ્રવ્ય સંયોગથી ઉદ્ભવેલી યોગોની સાધના કરવાનો છે. અને આ અધ્યાત્મ આદિ યોગોની ચિત્તવૃત્તિઓનો જડમૂળથી નાશ કરવો, અર્થાત્ એ વૃત્તિઓ ફરીથી સાધના દુષ્કર છે. દરેક જીવ માટે આ યોગમાર્ગ સુલભ નથી. એટલે ક્યારેય ઉત્પન્ન ન થાય તેવો નિરોધ કરવો તે વૃત્તિસંશય યોગ છે. અહીં કયા જીવો આ યોગમાર્ગના અધિકારી અને અનધિકારી છે એ આવો નિરોધ કેવળજ્ઞાનની પ્રાપ્તિ સમયે અને અયોગી કેવળી ગ્રંથકારે બતાવ્યું છે. જે જીવો ચરમાવર્તમાં વર્તતા હોય (અર્થાત્ ગુણસ્થાનકે થાય છે. આ યોગના ફળસ્વરૂપે કેવળજ્ઞાન અને જે ઓ ના સંસાર પ્રવાહની અમુક મર્યાદા નક્કી થઈ હોય), મોક્ષપ્રાપ્તિ થાય છે. શુક્લપાક્ષિક હોય (જે જીવનો અર્ધપુદ્ગલપરાવર્ત જેટલો જ યોગ એટલે જોડાવું, યોજવું. મોક્ષની પ્રાપ્તિ માટે કરાતી સંસારકાળ બાકી રહે તે), ભિન્નગ્રંથી (સમ્યગ્દષ્ટિ), ચારિત્રી હોય, ક્રિયાઓમાં જોડાવું એ ઉત્તમ યોગ છે. જ્યારે મન, વચન, કાયા તેઓ જ અધ્યાત્મયોગ આદિની સાધના કરવાના અધિકારી છે. અને ઈન્દ્રિયોના વિષયમાં જોડાવું એ અપ્રશસ્ત અથવા કુયોગ છે. આપણા આપ્તપુરુષોએ મોક્ષની પ્રાપ્તિ માટે જે યોગમાર્ગ બતાવ્યો આ કુયોગનો ત્યાગ કરી એટલે ઈન્દ્રિયોના વિષય માટે મન, વચન, છે કે ચરમાવર્તમાં આવેલો આત્મા શુદ્ધ નિર્મળ મનવાળો હોય તે કાયાની પ્રવૃત્તિઓને રોકીને આત્મધ્યાનમાં જોડાવું તે પ્રશસ્ત જ યોગના સ્વરૂપને શ્રદ્ધાપૂર્વક સાધી શકે છે. કારણ કે આ જીવો ધ્યાનયોગ ઉત્તમ છે. આવા યોગનું મહાત્મ “યોગબિંદુ’માં વર્ણવતા પરથી મોહનો તીવ્ર પ્રભાવ ઘટી ગયો હોય છે. આથી ઉર્દુ આ. હરિભદ્રસૂરિ કહે છે અચરમાવર્તમાં રહેલા જીવો પર મોહનું દબાણ તીવ્રપણે હોવાથી થોડા: ન્યત: શ્રેષ્ઠો, યોશ્ચિન્તામf: : || તેઓ સંસારના ભોગોમાં રચ્યાપચ્યા રહે છે. આ જીવો યોગમાર્ગે યો 1: પ્રધાન ધર્મા, યો1: સિદ્ધસ્વયંપ્રદ: //રૂ ૭TI. ચાલવા માટે અનધિકારી છે. આ જીવોને આ. હરિભદ્રસૂરિએ અર્થ : યોગ શ્રેષ્ઠ કલ્પવૃક્ષ, યોગ ઉત્કૃષ્ટ ચિંતામણિ રત્ન છે. ભવાભિનંદી કહ્યા છે. કારણ કલ્પવૃક્ષ અને ચિંતામણી ઈચ્છેલું, ચિંતવેલું તેમજ આ ભવ આ યોગાધિકાર પ્રાપ્ત કરવા માટે પૂર્વતૈયારી રૂપ પૂર્વસેવા પૂરતું જ આપે છે. જ્યારે યોગરૂપ કલ્પવૃક્ષ તો નહીં ઈચ્છેલું અને બતાવી છે. આ પૂર્વસેવામાં બતાવેલી ચાર વાતોને આચાર Page #225 -------------------------------------------------------------------------- ________________ ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૦ વિચારમાં ઉતારનાર યોગમાર્ગનો અધિકારી બને છે. આ ચાર વાતો છે ૧. ગુરુ-દેવ આદિનું પૂજન, ૨. સદાચાર, ૩. તપ, ૪. મુક્તિ અનુષ્ઠાનના પાંચ પ્રકાર બતાવ્યા છેપ્રત્યે અપ ૧. ગુરુસેવા–જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ તથા ક્રિયામાં અપ્રમાદી કોઈ સર્વ જીવોને મોક્ષમાર્ગ બતાવનારા જે હોય તે ગુરુ છે. તેવા પૂજ્ય ગુરુઓની શ્રદ્ધાપૂર્વક વિનય, ભક્તિ કરવી તે ગુરુસેવા. દેવપૂજા-જે વીતરાગ, લોકોત્તર દેવો ઉત્તમ આત્મગુણોથી ભરપુર, તેમની પૂજા કરવી, સ્તુતિ કરવી તે દેવપૂજા. ૨. સદાચાર-યમ-વ્રત, નિયમ-ઈન્દ્રિય અને મનનો નિગ્રહ કરનારા અભિગ્રહ તેમજ દયા, દાન, બ્રહ્મચર્ય, ક્ષમા આદિ શુદ્ધ આચાર પાળવા. પ્રબુદ્ધ જીવન ૩. તપ-બાહ્યાંતર અને અત્યંતર તપ ૪. મુક્તિનો અદ્વેષ-સર્વ કર્મનો ક્ષય કરી સચ્ચિદાનંદ આત્મસ્વરૂપને પ્રાપ્ત કરવું, એવા મોક્ષના સ્વરૂપ પ્રત્યે અનાદર ન કરતા પૂર્ણ શ્રદ્ધાથી મોક્ષ તરફ પ્રવૃત્તિ કરવી. (૧) વિષ (૨) ગર (૩) અનુષ્ઠાન (૪) તદ્વેતુ (૫) અમૃત. આમાંથી પ્રથમ ત્રણ અસદ્ અનુષ્ઠાન છે (અનુષ્ઠાન એટલે યોગમાં પ્રવૃત્તિ) એટલે જીવો જે અનુષ્ઠાન કરે છે તેમાં તેઓનો આશય કીર્તિ, ઐશ્વર્ય મેળવવાનો હોય છે, પરોકમાં ફળની અપેક્ષા હોય છે તેથી તે સંસારની વૃદ્ધિમાં કારણભૂત થાય છે. કર્મની નિર્જરા માટે થતા નથી. જ્યારે છેલ્લા બે સદ્નનુષ્ઠાન છે. પુનબંધક આદિ યોગાધિકારીઓને સઅનુષ્ઠાન જ હોય છે. આ શુદ્ધ અનુષ્ઠાન ત્રણ પ્રકારે છે-વિષયશુદ્ધ, સ્વરૂપશુદ્ધ, અનુબંધશુદ્ધ. આ ૧. વિષષશુદ્ધ-મુક્તિના ધ્યેયથી કરાતું અનુષ્ઠાન વિષયસુદ્ધ અનુષ્ઠાન છે. ૨. સ્વરૂપશુદ્ધ-જેનું પોતાનું સ્વરૂપ શુદ્ધ હોય તે સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાન છે. ૩. અનુબંધશુદ્ધ-શાસ્ત્રની આજ્ઞા પ્રમાણે સમ્યજ્ઞાનથી યુક્ત અને પ્રશાંત વૃત્તિવાળા અનુષ્ઠાન અનુબંધશુદ્ધ અનુષ્ઠાન હોય છે. આ ત્રણ અનુષ્ઠાનમાં ઉત્તરોત્તર અનુષ્ઠાન શ્રેષ્ઠ છે. આ પૂર્વ સેવાના યોગે જે જીવો યોગાધિકાર પામ્યા છે એમને આ. હરિભદ્રસૂરિએ ચાર વિભાગમાં વહેંચેલા છે જે આત્મા પુનબંધ છે તેઓ વિષયાનુષ્ઠાન, સ્વરૂપ દુહાનુષ્ઠાન, ૧. અપુનર્બંધક, ૨. ભિન્નગ્રંથિ (સમ્યક્દષ્ટિ), ૩. દેશિવરતિ, અનુબંધશુદ્ધાનુષ્ઠાન આ ત્રણે અનુકુલ સામગ્રીના યોગે પ્રાપ્ત કરે ૪. સર્વવિરતિ. છે. અને ગ્રંથીભેદ કરી શુદ્ધતાપૂર્વક સમ્યગ્દર્શનને પામે છે. પ્રશસ્ત રીતે યોગપ્રવૃત્તિમાં આગળ વધો થયાપ્રવૃત્તિકરણને કરી અનુક્રમે અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ કરીને આગળ વધી સમ્યગ્દર્શન પ્રાપ્ત કરે છે. આ ભવ્યાત્મા ગ્રંથિભેદ કરતા દેવપૂજા, ગુરુભક્તિ, વ્રત, પચ્ચખાણ, તપ, શાસ્ત્રશ્રવણ કરતા સમયગ્દર્શન અને દેશવિરતિરૂપ ચારિત્રભાવને પામે છે. જ્યારથી ગ્રંથિભેદ થયેલ છે ત્યારથી શુભ પરિણામની ધારાને અનુક્રમે વધારતો સંસારના બીજા યોગાધિકારી છે ભિન્નગ્રંથિ એવા સમ્યદૃષ્ટિ જીવો. આ જીવોને ધર્મશાસ્ત્ર શ્રવણ કરવાની ઉત્કૃષ્ટ ઈચ્છા હોય છે અને ચારિત્રધર્મ પ્રત્યે તીવ્ર અનુરાગ હોય છે. તેમનું ચિત્ત મોક્ષાભિમુખહેતુભૂત કર્મમલને હણતો સર્વવિરતિ ચારિત્રને પામે છે. સર્વથી હોય છે. માત્ર દેહથી તેઓ સંસારમાં હોય છે. એટલે કે પૂર્ણ ભાવે, અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, એમ પાંચ મહાવ્રત પાળવા તેમજ રાત્રિભોજન ત્યાગ એવી અનેક પ્રકારની યોગ પ્રવૃત્તિ કરાય છે. પૂર્વે કહેલ અધ્યાત્મભાવ, ભાવના, ધ્યાન, સમતા, વૃત્તિસંશય આ યોગ ગ્રંથિભેદ કરનારા માર્ગાનુસારી આરાધતા અનુક્રમે અધ્યાત્મભાવ રૂપ આત્મસ્વરૂપનો લાભ થાય છે. અધ્યાત્મયોગ સમ્યગ્દર્શન અને જ્ઞાનથી યુક્ત હોય છે. આવા અધ્યાત્મ- યોગીઓ ભાવના, ધ્યાન અને સમતા આ ત્રણ યોગના અભ્યાસથી વૃત્તિસંશય નામના પાંચમા યોગભેદની પ્રાપ્તિ કરે છે. વૃત્તિસંશય એટલે રહેલી કર્મસંયોગના યોગ્યતાની નિવૃત્તિ. આત્માના કર્મ બાંધવાના હેતુરૂપ થનારા ચિત્તની રાગદ્વેષમય ક્લિષ્ટતાવાળી વૃત્તિઓનો નાશ ધર્મધ્યાન અને શુકલધ્યાનના યોગે અપુનર્બંધક જીવો, ભવાભિનંદી જીવોથી વિરોધી લક્ષણવાળા હોય છે. તેઓ ઉદારતા, નિર્લોભતા, અદીનતા, નિર્ભય, સરલતા, વિવેક, જ્ઞાન એવા ગુણોથી યુક્ત હોઈ આ ગુણોને વધારતા જઈ ક્રમશઃ યોગવૃદ્ધિ કરતા, ગ્રંથિભેદ કરવા સમર્થ બને છે. ૪૯ સમ્યગ્દષ્ટિ જીવો ચિત્તના સંકલેશનો હ્રાસ કરતા કરતા ક્રમશઃ ચારિત્રી અવસ્થા પ્રાપ્ત કરે છે. આ ચારિત્રી મહાત્માઓ માર્ગાનુસારી (અર્થાત્ વીતરાગ પરમાત્માના ઉપદેશેલા શાસ્ત્રોમાં અત્યંત શ્રદ્ધાયુક્ત, ધર્મ-પ્રવૃત્તિમાં અત્યંત ઉત્સાહી અને શક્તિ પ્રમાણે ધર્મપ્રવૃત્તિ કરનારા, મહાન પુરુષોના ગુણાનુરાગી) હોય છે. અને શુભ પરિણામ વડે શક્ય તેટલો ધર્મપુરુષાર્થ કરનારા હોય છે. આ દેશ-વિરતિધર અને સર્વ-વિરતિધર ચારિત્રીના વર્ણનમાં અધ્યાત્મ આદિ પાંચ ભેદોનું વર્ણન કરેલું છે. પ્રથમ બે પ્રકારના યોગાધિકારીઅપુનર્બંધક અને સમ્યગ્દષ્ટિ જીવો પર ચારિત્રોહનો વિશેષ પ્રભાવ હોવાથી આ યોગો ‘યોગબીજ’ રૂપે હોય છે. શુભ પરિણામયુક્ત શુદ્ધ અનુષ્ઠાન આત્મસ્વરૂપની શુદ્ધતા કરતો હોવાથી અને મોક્ષ સાથે જોડતો હોવાથી યોગરૂપ છે. અહીં ગ્રંથકારે Page #226 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવન ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૦. કરવો. અનાદિકાલથી આત્માની સાથે લાગેલા કર્મનો ક્ષય કરવા શ્રેણીને પામે છે. આત્મ સ્વરૂપના ઘાતક એવા ઘાતી કર્મોનો નાશ અપૂર્વ પુરુષાર્થ કરી સ્વયં પરમાત્મ સ્વરૂપે થવું. વૃત્તિસંશય યોગની કરીને કેવલજ્ઞાન અને કેવલદર્શનને પ્રાપ્ત કરે છે. પ્રાપ્તિ થતાં આત્મા મુક્તિપદને પામે છે. સંદર્ભ ગ્રંથ : આવી રીતે અધ્યાત્મયોગ, ભાવનાયોગ, ધ્યાનયોગ અને ૧. શ્રી હરિભદ્રસૂરિ પ્રણીત યોગબિંદુ અનુવાદક-શ્રી વિજય રાજશેખરસૂરિજી સમતાયોગના સતત અભ્યાસથી સમતારૂપ સમાધિયોગમાં સ્થિરતા ૨. યોગબિંદુ (ભાવાનુવાદ) અનુવાદ : મુનિ શ્રી મનકવિજયજી પ્રાપ્ત થયેલ યોગી આ છેલ્લા એટલે કે ચરમ ભવમાં સમ્યગ્દર્શન, ૩. યોગબિંદુ (વિવેચન સહ) લેખક : આ. ઋદ્ધિસાગરસૂરિજી * * * જ્ઞાન, ચારિત્રની અપ્રમત્તભાવે આરાધના કરતો ક્રમે ક્રમે ક્ષપક Mobile No. : 9867186440. પ્રબુદ્ધ રૌહિણેય D ડૉ. રૂપા ચાવડા પ્રા. ડો. રૂપા ચાવડા ગાંધીનગરની ઉમા આ૪ મહિલા કોલેજમાં સંસ્કૃતના પ્રાધ્યાપિકા છે ગ્રંથકર્તા તથા સમય પુત્રી મદનવતીનું પણ રોહિણેય હરણ કરી લે છે. ૧૨મી સદીમાં સંસ્કૃતમાં રચાયેલ છ અંકના આ રૂપકની નગરમાં સુભદ્રશેઠના પુત્ર મનોરથનો વિવાહ ધૂમધામથી થઈ પ્રસ્તાવનામાં કહ્યું છે રહ્યો છે. આ વિવાહોત્સવમાં રોહિણેય સ્ત્રી વેશ ધારણ કરી ચાહમાન (ચૌહાણ) વંશના ભૂષણરૂપ શ્રી પાર્શ્વચન્દ્રના કુળમાં નાચગાનમાં પોતાના સાથીદાર શબર સાથે જોડાય છે. ત્યારબાદ, શોભાયમાન યશોવર અને અજયપાલે આદીશ્વર ભગવાનનું ભવ્ય કૃત્રિમ ચીરિકા સર્પ ફેંકીને લોકોની નાસભાગનો લાભ લઈ શ્રેષ્ઠિચૈત્ય નિર્માણ કરાવ્યું હતું. આ જ યાત્રા-ઉત્સવ પ્રસંગે જાલોરમાં પુત્રને લઈ રોહિણેય ભાગી છૂટે છે. પરિસ્થિતિની જાણ થતાં શ્રેષ્ઠિ પરવાદીઓને જીતનાર દેવસૂરીશ્વરના ગણમાં સૂરિ જયપ્રભના શિષ્ય તથા તેનો પરિવાર કલ્પાંત અને રુદન કરે છે. વિદ્યાનિધાન, ગુણી રામભદ્ર મુનિ રચિત “પ્રબુદ્ધ રોહિણેય' પ્રકરણનું ત્રીજા અંકમાં મહાજન-સમુદાય રાજા શ્રેણિક પાસે જઈ મંચન (ઈ. સ. ૧૧૮૬) કરવામાં આવ્યું હતું.” રોહિણેયના કરતૂતોની ફરિયાદ નોંધાવે છે. રાજા કુપિત બની સિદ્ધરાજની રાજસભામાં દિગંબર આચાર્ય મહાવાદી કુમુદચંદ્રને રોહિણયને પકડવા માટે મંત્રી અભયકુમારને આદેશ આપે છે. શાસ્ત્રાર્થમાં પરાજિત કરનાર વાદી દેવસૂરિના પ્રશિષ્ય તથા આ. અભયકુમાર ચોરને પકડવા સજ્જ થાય છે. તેવામાં, અંકને અંતે જયપ્રભસૂરિના શિષ્ય રામભદ્રમુનિ (વિક્રમની ૧૩મી સદી)એ ઉત્તમ સમાચાર મળે છે કે-ભગવાન મહાવીરે મનોરમ ઉદ્યાનમાં સર્જકતાનો પરિચય આપ્યો છે. સમવસરણ કર્યું છે. મુનિશ્રી પુણ્યવિજયજી સંપાદિત “પ્રબુદ્ધ રોહિણેય'ના નિવેદનમાં ચતુર્થ અંકમાં, મંત્રી નગરના ચોરે અને ચોટે જોઈ વળ્યા છે, તેઓ કહે છે-સત્તા સમયથેતેષાં વિક્રમીય ત્રયોદ્રશ શતાબ્દી પર્વ... આમ, પરંતુ ચોરનો ક્યાંય પત્તો નથી. છેવટે, અભયકુમાર નગરને ઘેરો રામભદ્ર કવિનો સમય વિક્રમની ૧૩મી સદીનો કહી શકાય. ઘાલે છે. આ સમયે રોહિણેય નગરમાં ચોરી કરવા માટે જાય છે. વિન્ટરનીઝ આ રચનાનો સમય ઈ. સ. ૧૧૮૫ માને છે. ભગવાન મહાવીરનો ધર્મોપદેશ જ્યાં ચાલી રહ્યો છે તે જ રસ્તેથી પ્રબુદ્ધ રોહિણેય’નું કથાવસ્તુ તથા કથાનિરૂપણ તે પસાર થાય છે. પિતાની અંતિમ આજ્ઞા અનુસાર કાનમાં રોહિણેય ચોરને તેના આસન્નમૃત્યુ પિતા લોહખુરે અંતિમ આંગળીઓ નાંખીને ચાલે છે, જેથી ઉપદેશવાણી કાને પડે નહીં. ઉપદેશ આપ્યો કે–“હે પુત્ર, તું વિવિધ શસ્ત્રોના પ્રયોગમાં નિપુણ કિન્તુ, અકસ્માત્ તેના પગે કાંટો વાગે છે. અસહ્ય પીડા થતાં તે છે, ચોરીની કલામાં નિષ્ણાત છે, પ્રતિભાવાન છે. આમ છતાં કાન પરથી હાથ ઉઠાવી લઈ કાંટો કાઢવા લાગે છે. આ ક્ષણે ભગવાન એક વાર કહેવા માગું છું. જો તું મારો પુત્ર હો, તો સુર-અસુર- મહાવીર પોતાના વ્યાખ્યાનમાં દેવતાઓનું સ્વરૂપ-વર્ણન કરી રહ્યા મનુષ્યોની સભામાં સદ્ધર્મનો ઉપદેશ આપનાર મહાવીરની વાણી હતા. જેમકે-“દેવોના ચરણ પૃથ્વીને અડકતા નથી, નેત્ર નિમેષરહિત તારા કાને પડવા દઈશ નહીં. ચોરી તો આપણો પરંપરાગત કુલાચાર હોય છે, પુષ્પમાળા કરમાતી નથી અને શરીર પ્રસ્વેદ તથા રજથી રહિત હોય છે.” પિતાના ઉપદેશનું પૂર્ણપણે પાલન કરતો રોહિણેય નગરમાં મહાવીરના આ વચન સંભળાઈ ગયા બાદ રોહિણેય ત્વરિત ચોરી કરીને હાહાકાર મચાવી દે છે. વસંતોત્સવના સમયે ઉદ્યાનમાં ત્યાંથી ચાલ્યો જાય છે પરંતુ, અંતે અભયકુમારના છટકામાં પકડાઈ પોતાના પ્રિયતમ સાથે વિહાર-ક્રિીડા કરવા આવેલ ધન સાર્થવાહની જાય છે. Page #227 -------------------------------------------------------------------------- ________________ ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૦. પ્રબુદ્ધ જીવન પાંચમા અંકમાં ચોર પકડાઈ જવાથી રાજા પ્રસન્ન છે અને ચોરને કાર્ય-કલાપની સૂક્ષ્મ બાબતો પર પણ ધ્યાન આપ્યું છે. ભાવોના મૃત્યુ દંડ ફરમાવે છે, પરંતુ, અભયકુમારના કહેવાથી કે “ચોર કાં પ્રકટીકરણમાં કવિનું નૈપુણ્ય જણાઈ આવે છે. તો મુદ્દામાલ સાથે પકડાય અથવા પોતાનો અપરાધ સ્વીકાર કરે, ચરિત-નાયક રોહિણેયના ચરિત્રનો વિકાસ નાટ્યકલાની દૃષ્ટિએ ત્યારે જ તેને દંડ દેવો ઉચિત છે'-ત્યારે રોહિણેયને બંદી બનાવી મહત્ત્વ પૂર્ણ છે. મહાવીર-વાણી સાંભળ્યા બાદ તેનું ચરિત્ર લેવામાં આવે છે. સવૃત્તિઓથી પૂરિત થાય છે; પોતાના ચોર્ય-કર્મ પર તેને મંત્રી અભયકુમારે નાટ્યાચાર્ય ભરતની સહાયથી સ્વર્ગલોકની પશ્ચાત્તાપ થાય છે. “મીઠા રસપૂર્ણ આમ્રફળને ત્યજીને મેં કટુ પ્રતિકૃતિ તૈયાર કરાવી છે જેમાં ગંધર્વો ગાન કરી રહ્યા છે, અપ્સરાઓ લીમડામાં મન લગાડ્યું'-અને તે વિરક્તિનો માર્ગ ગ્રહણ કરે છે. નૃત્ય અને ગીત કરી રહી છે. રોહિણેયને લાગે છે કે તે ખરેખર ચોર હોવા છતાં તેનું વ્યક્તિત્વ કવિત્વપૂર્ણ છે. તે કહે છેસ્વર્ગલોકમાં દેવ બનીને ઉત્પન્ન થયો છે અને દેવાંગનાઓથી વાસંતિક ક્રીડાનો રસ લેવો એ નાગરિકોની સુકૃતિ રાશિનું ફળ વીંટળાયેલ છે. તેવામાં પ્રતિહાર આવીને સ્વર્ગની આચાર મર્યાદા છે.' વસંતોત્સવમાં છુપાઈને જ્યારે તે મદનવતીને જુએ છે, ત્યારે પ્રમાણે રૌહિણેયને પોતાના પૂર્વભવના સુકત અને દુષ્કત જણાવ્યા %િ શું IRમયી, મુિ સ્મરમયી, &િ ફર્ષ નક્ષ્મીમયી ?... એમ બોલી ઉઠે છે. બાદ જ સ્વર્ગસુખ ભોગવી શકાશે-એવો નિયમ બતાવે છે. ત્યાં જ રોહિણેય અત્યંત બુદ્ધિશાળી પણ છે. શાલિગ્રામના દુર્ગચંડ નામે રોહિણેયને દેવવર્ણન કરતી મહાવીરવાણીનું સ્મરણ થાય છે અને ખેડૂત તરીકે તે પોતાનો પરિચય આપે છે. પોતાના સાથીદારને દેવોના તે લક્ષણો આ વ્યક્તિમાં ન દેખાતાં તે પોતાના સુકતો જ તેણે સાધી રાખ્યો છે જેથી અભયકુમાર દ્વારા તપાસ કરવામાં જણાવે છે. મંત્રી અભયકુમારની યોજના નિષ્ફળ જાય છે. રાજા આવતાં તેની વાત સત્ય પુરવાર થાય. પ્રતિહારના વારંવારના દ્વારા અભયવચન આપવામાં આવતાં રોહિણેય સત્ય જણાવી ચોરીનું અનુરોધ છતાં તે પોતાના દુષ્કત જણાવતો નથી. તે કહે છે-“સ્વર્ગ ધન પાછું સોંપે છે. જિન-વચનોને કારણેતે બચી શક્યો-એવી તો સુકૃતથી જ પ્રાપ્ત થાય છે. જો હું પુણ્ય-હીન છું, તો સ્વર્ગ કેવી પ્રતીતિ થતાં તેને પશ્ચાત્તાપ થાય છે અને તે જિન-શરણે જવાનો રીતે પ્રાપ્ત થાય?' નિશ્ચય કરે છે. નાટ્યમંચનહેમચંદ્રાચાર્ય રચિત ત્રિ.શ.પુ.ચમાં રોહિણેય કથાના અંતે આદિનાથના ચૈત્યનિર્માણ ઉત્સવ પ્રસંગે પ્રસ્તુત નાટકની ‘શ્રેણિકરાજાએ જેનો નિષ્ક્રમણ મહોત્સવ કર્યો છે, એવો રોહિણેય ભજવણી કરવામાં આવી હતી. સંસ્કૃત રંગમંચની આ પરંપરા રહી વીર પ્રભુ પાસે જઈ તપશ્ચર્યા કરી, ભાવ સંલે ખના અને છે-કોઈ યાત્રા-ઉત્સવ, મંદિર નિર્માણ મહોત્સવ, વસંતોત્સવ જેવા શુભધ્યાનપૂર્વક મનુષ્યદેહ ત્યજી સ્વર્ગે જાય છે. સમયે સામાજિકો સમક્ષ કે મંદિરના પ્રાંગણમાં સામાજિકોની રસવિષય નિરૂપણ રુચિ અનુસાર નિપુણ નટો દ્વારા નાટકોની ભજવણી કરવામાં આવતી નાટકમાં નાન્દીથી આરંભ કરી જૈનધર્મન વિષય-વસ્તુ હોવા છતાં હતી. ‘દૂતાંગદ’ નાટકનો સોમનાથના મંદિરના જીર્ણોદ્ધાર સંદર્ભે કથાની રમણીયતા અને નાટકની કલાત્મકતામાં સાંપ્રદાયિકતા ક્યાંય આયોજિત ઉત્સવમાં અભિનય કરવામાં આવ્યો હતો. તે જ રીતે આડે આવી નથી. કથાનો મૂળ હેતુ ભગવાન મહાવીરનો મહિમા બિલઉણનું કણસુદરા જન માદર મહોત્સવ પ્રસંગ પર અભિનીત દર્શાવવાનો હોય, પરંતુ રોહિણેય કથા-પ્રસંગોનું નિરૂપણ અત્યંત થયું હતું. ભવભૂતિના નાટકો પણ ભગવાન કાલપ્રિયાનાથના આફ્લાદક અને પ્રભાવક છે. મહોત્સવ પ્રસંગે મંદિરના પ્રાંગણમાં ભજવાયા. “ચંદ્રલેખા વિજય સત નાટકમાં આદ્યાન ટગ્ય સામગ્રી છે. કોઈ પાત્રની રંગમંચ પ્રકરણ’, ‘મોહરાજ-પરાજય” પણ આવાં જ દૃષ્ટાત્ત છે. પર એકોકિત-ભાવાભિવ્યક્તિ નાટ્યદૃષ્ટિએ આકર્ષક છે. પાત્રોની શ્રી ગોવર્ધન પંચાલ દ્વારા ૧૯૯૪માં IIM Ahmedabad ના સંખ્યા અલ્પ છે. રામભદ્ર આ નાટકમાં નૃત્ય-ગીત-વાદ્યનો નોંધ-૧ શ્રી હસમુખ બારાડી કહે છે-“નાટ્ય મંચન બાબતે પાછળના લોકોચિત વિનિયોગ કર્યો છે. નૃત્ય-સંગીતની દુનિયામાં સંસ્કૃતનું સમયમાં જાગરૂકતા આવી, જેમાં શ્રી ગોવર્ધન પંચાલે પ્રશિષ્ટ નાટ્ય કોઈ રૂપક આટલું મનોરંજક નથી. બીજા અંકમાં શ્રેષ્ઠિપુત્રના પરંપરા પર કામ કરવાની સાથે જ સંસ્કૃત નાટકોને મૂળ ભરત વિવાહનું દૃશ્ય અતિ આલાદક તેમજ નાટ્યાત્મક છે. નાટ્યશાસ્ત્રની શૈલીમાં અભિનીત કર્યા. રાજુ બારોટ, હરકિસન દેવભૂમિથી માંડી ગિરિ-ગુફાઓ, વસંતોત્સવ, ન્યાયાલય, વર્મા જેવા યુવા કલાકારો દ્વારા તેનું મંચન થયું. દૂતવાક્ય (૧૯૯૦) સમવસરણ-જેવાં દૃશ્યો અત્યંત મનોહર અને વૈચિત્ર્યપૂર્ણ છે. અને પ્ર. રૌ. (૧૯૯૩)નો અભિનય કરવામાં આવ્યો.” (Tol માંનો લેખ). નાટકમાં કૂટ ઘટનાઓનું પ્રાચુર્ય છે. ચોરને પકડવા માટે કપટ કર્મની કેરાલામાં આજે પણ કુશળ નટસમૂહ દ્વારા નાટ્યશાસ્ત્ર અનુસાર યોજના કરવામાં આવે છે, તો ક્યાંક મદનવતીનું અપહરણ. નાટ્યકારે નાટકોની ભજવણી થાય છે. Page #228 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવન ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૦ પ્રાંગણમાં આ નાટકનું મંચન થયું તે અપૂર્વ ઘટના છે. પ્રસિદ્ધ છે. પ્રકૃતિ વર્ણનમાં કલ્પના, ચમત્કૃતિ અને કાવ્યવૈભવ છે. નગરના વિષય-વસ્તુ, પ્રસંગોની સમુચિત ગ્રંથન-રચના, અલ્પ પાત્રસંખ્યા ઉપવનમાં વસંતોત્સવમાં ડૂબેલા નગરજનોનું વર્ણન હોય કે પછી તેમજ બોલચાલની ભાષા-શૈલીને કારણે પ્રસ્તુત નાટક મંચનક્ષમ સૂર્યોદયનું આ નાવિન્યપૂર્ણ વર્ણન-‘પૂર્વદિશામાં સૂર્ય ઉદય થવાથી કિરણો ફેલાયાં છે, શું સિંદૂરના બિન્દુ ટપકી રહ્યાં છે, કે કુસુમપૂંજ અનુવાદક શ્રી શીલચંદ્રવિજયજી મંચન વિષે નિર્દેશ કરે છે કે- છે? શું કિંકલીતરુનાં પર્ણો ખરી રહ્યાં છે કે પ્રવાલના અંકુર વેરાયાં અંક-૪માં મહાવીરની વાણી રોહિણેયને સંભળાય છે. આ પ્રસંગે છે? સૃષ્ટિ પર કુમકુમનો છંટકાવ થઈ રહ્યો છે કે શોણનહના સ્ટેજ પર પડદા રૂપે સમવસરણ-ધર્મસભાનું ચિત્ર દેખાય અને કમળોનો પરાગ છે?” નેપથ્યમાં માલકૌંસ રાગમાં મહાવીરનું ગાન સંભળાય, ગાયક ‘વિકસિત કમળરૂપી થાળ લઈને, હિમકણરૂપી અક્ષત લઈને, દૃષ્ટિગોચર ન હોય, માત્ર તંતુ કે કંઠવાદ્ય દ્વારા સૂર છેડવામાં આવે. નલિની સજ્જ બની પ્રાત:કાળે જાણે કે સૂર્યની આરતી ઉતારે છે. મંચ પર કાંટો દૂર કરતો રોહિણેય હોય. આ પ્રકારે યોજના કરવાથી (૩) ૨)' અભિનય અત્યંત ગરિમામય બની શકે છે. મૂળ સંસ્કૃત પદ્યનું ગાન સૂર્યાસ્ત થતાં ફેલાતા અંધકારનું વર્ણન- વિશ્વનું ભક્ષણ વધુ પ્રભાવક બને.' કરવામાં વ્યાકુળ ઘોર અંધકાર સર્પના સમૂહ જેવો ફેલાયો છે. | નાટ્યવિદ્ શ્રી એલ.એલ. ચિનિયારા જણાવે છે કે-“જો નાટકમાં વિશ્વવિજેતા સૂર્ય ગગનમાં વ્યાપ્ત તેજ સૃષ્ટિ પર વેરતો..સાગરમાં ગેય તત્ત્વ રાખવું હોય તો પ્રસંગોચિત રાગનો વિનિયોગ કરવાથી સ્નાન કરવા ઉતર્યો છે...' પ્રસંગ વધુ પ્રભાવક બની શકે છે.” કવિના નવીન કલ્પનો કેટલો મનોહારી છે! જેમકે-“નૃત્ય કરતી સ્વરૂપ અને શૈલી સ્ત્રીઓના મોતીના હાર તૂટી જવાથી વેરાયેલા મોતી વડે ગૃહપ્રસ્તુત નાટકમાં સંસ્કૃત પ્રશિષ્ટ નાટકોનું પરંપરાગત સ્વરૂપ પ્રાંગણ સાગર તટ જેવું દેખાય છે.” (form) તેમજ નાટ્યલક્ષણ જળવાયાં છે. અવનતિ યુગમાં રસના “સૂર્યોદય થતાં અંધકાર રૂપી કચરાના ઢગને પગ વડે ખોતરતો, પ્રાધાન્યને કારણે નાટકમાં નૃત્ય-ગાન જેવાં તત્ત્વો ઉમેરાયાં. આમ તારક-કીટકોનો નાશ કરતો, ઉષાની કલગી ધારણ કરેલ, કુંકુમવર્ણ છતાં આ પૂર્ણપણે મંચ તથા અભિનય યોગ્ય કૃતિ છે. સંવિધાનકલા, પિચ્છ ફેલાવતો સૂર્યરૂપી કૂકડો આવ્યો છે.” (૩/૨). નાન્દી, પ્રસ્તાવના, વિષ્ક ભક જેવી યુક્તિઓ નો પ્રયોગ બીજા અંકમાં હાસ્ય-રસનો પ્રયોગ કંઈક ગ્રામ્ય સ્તરે હોવા છતાં કુશળતાપૂર્વક કરવામાં આવ્યો છે. કથાવસ્તુમાં વિકાસને અધિક મનોરંજક છે. એક પ્રસંગે રોહિણેય શબરને કહે છે-“વસ્ત્ર, તક ન હોવા છતાં એક ઘટના-માત્ર સુંદર નાટ્યકૃતિનો આકાર આભૂષણ અને એકાદ રૂપવતી નવયોવના-આટલું મળી જાય તો ધારણ કરે છે. શ્રવણ માત્રથી રસિકજનોના મનને મોહી લેનાર, દિવસ સફળ!” સ-રસ ઉક્તિઓથી સભર, વિવિધ રસોથી છલકતું આ રૂપક છે. નાટકમાં તત્કાલીન સમાજ, રીતિરિવાજ, દેવતાઓની પૂજા ડૉ. ડે આને “પ્રકરણ' પ્રકારનું રૂપક માને છે-નાટકમાં કર્તાએ ઉપાસના, પર્વ-ઉત્સવ, ભોજન-પાન, વસ્ત્રાલંકાર, શુકનપણ તેને “પ્રકરણ’ કહ્યું છે. અપશુકનની માન્યતાઓ, વગેરે સામાજિક ચિત્રણની સાથે જ પ્રસ્તુત નાટકમાં સંસ્કૃત-પ્રાકૃત-માગધી ભાષાનો પ્રયોગ છે. રાજકીય સ્થિતિ, ન્યાય-વ્યવહારુ ધાર્મિક સ્થિતિ, લોકજીવન વગેરે મધ્યયુગમાં કર્તાઓએ સંસ્કૃત ભાષાને સર્વજનોચિત તેમજ જીવંત યથાતથ પ્રતિબિંબિત થયાં છે. બનાવી રાખી. રોહિણેય નિમ્નસ્તરનું પાત્ર હોવા છતાં સંસ્કૃત જૈન કથાઓમાં મોટેભાગે આવું કાવ્ય સૌન્દર્ય મળતું નથી. ભાષામાં સંવાદ કરે છે. નાટકમાં કહ્યું છે તેમ તે વિદ્યા-કલા સમ્પન્ન, અવનતિ યુગમાં ઉત્તમ સર્જકતાનો વિનિયોગ પ્રસ્તુત નાટકમાં સંપત્તિવાન અને બુદ્ધિશાળી છે. તેનો સાથી શબર તેમજ અન્ય દેખાયો. નાટકની પ્રસ્તાવનામાં કહ્યું છે તેમ-રામભદ્રની કવિતા પાત્રો માગધી કે શાબરીનો પ્રયોગ કરે છે. “કૌમુદી મિત્રાણંદ'માં ચંદ્ર, સંગીત અને વનિતા કરતાંય મધુર છે. પણ લૂંટારા સંસ્કૃતમાં વાર્તાલાપ કરે છે. સત્યં સત્યેવ શીતાંશુ સંગીત વનિતાવય: / “પ્રબદ્ધ રોહિણેય'ની શૈલી કંઈક અંશે ક્લિષ્ટ કે ગોડીઘેલી છે. ધુર્ય ક્રિમ માધુર્ય રામમદ્રારાં પુન: (૧/૬) ડૉ. વિજય પંડ્યા કહે છે-“મધ્યકાલીન સંસ્કૃત નાટકકારોએ કૃતિની મહત્તા-હેતુ તથા પ્રભાવ વિષયવસ્તુ અને શૈલીમાં ભવભૂતિનું અનુસરણ કર્યું છે.' પ્રસ્તુત નાટકની રસપ્રદ કથાનું કેન્દ્ર છે-રોહિણેય ચોરનું હૃદય નૃત્ય-ગાન, પ્રહસન જેવું હાસ્યતત્વ પણ આ નાટકમાં મળે છે. પરિવર્તન. આ કથાઘટક જૈન પરંપરામાં પ્રચલિત છે. હેમચંદ્રાચાર્ય વિવાહોત્સવનું દૃશ્ય કે વામનિકા-શબરનો વાર્તાલાપ ચિત્તાકર્ષક ત્રિષષ્ટિશલાકા પુરુષ-ચરિત (પર્વ-૧૦ સર્ગ-૧૧)માં મહાવીર Page #229 -------------------------------------------------------------------------- ________________ ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૦ પ્રબુદ્ધ જીવન ૫૩ ચરિત અંતર્ગત રોહિણેય કથા વિસ્તારથી આપે છે. હેમચંદ્ર રચિત સમય ૧૫૦૧થી ૧૫૩૪ ઈ. સ.નો માનવામાં આવ્યો છે. યોગશાસ્ત્રમાં પણ વૌરોfપ ત્યક્ત વૌર્ય. સાત્ સ્વમા રૌદિmયવત- વિનયસમુદ્ર રચિત રોહિણેય રાસનો સમય ઈ. ૧૪૫૦ થી એવો ઉલ્લેખ છે. આ પ્રચલિત કથા ઘટકને રામભદ્ર મુનિ કલાત્મક ૧૫૦૦ છે. હીરવિજયસૂરિના પ્રશિષ્ય તેમજ વિજયસેનસૂરિના નાટ્યરૂપ આપે છે. શિષ્ય કનકકુશલે સં. ૧૬૫૭માં રોહિણેય કથાનકની રચના કરી.* કથારસની પ્રચુરતાની સાથે મનોરંજન, કુતૂહલ અને ચરિત્રનો આ પ્રકારે, સંસ્કૃત નાટકથી લોકભાષામાં અવતરિત થતાં સર્જન ઉત્કર્ષ પણ કથાનો ઉદ્દેશ્ય છે. અસહ્ય કર્મથી નિવૃત્ત થઈ શુભ કર્મમાં આ યુગમાં થયા. યાત્રા, ભવાઈ જેવા સ્વરૂપો પ્રાદેશિક ભાષાઓમાં પ્રવૃત્તિની પ્રેરણા-એ નકથાઓની વિશિષ્ટતા છે. વીતરાગવાણીનું વિકસિત થયા. શ્રવણ થવાથી, વૈરાગ્યભાવ જાગ્રત થતાં પ્રવ્રજ્યા ગ્રહણ કરી ‘પ્રબુદ્ધ રોહિણેય’નો ભાવાનુવાદ શ્રી શીલચંદ્ર વિજયજીએ કર્યો તપસાધના દ્વારા જીવ મુક્ત થાય છે. ઉપાધ્યાય દેવમૂર્તિ રચિત છે, જે અત્યંત સુગમ્ય, રસાત્મક હોવાની સાથે તેઓશ્રીની રોહિણેય ચરિતમ્માં પણ કહ્યું છે–‘દ્રષોfપ વધવવવ: શ્રવણે વિધાય, સર્જનાત્મક પ્રતિભાનો પરિચાયક છે (ઈ. ૨૦૦૩માં પ્રકાશિત). स्याद्रौहिणेय इव जंतुरुदारलाभ:' આમ, પ્રશિષ્ટોત્તર સંસ્કૃત નાટ્ય સાહિત્યમાં મધ્યકાળમાં ‘પ્રબુદ્ધ જૈનકથાઓમાં ચરિત્ર તો નિમિત્ત માત્ર હોય છે. જન પ્રચલિત રોહિણેય’ નાટકનું અમૂલ્ય પ્રદાન છે. અવનતિકાળ કહેવાતા આ કથાઓનો ઉપયોગ ઉપદેશાત્મક રૂપે થાય છે. ધર્મમાં શ્રદ્ધા ઉત્પન્ન સમયમાં પણ ઉત્તમ સર્જકતાનું તે દ્યોતક છે. કરવી, અહંતુ ધર્મની મહત્તા, નૈતિકતા, સારા-ખોટા કર્મોનું ફળ જૈનધર્મના વસ્તુ અને વાતાવરણમાં વિકસિત થયું હોવા છતાં દર્શાવવું-એ ઉદ્દેશ્ય હોય છે. પ્રસ્તુત નાટકની કથા વિકથા નથી, સાંપ્રદાયિકતાએ નાટ્યકલાને ક્યાંય ઝાંખી પાડી નથી. પ્રશિષ્ટ કેમકે તેની મૂળ પ્રેરણા પાપનું કુ ફળ દર્શાવી વિરકિત ઉત્પન્ન સંસ્કૃત નાટકની તાજગી આ મધ્યકાલીન નાટકમાં પણ જળવાઈ કરવાની છે. જિનપ્રભુની વાણી અને દેશનાનું માહાત્ય અને પ્રભાવ રહી છે. અહીં દર્શાવ્યાં છે. સંદર્ભ ગ્રન્થ-સૂચિ: પશ્ચાદ્વર્તીકાળમાં કથાઓનું સ્વરૂપ બદલાતું રહ્યું, પણ ભાવ (૧) પ્રબુદ્ધરોહિણેય-અનુ. શીલચંદ્રવિજયસૂરિજી. પ્રકાશક-જૈન સા. અકાદમી, એ જ રહ્યો. અભિનવ ધારાઓનો સમાવેશ થતો ગયો અને કથાઓ ગાંધીધામ. (૨) ત્રિષષ્ટિ શલાકાપુરુષ ચરિત-મૂળ તથા અનુવાદ-પર્વ-૧૦. રોચક, ચમત્કૃતિપૂર્ણ તથા લોકભોગ્ય બનતી ગઈ. સામાન્ય જન આત્માનંદ જેન પ્ર. સભા, ભાવનગર. (૩) Indian Kavya Literatureજીવનનું ચિત્રણ પણ તેમાં આવ્યું અને તે મનોરંજક બની. A. K. Warder ભાગ-૭-૮. M. B. દિલ્લી. (૪) જૈન સા.નો બૃહદ્ કામદ્રહ ગચ્છના દેવચંદ્રસૂરિના શિષ્ય ઉપાધ્યાય દેવમૂર્તિએ ઇતિહાસ ભાગ-૬, ગુલાબચંદ ચૌધરી-જૈન તીર્થ ભવન ટ્રસ્ટ, પાલીતાણા. રૌદિmયવરિત'ની રચના કરી. તેમની અન્ય રચના વિક્રમચરિત' (૫) જૈન સા.નો સંક્ષિપ્ત ઇતિહાસ : મોહનલાલ દેસાઈ, ૩ૐકાર સૂરિ જ્ઞાન છે. (સમય વિ. સં. ૧૪૭૧). American Oriental Society મંદિર, સુરત. (૬) પ્રબુદ્ધ રોહિણેય-ભાવનગર. પુણ્યવિજયજી દ્વારા સંપાદિત. 1924 થી પ્રકાશિત લેખમાં H. M. Johnson દેવમૂર્તિ (૭) મધ્યકાલીન નાટક-રામજી ઉપાધ્યાય. આચાર્યનો સમય ઈ. સ. ૧૪૪૦ આપે છે. દેવમૂર્તિની (૮) રોહિણેય કથા-દેવમૂર્તિ આ. રચિત, મૂળ ગ્રંથ પ્રકાશક : જિન શાસન રચનાનો અનુવાદ તેઓએ ઈ. સ. ૧૯૩૦માં કર્યો છે. તેઓ આરાધના ટ્રસ્ટ (૯) મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય કોષ (૧૦) સંસ્કૃત જણાવે છે કે કેટલીય હસ્તપ્રતોમાં રોહિણેય કથાનક છે, જે નાટકોનો પરિચય-ડૉ. નાન્દી ગુ. યુનિ. ગ્રંથ નિર્માણ બોર્ડ (૧૧) જૈન કથા પ્રકાશિત થયેલ નથી. સાહિત્ય કી વિકાસ યાત્રા-ઉપાધ્યાય દેવેન્દ્રમુનિ-ઉદયપુર (૧૨) જૈન કથા સાહિત્ય-વિવિધ રૂપોં મેં-ડૉ. જગદીશચંદ્ર જૈન પ્રાકૃત ભારતી, જયપુર. (૧૩) પછીના સમયમાં આ જ કથાનકના આધારે અન્ય રચનાઓ થઈ, History of Sanskrit Literature - ક્રિશ્ચમચારીયર. (૧૪) જેમાં દેપાલ શ્રાવક રચિત રોહિણેય રાસ ગુજરાતીમાં છે. તેનો મહાઅમાત્ય વસ્તુપાલ કા સાહિત્ય મંડલ-ડૉ. સાંડેસરા-જૈન સંસ્કૃતિ શોધમંડળ-વારાણસી. (૧૫) જૈન ગૂર્જર કવિઓ-ભાગ-૧. (૧૬) જિન નોંધ: (૧) આ. દેવમૂર્તિનો સમય વિ. સં. ૧૪૨૧ રત્નકોશ. (૨) અનુવાદ-Studies in honour of Maurice Bloomfield * * * (૩) લોહખરાનઉ બેટડઉ તિણિ શ્રેણીસુત કલિકે ગાંધીનગર. મોબાઈલ : ૦૯૮૨૫૧૬૪૩૫૬ તાત આદેસઈ ઉવટિ ચાલતાં કંટકઉ એક ભાગ. કાઈ કાંટા આઠ કાઢ્યા, મોકલઉ થિઉ પાગ. નોંધ: (૪) (અ) જૈન ગૂર્જર કવિઓ-ભાગ-૧ પૃ. ૧૩૪, ૨૮૫. ચોર અદૃષ્ટ સઉ સમોસરણિ જિણ (બ) જૈન સાં.નો સંક્ષિપ્ત ઇતિહાસ-પૃ. ૩૨૪, ૩૮૭. ચોરિયાં એ, એકલડાં અમરતણાં. (ક) ગુજરાતી મધ્યકાળનો ઈતિહાસ. Page #230 -------------------------------------------------------------------------- ________________ ૫૪ પ્રબુદ્ધ જીવન ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૦ શ્રી શાલિભદ્ર ચરિત્રમ્ | હિંમતલાલ કોઠારી લેખક નિવૃત્ત વિજ્ઞાન શિક્ષક છે. પ્રસ્તાવના : કાવ્ય તરીકે વર્ણવી શકાય. આ મહાકાવ્ય સંસ્કૃત/પ્રાકૃત ભાષામાં આપણી પવિત્ર ભારતભૂમિ મહાપુરુષોની ભૂમિ છે. પ્રથમ લખાયેલું છે જેમાં ધન્ના અને શાલિભદ્રની સંપૂર્ણ કથા સુંદર કાવ્યમાં તીર્થ કર શ્રી ઋષભદેવથી માંડીને શ્રી મહાવીર પ્રભુના શાસન આલેખાયેલી છે. દરમ્યાન અનેક મહાપુરુષો, સંતો, મહાસતીઓ અને સાધુ આ કથા કાવ્યની રચના નાગેન્દ્ર ગચ્છના આચાર્ય શ્રી હેમપ્રભ મહાત્માઓ આ પવિત્ર દેશમાં થઈ ગયા છે. સૂરિજીના શિષ્ય શ્રી વિબુધ સૂરિજીની પ્રેરણાથી અને શ્રી આપણાં જૈન લોકો-વેપારીઓ ચોપડા પૂજન એટલે કે શારદા સરસ્વતી દેવીના દિવ્ય આશીષથી ધ્યાન ધરીને વિ. સં. ૧૩૩૪માં પૂજન કરતી વખતે દિવાળીના દિવસે પોતાના વેપાર ધંધાના કચ્છમાં આવેલ તીર્થાધિરાજ શ્રી ભદ્રેશ્વરમાં કરેલી છે. આ કાવ્યમાં ચોપડામાં પ્રથમ પાને આવા પુણ્યાત્માઓને યાદ કરી તેમના જેવી ૧૨૨૪ શ્લોકો અનુછુપ છંદમાં આવેલા છે. આ કાવ્ય શબ્દાલંકાર વિશેષ પ્રકારની શક્તિ-બુદ્ધિ અને સંપત્તિની માંગણી કરી તેમના તથા અર્થાલંકાર એમ બન્ને પ્રકારના અલંકારોથી વિભૂષિત કરાયેલ શુભ નામો લખે છે. જેમાં એક નામ “ધન્ના-શાલિભદ્રની ઋદ્ધિ છે. આ સંપૂર્ણ ગ્રંથના સંશોધક છે પૂજ્ય આચાર્ય શ્રી કનકપ્રભુ હોજો' એમ લખવામાં આવે છે. ' સૂરિજીના શિષ્ય અને પ્રસિદ્ધ સંશોધક શ્રી પદ્યુમ્નસૂરિજી મહારાજ. આપણો શ્રી સકળ સંઘ પ્રાતઃકાળના રાઈ-પ્રતિક્રમણમાં પણ શાલિભદ્ર અને ધન્નાજી તો સાળા-બનેવીના સંબંધ બંધાયેલા આવા કેટલાંક મહાપુરુષોના નામનું સ્મરણ કરે છે અને તે માટે હતા. શાલિભદ્ર-ધન્નાના જીવનને વર્ણવતા અનેક કાવ્યો સંસ્કૃતભરોસરની સઝાય બોલે છે. પ્રાકૃત ભાષામાં લખાયેલા છે. મધ્યકાલીન સાહિત્યનો ઈતિહાસ પ્રભુ મહાવીર સ્વામીના સમયમાં રાજગૃહી નગરીમાં ધન્ના અને જોતાં આપણને ખ્યાલ આવે છે કે ગુજરાતી ભાષામાં પણ ધન્નાશાલિભદ્ર નામના અતિ સમૃદ્ધિવાન શ્રાવકો વસતા હતા. ધન્ના શેઠને શાલિભદ્રના જીવન વિષે અનેક રાસ-ચોપાઈ અને રાસ તેમજ આઠ પત્નીઓ હતી અને શાલિભદ્રને બત્રીસ પત્નીઓ હતી. આ સજ્જાઈ જોવા મળે છે. બન્ને શ્રાવકો પોતાની ભૌતિક સુખ-સામગ્રી અને વૈભવ છોડી, શ્રી ધર્મકુમાર પંડિત એક અપ્રસિદ્ધ કવિ ચૌદમી સદીના પૂર્વાર્ધ પોતાની સ્વરૂપવાન પત્નીઓને છોડી પ્રભુ મહાવીરની દેશના ભાગમાં થઈ ગયા. આ કવિવરે શ્રી શાલિભદ્ર કાવ્ય (શ્રી શાલિભદ્ર સાંભળી પ્રભુ મહાવીર દેવ પાસે સંયમ સ્વીકારી દીક્ષા લઈ ચારિત્ર ચરિત) નામનો અભુત ગ્રંથ બનાવ્યો છે. તેઓ ઉચ્ચ કોટીના જીવનની ઉતકૃષ્ટ સાધના કરી અંતે અનશન કરી અનુત્તર વિમાનમાં વિદ્વાન હતા. તેઓના આ ગ્રંથમાં દરેક શ્લોકમાં કંઈક ને કંઈક ગયા અને દેવ થયા. ત્યાંથી ચ્યવી મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્યપણું નવીનતા જોવા મળે છે. જ્યોતિષ, મંત્ર અને પૌરાણિક વાતો પણ પ્રાપ્ત કરશે અને તેઓ મોક્ષમાં જશે. તેઓએ પોતાની રચનામાં વણી લીધી છે. વર્તમાન કાળમાં આ આવા મહાપુરુષોના જીવનને વર્ણવતા ઘણા બધા કાવ્યો અને ગ્રંથની સાનુવાદ ટીકા પૂજ્ય શ્રી મુનિન્દ્ર વિજયજી મહારાજે કરેલ ગ્રંથો ઘણા બધા લેખકોએ અને કવિઓએ સંસ્કૃત તેમજ પ્રાકૃત છે. ભાષામાં લખેલા છે. પાછળથી આવા ગ્રંથોનું અન્ય ભાષામાં ગ્રંથનો વિગતે વિષય: ભાષાંતર તેમજ ટીકાઓ પણ લખાયેલી છે. પ્રસ્તુત શ્રી શાલિભદ્ર ચરિત્ર (શ્રી શાલિભદ્ર મહાકાવ્યોમાં શ્રી અઢી હજાર વર્ષોથી પણ વધુ સમય પહેલાં થઈ ગયેલા પ્રભુના મહાવીર પરમાત્માના સમયમાં બનેલી ઘટનાને કથા કાવ્ય સ્વરૂપે શાસનકાળમાં આવા બે મહાપુરુષો ધન્ના અને શાલિભદ્રની કથા રજૂ કરવામાં આવેલી છે. આ કાવ્ય ગ્રંથમાં જુદા જુદા વિભાગોમાં પણ એક સુંદર ગ્રંથમાં સચવાયેલી છે. વિષય વસ્તુ વર્ણવેલી છે. શાલિભદ્ર ચરિત્ર વિષે કાંઈક : ૧. મગધ દેશમાં તે સમયે શાલિગ્રામ નામનું એક નગર હતું આ ગ્રંથનું નામ છે શ્રી શાલિભદ્ર ચરિત્ર અથવા મૂળ નામ શ્રી ત્યાં ધન્ના નામે એક ગરીબ વિધવા બાઈ રહેતી હતી. તેણીને સંગમ શાલિભદ્ર મહાકાવ્યમ્. આ એક અદ્ભુત ગ્રંથ છે. આ ગ્રંથ કાવ્યના નામનો એક પુત્ર હતો. ધનિકોના ઘરમાં કામ કરીને તે પોતાના કર્તા છે શ્રી ધર્મકુમાર અને ગ્રંથનો સમય છે વિ. સ. ૧૩૩૪. આ વહાલા પુત્રનું પોષણ કરતી હતી. બાળક ચાર વર્ષની ઉંમરે પહોંચ્યા ગ્રંથ શાલિભદ્ર ચરિત્ર (શ્રી શાલિભદ્ર મહાકાવ્યમ્)ને સકલ કથા Page #231 -------------------------------------------------------------------------- ________________ ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૦ બાદ ગોવાળ તરીકે ઉછ્યું, આઠ વર્ષની ઉંમરે ઢોર ચરાવવા જંગલમાં જતો. એક તહેવારના દિવસે સંગમ ગામમાં ઘરે-ઘરે દૂધની ખીર બનતાં જોઈને ઘરે આવીને પોતાની માતાને ખીર બનાવી આપવા વિનવે છે. આવી બેહુદી માંગણીથી મા બહુ ચિંતિત બને છે કારણ તેની પાસે ખીર માટે દૂધ કે ખાંડ હતા નહિ, પાડોશીના સહકારથી દૂધ અને ખાંડ માંગી લાવીને દૂધની ખીર બનાવે છે. માતા બહાર જાય છે અને બાળક સંગમ ખીર ખાવાની તૈયારી કરે છે ત્યાં જ માસ-ભ્રમણના તપસ્વી એક મુનિ આવે છે. મહાત્માને દેખી સંગમનું હૃદય નાચી ઊઠે છે અને વિચારે છે અહો! મારું સદ્ભાગ્ય આજે તો મારે ત્યાં ચિત્ત, વિત્ત અને પાત્રનો ત્રિવેણી સંગમ થયો છે અને વાદળ વિનાની વૃષ્ટિ થઈ છે. આ પ્રમાણે આનંદિત થયેલા સંગમે નિષ્કામ ભાવે મુનિને બધી ખીર વહોરાવી દીધી મુનિ ધર્મ લાભ કહીને ચાલ્યા ગયા. મા ઘરે આવે છે અને વાત જાણે છે. મા ફરીથી ખીર બનાવી આપે છે. પ્રથમ વાર જ દૂધની ખીર જોઈને બાળક સંગમ બધી ખીર આરોગી જાય છે. પ્રથમવાર ખીર ખાવાથી તે પચી નહિ અને પેટમાં દર્દ ઉપડતા પોતાનું મૃત્યુ નજીક દેખાયું છતાં પણ ખીર-દાનની અનુોદના કરતા કરતા બાળક સંગમ મૃત્યુ પામ્યો. પ્રબુદ્ધ જીવન ૨. આ જ મગધ દેશના પાટનગર રાજગૃહી નગરીમાં રાજા શ્રેણિકનું રાજ્ય હતું અને ચેણા રાજાની પટ્ટરાણી હતા. અભયકુમાર મહામંત્રી હતા. તે નગરમાં ગોભદ્ર નામના એક શેઠ હતા અને ભદ્રા નામની તેમની શેઠાણી હતા. ભદ્રા શેઠાણીની કુતિએ આ સંગમ અવતર્યો. આ બાળક ગર્ભમાં હતો ત્યારે ભદ્રા માતાએ શાલિ (ચોખા)ના ખેતરને સ્વપ્નમાં જોયું તેથી બાળકનું નામ શાલિભદ્ર પાડ્યું. પિતાએ યુવાન પુત્રને બત્રીસ શ્રેષ્ઠ પુત્રીઓ સાથે પરણાવ્યો. દિવસ કે રાતની ખબર પડે નહિ તેવા સુખમાં શાલિભદ્રનો સંસાર પસાર થવા લાગ્યો. ૩. એક શુભ દિવસે ગોભદ્ર શેઠ વૈરાગ્યની વિચારધારામાં ચઢી પુત્રને ગૃહભાર સોંપી સંયમ લેવા ઉત્સુક બને છે. તે જ સમયે પ્રભુ મહાવીર રાજગૃહી નગરીમાં પધારે છે. ગોભદ્ર શેઠને તો જોઈતું હતું તે સામેથી મળ્યું. વૈભારગિરિ ઉપર પરિવાર સાથે પ્રભુની દેશના સાંભળી વૈરાગ્યના રંગે રંગાયેલા પત્ની અને પુત્રની પરવાનગી મેળવી સંયમના સંગાથી બનવા ઉત્સુક બન્યા અને ચર્ચાના અંતે દીક્ષા ગ્રહણ કરી. સંયમ જીવનની સુંદર આરાધના કરી અનશનપૂર્વક કાળધર્મ પામ્યા. અને ગોભદ્ર શેઠને અવધિજ્ઞાનના ઉપયોગથી પૂર્વભવની જાણ થાય છે. અને પુત્ર ઉપર વાત્સલ્ય ભાવનો ધોધ વહેવા લાગે છે. ગોભદ્ર શેઠ દરરોજ આભૂષો, વસ્ત્રો, કલ્પવૃક્ષોના ફૂલની માળાઓ તથા ચંદનાદિના વિલોપનો વગેરેની ૯૯ પેટીઓ ૫૫ શાલિભદ્રને ત્યાં દેવલોકમાંથી ઉતારવા લાગ્યો. શાલિભદ્ર પા દરરોજ નવા વસ્ત્રો પહેરી, અલંકારો પહેરી વિલોપનો લગાવી પોતાની બત્રીસ પત્નીઓ સાથે દિવ્ડ સુખ માણવા લાગ્યો. ૪. એક સમયે રાજગૃહી નગરીમાં રત્ન કંબલ વેચનારા કેટલાક વેપારીઓ આવ્યા અને રાજા શ્રેણિકના મહેલમાં જઈને તે કંબલ ખરીદવા કહેવા લાગ્યા. શ્રેણિક મહારાજાએ કંબલનું મૂલ્ય પૂછતા વેપારીએ કહ્યું આ કંબલનું મૂલ્ય એક લાખ સોનામહોર છે. શ્રેણિક મહારાજાએ આ મૂલ્યવાન કંબલો ખરીદવાની અશક્તિ બતાવી. તેથી વેપારીઓ શાલિભદ્રને બંગલે જાય છે. અને ભદ્રા માતાને આ રત્ન કંબો ખરીદવા કહ્યું. ભદ્રા શેઠાણીએ પોતાની બત્રીસ પુત્રવધૂઓ માટે બત્રીસ કંબલની માંગણી કરી પરંતુ આ વેપારીઓ પાસે માત્ર આઠ કંબલ જ હતી. ભદ્રાએ આ આઠે કંબલ ખરીદી લીધી અને દરેક કંબલના ચાર-ચાર ટૂકડા કરી દરેક ટૂકડો પગ લૂંછવાના રુમાલ તરીકે આપી દીધો. પ્રેશિક મહારાજાની મહારાણી ચેલ્લણાએ જ્યારે આ વાત સાંભળી ત્યારે રાજાને ગમે તેમ થાય તો પણ પોતાને એક કંબલ અપાવવા કહ્યું. તુરત જ શ્રેણિક રાજાએ વેપારીઓને બોલાવવા માણસ મોકલ્યો. વેપારીએ તો બધા કંબલ ભદ્રા શેઠાણીને વેચી દીધા હતા. રાણીના મુખે શાલિભદ્રની પ્રશંસા સાંભળી રાજા શ્રેશિક આ શાલિભદ્રને પોતાના બંગલે મળવા બોલાવે છે. ભદ્રા શેઠાણી કી છે, ‘મારો પુત્ર બહાર નીળતો નથી. બગીચામાં પણ જતો નથી. જો આપ મળવા માંગતા હો તો મારે બંગલે પધારો.' રાજા શ્રેણિક શાલીભદ્રના બંગલે જાય છે. શેઠાણીએ ભવ્ય સ્વાગત કર્યું. અને ભદ્રા માતા શાલીભદ્રને બોલાવવા ઉપર ગઈ અને કહ્યું, 'બેટા, નીચે આવ, શ્રેણિક મળવા આવ્યા છે.' શાલિભદ્ર જવાબ આપે છેઃ ‘મારે નીચે આવી શું કામ છે યોગ્ય કિંમત આપી કરીયાણું ખરીદી લ્યો.' (શ્રેણિક નામનું કરીયાણું આવે છે), ભદ્રા શેઠાણી કહે છે, 'બેટા, આ કરીયાણું નથી. આ તો આપણા નગરના માલિક છે.' માતાની આ વાત સાંભળી શાલીભદ્ર આશ્ચર્ય પામે છે અને વિચારે છે શું મારા ઉપર હજુ કોઈ માલિક છે? જો ત્રણ ભુવનના નાથ વિદ્યમાન હોય તો નાથ બનવાની કોઈને શી જરૂર? માલિક શબ્દથી જ શાલીભદ્રના હૃદયમાં ચિનગારી ચંપાઈ ગઈ. રાજાને મળવા નીચે ઉતર્યો પણ મન માનતું નથી, અતિશય રૂપવાન અને સૌભાગ્યવાન શાલિભદ્રને જોઈને શ્રેણિક રાજાને સંતોષ થયો. શાલિભદ્રનો વૈભવ વર્ણવતી બીજી એક ઘટના બને છે. ભદ્રા શેઠાણીના આગ્રહથી શ્રેણિક મહારાજ મહેલમાં સ્નાન કરે છે તેવા સમયે તેમની આંગળીમાંથી અંગુઠી-વીંટી ઉડીને બાજુના ફૂવામાં જઈ પડે છે. રાજા નિરાશ થાય છે ત્યારે શેઠાણીએ કૂવાનું બધું પાણી બહાર ફેંકાવી કૂવો ખાલી કરાવ્યો. શ્રેણિક રાજા ખાલી Page #232 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવન ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૦ કૂવો જુએ છે તો તેના વિસ્મયનો પાર રહેતો નથી. કૂવામાં પહોંચ્યા. આઠેય પત્નીઓ સહિત ધન્નાએ પ્રભુ પાસે દીક્ષા લીધી. ઝળહળતા આભૂષણો વચ્ચે તેની વીંટી સાવ ઝાંખી નજરે પડે છેઆ જોઈને માતાને કહે છે, “હજુ તું મને કેમ દીક્ષા લેવા રજા નથી ત્યારે રાણીની દાસી કહે છે : અમારા સ્વામી શાલિભદ્ર માટે આ આપતો ?' બધી વસ્તુ સાવ નકામી છે. તેઓ તો દરરોજ દેવે મોકલાવેલ નવા ભદ્રા શેઠાણી શાલિભદ્રને દીક્ષા લેવા રજા આપે છે. શ્રેણિક આભૂષણો પહેરે છે અને જૂના આભુષણો વસ્ત્રો આ કૂવામાં ફેંકી મહારાજાએ કહ્યું, ‘હું પોતે જ શાલિભદ્રનો દીક્ષા મહોત્સવ કરીશ. તેણે અઠ્ઠાઈ મહોત્સવ કર્યો. સાત ક્ષેત્રોમાં પોતાની સંપત્તિ વાપરી. (૫) રાજા શ્રેણિક તો જાય છે પણ શાલિભદ્રના હૃદયમાં વિચાર સોનેયાઓનું દાન કરીને શુભ મુહુર્તે પ્રભુ મહાવીરે દીક્ષા આપી. ક્રાંતિ પેદા કરતો જાય છે. શાલિભદ્ર વિચારે છે રાજાઓના જીવનમાં દીક્ષા પર્યાયમાં બનેવી ધન્ના મુનિ સાથે મૈત્રી જામી જાય છે અને શાનું સુખ? બંને સાધનામાં જોડાય છે. શાલિભદ્રને સમજાય છે કે, આવું રાજાઓને મળતું સુખ માત્ર દીક્ષા પર્યાયમાં ગુરુ ગોતમે ધન્ના અને શાલિભદ્રને અગિયાર મમતા'નું જ છે. “આ બધું મારું છે” આવા વિચારો જ રાજાને અંગો ભણાવ્યા. ગુરુ નિશ્રામાં તપ, તપવા લાગ્યા અને તપથી આનંદ આપે છે. કાયા કરમાવા લાગી. આવા મમતા-મૂલક સુખો કહો કે સ્વર્ગના સુખો મારે ન જોઈએ. ૧૨ વર્ષ બાદ ગુરુ સાથે તેઓ રાજગૃહી નગરીમાં પાછા આવે બહારથી સુખનો દેખાવ છે પણ અંદર તો પરાધીનતાનું દુઃખ છે. છે. માસક્ષમણની ઉગ્ર તપશ્ચર્યા કરે છે. પ્રભુ મહાવીર કહે છે, આજે હું હવે એવો કોઈ મંત્ર સાધીશ જે મારા આનંદને પરતંત્રતાની તારી માતા પારણું કરાવશે. “પ્રભુની આજ્ઞા લઈને ગોચરી માટે બેડીમાં ન જકડી શકે. બધા મુનિઓ સાથે ભદ્રા શેઠાણીના મહેલમાં જાય છે. ધર્મ-લાભ શાલિભદ્રનું મન સંસારમાંથી ઊઠી ગયું. તેવા સમયે શ્રી ધર્મઘોષ કહી બધા મુનિઓ સાથે ઊભા રહે છે. પરંતુ કોઈનું ધ્યાન શાલિભદ્ર નામના આચાર્ય રાજગૃહી નગરીમાં આવે છે. શાલિભદ્ર તેમની તરફ જતું નથી કારણ કે તે ઓળખી શકાય તેવા રહ્યા નથી. દેશના સાંભળે છે. અને માતાની શિખામણથી તે દરરોજ એક એક નગરમાંથી બહાર નીકળતા રસ્તામાં એક દહીં વેચનારી મહિયારી પત્નીનો ત્યાગ કરી સુખ વૈભવ છોડવા લાગ્યો અને સંયમ જીવન સામે મળે છે. આ વૃદ્ધ સ્ત્રી શાલિભદ્રને જોઈ અત્યંત રોમાંચિત સ્વીકારે છે. બની જાય છે. ઘડપણમાં પણ તેના સ્તનમાંથી દૂધની ધારા ઝરવા રાજગૃહી નગરીમાં શાલિભદ્રની બહેન સુભદ્રા રહેતી હતી જેના લાગી. તેણે દહીં શાલિભદ્રને પ્રેમથી વહોરાવ્યું. લગ્ન ધન્ના સાથે થયેલા હતા. એક સમયે પતિને સ્નાન કરાવતા ભગવાન પાસે આવીને શાલિભદ્ર બોલી ઊઠ્યા, “મારી માતાએ તેણીના આંસુ ધન્નાના ખભા ઉપર પડે છે. ધન્નાએ પૂછ્યું કેમ રડે પારણું ક્યાં કરાવ્યું? પ્રભુ મહાવીરે જવાબ આપ્યો, એ દહીં વેચનારી છે? સુભદ્રાએ જવાબ આપ્યો, મારો ભાઈ દીક્ષા લેવાનો છે અને તારી પૂર્વ ભવની માતા જ હતી. પ્રભુએ પૂર્વભવની બધી વાત દરરોજ એક એક પ્રિયાનો ત્યાગ કરે છે. ધન્નાએ કટાક્ષ કર્યો, છોડવું સમજાવી. શાલિભદ્ર તો વૈરાગ્ય ભાવમાં ઉછળી ઉઠે છે. પારણું કર્યું જ છે તો બધું એક સાથે કેમ છોડતો નથી? તે કાયર છે, એક પણ મન તો આત્મભાવમાં રમતું હતું. સાથે જ બધું છોડી દેવું જોઈએ. ૭, પ્રભુ વીરની વાણી સાંભળી શાલિભદ્ર વિચાર કરતા રહે છે આ સાંભળી સુભદ્રા ચૂપ થઈ જાય છે પણ બીજી પત્નીઓ બોલી આ જન્મ મરણના ચક્કર ક્યાં સુધી ચાલશે? એક વખતનો સંગમ ઊઠે છે કે તમો તો ખાલી ડોળ કરો છો. તમારે સંસારમાં ચીટકી ગોવાળ, સાવ ગરીબ, આ ભવમાં ઋદ્ધિવાન શાલિભદ્ર અને આજે રહેવું છે અને બીજાને ઉપદેશ આપ છો. તમે તો કાયરના સરદાર આ મુનિ! કર્મસત્તા બળવાન છે તે કેવા નાચ નચાવે છે, હવે તો છો. બીજાને દીક્ષા અપાવવી સહેલી છે પણ પોતે લેવી અઘરી છે. મારે આ જંજાળોમાંથી મુક્ત બની અનશન કરી જીથી આત્મ તમે કેમ દીક્ષા લેતા નથી? કલ્યાણ સાધી લેવું છે. અનશનની ઈચ્છાવાળા બંન્ને મુનિઓ પ્રભુ પત્નીઓની વાત સાંભળી ધન્નાને પણ સંયમ લેવાની ભાવના મહાવીર પાસે પહોંચ્યા. પ્રભુએ આશીર્વાદ આપ્યા. ગુરુ ગોતમ જાગી અને શ્રી અને સ્ત્રીના ત્યાગથી ઉત્તમ ફળ મળે છે તેમ વિચારી સાથે બન્ને મુનિઓ ‘વૈભારગિરિ' ઉપર આવ્યાં. દીક્ષા ગ્રહણ કરે છે. “જો આપ દીક્ષા લેશો તો, અમે બધા પણ ચાર આહારનો સંપૂર્ણ ત્યાગ કરી તેઓએ ‘પાદયોગમ' નામનું સંયમ લઈશું, પતિ હોય ત્યાં જ સતી શોભે' અને બધા પ્રભુ મહાવીર અનશન સ્વીકાર્યું. માતા ભદ્રા સાથે શાલિભદ્ર મુનિના દર્શન કરવા દેવની રાહ જોવા લાગ્યાં. ઉત્સુક બનીને પત્નીઓ જોવા લાગી. શાલિભદ્ર ક્યાંય નજરે ન ૬. ભગવાન મહાવીર દેવ છેવટે રાજગૃહી નગરીમાં આવી પડ્યા. ભદ્રા માતાને ધ્રાસ્કો પડ્યો. અને પ્રભુને પૂછવા લાગી. Page #233 -------------------------------------------------------------------------- ________________ ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૦ મારા ઘરે શાલિભદ્ર મુનિને વહોરવા કેમ ન મોકલ્યા ?' પ્રભુએ કહ્યું, ‘તમારા ઘરે મુનિરાજ પધાર્યા હતા. પણ તમે ઓળખી ન શક્યા.' રસ્તામાં પૂર્વ ભવની માતા 'ધન્યાએ' દહીં વહોરાવ્યું હતું. દહીંથી માસ-ક્ષમાનું પારણું કરી મારી સંમતિ લઈ વૈભાર પર્વત ઉપર હમણાં જ ગયા છે અને અનશન સ્વીકારી લીધું છે. વૈભાર પર્વત ઉપર આવી પહોંચી, શ્રેણિક મહારાજા અને મંત્રી અભયકુમાર પણ ત્યાં આવી પહોંચે છે. પ્રબુદ્ધ જીવન ધગધગતી શિલા ઉપર માખાના પિંડ જેવા ધન્ના અને શાલિભદ્ર મુનિને દેખીને ભદ્રા માતા હૈયાફાટ રુદન કરવા લાગી. શ્રેણિક મહારાજા ભદ્રા શેઠાણી પાસે આવી કહેવા લાગ્યા, ‘હે ભદ્રા ! તું તો આ જગતમાં પરમ વંદનીય છે. તું તો રત્ન-કુક્ષિ છે. તું તો નંદનવનની ધરતી છે. તેં આવા કલ્પવૃક્ષ સમાન મહાન એવા આ ધન્ય બનેલા મહામુનિવરને જન્મ આપ્યો છે. લોકો જે મૃત્યુથી ડરે છે તે મૃત્યુને તારા આ મહાન તેજસ્વી પુત્ર-રત્ને સામે ચાલીને આમંત્રણ આપ્યું છે. તારે તો તેને કોટિ કોટિ વંદન કરી અંતરથી અભિનંદન આપવા જોઈએ. શ્રેણિકની સમજાવટથી ભદ્રા માતા શાંત બની અને કહેવા લાગી, ‘હે પ્રભુ મહાવીરના અને ગુરુ ગૌતમના શિષ્ય તું પરમ શાતા અનુભવ બન્ને મુનિવરો તમારો માર્ગ કલ્યાણકારી બનો. ભદ્રા માતા અને રાજા શ્રેણિક પોતાના સ્વસ્થાને જાય છે અને તુ જ બન્ને મુનિઓ સમાધિપૂર્વક કાળધર્મ પામીને 'સર્વાર્થસિદ્ધ નામના વિમાનમાં તેઓ ઉત્તમ દેવ થયા, ત્યાંથી ચ્યવી મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્યપણું પામી તેઓ મોક્ષમાં જશે. કોટિ કોટિ વંદના હોજો આ બન્ને મુનિરાજોને, ૫૭ ધન્ના જેવા વૈભવમાં આળોટતા ઋદ્ધિશાળી ધનિકો સંસાર છોડીને સંઘમના પંથે કેવા નીકળી પડે છે તેનો ખ્યાલ આવા ગ્રંથીથી આવે જય હો ! જય હો ! ધન્ના-શાલિભદ્ર મુનિવરોના દેવ-આત્માનો. આ ગ્રંથનું એ સમય-કાળમાં જૈન ધર્મ અને સાહિત્યમાં સ્થાન : પ્રભુ મહાવીરના સમયની આ કથા છે. મગધ દેશમાં પ્રભુ મહાવીર વિચરે છે. રાજા શ્રેણિકનું રાજ્ય છે. તે સમયે સમાજમાં દંભ, ક્રિયાકાંડ, પશુબલી અને અહિંસાનું સામ્રાજ્ય ફેલાયું હતું. લોકો વૈભવ વિલાસમાં ફસાયેલા છે. પ્રભુ એક નવો જ રાહ ચીંધે છે. પ્રસ્તુત કથામાં તે સમયની ધાર્મિક પરંપરાની ઝલક દેખાય છે. પ્રભુએ તપનો મહિમા બતાવ્યો અને સંયમ વડે સાધના કરી મુક્તિનો માર્ગ બતાવ્યો છે. જૈન સાહિત્ય હજારો ગ્રંથોમાં અને લાખો હસ્તપ્રતોમાં અનેક ભાષાઓમાં વિસ્તરેલું છે. આવા ગ્રંથો ખરેખર જૈન ધર્મના સિદ્ધાંતોને પુષ્ટિ આપે છે. તે સમયમાં સંયમનું અને જૈન શાસન આવા મહાપુરુર્ષોથી પ્રભાવિત બનેલું છે. આવા ગ્રંથોનો શાસનમાં ખૂબ જ પ્રભાવશાળી મહિમા છે. જે તે સમયની સમાજ-ધર્મ-રાજકીય અને સામાજિક વ્યવસ્થાનો પરિચય કરાવે. છે. સમાજમાં તે સમયે મહાવીર-પ્રભુની દેશનાથી શાલિભદ્ર અને છે. પચીસો વર્ષ પહેલાની ઘટનાને કથા સ્વરૂપે સાંભળી આજના શ્રાવક-શ્રાવિકાઓ ધન્ય બને છે. પ્રાચીન સમયમાં પંડિત ધર્મકુમાર વિરચિત શાલિભદ્ર ચરિત્ર ઉપર કોઈ ટીકા ગ્રંથ લખાયેલ જેવા મળતો નથી. કેટલીક હસ્તપ્રતો જોવા મળે છે. તેમાંથી એક અવસુરી મૂળ સાથે શ્રી યશોવિજયજી ગ્રંથમાળાએ વિ. સં. ૧૯૬૬માં પોતાના પંદરમા સંધ તરીકે પ્રકાશિત કરેલ જાણવા મળે છે. ગ્રંથનું ચિંતન : આજે લોકો શ્રી શાલિભદ્ર ચરિત્ર વાંચી મહાકાવ્યનો આનંદ માણી શાલિભદ્ર અને ધન્ના જેવા મહાપુરુષોને કોટિ કોટિ વંદન કરે છે. પ્રથમ તો પરમાત્મા પાસે ધન્ના-શાલિભદ્ર જેવી ઋદ્ધિ અને રિતિ સિદ્ધિની માંગણી કરે છે અને છેવટે તેઓના ત્યાગની અને સમતાની વાત સાંભળી તેઓનો જય જયકાર બોલાવે છે. પ્રસ્તુત મહાકાવ્યની ફળશ્રુતિ માત્ર આ ચાર લીટીની પ્રાર્થનામાં જ ટૂંકમાં વર્ણવી શકાય. આ લઘુ નિબંધની સમાપ્તિ નીચેની પ્રાર્થના લખી શાલિભદ્ર અને ધળાના જીવનને ટૂંકમાં ળશ્રુતિરૂપે દર્શાવું છું. કે માનવ ! મમતા તું મેલ, મમતા તું મેલ, માયાવી દુનિયાની મમતા તું મેલ, જુઠો આ ખેલ, જુઠો આ ખેલ, સંસારી દુનિયાનો જુઠો આ ખેલ, જે તારું દેખાય, તે તારું ન થાય, ખાલી જંજાળોમાં ભમતો તું જાય, જીવનમાં એક, રાખી લે ‘ટેક”, “મુક્તિને કાજે આ માનવનો દેછે.. આ લઘુ નિબંધના લખાણમાં ક્યાંય શ્રી જિનાજ્ઞા વિરુદ્ધ લખાણ થઈ ગયું હોય એનું ત્રિવિધ, ત્રિવિધ મિચ્છામિ દુક્કડમ્ સંદર્ભ ગ્રંથો કે (૧) ધન્ના-શાલિભદ્ર રાસ - જિન વિજય (૨) ધન્નાનો રાસ - શ્રી ગંગમુનિ (૩) શાલિભદ્ર શ્લોકો - ઉદય રત્ન (૪) ધન્નાઓઢાળીયું - શ્રી ગુણચંદ (૫) શાલિભદ્ર રાસ - જિન હર્ષસૂરિ (૬) ધન્ના-શાલિભદ્ર ચરિત્ર - ગુણ વિનય (૭) ધન્ના-સજ્ઝાય - શ્રી લક્ષ્મી કલ્લોલ (૮) શાલિભદ્ર ચોપાઈ - જિન વર્ધમાન (૯) પન્ના-શાલિભદ્ર ચોપાઈ - શ્રી જિન વર્ધમાન (૧૦) શાલિભદ્ર ઓઢાળીયું - શ્રી પદ્મચન્દ્રસૂરિ (૧૧) ધન્ના-શાલિભદ્ર સજ્ઝાય - વિદ્યા કીર્તિ (૧૨) ધન્નાશાલિભદ્ર રાસ - જિન વિજય (૧૩) ધન્ના-શાલિભદ્ર ચરિત્ર - શ્રી ત્રિલોકસૂરી (૧૪) ધન્ના-શાલિભદ્ર ચરિત્રમ (કાવ્ય) - શ્રી ધર્મકુમાર (૧) શાલિભદ્ર મહાકાવ્યમ્ - પંડિત ધર્મકુમાર રચિત ગુજરાતી અનુવાદ...ટીકા શ્રી મુનિચંદ્રવિજયજી મ. સાહેબ ૩, કોઠારી નગર સોસાયટી, મૈયાણી માર્ગ, સુરેન્દ્રનગર-૩૬૩૦૦૨ (ગુજરાત) મોબાઈલ ૦૯૪૨૮૪૭૪૦૪૫, : Page #234 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવન ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૦ અભિધાન ચિંતામણિનામમાલા પ્રા. હિતેશ જાની લેખક છેલ્લા છ વર્ષથી શામળદાસ આર્ટ્સ કૉલેજ ભાવનગર ખાતે ગુજરાતી વિષયમાં મુલાકાતી વ્યાખ્યાતા તરીકે કાર્યરત છે. ઉપરાંત છેલ્લા છ વર્ષથી ભુતા કોલેજ સિહોર ખાતે ગુજરાતી વિષયમાં ખંડ સમયના વ્યાખ્યાતા તરીકે કાર્યરત. ગ્રંથનામ : અધિભાન ચિંતામણિનામમાલા, ગ્રંથકર્તા : આચાર્ય હેમચંદ્ર, વિરાટ વિભૂતિ હતા. ગ્રંથ સમય : અંદાજે વિક્રમ સંવત ૧૨૦૭-૦૮. ગ્રંથભાષા : સંસ્કૃત. ગુજરાતના સમર્થ રાજવી સિદ્ધરાજ અને સંસ્કારી રાજવી ગ્રંથનો વિષય : કોશ સાહિત્ય. કુમારપાળને ઈતિહાસમાં અમરસ્થાન આપવામાં શ્રી હેમચંદ્રાચાર્યના ગ્રંથકર્તાનો વિગતે પરિચય: સાહિત્ય સર્જનનું જ બહુમૂલ્ય પ્રદાન છે. ‘પ્રભાવક ચરિત્ર' નામના પ્રાચીન ગ્રંથમાંથી આચાર્યશ્રીના “શ્રી સિદ્ધહેમ શબ્દાનુશાસન' રચી આચાર્યશ્રીએ સિદ્ધરાજને પૂર્વજીવન અંગેની સત્તાવાર માહિતી મળે છે. તે ગ્રંથમાં જણાવ્યા અમર બનાવ્યો. જ્યારે ‘યોગશાસ્ત્ર’, ‘ત્રિષષ્ટિ શલાકા પુરુષચરિત' અને પ્રમાણે આચાર્યશ્રી હેમચંદ્રનો જન્મ વિક્રમ સંવત ૧૧૪પના કારતક “પરિશિષ્ટ પર્વ' જેવા ગ્રંથો રચી આચાર્યશ્રીએ કુમારપાળની ધાર્મિક સુદ પૂર્ણિમા (તારીખ ૭-૧૧-૧૦૮૮)ના શુભ દિને ધંધુકામાં તૃપ્તિને સહોદિત બનાવી અને જૈન ધર્મના સિદ્ધાંતો તથા તીર્થકરો મોઢ વણિક જ્ઞાતિમાં થયો હતો. તેમના પિતાનું નામ ચાચિંગ તેમજ પ્રાચીન સૂરિપુંગવોનું જ્ઞાન બક્યું. ‘દ્વાયાશ્રય' મહાકાવ્ય રચી અને માતાનું નામ પાહિણી હતું. શ્રી હેમચંદ્રાચાર્યનું સંસારી નામ સિદ્ધરાજ અને કુમારપાળની યશ કીર્તિને ચિરંજીવી બનાવી. ચંગદેવ હતું. સમગ્ર વિશ્વના સાહિત્યકારોમાં હેમચંદ્રાચાર્યનું સ્થાન અદ્વિતીય પિતા બહારગામ હોવાથી માતા પાસેથી શ્રી દેવચંદ્રસૂરિએ છે. સાહિત્યનું એક પણ ક્ષેત્ર એવું નથી જેમાં તેમણે પ્રદાન ન કર્યું બાળક ચંગદેવની માંગણી કરી. માતાની સંમતિ લઈને આચાર્યશ્રીએ હોય. વિવિધ પ્રકારના ગ્રંથો રચી તેમણે પોતાની વિદ્વતાના દર્શન વિક્રમ સંવત ૧૧૫૦માં બાળક ચંગદેવને ખંભાત મુકામે જૈન વિશ્વને કરાવ્યાં. સાધુ તરીકેની દીક્ષા આપી. નવદીક્ષિત જંગદેવનું નામ “સોમચંદ્ર' જ્ઞાનના તમામ ક્ષેત્રોમાં પારંગત એવા શ્રી હેમચંદ્રાચાર્ય સાચા રાખવામાં આવ્યું. અર્થમાં જ “કલિકાલસર્વજ્ઞ' કહેવાય છે. કનૈયાલાલ મુનશી થોડાક જ સમયમાં આ બાળક મુનિએ પોતાની બૌદ્ધિક આચાર્યશ્રી માટે યોગ્ય જ નોંધે છે કે, “શ્રી હેમચંદ્રાચાર્ય ગુજરાતની પ્રતિભાથી કુશળતા હાંસલ કરી અને વિદ્યાકીય ક્ષેત્રે પ્રવીણતા અસ્મિતાના એક કર્ણધાર હતા.’ તો કુમારપાળ દેસાઈ આચાર્યશ્રી મેળવી. વિદ્યાની સાથે-સાથે જ ત્યાગ, તપ અને સંયમ જેવા માટે કહે છે તે સર્વથા યોગ્ય છેઃ “ગુજરાતી ભાષાનું પ્રભાત સગુણો પણ જીવનમાં ખીલવ્યા. તેમની યોગ્યતા જોઈ વિક્રમ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યથી ઊઘડે છે.” સંવત ૧૧૬૬માં માત્ર ૨૧ વર્ષની ઉંમરે તેમને આચાર્યપદ જન્મ, જરા, વ્યાધિ અને મૃત્યુ એ દેહનો ધર્મ છે એ મુજબ ૮૪ આપવામાં આવ્યું. ચંગદેવ નામનો બાળક હવે આચાર્ય હેમચંદ્ર' વર્ષનું આયુષ્ય ભોગવી વિક્રમ સંવત ૧૨૨૯માં આચાર્યશ્રી કાળધર્મ નામથી ઓળખાવા લાગ્યા. પામ્યા. વિક્રમ સંવત ૧૧૯૨માં આચાર્યશ્રીની સિદ્ધરાજ જયસિંહ સાથે આચાર્યશ્રી હેમચંદ્રએ રચેલ ગ્રંથો મુલાકાત થઈ. પ્રથમ મુલાકાતથી જ પ્રભાવિત થયેલા સિદ્ધરાજે (૧) વ્યાકરણ અને તેના અંગો આચાર્યશ્રીને કાયમ માટે પોતાના દરબારમાં માનભેર ઉચ્ચ સ્થાન અનુક્રમ નામ શ્લોક પ્રમાણ આપ્યું. સિદ્ધરાજની વિનંતીથી જ આચાર્યશ્રીએ નવું વ્યાકરણ રચ્યું. ૧. સિદ્ધહેમ-લઘુવૃત્તિ ૬૦૦૦ સિદ્ધરાજ અને હેમચંદ્રાચાર્ય બંનેના નામોને અમર કરતા આ ૨. સિદ્ધહેમ-બૃહવૃત્તિ (તત્ત્વ પ્રકાશિકા). ૧૮૦૦૦ વ્યાકરણ ગ્રંથનું નામ “સિદ્ધહેમ શબ્દાનુશાસન' રાખવામાં આવ્યું. ૩. સિદ્ધહેમ-બૃહન્યાસ (શબ્દ મહાર્ણવન્યાસ) (અપૂર્ણ) ૮૪૦૦ સિદ્ધરાજના અવસાન પછી કુમારપાળ ગાદી પર આવ્યો. સિદ્ધહેમ-પ્રાકૃતવૃત્તિ ૨૨૦૦ ૫. લિંગાનુશાસન-સટીક ૩૬૮૪ કુમારપાળ શરૂથી જ આચાર્યને પોતાના સગુરુ માનતો હતો. ૬. ઉણાદિ ગણ વિવરણ ૩૨૫૦ સિદ્ધરાજ અને કુમારપાળનો શાસનકાળ સાચા અર્થમાં ‘હમયુગ' ૭. ધાતુ પારાયણ-વિવરણ પ૬૦૦ હતો. રાજકીય કાવાદાવાથી પર રહી ખૂનામરકી કર્યા વગર બે / બે (૨) કોશ ગ્રંથો વિરોધી રાજવીઓ સાથે સુમેળ રાખનાર આ યુગપુરુષ એક વિરલ, ૮. અભિધાન ચિંતામણિ-સ્વોપજ્ઞ ટીકાસહિત ૬૦૦૦ Page #235 -------------------------------------------------------------------------- ________________ ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૦ પ્રબુદ્ધ જીવન | ૫૯ ૯. અભિધાન ચિંતામણિ-પરિશિષ્ટ ૨૦૪ વિસ્મૃતિના ગર્તમાં વિલીન થાય છે. કોઈકવાર અર્થસંદર્ભ બદલાઈ ૧૦. અનેકાર્થ કોશ ૧૮૨૪ જાય છે, તો કોઈકવાર નવીન સ્વરૂપ પામે છે. માટે પ્રત્યેક યુગમાં ૧૧. નિઘંટુ શેષ (વનસ્પતિ વિષયક) ૩૯૬ અથવા કાલાન્તરે શબ્દસંગ્રહ થતા રહ્યા છે. જેને ૧૨. દેશી નામમાલા-સ્વપજ્ઞ ટીકા સહિત ૩૫૦૦ LEXICOGRAPHY કહેવાય છે. શબ્દ વૈજ્ઞાનિક અને શાસ્ત્રીય (૩) સાહિત્ય અલંકાર ગ્રંથોમાં પારિભાષિક બનતો હોવાથી વિશિષ્ટ અર્થ ધારણ કરે છે. ૧૩. કાવ્યાનુશાસન-સ્વપજ્ઞ અલંકાર ચૂડામણિ અને તેથી વૈજ્ઞાનિક પારિભાષિક કોશ અને શબ્દકોશ અસ્તિત્વમાં આવ્યા. ‘વિવેક' વૃત્તિ સહિત ૬૮૦૦ શબ્દકોશના રચયિતાના આદાનપ્રદાન અને વર્ષો સુધીની અથાગ (૪) છંદ ગ્રંથો ૧૪. છંદોનુશાસન-છંદચૂડામણિ ટીકા સહિત મહેનત તેમજ પૂર્વવર્તી શબ્દસ ગ્રહોની સહાયથી નવી-નવી ૩000 (૪) દર્શન આવૃત્તિઓ સર્જાતી જાય છે. શાસ્ત્રીય પ્રચલિત, દેશ્ય અને અલ્પ ૧૫. પ્રમાણમીમાંસા-સ્વપજ્ઞવૃત્તિ સહિત (અપૂર્ણ) ૨૫૦૦ પરિચિત શબ્દોનું વર્ગીકરણ પણ કરવામાં આવ્યું છે. જે કોઈ શબ્દો ૧૬. વેદાંકુશ (દ્વિજવદનચપેટા) ૧૦૦૦ સચવાયા છે એના કરતા વધારે સંખ્યામાં શબ્દો વિસ્મૃત થઈ ગયા (૬) ઈતિહાસ કાવ્ય-વ્યાકરણ સહિત છે. અર્થશાસ્ત્રનો સિદ્ધાંત છે કે જે સંપત્તિ છૂપાયેલી છે અથવા ૧૭. સંસ્કૃત ધયાશ્રય મહાકાવ્ય ૨૮૨૮ અર્થોપાર્જનના હેતુ માટે નથી તે સંપત્તિ મૃત્ત છે, અનુપયોગી છે. ૧૮. પ્રાકૃત ઘયાશ્રય મહાકાવ્ય (ઉર્ફે કુમારપાલચરિત) ૧૫00 પરંતુ જે વિધિપૂર્વક વ્યવસાયમાં લગાવેલી છે તે સાર્થક છે, જીવંત (૭) ઈતિહાસ કાવ્ય અને ઉપદેશ છે. એવી જ રીતે ભાષાના સંસારમાં જે શબ્દરાશિ અહીં તહીં ૧૯. ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત (મહાકાવ્ય-દશપર્વ) ૩૨૦૦૦ વિખરાયેલી પડી છે તે પણ મૃત છે. અને જે પ્રયોગના અભાવે ૨૦. પરિશિષ્ટ પર્વ ૩૫૦૦ ભૂગર્ભમાં પડી છે તે પણ નિરુપયોગી છે. આથી આમ-તેમ (૮) યોગ વિખરાયેલી શબ્દસંપત્તિને વ્યવસ્થિત રૂપ આપીને તેના સામર્થ્યનો ૨૧. યોગશાસ્ત્ર (સ્વોપજ્ઞ ટીકા સહિત) ૧૨૫૭૦ ઉપયોગ કરવો આવશ્યક છે. કોશકાર વૈજ્ઞાનિક પદ્ધતિથી સમાજમાં (૯) સ્તુતિ સ્તોત્ર ૨૨. વીતરાગસ્તોત્ર (પદ્ય) અત્ર-તત્ર વિખરાયેલ શબ્દરાશિને સંકલિત અથવા વ્યવસ્થિત કરીને ૧૮૮ ૨૩. મહાદેવ સ્તોત્ર (પદ્ય) કોશનિર્માણનું કાર્ય કરે છે, જેનાથી નિરુપયોગી એવમ્ મૃત ૨૪. અન્યયોગવ્યવચ્છેદ દ્વાત્રિશિકા (પદ્ય) શબ્દાવલિને ઉપયોગી બનાવી જીવંત બનાવે છે. આ જ કારણસર - ૩ર. ૨૫. અયોગવ્યવચ્છેદ દ્વાત્રિશિકા (પદ્ય) પ્રાચીન સમયથી જ કોશસાહિત્યની રચના થતી આવી છે. (૧૦) નીતિશાસ્ત્ર સંસ્કૃત ભાષા મહાન શબ્દસંપત્તિથી યુક્ત છે. જેના શબ્દકોશ ૨૬, અન્નીતિ ૧૮૮ ક્યારેય ક્ષય ન પામવાવાળા નિધિની સમાન અક્ષય-અનંત છે. એના અન્ય કૃતિઓ ભંડાર અનેક સદીઓથી સમૃદ્ધ થતાં રહ્યાં છે. શબ્દ ભાવને વહન ૧. મધ્યમ વૃત્તિ (સિદ્ધહેમ શબ્દાનુશાસનની ટીકા), ૨. રહસ્ય કરતું વાહન છે. જ્યાં સુધી સંકેત ગ્રહણ ન થાય ત્યાં સુધી શબ્દની વૃત્તિ (સિદ્ધહેમ શબ્દાનુશાસનની ટીકા), ૩. અહનામ સમુચ્ચય ઉપયોગિતા રહેતી નથી. એક જ શબ્દ સંકેતભેદ – ભેદથી ભિન્ન તથા અહંન્નીતિ, ૪. નાભેય-નેમિદ્ધિસંધાન કાવ્ય, ૫. ન્યાય – ભિન્ન અર્થોના વાચક બને છે. કોશજ્ઞાન શબ્દસંકેત સમજવા બલોબલ સૂ , , બલાબલસૂ ત્ર-બૃહદ વૃત્તિ, ૭. માટે અતિ આવશ્યક છે. સાહિત્યમાં શબ્દ અને શબ્દના અર્થોના બાલભાષાવ્યાકરણ સૂત્ર કૃતિ. ઉચિત પ્રયોગને જાણવા માટે કોશજ્ઞાન, વ્યાકરણજ્ઞાન કરતાં અધિક અભિધાન ચિંતામણિનામમાલા: ઉપયોગી છે. કોશ દ્વારા જ વાચ્યાર્થથી લક્ષણો તેમજ વ્યંગ્યાર્થનો શબ્દસમૃદ્ધિ કોઈપણ સુસંસ્કૃત, પરિમાર્જિત અને વિકસિત બોધ મળે છે. ભાષાનું ઉત્તમ લક્ષણ મનાય છે. માનવ મનમાં ઉપજતા સૂક્ષ્મતમ સંસ્કૃત ભાષામાં કોશગ્રંથની પરંપરા બહુ જ પ્રાચીન છે. ભાવોની અભિવ્યક્તિ શબ્દથી થઈ શકે છે. તેમ છતાં વારંવાર એવું વૈદિકયુગમાં જ કોશ વિષયક ગ્રંથ લખવાની શરૂઆત થઈ ગઈ હતી. પ્રતિપાદન કરવામાં આવે છે કે શબ્દની શક્તિ સીમિત છે, તેનો વેદમંત્રોના દૃષ્ટા ઋષિ કોશકાર પણ હતા. પ્રાચીન કોશના અત્યારે અર્થ એટલો જ થઈ શકે કે શબ્દને અપરિમિત તરફ વિકાસ પામવાની માત્ર ઉદાહરણ જ મળે છે. તેના પરથી ખ્યાલ આવે છે કે પ્રાચીનકોશ પૂર્ણ ક્ષમતા છે. શબ્દ સતત પરિવર્તનશીલ રહ્યો છે. સમયના વહેણ અત્યારના કોશ કરતાં સર્વથા ભિન્ન હતા. પ્રાચીન સમયમાં વ્યાકરણ અને આદાન-પ્રદાન પ્રક્રિયાની સાતત્યપૂર્ણ વિધિને કારણે શબ્દો અને કોશ લગભગ એક જ શ્રેણીના હતા. તેમજ તે બંનેનો સમાવેશ = Page #236 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવન ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૦. શબ્દશાસ્ત્ર અંતર્ગત થતો હતો. વિલુપ્ત કોશગ્રંથમાં સૌ પ્રથમ છે અભિધાન ચિંતામણિનામમાલા: ભાગુરિ રચિત કોશ. ત્યારબાદ આપિશલ રચિત કોશ, શાકટાયન કાંડ કાંડ નામ શ્લોક સંખ્યા વિષય નોંધ રચિત કોશ, વ્યાડિકૃત કોશના નામ પ્રાપ્ત થાય છે. ભારતીય ૧ દેવાધિદેવ કાંડ ૧ થી ૮૬ (કુલ ૮૬) અતીત, અનાગત, વર્તમાનના ૨૪ ભાષામાં વાસ્ક સૌથી પ્રાચીન સર્વમાન્ય કોશકાર છે. તેમણે ‘નિઘંટુ’ જૈન તીર્થ કર, ૧૧ ગણધર તેમના અતિશય વગેરેની નોંધ અહીં વર્ણિત (શબ્દસંગ્રહ), ‘નિરુક્ત' (વ્યુત્પત્તિશાસ્ત્ર)ની રચના કરી હતી. થઈ છે. તેમણે પોતાના બંને ગ્રંથોમાં પ્રામાણિકપણે પોતાના પુરોગામી ૨ દેવકાંડ ૮૭ થી ૩૩૬ (કુલ ૨૫૦) દેવના નામ, દેવસંબંધી નગર વસ્તુઓ ગાર્ગ્યુ, શાકટાયન, ઔપમન્યુ આદિનો નિર્દેશ કરીને તેમના વિચારો વગેરેને ગૂંથી લેવામાં આવ્યા છે. પ્રગટ કર્યા છે. ૩ મર્યકાંડ મનુષ્યોના નામ, મનુષ્યના વ્યવહારમાં ૩૩૭ થી ૯૩૪ (કુલ ૫૯૭) આવતા પદાર્થોનો, શબ્દોનો સંગ્રહ આ ઉપરાંત પ્રાચીન અને ખ્યાતિપ્રાપ્ત એવો સંસ્કૃત ભાષામાં જોવા મળે છે. અમરસિંહ રચિત “અમરકોશ' ઉપલબ્ધ બને છે. આ અમરસિંહ ૪ તિર્યકકાંડ ૯૩૫ થી ૧૩૫૭ (કુલ ૪૨૩) (૧) એકેન્દ્રિય પૃથ્વીકાય : બૌદ્ધધર્મી હતા એવું કોઈક માને છે તો કોઈક તેમને જૈન માને છે. ૯૩૫ થી ૧૦૬૮ (૨) એકેન્દ્રિય અપકાય : તેમની ગણના વિક્રમાદિત્યના નવરત્નોમાં કરવામાં આવેલી. આથી ૧૦૬૯ થી ૧૦૯૬ તેમનો સમય ઈ. સ.ની ચોથી સદી કહી શકાય. ‘અમરકોશ'નો ચીની (૩) એકેન્દ્રિય તેજસ્કાય : ભાષામાં અનુવાદ ઈ. સ.ની છઠ્ઠી સદી પહેલા થઈ ચૂક્યો હતો. ૧૦૯૭ થી ૧૧૦૫ કવિ-વ્યાકરણશાસ્ત્રી હલાયુધે “અભિધાન રત્નમાલા” નામનો (૪) એકેન્દ્રિય વાયુકાય : ૧૧૦૬ થી ૧૧૦૯ કોશગ્રંથ લખ્યો છે. જેમાં ૮૮૭ શ્લોકમાં પર્યાયવાચી અને (૫) એકેન્દ્રિય વનસ્પતિકાય : સમાનાર્થક શબ્દોનો સંગ્રહ છે. આચાર્ય યાદવ પ્રકાશે વૈજ્ઞાનિક ૧૧૧૦ થી ૧૨૦૧ રીત મુજબ “વૈજયન્તીકોશ લખ્યો છે. જેમાં શબ્દના અક્ષર, લિંગ (૬) તીન્દ્રિયા : ૧૨૦૨ થી ૧૨૦૫ (૭) ત્રિક્રિયા : ૧૨૦૬ થી ૧૨૦૯ અને પ્રારંભિક વર્ણને ક્રમાનુસાર રજૂ કરવામાં આવ્યા છે. મહાકવિ (૮) ચતુરિન્દ્રિયા : ધનંજયે ત્રણ કોશ રચ્યા છેઃ “નામમાલા', ‘અનેકાર્થ-નામમાલા” ૧૨૧૦ થી ૧૨૧૫ અને “અનેકાર્થ નિઘંટુ’. ‘નામમાલા'માં ૨૦૦ શ્લોકમાં જ સંસ્કૃત (૯) પંચેન્દ્રિયા સ્થલચર : ભાષાની આવશ્યક શબ્દાવલિનું ચયન કરવામાં આવ્યું છે. ૧૨૧૬ થી ૧૩૧૫ (૧૦) પંચેન્દ્રિય ખચર : અનેકાર્થનામમાલા'માં ૬૬ શ્લોકમાં એક જ શબ્દના અનેક અર્થનું ૧૩૧૬ થી ૧૩૪૨ પ્રતિપાદન કરી અર્થસંકલન કરવામાં આવ્યું છે. “અનેકાર્થનિઘંટુમાં (૧૧) પંચેન્દ્રિયા જલચર : ૨૬૮ શબ્દોના વિભિન્ન અર્થ સંગ્રહિત કર્યા છે. જેમાં એક જ શબ્દના ૧૩૪૨ થી ૧૩પ૭ ત્રણ-ચાર અર્થો દર્શાવ્યા છે. ૫ નારકકાંડ ૧૩૫૮ થી ૧૩૬૪ (કુલ ૭) નરકવાસી, નરક સંબંધી પદાર્થ અંગે વિવરણ કોશસાહિત્યની સમૃદ્ધિ માટે બારમી સદી મહત્ત્વપૂર્ણ છે. જેમાં ૬ સાધારણ કાંડ ૧૩૬૫ થી ૧૫૪૨(કુલ ૧૭૮) ધ્વનિ, સુગંધ, સામાન્ય પદાર્થો, કેશવસ્વામી રચિત “નાનાર્થાર્ણવ સંક્ષેપ’ અને ‘શબ્દકલ્પદ્રુમ' છે. બાકી રહેલા શબ્દો સર્વ અવયવ અંગે અભયપાલ દ્વારા નાનાર્થ રત્નમાલા' નામનો નાનાર્થક કોશ ચર્ચા કરવામાં આવી છે. રચવામાં આવ્યો છે. આચાર્ય હેમચંદ્ર દ્વારા “અભિધાન ચિંતામણિ'. કુલ છ કાંડ કુલ શ્લોક : ૧૫૪૨ અનેકાર્થસંગ્રહ’, ‘નિઘંટુ શેષ’ અને ‘દેશીનામમાલા' નામના ચતુર્થ નામના ચતઈ “શેષાખ્યાનમાલા” અભિયાન ચિંતામણિનું પુનઃ નિરીક્ષણ સ્વયં કોશની રચના કરવામાં આવી. આ સમયમાં જ ભૈરવ કવિએ આચાર્યશ્રીએ કરીને રચેલી પુરવણી અનેકાર્થકોશ'નું નિર્માણ કર્યું. જ્યારે ચૌદમી સદીમાં મેદિનિકર (૧) દેવાધિકાંડ ૧, (૨) દેવકાંડ ૮૯, (૩) મર્યકાંડ ૬૩, તારા અને ઈ દ્ધ કોશની રચના કરવામાં આવી છે શીધરન (૪) તિર્યકકાંડ ૪૧, (૫) નારકકાંડ ૨, (૬) સાધારણકાંડ ૮. દ્વારા ‘વિશ્વલોચનકોશ'ની રચના કરવામાં આવી છે. સત્તરમી સદીમાં કુલ શ્લોક : ૨૦૪ કેશવ દેવજ્ઞ ‘કલ્પદ્રુમ' અને અપ્પય દીક્ષિતે ‘નામસંગ્રહમાલા' નામના શબ્દ કોશ : કોશગ્રંથ લખ્યા છે. આ ઉપરાંત ભોજનો ‘નામમાલીકોશ', રાજકોશની સરખામણી કરતા સંસ્કૃત સુભાષિતકાર કહે છેઃ કર્ણપુરનો “સંસ્કૃત પારસિક પ્રકાશ' અને શિવદત્તના ‘વિશ્વકોશ' 'कोशस्येय महीपानां कोशस्य विदुषामपि । જેવો સન્માન્ય કોશ ગ્રંથ પણ મળે છે. उपयोगो महान् यस्मात् कलेशस्तेन विना भवेत् ।।' રાજાઓની જેમ વિદ્વાનોને પણ કોષનો મહાઉપયોગ હોય Page #237 -------------------------------------------------------------------------- ________________ ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૦ પ્રબુદ્ધ જીવન છે, કેમ કે તેના વિના કલેશ ઉત્પન્ન થાય છે. સંસ્કૃત જેવી લોકોમાં કુમારપાનથૌલુકયો રાજ્ઞર્ષિ પરમારંત: અતિ પ્રચલિત નહીં તેવી ભાષામાં કોશની ઉપયોગિતા શી? મૃતસ્વમોm[ ધર્માત્મા મારિવ્યસનવાર:// આચાર્ય કહે છે કે વિદ્યાર્થી વ્યાકરણ શીખે, પણ શબ્દસમૂહના જ્ઞાન જૈન સિદ્ધાંતનો સ્વીકાર કરી કુમારપાલે આચાર્યનો ઉપદેશ વિના એ ઉપયોગી ન બને એ માટે શબ્દકોશ જોઈએ. શબ્દકોશમાં ગ્રહણ કર્યો. તે સમયે આ ગ્રંથની રચના થઈ હશે તેમ આ શ્લોકથી ગતિ થયા પછી ભાષા ઉપર પ્રભુત્વ આવે. આચાર્યશ્રીએ વ્યાકરણ જાણ થાય છે. અર્થાત્ વિક્રમ સંવત ૧૨૦૭-૦૮ ની આસપાસ ગ્રંથ “સિદ્ધહેમ શબ્દાનુશાસન' રચીને ચાર કોશગ્રંથ સંકલિત કર્યા આ ગ્રંથની રચના થઈ હોવી જોઈએ. એક બાજુ આચાર્યશ્રી દ્વારા છે. આ કોશ સાહિત્યમાં સર્વાધિક લોકપ્રિય તેમજ ભાષા અને યોગશાસ્ત્ર, બીજી બાજુ વીતરાગ સ્તુતિઓ અને પ્રકાંડ પુરાણગ્રંથ પ્રતિપાદનની વિશદતાની દૃષ્ટિએ જોતાં “અભિધાન ચિંતામણિ ‘ત્રિષષ્ઠિ શલાકાપુરુષચરિત' એમ અનેકાનેક ગ્રંથની રચના થઈ નામમાલા' સર્વશ્રેષ્ઠ સાબિત થાય છે. હશે તે અરસામાં આ ગ્રંથ રચાયો હોવો જોઈએ અને તેની વિવૃત્તિ હેમચંદ્રાચાર્ય ગ્રંથારંભે અહંતોને નમસ્કાર કરીને પાંચેય અંગ પણ આ સમયે જ રચાઈ ગઈ હશે. વિવૃત્તિ સાથે ગ્રંથનું સહિત શબ્દાનુશાન પ્રતિષ્ઠા પામ્યા પછી પ્રતિજ્ઞા કરતા કહે છે કે, પુનરાવલોકન તે સમયમાં જ થયું હોવું જોઈએ. અને તેથી કેટલાક ‘રૂઢ, યૌગિક અને મિશ્રશબ્દોની પર્યાયવાચી શબ્દનું લેખન વિસ્તારું વધારા એ સમયે જ ગ્રંથમાં થયા છે. જેમ કે ૨.૧૨માં સૂર્યના નામોના ત્રણ શ્લોક શેષશ્વ કહીને મૂકવામાં આવ્યાં છે. આચાર્ય શ્રી હેમચંદ્ર દ્વારા ઉપલબ્ધ ચાર ગ્રંથ “અભિધાન “અભિધાન ચિંતામણિનામમાલા'નો શબ્દશાસ્ત્રમાં ઘણો ચિંતામણિનામમાલા', “અનેકાર્થસંગ્રહ’, ‘નિઘંટુ’ અને ‘દેશી ઉપયોગ છે. નામમાલા' અંતર્ગત અહીં “અભિધાન ચિંતામણિનામમાલા” હેમચંદ્રાચાર્ય મૂળ શ્લોકોમાં જે શબ્દોનો સંગ્રહ કરે છે. એના ગ્રંથનો પરિચય આપવાનો પ્રયત્ન કર્યો છે. કોશની ઉપયોગિતા સિવાય શેષશ્વ કહીને અન્ય શબ્દોને (જે મૂળ શ્લોકમાં નથી હોતા) વિશે “અભિધાન ચિંતામણિ'ના મંગલશ્લોકની વિવૃત્તિમાં આચાર્ય સ્થાન આપે છે. આ ઉપરાંત સ્વોપજ્ઞવૃત્તિમાં પણ રહી ગયેલા કહે છે કે, શબ્દોને સંગ્રહિત કરવાનો પ્રયાસ કરે છે. આ રીતે આ કોશમાં તે वकतृत्वं च कवित्वं च विद्वताया: कलं विदुः । સમય સુધીના પ્રચલિત અને સાહિત્યમાં ઉપયોગી શબ્દોને સ્થાન शब्दज्ञानादत्ते तनीद्वयमप्युपयद्यते ।। આપવામાં આવ્યું છે. આ કારણથી આ કોશ સંસ્કૃત સાહિત્યમાં વસ્તૃત્વ અને કવિત્વને વિદ્વતાનું ફળ ગણવામાં આવે છે. પણ સર્વશ્રેષ્ઠ છે. આચાર્યશ્રી દ્વારા રચિત ૨૦૪ શ્લોકના પરિશિષ્ટ જે શબ્દજ્ઞાન વિના એ બંનેની પ્રાપ્તિ થઈ શકતી નથી. ‘શેષાખ્યાનમાલા' તરીકે જાણીતું છે તેને બોટલિંક અને રયુ નામના “અમરકોશ'નો આદર્શ સ્વીકારીને આચાર્યશ્રી પોતાની ધાર્મિક જર્મન વિદ્વાનોએ ‘અભિયાન ચિંતામણિ'ની સાથે યશોવિજય પરંપરા અનુસાર ૬ કાંડમાં શબ્દને વિભાજિત કરે છે. તેમના ગ્રંથમાળાની બનારસ આવૃત્તિમાં સંપાદિત કર્યું છે. આ સંપાદન વિભાજન પર જૈન દર્શનની સ્પષ્ટ છાપ છે, ઉપરાંત શબ્દોની હાલમાં દુર્લભ છે. “કાવ્યમાલા'ના સંપાદક પંડિત શિવનાથ અને આદાન-પ્રદાન પ્રવૃત્તિ અને પ્રચલિત દેશ્ય શબ્દોની સ્વીકૃતિ કાશીનાથે “અભિધાન સંગ્રહ' નામે ગ્રંથમાં આચાર્યશ્રીના સંસ્કૃત ધ્યાનાકર્ષક બની રહી છે. કોશોનું સંપાદન કર્યું છે, તેમાં ૭મા કોશ તરીકે “અભિધાન સંસ્કૃત પર્યાયવાચી શબ્દોની જાણકારી માટે “અભિધાન ચિંતામણિ'માં પરિશિષ્ટ તરીકે શેષ કોશ આપ્યો છે. ચિંતામણિ' કોશનું મહત્ત્વ “અમરકોશ'ની અપેક્ષાએ અધિક છે. રાજકીય દૃષ્ટિએ ગ્રંથની મહત્તાઃ આ ગ્રંથમાં સમાનાર્થક શબ્દોનો સંગ્રહ કરવામાં આવ્યો છે. આ “અભિધાન ચિંતામણિ' અનેક દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ ગ્રંથ છે. ગ્રંથ પદ્યમય શૈલીમાં ૬ કાંડમાં વિભક્ત છે. પ્રથમ દેવાધિદેવ નામના જિજ્ઞાસુઓ માટે માત્ર પર્યાયવાચી શબ્દોનું જ સંકલન માત્ર નથી. કાંડમાં ૮૬ પદ્ય છે. બીજા દેવકાંડમાં ૨૫૦ પદ્ય, ત્રીજા મર્યકાંડમાં પરંતુ, અહીં રાજકીય દૃષ્ટિએ જે ભાષા-પ્રયોગ જોવા મળ્યો છે તે, ૫૧૮ પદ્ય, ચોથા તિર્યકકાંડમાં ૪૨૩ પદ્ય, પાંચમા નારકકાંડમાં તે સમયની રાજવ્યવસ્થાનો પરિચાયક બની રહે છે. કોશસાહિત્યનું ૭ પદ્ય, અંતિમ છઠ્ઠાકાંડ સાધારણમાં ૧૭૮ પદ્ય છે. આમ આ મોટામાં મોટું કાર્ય જ એ છે કે નવા-નવા શબ્દોની આવશ્યકતાની કોશમાં ૬ કાંડમાં કુલ ૧૫૪૨ પદ્યનો સમાવેશ થાય છે. સાથોસાથ નવીન તથા પ્રાચીન શબ્દોનું રક્ષણ અને પોષણ તેમાં સમાજમાં સિદ્ધહેમ પ્રતિષ્ઠિત થયા પછી આચાર્યશ્રીએ પ્રસ્તુત થયેલું હોય છે. આચાર્યશ્રીએ આ કોશમાં વધારેમાં વધારે અભિધાન ચિંતામણિનામમાલા'ની રચના કરી છે. તેની રચનાનું શબ્દોને સ્થાન આપ્યું છે. તો સાથે અર્વાચીન-પ્રાચીન શબ્દોનો સૂચન ત્રીજા કાંડના ૩૭૬માં શ્લોકમાં મળે છે. સમન્વય પણ દર્શાવ્યો છે. જેમ કે ગુપ્તકાલમાં મુ િ(પ્રાન્ત-રાજ્ય), Page #238 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવન ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૦ વિષય (જિલ્લો), (જિલ્લાનો સર્વોચ્ચ અધિકારી), વિષયપતિ માટે વાપરી શકાય છે. (જિલ્લાધીશ), શૌન્તિવ (જકાતનાકાનો અધ્યક્ષ), ત્મિ (જંગલ ભાષાવિજ્ઞાનની દ્રષ્ટિએ ગ્રંથની મહત્તા : વિભાગના અધ્યક્ષ), વૈતાધિત (સેનાધ્યક્ષ), મહાવતાધિકૃત (લશ્કરી ભાષાવિજ્ઞાનની દૃષ્ટિએ આ કોશ ખૂબ જ મૂલ્યવાન છે. ઉચ્ચ અમલદાર), અક્ષત અધિપતિ (દફતરી) ઈત્યાદિ નવા શબ્દોનો હેમચંદ્રાચાર્ય અહીં એવા શબ્દોનું સંકલન કર્યું છે જેના પર પ્રાકૃત, સમન્વય જોવા મળે છે. અપભ્રંશ તેમજ અન્ય દેશી ભાષાઓના શબ્દોનો પૂર્ણ પ્રભાવ જોવા ઐતિહાસિક દૃષ્ટિએ ગ્રંથની મહત્તા: મળે છે. અનેક શબ્દો તો આધુનિક ભારતીય ભાષાઓમાં પણ જોવા ઈતિહાસની દૃષ્ટિએ આ કોશનું મહત્ત્વ અનન્ય છે. આચાર્યશ્રીએ મળે છે. જ્યારે કેટલાક એવા શબ્દો પણ છે જે ભાષાવિજ્ઞાનના સમીકરણ, સ્વપજ્ઞવૃત્તિ નામની આ ગ્રંથની ટીકામાં પોતાના પૂર્વવતી પ૬ વિષમીકરણના સિદ્ધાંતોથી પ્રભાવિત છે. ગ્રંથકારો તથા તેમના ૩૧ ગ્રંથોનો ઉલ્લેખ કર્યો છે. જેમ કે ગ્રંથકાર ૧, પોનિ (૩/૬૨) ગુજરાતીમાં પોણી, વ્રજ ભાષામાં પોની. અમર, અલંકારકૃત, આગમવિદ, ઉત્પલ, કાત્ય, દુર્ગ, કામંદકિ, ભોજનભાષામાં પુરી, હિન્દી ભાષામાં યુિની કાલિદાસ, કૌટિલ્ય, કૌશિક, ક્ષીરસ્વામી, ગોડ, ચાણક્ય, ચાન્દ્ર, ૨. મોશે નવુવેશ (૩/૬૪) : ગુજરાતીમાં લાડુ, હિન્દીમાં ડુ દંતિલ, દ્રમિલ, ધનપાલ, ધનવન્તરી, નંદી, નારદ, ને રુક્ત, રાજસ્થાનીમાં તા. પદાર્થવિદ, બુદ્ધિસાગર, બૌદ્ધ, ભટ્ટ તોત, ભરત, ભાગરિ, ભોજ, ૩. ચોટી (૩) ૩૩૧) : ગુજરાતીમાં ચોળી, હિન્દીમાં વોટી મનુ, માઘ, મુનિ, યાજ્ઞવલ્કય, યાજ્ઞિક, લૌકિક, વામ્ભટ્ટ, વાચસ્પતિ, રાજસ્થાનમાં થોડી/વૃMિI, વાસુકિ, વિશ્વદત્ત, વૈજયન્તીકાર, વાડિ, શાશ્વત, શ્રીહર્ષ, શ્રુતિરા, ૪. તરવારિ (૩/૪૪૬) : ગુજરાતમાં તરવાર, વ્રજ ભાષામાં તરવાર, સભ્ય, સ્માર્ટ અને હલાયુધનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. રાજસ્થાનમાં તત્તવાર ગ્રંથનામમાં અમરકોશ, અમરટીકા, અમરશે ષ, એથે કાવ્ય, ૫. નિશ્રેણી (૪૭૯) : ગુજરાતીમાં નિસરણી, વ્રજભાષામાં નસેની ધનુર્વેદ, ધાતુપારાયણ, નાટ્યશાસ્ત્રી, નિઘંટુ, પુરાણ, ૬. વાનની તિત (૪| ૮૪) : ગુજરાતી, વ્રજભાષા અને રાજસ્થાનીમાં પ્રમાણમીમાં સા, ભારત, મહાભારતમાલા, યોગશાસ્ત્ર, ચારણી, હિન્દીમાં વતની/છત્તની લિંગાનશાસન. વામન પુરાણ, વિષ્ણુપુરાણ, વેદ, વૈજયન્તી, શ્રુતિ, ૭. પેટા (૪/૮ ૧) : ગુજરાતીમાં પેટી, રાજસ્થાનીમાં પેટી, સંહિતા અને સ્મૃતિનો સમાવેશ થાય છે. આ બધા જ ગ્રંથકારો અને ગ્રંથનામો અહીં પ્રાપ્ત થાય છે. જેનાથી આ કોશનું ઐતિહાસિક ઉપર્યક્ત શબ્દોથી ફલિત થાય છે કે “અભિધાન ચિંતામણિમૂલ્ય સંવર્ધિત બને છે. નામમાતા’નો અભ્યાસ અર્વાચીન દેશ્ય ભાષા માટે અત્યંત આવશ્યક વ્યાકરણ દૃષ્ટિએ ગ્રંથની મહત્તા: હેમચંદ્રાચાર્યએ જ્યાં શબ્દોના અર્થમાં મતભેદ ઉપસ્થિત થાય સંસ્કૃતિ - સભ્યતાની દષ્ટિએ ગ્રંથની મહત્તા : છે ત્યાં અન્ય ગ્રંથ-ગ્રંથકારોના વચનને ઉધ્ધત કરી મતભેદનું સાંસ્કૃતિક દૃષ્ટિએ પણ આ ગ્રંથનું મહત્ત્વ છે. આ ગ્રંથમાં એવા સ્પષ્ટીકરણ આપ્યું છે. દા. ત. ગુંગે નામને ઉપસ્થિત કર્યું છે. જેને અનેક શબ્દ મળે છે જે અન્ય કોશમાં પ્રાપ્ત થતા નથી, “અમરકોશ' તેઓ મૂ તથા મવી નામ આપે છે. શેષશ કહીને તેઓ મૂ% માટે કરતાં દોઢ ગણી શબ્દ સંખ્યા આ ગ્રંથમાં સાંપડે છે. વળી પર્યાયવાચી નડ તથા ડ પર્યાય આપે છે. આ પ્રસંગમાં શબ્દો પણ ‘અમરકોશ' કરતાં વધુ મળે છે. “અમરકોશ'માં સૂર્યના अन्धो हयनेडमूक: स्यातु इति हलायुधः ૩૭ પર્યાય, કિરણના ૧૧ પર્યાય, ચંદ્રના ૨૦ પર્યાય, શિવના अनेडमूकस्तु जड: इति वैजयन्ती । ૪૮ પર્યાય, બ્રહ્માના ૨૦ પર્યાય, વિષ્ણુના ૩૬ અને અગ્નિના शठो हयनेडमूक: स्यात् इति भागुरिः।। ૩૪ પર્યાયવાચી નામ મળે છે. જ્યારે “અભિધાન ચિંતામણિ'માં (“અભિધાન ચિંતામણિનામમાલા' કાંડઃ ૩, શ્લોક ૧૨ની સ્વપજ્ઞવૃત્તિ) સર્યના ૭૨, કિરણના ૩૬. ચંદ્રના ૩૨, શિવના ૭૭, બ્રહ્માના અર્થાત્ હલાયુધના મત મુજબ “અંધ’ અને ડમૂક કહેવાય છે. ૪૦, વિષ્ણુના ૭૫ અને અગ્નિના ૫૧ પર્યાયો ઉપલબ્ધ છે. વૈજયન્તીકારના મત મુજબ ‘જડ” ને અનેડયૂક કહેવાય છે. ભાગુરિના ‘અમરકોશ'માં સુંદરના પર્યાયવાચી સુન્દરમ, વિરમ, વારુ, સુષમ, મત મુજબ ‘શઠ'ને અનેડમૂક કહેવાય છે. આમ, ‘અનેડમૂક’ શબ્દના સાધ, શોભન, શાન્ત, મનોરમન, ફળ, મનોરમ, મંગુ અને મંગુનમેં એમ અને કાર્ય આપણને જોવા મળે છે. હેમચંદ્રાચાર્ય મૂંગા-બહેરા માટે બાર પર્યાયો આપ્યા છે. જ્યારે હેમચંદ્રાચાર્ય સુન્દરમ્, વારુ, હારિ, ‘અનેડમૂક' શબ્દનો પ્રયોગ કરે છે. આથી તેમના મત મુજબ એડમૂક, વરમ, મનોરદમ, વી. વન્તિમ, મિરામ, વન્યુરમ, વામન, હૃથ્વમ, સુમન, અને ડમૂક, તથા અવાકશ્રુતિ આ ત્રણ પર્યાય શબ્દ મૂંગા-બહેરા શોખમમ, મંગ, મંગુનમ, મનોરમમ, સાધુ, રસ્થમ, રેશનમ, દૂધમ, . Page #239 -------------------------------------------------------------------------- ________________ ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૦. પ્રબુદ્ધ જીવન મનીયમ, સૌમ્યમ, મધુરમ, પ્રિયમ જેવા ૨૫ શબ્દ ઉપરાંત નડ૬ નામનો છે તેવું આ ગ્રંથમાંથી પસાર થયા પછી જણાય છે. દેશી શબ્દ સૌન્દર્યના પર્યાય રૂપે રજૂ કરે છે. આ ઉપરાંત જેના વર્ણ-પદ સંદર્ભગ્રંથસૂચિ: લુપ્ત થયા છે એવા શબ્દોનું સંકલન પણ કરવામાં આવ્યું છે. 1, શાસ્ત્રી, હર ગોવિંદ્ર (વ્યારWIT) : મધચિંતામણી, પ્રથમ આવૃત્તિ. વારાણસી : “અભિધાન ચિંતામણિનામમાલા'નો ત્રીજો કાંડ મહત્ત્વપૂર્ણ છે. चौखम्बा विद्याभवन, १९६४. 2. मुसलगांवकर, वि. भा.: आचार्य हेमचन्द्र, प्रथम સંસ્કાર, ગોપાત : મધ્યપ્રદેશ હિન્દી ગ્રંથ વિમી, ૨૬૭૨. 3. કુતરરાન મુનિ : પ્રાચીન ભારતમાં પ્રસાધનના કેટલા પ્રકાર પ્રચલિત હતા તેનું વર્ણન संस्कृत-प्राकृत जैन व्याकरण और कोश की परंपरा, प्रथम संस्करण, छापर : कलागुणी અહીં મળે છે. સાંસ્કૃતિક અને સભ્યતાની દૃષ્ટિએ પણ આ કોશનું બનશતાબ્દી સમારોહ સમિતિ ૨૬૭૭. 4. નીન્દ્ર (સંપા.) : ભારતીય સાહિત્ય વોશ, અત્યાધિક મૂલ્ય છે. प्रथम संस्करण, नई दिल्ली : नेशनल पब्लिशिंग हाउस, १९८१. ફલશ્રુતિઃ 5. Vijaydharmasuri. (Ed.): Abhidhanachintamani, First, Bhavnagar: Yashovijay Jain Granthalaya, 1920. 6. દેસાઈ, કુમારપાળ (સંપા.) : આમ, આજથી લગભગ સાડા સાતસો-આઠસો વર્ષ પહેલાં ! હૈમ સ્મૃતિ, પ્રથમ આવૃત્તિ, પાટણ : કલિકાલ સર્વજ્ઞ હેમચન્દ્રાચાર્ય નવમી રચાયેલ “અભિધાન ચિંતામણિનામમાલા' ગ્રંથે તત્કાલીન સમયની જન્મશતાબ્દી મહોત્સવ સમિતિ, ૧૯૮૯. કોશસાહિત્યની વિવિધતાને તો આપણા સમક્ષ ઉજાગર કરી જ છે 7. નાન્દી, તપસ્વી અને નાણાવટી રાજેન્દ્ર (સંપા.) : હેમ વાડગમય વિમર્શ, પરંતુ સાથે સાથે સાહિત્યના પ્રત્યેક જ્ઞાનપિપાસુઓ સમક્ષ શબ્દની પ્રથમ આવૃત્તિ, ગાંધીનગર : ગુજરાત સાહિત્ય અકાદમી, ૧૯૯૦. વિવિધ અર્થચ્છાયાઓનો ઉઘાડ પણ કરી આપ્યો છે તે જ દર્શાવે છે. 8. મોદી, મધુસુદન : હેમસમીક્ષા, પ્રથમ આવૃત્તિ, મુંબઈ : મોહનલાલ દીપચંદ ચોકસી, ૧૯૪૨. 9. શેઠ, ચન્દ્રકાંત (સંપા.) : હેમચંદ્રાચાર્ય, પ્રથમ આવૃત્તિ, કે આચાર્ય હેમચન્દ્ર ખરા અર્થમાં વાગીશ્વરીના કર્ણફૂલ હતા. તેમનો આ : અમદાવાદ : ગુજરાતી સાહિત્ય પરિષદ, ૧૯૮૯. બહુમૂલ્ય અને બહુપરિમાણીય કોશગ્રંથ ગત-અનાગત શબ્દવૈવિધ્યની * * * તુલના માટે પણ એટલો જ ઉલ્લેખનીય બની શકવાની ક્ષમતા ધરાવે ટેલિફોન : (R- (0278)2517270, Mobile-9328952958). શ્રી શ્રાધ્ધ પ્રતિક્રમણ સૂત્ર Dડૉ. કવિન શાહ ડૉ. કવિન શાહ બારવ્રત ધારી શ્રાવક, નિવૃત્તિ પ્રાધ્યાપક, જેને સાહિત્યના સંશોધક-સંપાદક-લેખક અને આરાધક છે. ૧. ગ્રંથનું નામ : શ્રી પ્રતિક્રમણ સૂત્ર પ્રબોધ ટીકા. મણિબહેન અને પિતા ટોકરશી શાહના સંસ્કાર સંપન્ન પરિવારમાં (શ્રી શ્રાધ્ધ પ્રતિક્રમણ સૂત્ર). ઈ. સ. ૧૯૦૬ના માર્ચ માસની ૧૮મી તારીખે થયો હતો. પિતાની ૨. ગ્રંથકર્તા : પંડિત (શતાવધાની) ધીરજલાલ ટોકરશી શાહ આર્થિક સ્થિતિ સારી ન હતી. વઢવાણ શહેરની હાઈસ્કૂલમાં અભ્યાસ સહાયક : પ.પૂ. ભદ્રંકર વિજયજી ગણી,પ.પૂ. કલ્યાણ પ્રભ વિજયજી, કર્યા પછી પિતાના મિત્ર અમૃતલાલની ભલામણથી અમદાવાદમાં પ.પૂ. ધુરંધર વિજયજી ગણી, પંડિત લાલચંદ ભગવાનદાસ ગાંધી સી. એન. છાત્રાલયમાં ઈ.સ.૧૯૧૭માં દાખલ થયા. અમદાવાદમાં સંશોધક : સંશોધિત આવૃત્તિના પ્રયોજક અમૃતલાલ કાલીદાસ દોશી. ગવર્નમેન્ટ મિડલ સ્કૂલમાં દાખલ થયા પછી રાષ્ટ્રીય ચળવળ શરૂ ૩. ગ્રંથની ભાષા : પ્રાકૃત (અર્ધમાગધી), સંસ્કૃત, ગુજરાતી, અપભ્રંશ થઈ હતી તેમાં દેશભક્તિથી પ્રેરાઈને પ્રોપ્રાયટરી સ્કૂલમાં જોડાયા ૪. ગ્રંથનો રચનાકાળ : ૨૧મી સદીનો પ્રારંભ અર્વાચીનકાળ. પ્રથમ હતા. મેટ્રીકની પરીક્ષા પાસ કરી ધાર્મિક શિક્ષણ પ્રાપ્ત કર્યું અને આવૃત્તિ સંવત ૨૦૦૭, દ્વિતીય આવૃત્તિ ૨૦૩૨. પ્રભુ પૂજા ભક્તિમાં પણ ભાવથી ભાગ લીધો હતો. ૫. ગ્રંથનો વિષય : આવશ્યક ક્રિયાનાં નવકાર મંત્રથી સંતિકર સુધીનાં અમદાવાદમાં ચિત્રકાર અને શિક્ષક તરીકે કામ કરીને જીવન ૧૦૮ સૂત્રોનું વિવેચન. નિર્વાહ કર્યો હતો. સમય જતાં ધાર્મિક શિક્ષક તરીકે કામ કર્યું. ૬. ગ્રંથના સંપાદક : સંશોધક : શ્રી અમૃતલાલ કાલીદાસ દોશી. જીવવિચાર તત્ત્વાર્થ, નવતત્વ જેવા ગ્રંથોનો અભ્યાસ કર્યો. સંપાદક : પંડિત નરોત્તમદાસ નગીનદાસ શાહ ધીરજલાલભાઈનાં લગ્ન (ઈ.સ.૧૯૨૪) બોટાદના શેઠ પ્રકાશક : જૈન સાહિત્ય મંડળ, વિલેપાર્લા, મુંબઈ-૪૦૦ ૦૫૬ લવજીભાઈની સંસ્કાર સંપન્ન પુત્રી ચંપાબેન સાથે થયાં હતાં. એક ૧. ગ્રંથ કર્તાનો પરિચય પુત્ર અને ચાર પુત્રીનો પરિવાર હતો. અમદાવાદમાં રહીને સાહિત્ય શ્રી શ્રાધ્ધ પ્રતિક્રમણ સૂત્ર-પ્રબોધ ટીકાના લેખક ધીરજલાલ ટોકરશી સર્જનનો પ્રારંભ કર્યો. બાળકોના ઘડતર માટે બાળ શ્રેણી (૨૦) શાહનો પરિચય નીચે પ્રમાણે છે. એવી છ શ્રેણીઓ પ્રકાશિત કરી હતી. ત્યાર પછી વિદ્યાર્થી અર્વાચીન જૈન સાહિત્યના બહુમુખી પ્રતિભાશાળી સર્જક શ્રી વાચનમાળા, કુમાર વાચનમાળાનાં પુસ્તકો પ્રગટ કર્યા હતાં. ધીરજલાલભાઈનો જન્મ ઝાલાવાડના દાણાવાડા ગામમાં માતા સાહસ-પરાક્રમી ને અજાયબી ભરેલી સર્જન પ્રવૃત્તિ સાથે કાવ્યોનું Page #240 -------------------------------------------------------------------------- ________________ ૬૪ પ્રબુદ્ધ જીવન ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૦ સર્જન કરીને “અજંટાનો યાત્રી' જેવાં ઉત્તમ ખંડકાવ્યનું સર્જન કર્યું એટલે પ્રતિક્રમણ છ આવશ્યકમાં ચોથું સ્થાન છે. તેના પાંચ પ્રકાર, હતું. રાઈ, દેવસિ, પ્રખ્ખી, ચોમાસી અને સંવત્સરી. રાઈ પ્રતિક્રમણ પ્રવાસ વિષયક પુસ્તકો લખ્યાં હતાં. ગુજરાત, સૌરાષ્ટ્ર, પ્રભાતના સમયે, દેવસિ પ્રતિક્રમણ સૂર્યાસ્તના સમયે (પ્રતિદિન), મહારાષ્ટ્ર ઉપરાંત મંત્રવિદ્યાના સંદર્ભમાં બંગાળ-બિહાર-મધ્યપ્રદેશ પખ્ખી પ્રતિક્રમણ-ચૌદશના સૂર્યાસ્ત સમયે ચોમાસી પ્રતિક્રમણઅને રાજસ્થાનનો પ્રવાસ કર્યો હતો. ઈ. સ. ૧૯૩૦થી ૪૦ સુધી કારતક સુદ-૧૪, ફાગણ સુદ-૧૪, અષાઢ સુદ-૧૪નું તથા વાર્ષિક પત્રકારિત્વના ક્ષેત્રમાં પ્રવૃત્તિ કરી હતી. એમની સર્જન પ્રવૃત્તિમાં સંવત્સરી ભાદરવા સુદ ૪નું કરવાનું વિધાનશાસ્ત્રમાં દર્શાવ્યું છે. જૈનધર્મ, અધ્યાત્મ, મંત્રવિદ્યા, ગણિત, ચમત્કાર જેવા અવનવા પ્રતિક્રમણ શા માટે કરવાનું તેની માહિતી વંદિત સૂત્રની ૪૮મી વિષયોનો સમાવેશ થાય છે. અવધાનના પ્રયોગો કરીને ગાથામાંથી પ્રાપ્ત થાય છે. શતાવધાનીનું બિરૂદ પ્રાપ્ત કર્યું હતું. આ માટે ધારણા શક્તિ અને પડિસિધ્ધાણંકરણે, કિચ્ચાણમકરણે અપડિકક્રમણ સ્મરણ શક્તિ મહત્ત્વની હતી. એમના જીવનમાં સાધનાનો જાદુઈ અસદ્ હણે આ તહા, વિવરીય પર્વણાએય //૪૮ ચમત્કાર નિહાળી શકાય છે. એક વર્ષમાં ૬૦ ઉપવાસ કરીને અર્થ : નિષેધ કરેલા અશુભ કર્મનું આચરણ કરવાથી કરવા યોગ્ય ઉવસગ્ગહરનો જાપ કર્યો હતો. એઓશ્રી મુંબઈમાં સ્થાયી થયા. કાર્યોનું આચરણ ન કરવાથી, અશ્રધ્ધા ઉત્પન્ન થવાથી શાસ્ત્ર વિરૂધ્ધ મુંબઈ વિધાનસભામાં ભિક્ષુકધારો અને બાળદીક્ષા વિરોધ બીલની પ્રરૂપણા કરવાથી પ્રતિક્રમણ કરવાનું હોય છે. મોરારજી દેસાઈ સાથે મંત્રણા કરીને પ્રતિકાર કર્યો હતો. અંતે બે સૂત્ર વિભાજન ધારા રદ થયા હતા. ઈ. સ. ૧૯૮૧માં ધીરજલાલભાઈનો ભવ્ય પ્રબોધ ટીકાના ત્રણ ભાગમાં નવકાર થી સંતિકર સુધીનાં સૂત્રોનું સન્માન સમારંભ યોજાયો હતો. શતાવધાની, પંડિત, વિદ્યાભૂષણ, વિભાજન કરીને વિવેચન કરવામાં આવ્યું છે. ભા-૧માં નવકાર થી ગણિત દિનમણિ, સાહિત્ય વારિધિ, સરસ્વતી વરદપુત્ર, મંત્રમનીષી વેયાવચ્ચગરાણું. ભા-૨માં ભગવાનડાં થી ભરફેસરની સક્ઝાય, જેવાં બિરૂદ ઉપરાંત સુવર્ણચંદ્રકની પ્રાપ્તિ થઈ હતી. ધીરજલાલ- ભા-૩માં મન્હજીણાણ થી સંતિકર સુધીના કુલ ૧૦૮ સૂત્રો છે. ભાઈનું જીવન પ્રચંડ પુરુષાર્થ, સાધના, કર્તવ્યપરાયણતા અને સૂત્રોના વિષયો પ્રતિક્રમણને અનુલક્ષીને જોવા મળે છે. અપૂર્વ ધર્મશ્રદ્ધાની સાથે આત્મવિશ્વાસ જેવા ગુણોથી અલંકૃત હતું. સૂત્રની વ્યાખ્યા: ગ્રંથકર્તાનું અવસાન મુંબઈમાં ૨૭-૭-૮૫ના રોજ થયું હતું. પ્રબંધ પ્રાકૃત ભાષાના “સુત્ત' શબ્દ પરથી સૂત્ર શબ્દ પ્રચલિત થયો છે. ટીકાના સંશોધન અને લેખન માટે પ. પૂ. ધુરંધર વિજયજી, પૂ. ૫. તેનો સંસ્કૃત અને ગુજરાતી ભાષામાં પણ પ્રયોગ થાય છે. ભદ્રંકર વિજયજી ગણી, અમૃતલાલ કાલીદાસ દોશી તથા લાલચંદ સૂત્ર એટલે સંક્ષિપ્ત વાક્ય. ભગવાનદાસ પંડિતનો રૂબરૂ સંપર્ક અને પત્ર દ્વારા માર્ગદર્શન મેળવીને -સૂત્ર એટલે સંદેહ રહિત સારવાળું સર્વ તરફથી અર્થ થઈ શકે ગ્રંથ તૈયાર કર્યો હતો. તેવું વાક્ય. ૨. ગ્રંથનો વિગતે વિષય -સૂત્ર એટલે થોડા શબ્દો કે અક્ષરોમાં ઘણા અર્થ સમાયેલા હોય શ્રાધ્ધ પ્રતિક્રમણ સૂત્ર એ વિવેચન ગ્રંથ છે એટલે ચતુર્વિધ સંઘને તેવી રીતે રચાયેલું વાક્ય. માટે પ્રતિક્રમણની આવશ્યક ક્રિયાનાં સૂત્રોનું શબ્દાર્થ – વિશેષાર્થ –સૂત્ર એટલે અલ્પ શબ્દોમાં વિસ્તૃત ભાવ દર્શાવતું પદ. દ્વારા નિરૂપણ કરવામાં આવ્યું છે. -સૂત્ર એટલે પ્રાચીન શાસ્ત્રકારોએ સંસ્કૃતમાં રચેલા ગ્રંથો. રચના : ગણધર ભગવંતોએ રચેલા સૂત્રો ઉપરાંત પૂર્વાચાર્યોએ -સૂત્ર એટલે ગ્રંથ રચનાની શૈલીનો પ્રકાર. સૂત્રરચના કરી છે. સૂત્રના નિયમો: ભાષા : મોટા ભાગનાં સૂત્રો ગણધર ભગવંતોએ પ્રાકૃત પંચ પ્રતિક્રમણની આવશ્યક ક્રિયાને લક્ષમાં રાખીને સૂત્રો રચાયાં ભાષામાં રચ્યાં છે. સંસ્કૃત ભાષામાં સંસાર દાવાનલ, પૂ. છે, તેમાં વિવિધ વિષયોનો સમાવેશ થયો છે. હરિભદ્રસૂરિ, લઘુશાંતિ પૂ. માનદેવસૂરિ સ્નાતસ્યા થાય–બાલચંદ્ર દેવ-ગુરુને વંદના, પ્રાયશ્ચિત્ત, આચારશુદ્ધિ, ધ્યાન કાર્યોત્સર્ગ, મુનિ, સકલાડહર્ત સ્તોત્ર-કલિકાલ સર્વજ્ઞ આ. હેમચંદ્રાચાર્યસૂરિ, વિરતિધર્મ, તીર્થ અને તીર્થકરોને વંદના, મહાપુરુષો અને સતીઓનું નમોડસ્તુ વર્ધમાનામ-શ્રી તિલકાચાર્ય, બૃહદ-શાંતિ-શિવાદેવી પુણ્યસ્મરણ, શ્રાવકધર્મ, શાશ્વત, અશાશ્વત, જૈનચેત્યો અને માતા, વિશાલલોચન વગેરે સૂત્રો રચાયાં છે. અપભ્રંશ ભાષામાં જિનબિંબને વંદન, શાંતિપાઠ યક્ષ, યક્ષિણા સ્મરણ, અતિચારની ચઉકકલ્સાય સૂત્ર (પ્રાચીન) છે. ગુજરાતી ભાષામાં જીવવિજયકૃત આલોચના, ચૈત્યવંદન-સ્તુતિ પ્રાર્થના, ક્ષમાપના વગેરે વિષયોને સકલતીર્થ, અતિચાર, સાતલાખ, અઢાર પાપ સ્થાનક વગેરે સૂત્રો છે. સ્પર્શતાં સૂત્રો રચાયાં છે. પ્રતિક્રમણના પ્રકાર : પ્રતિક્રમણ-પાપ વિમોચનની પવિત્ર ક્રિયા સૂત્ર રચનાની રીતિ : પંચ પ્રતિક્રમણનાં સૂત્રો ગદ્ય અને પદ્યમાં Page #241 -------------------------------------------------------------------------- ________________ ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૦ પ્રબુદ્ધ જીવન રચાયાં છે. કેટલાંક સૂત્રો પદ્યમાં છે તો કેટલાંક સૂત્રો ગદ્ય-પદ્યના ખમાસમણ સૂત્ર વિષેની માહિતી નીચે મુજબ છે. મિશ્રણવાળાં છે. ખમાસમણનો અર્થ ક્ષમા શ્રમણ એટલે સાધુ શબ્દાર્થ થયો. દા.ત. જગચિંતામણિ સૂત્ર પદ્યમાં રચાયું છે, નમુસ્કુર્ણ સૂત્રનો વિશેષ અર્થ-શત્રુ અને મિત્ર પ્રત્યે સમભાવ રાખે તે શ્રમણઆરંભ ગદ્યથી છે અને છેલ્લી ગાથા “ગાથા” છંદમાં રચાયેલી છે. શ્રમણ એટલે તપસ્વી, સંયમી, વૈરાગી આવા ગુણોથી શોભતા બૃહશાંતિ સૂત્રનો આરંભ સંસ્કૃત ભાષાના મન્દાક્રાન્તા છંદથી હોવાથી શ્રમણ એટલે સાધુ કહેવાય છે. ઉત્તરાધ્યયન સૂત્રના ૨૫માં ત્યાર પછી પદ્યમાં ગાથા, છંદમાં ૧પ-૧૬, ૨૨, ૧૨- અધ્યયનમાં જણાવ્યું છે કે, સમતાથી સાધુ, બ્રહ્મચર્યથી બ્રાહ્મણ, ૧૪,૨૩,૨૪માં અનુષુપ છંદ, ગાથા-૨૦માં ઉપજાતિ છંદ અને જ્ઞાનથી મુનિ અને તપથી તાપસ કહેવાય છે. સમણ શબ્દ પ્રયોગ ગદ્યમાં ૧૪ પરિચ્છેદ રચાયા છે. ઉવસગ્ગહર, લોગસ્સ, સાધુ માટે થાય છે. સિધ્ધાણંબુધ્ધાણં, જયવિયરાય, વંદિત વગેરે સૂત્રો ગાથા છંદમાં ખમાસમણ સૂત્રમાં ‘વંદન'નો ઉલ્લેખ છે. વંદનની ક્રિયા પંચાગ છે. અજિતશાંતિ સ્તોત્રમાં પ્રાકૃત ભાષાના વિવિધ છંદનો પ્રયોગ પ્રણિપાત એટલે કે બે હાથ, બે કોણી અને મસ્તક એમ પાંચ અંગનો થયો છે. ગાથા છંદ ઉપરાંત માગહિયા, સંગમય, રાસાનંદિય, જમીન સાથે સ્પર્શ થાય તેવી રીતે વંદન કરવામાં આવે છે. રયણમાલા, કસલયમાળા, સુમુહુ, ખિત્તયં, વગેરે છંદ પ્રયોગ જોવા વંદનાના ત્રણ પ્રકાર છે. મળે છે. ચિત્રાક્ષરા, લલિત, અપરાન્તિકા, નારાચ, જેવા સંસ્કૃત ૧. ફિદૃ વંદન-બે હાથ જોડી મસ્તક નમાવવું તે ફિટ્ટા વંદન છે. વૃતો પણ પ્રયોજાયેલા છે. ગદ્ય-પદ્યમાં રચાયેલાં સૂત્રો લયબધ્ધ (માર્ગમાં ગુરુ મળે તે વખતે) છે. સૂત્રનાં નામ-દરેક સૂત્ર તેના પ્રથમ શબ્દથી ઓળખાય છે તેમ ૨. થોભ વંદન-ગુરુ મહારાજ ઊભા હોય અથવા આસન પર છતાં તેનું બીજું નામ પણ સૂત્રના વિષયને સ્પષ્ટ કરે છે. દા. ત. લોગસ્સ બેઠા હોય ત્યારે ઈચ્છાકારેણં અને અભુઠ્ઠિઓ દ્વારા વંદન કરવામાં પ્રથમ શબ્દ ને બીજું નામ નામસ્તવ-૨૪ તીર્થકરોના નામ સહિત ઉલ્લેખ આવે તે થોભવંદન કહેવાય છે. તીર્થકરો અને ગણધરોને પણ છે. વંદિતુ-પ્રથમ શબ્દ શ્રાવક પ્રતિક્રમણ સૂત્ર આયરિયે-ક્ષમાપના સૂત્ર. થોભવંદન કરાય છે એટલે પંચાંગ પ્રણિપાત નામ આપવામાં આવ્યું અન્નત્ય-આચારસૂત્ર-છીંક, બગાસું ઓડકાર જેવી વિકૃતિઓથી છે. ગુરુને બે અને તીર્થકરોને ત્રણ ખમાસમણથી વંદન થાય છે. કાર્યોત્સર્ગનો ભંગ થતો નથી. ૩. દ્વાદશાવર્ત વંદન-ગુરુ ભગવંતને સુખશાતા પૂછીને બે વાંદણાં પુખ્ખરવરદી-શ્રુતસ્વ-શ્રુતજ્ઞાનની સ્તુતિ-ભરખેસર- દ્વારા વંદન કરવામાં આવે છે તે દ્વાદશાવર્ત વંદન છે. અહોકાયં એ મન્ડજિણાણાં-સક્ઝાય છે. સૂત્ર બોલવાનું હોય છે. પૌષધમાં રાઈ મુહપતિ વખતે અને કલ્યાણકંદ, સંસારદાવા સ્નાતસ્યા-સ્તુતિથોય છે. લઘુશાંતિ, પ્રતિક્રમણમાં વાંદણાં વિધિ આ પ્રકારનું વંદન કહેવાય છે. પદાધિકારી બૃહશાંતિ શાંતિપાઠ છે. વાંદણાં-અભુઠિઓ, ગુરુવંદન સૂત્ર છે. અને આચાર્યોને આ વંદન કરાય છે. પ. પૂ. આ. દેવેન્દ્રસૂરિએ સકલ તીર્થ-તીર્થ વંદના સૂત્ર છે. નાણંમિ-વંદિતુ-અતિચાર પાપની ગુરુવંદન ભાષ્યની રચના કરી છે તેમાં વંદન વિશે વિસ્તારથી માહિતી આલોચનાનાં સૂત્ર છે. અતિચારમાં વિસ્તારથી પાપની માહિતી છે. પ્રાપ્ત થાય છે. અતિચાર ગદ્યમાં ૨૨ પરિચ્છેદ રૂપ છે. લોગસ્સ-લઘુશાંતિ–ઉવસગહર ૬. અર્થ સંકલના-મૂળ સૂત્રનો અર્થ પ્રગટ કરવામાં આવે છે. બૃહશાંતિ એ મંત્ર ગર્ભિત સૂત્રો છે. અજિતશાંતિ-સંતિકર સ્તોત્ર હે ક્ષમા શ્રમણ ! આપને હું નિર્વિકારી નિષ્પાપ કાયા વડે વંદન છે. જયવીરાય-પ્રાર્થનાસૂત્ર છે. આ રીતે સૂત્રોના નામ છે. શ્રાધ્ધ કરવાને ઈચ્છું છું. મસ્તકાદિ પાંચ અંગો નમાવીને વંદન કરું છું. પ્રતિક્રમણ સૂત્રમાં વિવેચન પદ્ધતિ હોવાથી ગ્રંથમાં સૂત્રોનું આઠ ૭. સૂત્ર પરિચય-પૂજ્યોને, વડીલોને, દેવ અને ગુરુને વંદન વિભાગમાં વિવેચન કરવામાં આવ્યું છે એટલે અષ્ટાંગ વિવેચન કરવાનો આચાર શાશ્વત ધર્મ છે. આ અંગે ચૈત્યવંદન (દવવંદન) કહેવાય છે. સાહિત્યની દૃષ્ટિએ વ્યાખ્યાત્મક વિવેચન પદ્ધતિ કહેવાય ગુરુ વંદન ભાષ્યની કૃતિઓ છે તેમાં વિસ્તારથી માહિતી પ્રાપ્ત થાય ૧. સૂત્રનો મૂળપાઠ પ્રાકૃત ભાષામાં છે તેની માહિતી સૂત્રપાઠ. ૮. આ સૂત્રનું આધાર સ્થાન આવશ્યકસૂત્રના પાંચમા, ત્રીજા ૨. સંસ્કૃત છાયા-પ્રાકૃતમાં સૂત્રો છે તેનો સંસ્કૃતમાં પાઠ આવ્યો વંદન આવશ્યકમાં છે. છે તે છાયા કહેવાય છે. ઓધનિર્યક્તિ દ્રોણીયાવૃત્તિ આ રીતે અન્યસૂત્રોનું વિવેચન ૩. સૂત્રનો ગુજરાતી ભાષામાં અનુવાદ-ગુજરાતી છાયા. કરવામાં આવ્યું છે. દરેક સૂત્રમાં એક કરતાં વિશેષ શબ્દો હોય છે ૪. સામાન્ય અને વિશેષાર્થ સૂત્રના પ્રત્યેક શબ્દના શબ્દાર્થ તેથી માહિતી આપીને રહસ્યને પ્રગટ કરવામાં આવે છે. આ અષ્ટાંગ આપવામાં આવ્યા છે. વિશેષાર્થમાં શબ્દોના રહસ્યને પ્રગટ કરતા વિવેચન ક્રિયાને મિષ્ટાન્ન બનાવીને કર્મ નિર્જરા દ્વારા આત્માની શુદ્ધિ અન્ય સંદર્ભો સાથે સમજાવવામાં આવ્યા છે. કરે છે. Page #242 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવન ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૦ સંશોધિત નવી આવૃત્તિના લેખક-સંપાદક–અમૃતલાલ કાલિદાસ શ્રાવિકા વર્ગને પ્રતિક્રમણની આવશ્યક ક્રિયામાં ભાવોલ્લાસની શુદ્ધિ દોશીએ સપ્તાંગ વિવેચન કર્યું છે તેમાં ગુજરાતી છાયાનો સમાવેશ અને વૃદ્ધિ માટે અનુભવસિધ્ધ રાજમાર્ગ દર્શાવે છે. કર્યો નથી. મૂળકર્તાએ આધાર સ્થાન શબ્દ પ્રયોગ કર્યો છે તેને આ ગ્રંથની સામગ્રી જ્ઞાન અને ક્રિયાયોગના સુભગ સમન્વય સંશોધકે પ્રકીર્ણક નામ આપ્યું છે. દ્વારા આત્માના ઊર્ધ્વગમન-વિકાસ માટે કર્મ નિર્જરાની સાથે પરિશિષ્ટ પ્રાયશ્ચિત્ત રૂપે સ્થાન ધરાવીને મૂલ્યનિષ્ઠ નિમિત્ત બને છે. વિધિનો આ ગ્રંથમાં સૂત્રોના વિવચન ઉપરાંત પરિશિષ્ટમાં આવશ્યક મહિમા સમજીને વિનયપૂર્વક પ્રતિક્રમણની ક્રિયાથી આત્મા નિર્મળ ક્રિયા અંગની વિશેષ માહિતીનો સંચય થયો છે. બનીને મોક્ષ પ્રાપ્તિ માટે યોગ્ય બને છે. આગમ ગ્રંથોના પ્રારંભમાં સામાયિક લેવાની–પારવાની, મુહપતિ પડિલેહણ ચૈત્યવંદન આચારાંગ સૂત્ર છે એટલે આચારધર્મનું ઉત્કૃષ્ટ મૂલ્ય સમજીને અને પૂજા વિધિ, છ આવશ્યક, સામાયિકની સાધના, અનાનુપૂર્વી- જ્ઞાનક્રિયાનો સુયોગ સાધી આત્મવિકાસ કરવો જોઈએ એવો સર્વ નવકારમંત્ર જાપ, ધ્યાન, ચાર ભાવના, ચતુર્વિશંતિ રહસ્ય અને સામાન્ય વિચાર પ્રગટ થાય છે. ધર્મોપકરણો ગુરુવંદનનો મહિમા, પ્રતિક્રમણ આવશ્યક હેતુ બત્રીસી, આ ગ્રંથના વિચારો આત્મનિરીક્ષણ કરવા માટેનો માર્ગ દર્શાવે પ્રતિક્રમણના દૃષ્ટાંતો, કાયોત્સર્ગ ધ્યાન પ્રત્યાખ્યાન જેવા વિષયોનો છે. આત્માની કેવી સ્થિતિ છે? આત્માની મૂળ સ્થિતિ કેવી રીતે સમાવેશ થયો છે. તદુપરાંત ચૈત્યવંદન, સ્તવન, સ્તુતિ, સઝાય, પ્રાપ્ત થાય તે માટે પણ અનન્ય પ્રેરક બને છે. જ્ઞાન અને ક્રિયા ગહુંલી, છંદ, બાર વ્રત, માર્ગાનુસારીના ૩૫ બોલ, પુણ્યપ્રકાશના જડતા નથી પણ આત્માની અજ્ઞાનતાને કારણે એકપક્ષીય વર્તનથી સ્તવનનો સંચય થયો છે. પરિશિષ્ટમાં પણ શ્રાવકની આવશ્યક જડતા આવે છે. તે આ સૂત્રોના જ્ઞાનથી જડતા નિર્મળ થાય અને ક્રિયામાં નવો પ્રાણ પૂરે તેવી માહિતીનો સમાવેશ થયો છે. જ્ઞાન આત્મા જ્ઞાન અને ક્રિયામાં નિમગ્ન બની કલ્યાણ કરે, આત્મા સિદ્ધિ ક્રિયાના સમન્વયથી આ વિગતો આત્માની ઊર્ધ્વગતિમાં માર્ગદર્શક સાધે એ જ શ્રેયસ્કર વિચાર દુર્લભ માનવ જન્મનું નજરાણું છે. છે. ગ્રંથના સૂત્રો અને પરિશિષ્ટ એટલે આચાર ધર્મનો શાસ્ત્રીય માત્ર પોટપિયા રટણને સ્થાને, ચિંતન, મનન અને સ્વાધ્યાયના ગ્રંથ. પરિશિષ્ટની વૈવિધ્યપૂર્ણ માહિતી સૂત્રાર્થના રહસ્યને પ્રગટ ત્રિવેણી સંગમમાં આત્મા શુચિ સ્નાન દ્વારા સિધ્ધ-બુધ્ધ બને તેવી કરવામાં મહત્ત્વની ગણાય છે. આ વિગતોનો વિવેચનના સંદર્ભમાં પરમોચ્ચ ભાવનાની ફળશ્રુતિ એ આ ગ્રંથનું નિમિત્ત છે. સમાવેશ થાય છે. સંદર્ભ સૂચિ: ૩. આ ગ્રંથનું એ સમયકાળમાં જેન ધર્મ અને સાહિત્યમાં સ્થાન • પંચ પ્રતિક્રમણ સાર્થ - ગોડીજી જૈન દેરાસર ટ્રસ્ટ મુંબઈ. સૂત્ર-શબ્દાર્થઆગમ કાળથી જીવનની ઊર્ધ્વગતિ માટે ગણધર ભગવંતોએ ભાવાર્થ-ગાથાર્થ અને સૂત્રનું બીજું નામ. • શ્રી પંચ પ્રતિક્રમણ સૂત્રો: પંડિત સૂત્રો રચ્યાં હતાં. તેનું વિવેચન જૈન સમાજ માટે સદાકાળ ઉપયોગી પ્રભુદાસ બેચરદાસ પારેખ. ભૂમિકા પા. ૮ થી ૫૪. સંપાદકીય પા. ૫૫, શ્રી પ્રતિક્રમણ હેતુ ગર્ભિત સ્વાધ્યાય, પા. ૭૩૫, પ્રતિક્રમણ વિધિ-પા. ૭૮૭. છે. ભૌતિકવાદના પ્રભાવથી ઈર્ષા અને અસંતોષથી જીવન સમસ્યા • હરિભદ્રીય આવશ્યક વૃત્તિ અને લલિત વિસ્તરાનો વિવેચનમાં આધાર. પ્રધાન બન્યું છે તેમાં શાંતિ પ્રાપ્ત કરવા માટે છ આવશ્યકનું વિધિસર • શ્રાવક પ્રતિક્રમણ સૂત્રો (બાલાવબોધ) સં. ૧૫૬૯ની હસ્તપ્રત. આ પાલન કરવા માટેનો રાજમાર્ગ આ ગ્રંથની મહત્તા છે. જડ ક્રિયા કે દેવસુંદરસૂરિના શિષ્ય પૂ. કિર્તીસુંદરજી. • શ્રાવક પ્રતિક્રમણ અજ્ઞાત કવિકૃત સં. ક્રિયાશૂન્ય જ્ઞાનમાંથી આગળ વધીને જ્ઞાન અને ક્રિયાનો સમન્વય ૧૫૯૦૦ શ્રાવક પ્રતિક્રમણ સૂત્ર (ષડાવશ્યક) (ખરતર ગચ્છ) સં. ૧૫૨૫, કરી આત્મા કર્મથી મુક્ત થાય તેવો સારભૂત વિચાર પ્રગટ થાય છે. પૂ. મુનિ સુંદરજી. ગુરુવંદન ભાષ્ય : પૂ. આ. દેવેન્દ્રસૂરિ, પ્રાચીન આધારભૂત ગ્રંથોની સૂચિ પ્રબોધટીકા ભાગ-૧ પા. ૧૯ થી ૩૦ માં પ્રગટ થયેલ છે. ભૌતિક સુખ કરતાં આત્માનું શાશ્વત સુખ મેળવવા માટે આ સૂત્રોનું “ ભારતની એક વિરલ વિભૂતિ રૂદ્રદેવ ત્રિપાઠી (કર્તાનું જીવન) પંડિત ધીરજલાલ જ્ઞાન અનિવાર્ય છે. ધર્મનું સાચું જ્ઞાન, શ્રધ્ધા, વિધિવત્ ક્રિયા, ટોકરશી શાહ• કાર્યોત્સર્ગ ધ્યાન : પ. પૂ. પં. શ્રી ભદ્રંકર વિજયજીનો પરિચય સમકિતની શુદ્ધિ વૃદ્ધિ, વિરતિ ધર્મની તાલીમ, પાપકર્મોનું પા-૧૦. લેખક : અમૃતલાલ કાલીદાસ દોશી. • શ્રી શ્રાધ્ધ પ્રતિક્રમણ સૂત્ર, પ્રાયશ્ચિત્ત, આત્મોન્નતિ, ભાવધર્મનું પાલન, છ આવશ્યકનું પાલન, પ્રબોધટીકા ભાગ-૧, સંશોધક અમૃતલાલ કાલીદાસ દોશી. પા. ૩ • કાવ્ય શાસ્ત્ર વિનોદન-લેખક ડૉ. કવિન શાહ. સૂત્રાર્થ રહસ્ય પા. ૧૭૧, આચારની શુદ્ધિ જેવી આત્મોન્નતિકારક વિગતો સમાજને ઉન્માર્ગથી : પ્રતિક્રમણ શા માટે પા. ૧૯૯૦ ભાવ પ્રતિક્રમણ તાળું ખોલો. ૫. પૂ. પુણ્ય સન્માર્ગે લઈ જવામાં જીવનનો સાચો રાહ દર્શાવે છે. પ્રતિક્રમણથી કીર્તિ વિજયજી અને પ. પૂ. દિવ્યકીર્તિ વિજયજી મ.સા. પંચાચારની શુદ્ધિ અને આત્માનો વિકાસ થાય છે. ઉત્તરાધ્યયન સૂત્રના * * * ૨૯મા અધ્યયનમાંથી માહિતી મળે છે. સી-૧૦૩ જીવનજ્યોત એપાર્ટમેન્ટ સમાલોચના: લેખકનું ચિંતન વખારીયા બંદર રોડ, બીલીમોરા-૩૯૬ ૩૨૧ શ્રી પ્રતિક્રમણ સૂત્ર પ્રબોધ ટીકા ગ્રંથ સાધુ, સાધ્વી, શ્રાવક અને ફોન : (૦૨૬૩૪) ૨૮૮૭૯૨ Page #243 -------------------------------------------------------------------------- ________________ ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૦ પ્રબુદ્ધ જીવન ગૌતમ – પૃચ્છા | ડૉ. ધનવંતી નવીનચંદ્ર મોદી લેખિકા એમ.એ., પીએચ.ડી. છે. ‘દરિયાપુરી સ્થા. જૈન સંપ્રદાયના સ્થાપક શ્રી ધર્મસિંહજી મુનિનું જીવન સાહિત્ય અને તત્ત્વજ્ઞાન' વિષય ઉપર શોધપ્રબંધ લખ્યો છે. તેમને ૪ર વર્ષનો શાળાના શિક્ષક, આચાર્યો તેમજ કૉલેજના પ્રાધ્યાપક તરીકેનો અનુભવ છે. (૧) ગ્રંથનું નામ – ગૌતમ પૃચ્છા તે પૃચ્છના-જ્યારે સૂત્ર કે અર્થના વિષયમાં શિષ્યને સંદેહ ઉત્પન્ન ગ્રંથનું નામ શીર્ષક – સંક્ષિપ્ત સુંદર, આકર્ષક, જિજ્ઞાસાપ્રેરક થાય ત્યારે ગુરુદેવને પૂછીને શિષ્ય સમાધાન મેળવીને પોતાના અને સમગ્ર પુસ્તકના સારરૂપ છે. શીર્ષક વાંચતાં જ ગૌતમસ્વામીએ શ્રુતજ્ઞાનને વિશુદ્ધ કરી લે છે. સૂત્રાર્થ વિશુદ્ધ થતાં મિથ્યાત્વ મોહનીય વીરપ્રભુને પૂછેલા અનેકાનેક પ્રશ્નોમાંથી પુસ્તકમાં કેટલા અને (કાંક્ષા મોહનીય) કર્મનો ક્ષય થાય છે. ગુરુદેવ જ્યારે મૂળપાઠ કયા પ્રશ્નો હશે? વળી વીરના ઉત્તરો પણ તેમાંથી જાણવા મળશે કે સમજાવે ત્યારે તેના અનુસંધાનમાં શિષ્યને જિજ્ઞાસા થતાં જે પ્રશ્નો કેમ – વગેરે જાણવાની જિજ્ઞાસા પુસ્તક હાથમાં લેતાં જ થાય છે પૂછે તેને પ્રતિપૃચ્છના કહેવાય. તેનાથી શિષ્યના અંતરમાં મૂળપાઠ, અને પુસ્તક વાંચ્યા પછી નામની યથાર્થતા મનમંદિરમાં છવાઈ અર્થ સ્પષ્ટ થાય છે. શંકાઓનું સમાધાન થતાં તેનું શ્રુતજ્ઞાન નિર્મળ જાય છે કે સમગ્ર ગ્રંથના વિષય-નિરૂપણને જોતાં તદ્દન યોગ્ય એવું થતાં, તે જીવને જિનવાણી પ્રત્યે શ્રદ્ધા, ભક્તિ અને બહુમાન થાય આ શીર્ષક છે. છે, તેના દર્શન મોહનીય કર્મનાં દલિકો નષ્ટ થઈ જતાં જીવ ક્ષાયિક ગૌતમ અને પૃચ્છા-આ બે સામાસિક શબ્દોથી આ ગ્રંથનું નામ સમકિતને પ્રાપ્ત કરે છે. બન્યું છે. ગૌતમ શબ્દના વિવિધ અર્થ છે. ‘ગૌતમ-પૃચ્છા' ગ્રંથ તે ભગવતી સૂત્રની ગંગામાંથી નીકળતું ગૌતમ-ગગ્યે કામ ગવી ભલી, ન તે સુરતરુ વૃક્ષ. એક ઝરણું છે. પાંચમું અંગસૂત્ર-ભગવતી સૂત્ર એ મસ્તક સમાન મમે મણિ ચિંતામણિ, ગૌતમ સ્વામી પ્રત્યક્ષ. છે. જેમ મસ્તકમાં અનેક સ્કુ, નાડી, કોશિકાઓ છે. તેમ ભગવતી ગો એટલે કામધેનુ ગાય, ત એટલે કલ્પતરુ અને મ એટલે સૂત્રમાં અનેક વ્યક્તિ-ઈંદ્રભૂતિ, અગ્નિભૂતિ, જયંતિશ્રાવિકા, રોહા ચિંતામણી રત્ન – આવા ત્રણ મહાપ્રભાવક શબ્દો જેમાં સમાવિષ્ટ અણગાર અને કેટલીક અજૈન વ્યક્તિ દ્વારા પુછાયેલા ૩૬૦૦૦ પ્રશ્નો છે, તેમની પુણ્ય-ગાથાનું શું કહેવું? છે. જાણે ભવ-ભવાંતરમાં થયેલા જ્ઞાનાવરણીય આદિ કર્મોના વળી ગો એટલે ઈંદ્રિય, તપ એટલે અંધકાર. ઈંદ્રિય પ્રત્યેનો રાગ ક્ષયોપશમે ઊભરાતી પ્રશ્નોની જુદી જુદી તિજોરીઓ-એમાંની મુખ્ય રૂપી અંધકાર દૂર કરે તે ગૌતમ. આપણે બોલીએ છીએ કે તિજોરી તે ગૌતમ દ્વારા પુછાયેલા પ્રશ્નો. આ પુસ્તકમાં માત્ર ગૌતમ અંગૂઠે અમૃત વસે, લબ્ધિ તણા ભંડાર.” દ્વારા પુછાયેલા જ પ્રશ્નો લીધા છે એટલે આ પુસ્તકનું નામ અંગ એટલે કાયાના રાગ પરથી જે ઉપર ઊઠ્યા છે તે ગૌતમ. “ગૌતમ–પૃચ્છા' તદ્દન યથાર્થ છે. આ ગૌતમ-ઈંદ્રભૂતિ બ્રાહ્મણ, પહેલાં તો હતા અહંકારનું પૂતળું. (૨) ગ્રંથના કર્તા: સર્વજ્ઞ મહાવીરને હરાવવા અહંકારી ઈંદ્રભૂતિ ચાલી નીકળ્યા. તેઓ ગૌતમ-પૃચ્છા ગ્રંથના કર્તા સંબંધી ફક્ત એટલો જ ઉલ્લેખ મળે નીકળ્યા પ્રભુનો તાગ લેવા પણ ત્યાગના બાગ ખીલી ઊઠ્યા. સૂર્ય છે કે તે પૂર્વાચાર્ય પ્રણીત મહાન ગ્રંથ છે. આમ તેના કર્તા વિશે સામે મીણ ઓગળે એમ ઈંદ્રભૂતિનો ગર્વ ઓગળી ગયો. લોઢાની ચોક્કસ માહિતી ઉપલબ્ધ નથી. મુનિ શ્રી પુણ્યવિજયજી જેમણે છરી પારસમણિને કાપવા ગઈ પણ સોનાની બની ગઈ. “ગૌતમ-પૃચ્છા' ગ્રંથનું સંયોજન કરી, ગ્રંથના અનુકર્તા મુનિશ્રી ગૌતમ શબ્દ વડે વીતરાગી ચરમ તીર્થંકર મહાવીર પ્રભુએ યથાર્થ નિરંજન વિજયજીના ગુજરાતી-હિન્દી નવલ વિવરણ ગ્રંથને પ્રસિદ્ધ સ્વરૂપે ઈંદ્રભૂતિને તેમના ઉત્તમ ગોત્રના ભાવવિશેષ રૂપ નામ વડે કરવામાં મદદ કરી છે, તેઓ લખે છે, “મૂળ ગ્રંથના કર્તા સંબંધી સંબોધન કરેલું છે. તેમાં ‘ગો” શબ્દ વાણીવાચક છે અને તમ પ્રત્યય શોધખોળ કરવા છતાં પણ તેની માહિતી મળતી નથી. તે સંબંધી શ્રેષ્ઠતા, સર્વોત્તમતા સૂચવે છે. જેમની વાણી જગતના સર્વ જીવોને કોઈ પણ મહાનુભાવને માહિતી મળે તો મને જણાવવા નમ્ર મંગળકારી, કલ્યાણકારી, હિતકારી એવી વિશેષતા વાળી છે, એવી વિનંતી.' ઘણી વાર ગ્રંથમાં છેલ્લી ગાથામાં કર્તાના નામ-ગામઅમૃતતુલ્ય વાણીનો શ્રી મહાવીર સ્વામી પ્રતિનો પૃચ્છા રૂપ સમયનો ઉલ્લેખ હોય છે. અહીં તે પણ જોવા મળતો નથી. વિનિયોગ તે ગૌતમ-પૃચ્છા છે. (૩) ગ્રંથની ભાષા : પૃચ્છા શબ્દ પણ ઘણો મહત્ત્વનો છે. બાર પ્રકારના તપમાં આ ગ્રંથ મૂળ પ્રાકૃત ભાષામાં લખાયેલો છે. પણ તેનો અનુવાદ ‘સ્વાધ્યાય' એ આત્યંતર તપ છે. સ્વાધ્યાયના પાંચ ભેદ છે. વાંચના, સંસ્કૃત અને હિન્દીમાં જોવા મળે છે. સંસ્કૃત ટીકાઓ ઉપલબ્ધ છે. સ્વાભાવિક પૃચ્છના, પરિપટ્ટણા, અનુપ્રેક્ષા અને ધર્મકથા-આમાં બીજો ભેદ છે કે ગૌતમ-મહાવીર પ્રશ્નોત્તર મૂળ તો પ્રાકૃત ભાષામાં જ હોય પણ Page #244 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવન ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૦ સમયના વહેણ સાથે, જમાનાની માંગ પ્રમાણે તે અન્ય ભાષાઓમાં વૈરાગ્ય બીજ: અનુવાદિત થયા હોય. વડીલ બીજાનંબરના ભાઈ મૂળચંદજી, જેઓ વિક્રમ સંવત (૪) ગ્રંથની રચના કાળઃ ૧૯૮૬માં દીક્ષિત થઈ મુનિવર્યખાંતિજી નામે પ્રસિદ્ધ હતા. ગ્રંથના મૂળ કર્તાની જેમ તેના રચનાકાળ વિશે પણ ચોક્કસ માહિતી નવલમલજી તેમને વંદનાર્થ અમદાવાદ આવતા, ત્યાં સૂરિસમ્રાટ મળતી નથી. પણ તે પ્રાચીન સાહિત્યનો એક ગ્રંથ છે, એટલું તો જરૂર વિજયનેમિસૂરીશ્વરજી પ્રભાવશાળી મુખમુદ્રાના દર્શન થતાં, પ્રવચન કહી શકાય. સાંભળતાં વૈરાગ્ય બીજ રોપાયું. તેમની પુણ્યનિશ્રામાં દોઢ વર્ષ વીર પ્રભુ મહાવીર સ્વામી ઈ. સ. પૂર્વે ૫૫૭ માં સર્વજ્ઞ બન્યા. રહેતા વૈરાગ્યની પૃષ્ટિ થઈ. બીજે દિવસે એમણે બુદ્ધિમાં બૃહસ્પતિ, વિદ્યાના વાચસ્પતિ એવા દીક્ષા : ૧૧ વેદમૂર્તિ બ્રાહ્મણોને દીક્ષા આપી ગણધરની માનવંતી પદવીથી ૧૭ વર્ષની ઉંમરે વિ. સં. ૧૯૯૧માં ચૈત્ર વદ બીજના કદમગિરિ નવાજ્યા, સાથે મહામૂલી ત્રિપદી આપી. જેના ઉપર સર્વ ગણધરોએ મહાતીર્થમાં સૂરિસમ્રાટના પવિત્ર કરકમળ દીક્ષા. તેઓ શ્રી શાંતિ દ્વાદશાંગી રચી. ત્યાર બાદ ગીતાર્થ વિરોએ એ વિષય ગર્ભિત વિજયજીના શિષ્ય નિરંજન વિજયજી તરીકે ઓળખાયા. હજારો પ્રકીર્ણ કોની રચના કરી. આમાંથી કેટલાયે ખોવાઈ ગયાં. સંયમજીવન: ત્યારબાદ પૂર્વાચાર્યોએ વિવિધ વિષયો જેવાં કે દાર્શનિક મિમાંસા, ગુરુની નિશ્રામાં સૂત્રવાચના, તપ અને ધર્મયાત્રા ચાલુ. સંવત ૨૦૧૦ કર્મવાદ, જીવવાદ, ખગોળવિષયક, આચારવિષયક-વગરે ૫૨ થી સ્વતંત્ર ચાતુર્માસ કરી અનન્ય શાસનપ્રભાવના કરી. કુલકો, પ્રકરણો લખ્યાં. આ ગૌતમ-પૃચ્છા પણ કર્મવાદ સમજાવતો સાહિત્ય સેવા: પૂર્વાચાર્ય લિખિત ગ્રંથ છે. તેનો રચનાકાળ અનિશ્ચિત છે. આજનો બાળક આવતી કાલનો સુશ્રાવક છે એટલે બાળકોમાં (૫) ગ્રંથનો વિષય: મૂળથી જ ધાર્મિક સંસ્કારનું સિંચન કરવા મુનિશ્રીએ અથાગ પરિશ્રમ ગ્રંથનું મૂળ હાર્દ-કર્મવાદના સિદ્ધાંત છે. એટલે કે તત્ત્વજ્ઞાન છે. કર્યો છે. બાળમાનસના જાણકાર એવા આ મુનિશ્રીએ બાળભોગ્ય પણ તેનું નિરૂપણ ૬૪ શ્લોક દ્વારા પ્રશ્નોત્તર રૂપે થયું છે. ગણધર શૈલી પર પ્રભુત્વ મેળવ્યું છે. બાળકોને ગમી જાય, વાંચવાનું મન ગૌતમે પૂછેલા ૪૮ પ્રશ્નો અને તેના ઉત્તરો–આ ૬૪ શ્લોકમાં છે. થાય, પીપરમીંટની જેમ ચગળ્યા કરવાનું મન થાય એવા સચિત્ર સાથે એક એક પ્રશ્નના ઉત્તર સાથે દૃષ્ટાંત રૂપે એક એક કથા છે. કથાનકોથી ભરપૂર બાળસાહિત્યનું સર્જન અને સંયોજન કરવામાં આમ તત્ત્વજ્ઞાન, કવિતા અને કથાનો ત્રિવેણીસંગમ આ ગ્રંથમાં સિદ્ધ હસ્ત બન્યા. તેઓશ્રી માત્ર બાળસાહિત્યનું સર્જન કરી અટક્યા છે. વળી ૯૦ સુંદર ચિત્રોથી ગ્રંથ સુશોભિત બન્યો છે. નથી. તેમણે સંસ્કૃત ગૌતમ-પૃચ્છાનું ટીપ્પણ સાથે સંપાદન કરી, (૬) વર્તમાન કાળમાં ગ્રંથનું ક્યારે, કોણે સંપાદન-પ્રકાશન કર્યું? ગૌતમ-પૃચ્છાનો હિન્દી અને ગુજરાતીમાં ભાવાનુવાદ કર્યો છે. આ ગ્રંથ પર સંસ્કૃત ટીકાઓ, ટબા, ગદ્ય આવૃત્તિઓ જોવા મળે વળી હિન્દી ભાષામાં ૧૨૦૦ પૃષ્ઠનું વિક્રમ ચરિત્ર તેમજ શ્રીપાળનો છે. પણ વર્તમાને શ્રી નેમિ-અમૃત-ખાંતિ-નિરંજન ગ્રંથ માળા ૭૦૦ પાનાનો સચિત્ર ગ્રંથ તૈયાર કર્યો છે. ભગવાન આદિનાથ (અમદાવાદ) તરફથી પ્રસિદ્ધ થયેલ અનુકર્તા શ્રી નિરંજન વિજયજીના તેમજ નેમિનાથ સચિત્ર, સમાજોપયોગી નાનાં મોટાં ૫૫ પુસ્તકો ગુજરાતી તેમજ હિન્દી પુસ્તકો અને તેની આવૃત્તિઓ જ પ્રાયઃ કરીને તૈયાર કર્યા છે. દ્વિમાસિક “કથાભારતી' તેમના માર્ગદર્શન નીચે બધાં પુસ્તકાલયોમાં છે. જેની પ્રથમ આવૃત્તિ સંવત ૨૦૧૫ માં પ્રગટ થતું હતું. આ બધું જોતાં સમગ્ર જૈન સમાજે તેમને સાહિત્ય પ્રકાશિત થઈ. બીજી આવૃત્તિ સંવત ૨૦૧૮માં, ત્રીજી આવૃત્તિ પ્રેમી'નું આપેલું બિરુદ યથાર્થ છે. અથાગ પરિશ્રમી લગભગ ૫૦૦૦ સંવત ૨૦૩૦માં અને અદ્યતન છેલ્લી આવૃત્તિ સંવત ૨૦૬૫માં જેટલા પુસ્તકોનું વાંચન-ચિંતન મનન કરનાર મુનિશ્રી વિજયજી બહાર પડી છે. નવી આવૃત્તિમાં પુસ્તકનું કલેવર-કદ બદલાયું છે, સ્થૂળ દેહે આજે આપણી વચ્ચે નથી પણ તેમનો અક્ષર દેહ, સાહિત્ય પુસ્તક વધુ સુંદર, આકર્ષક બન્યું છે. છેલ્લે મહાનુભાવો, દેહ અમર છે. મુનિશ્રીઓના અભિપ્રાયો મૂક્યા છે. જે નવી આવૃત્તિનું આગવું (૨) ગ્રંથનો વિગતે વિષય: અંગ છે. ભગવતી સૂત્ર એટલે જ્ઞાનનો, પ્રશ્નોત્તરનો ઊછળતો મહાસાગર. (૧) અનુકર્તાની વિગત : આ સૂત્રના મુખ્ય બે વિષય છે. પરમાણુપદ અને કર્મવાદ. અનુકર્તા શ્રી નિરંજનવિજયજી મુનિ-જીવન કવન-એક ઝાંખી. પોતાના અહંકારને કારણે જ ઈંદ્રભૂતિ મહાવીર સ્વામીને એક વિક્રમ સંવત ૧૯૭૪માં ધર્મપ્રેમી સુશ્રાવક મારવાડના પણ પ્રશ્ન નહોતા પૂછી શક્યા તે જ ઈંદ્રભૂતિએ મહાવીર પ્રભુને બાલીનિવાસી, ન્યાયનીતિપ્રિય, હજારીમલજી અમીચંદ શાહના ૪થા સમર્પિત થઈ અનેક પ્રશ્નોની સચોટ ધારા વહાવી. તેમાંથી મુખ્ય પુત્ર નવલમલજી તરીકે જન્મ. કર્મવાદ પર આધારિત આયુષ્ય બંધ વખતે બંધાતા છ બોલ આદિના Page #245 -------------------------------------------------------------------------- ________________ ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૦ પ્રબુદ્ધ જીવન પ્રશ્નો અહીં મુખ્ય છે. ઉત્તર ૫ : ચપળ સ્વભાવી, મૂર્ખ, કદાગ્રહી, વિશ્વાસઘાતી પુરુષ રસમય પ્રશ્નોત્તર શૈલીની પોતાની સ્વતંત્ર આગવી મહત્તા છે. મરીને સ્ત્રી થાય. સંતોષી, વિનયવાદી સ્ત્રી મરીને પુરુષ થાય. આ શૈલીમાં વિષયનો બોધ અત્યંત સુલભ બની જાય છે. વિજ્ઞાન સાર : જૂઠું ન બોલો. આળ ન ચડાવો. How અને Why આ બે સૂત્રોને લઈને વસ્તુના અંતર સુધી પ્રવેશ પ્રશ્ર ૭: કયા કર્મથી જીવ નપુંસક થાય? કરે છે. પાશ્ચાત્ય તત્ત્વચિંતક સોક્રેટીસની પ્રશ્નપદ્ધતિનું અત્રે સ્મરણ ઉત્તર ૭ : જે પુરુષ પશુઓને નિલંછન કરે (પુરુષ ચિહ્નથી થયા વગર રહેતું નથી. આજની નવી શિક્ષણ તાલીમ પદ્ધતિમાં શિક્ષક રહિત કરે તેમના કાન, ગલકંબલ વગેરે અવયવો છેદે, જીવહિંસા પ્રશ્નોત્તર પદ્ધતિ દ્વારા વિષયના હાર્દ સુધી છાત્રોને પહોંચાડે છે. આ કરે તે પુરુષ મરીને નપુંસક થાય.) ગૌતમ-પૃચ્છામાં પ્રશ્નકર્તા ગોતમ સ્વામી છે અને ઉત્તરદાતા ખુદ સાર : નિષ્ફરપણે પશુઓના અંગો કાપવા તે કડવી તુંબીમાં સર્વજ્ઞ મહાવીર પ્રભુ છે એટલે આ પદ્ધતિને વિશેષ ગૌરવ મળ્યું છે ઝેરનો વઘાર કરવા જેવું છે. અને વિષયનું તલસ્પર્શી જ્ઞાન બાળજીવોને મળે છે. પ્રશ્ન ૮ : કયા કારણથી જીવ અલ્પ આયુષ્ય વાળો થાય છે? આપણને પ્રશ્ન થાય છે કે ચાર જ્ઞાનના ધણી એવા ગૌતમસ્વામી ઉત્તર ૮ : નિર્દયી, જીવહિંસા કરનાર, પરલોકમાં ન માનનાર, પોતે બધું જાણતા હોવા છતાં શા માટે પ્રશ્નો પૂછે છે? કારણ સંક્લેશ પરિણામી અલ્પ આયુષી થાય. ગૌતમ માને છે કે ભગવાન પોતાથી વિશેષ છે. વળી પોતાના સાર : જીવહિંસા, કામવાસનાથી દૂર રહો. જ્ઞાન પર ભગવાનના સહી-સિક્કા થઈ જાય, સ્ટેમ્પ મરાઈ જાય તો પ્રશ્ન ૯: કયાં કર્મના ઉદયથી જીવ પરભવે દીર્ઘ આયુષી થાય છે? જ પોતાના જ્ઞાનના ચેકની કિંમત. વળી તીર્થકરની વાણીનો અતિશય ઉત્તર ૯: દયાળુ અને બીજાને અભયદાન આપનાર, પરભવે દીર્ધાયુષી પ્રભાવ પડે-સૌ સૌની ભાષામાં સો સમજી જાય-ખરેખર ગૌતમ થાય. સ્વામીએ અબુધ જીવોને બોધ પમાડવા માટે પ્રભુને પ્રશ્નો પૂછી સાર : નિષ્કપટ ભાવે જીવદયા પાળો અને પરભવે લાંબુ આયુષ્ય જગત પર ઉપકાર કર્યો છે. ભોગવો. આ ગ્રંથમાં પૂર્વાચાર્ય રચિત મૂળ ૬૪ ગાથાઓ છે. ૧ થી ૧૦ પ્રશ્ન ૧૦, ૧૧ : કયા કર્મથી જીવ અભોગી અને કયા કર્મથી ગાથામાં મંગળાચરણ અને ગોતમે પૂછેલા ૪૮ પ્રશ્નો છે. ગાથા ભોગી, મહાસુખી થાય? ૧૧ થી ૬૪માં મહાવીરે આપેલા ઉત્તરો છે. ઉત્તર ૧૦, ૧૧ : દાન ન આપનાર, દાન આપીને પસ્તાવો પ્રશ્ર ૧ : હે ભગવાન જીવ નરકે કેમ જાય છે? કરનાર, બીજાને દાન આપતાં રોકનાર ભોગ-સુખ વિનાનો થાય. ઉત્તર ૧: ભગવાને ઉત્તર આપતાં ચાર ગતિનું સ્વરૂપ સમજાવતાં ઉલ્લસિત ભાવે સુપાત્રે દાન આપનાર ભોગ સુખવાળો થાય. કહ્યું છે પોતાના કર્માનુસાર જીવ ચાર ગતિમાં જાય છે. પાંચ અણુવ્રતોનો સાર દાન આપો – નાદાન ન બનો. વિરાધક. અતિશય ક્રોધી, માયાવી, લોભી, રૌદ્ર સ્વભાવી, કૃતની જીવ પ્રશ્ન ૧૨, ૧૩ : કયા કર્મના ઉદયથી જીવ સૌભાગી લોકપ્રિય નરકે જાય. થાય છે અને કયા કમેં જીવ દુર્ભાગી થાય છે? સાર : હિંસા દુઃખની ખાણ છે, લોભ પાપનો બાપ છે, દુર્ગતિનો ઉત્તર ૧૨, ૧૩ઃ જે દેવ ગુરુ, સાધુનો વિનય કરે, કટુ વચન ન દરવાજો છે. બોલે તે દર્શનીય થાય છે. અહંકારી, દેવ-ગુરુ-સાધુની નિંદા કરે, પ્રશ્ન ૨: જીવ સ્વર્ગે કયા કારણથી જાય છે? પરને પીડે તે દુર્ભાગી થાય. ઉત્તર ૨: તપ, સંયમ, દાનની રુચિવાળો, રત્નત્રયનો આરાધક, અત્યંત સાર : પરગુણની અનુમોદના, સ્વદોષની ગહ કરો. શ્રદ્ધાવંત, ભદ્ર, સરળ પરિણામી દેવલોકે જાય છે. પ્રશ્ર ૧૪, ૧૫ : કયા કમેં જીવ બુદ્ધિશાળી અને કયા કર્મે દુર્બુદ્ધિ સાર : રત્નત્રયમાં અજોડ નિષ્ઠા રાખો. ભૂલનો એકરાર કરી માફી મૂર્ખ બને ? માગો. સરળ બનો. ઉત્તર ૧૪, ૧૫: શ્રુતજ્ઞાનની ભક્તિ કરનાર, શાસ્ત્રોનું પઠન-પાઠન, પ્રશ્ર ૩, ૪: કયા કર્મ જીવ તિર્યંચ બને? મનુષ્ય થાય? કરનાર-કરાવનાર બુદ્ધિશાળી થાય. તપસ્વી જ્ઞાની ગુરુની નિંદા કરનાર ઉત્તર ૩, ૪: જે જીવ નિર્દયી, માયાવી, મિત્રદ્રોહી હોય તે મરીને તે બુદ્ધિ વગરનો થાય. તિર્યંચ થાય. સરળ સ્વભાવી, નિરાભિમાની, મંદ કષાયી, સંતોષી, અલ્પ સાર : ભણે, ભણાવે જ્ઞાન તે થાય નિર્મળ બુદ્ધિ, નિંદક બને પરિગ્રહી, દેવ, ગુરુ, ધર્મનો ભક્ત મરીને મનુષ્ય થાય. સાર : બુદ્ધિની વક્રતા છોડી સરળ બનો. પ્રશ્ન ૧૬, ૧૭: કયા કર્મથી જીવ પંડિત થાય? કયા કર્મથી મૂરખ પ્રશ્ન ૫ : પુરુષ મરીને સ્ત્રી શાથી થાય? સ્ત્રી મરીને પુરુષ શાથી થાય? થાય? ઉત્તર ૧૬, ૧૭ : વડીલોની સેવા કરનાર, તત્ત્વોનો જિજ્ઞાસુ, Page #246 -------------------------------------------------------------------------- ________________ ૭૦ પ્રબુદ્ધ જીવન ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૦ શ્રુતજ્ઞાનની ભક્તિ કરે, તે મરીને પંડિત થાય. જે બીજાને કહે, “જીવોને વહોરાવે તેને ખાધેલું અન્ન પચે નહિ. મારો, માંસ-મદિરાનું ભક્ષણ કરો.' તે મૂર્ખ-મૂંગો થાય. સાર : રોહિણી વ્રત કરો. શુદ્ધ ભાવે વહોરાવો. સાર: શ્રુત સેવા કરો, દેવગુરુ ધર્મના અવર્ણવાદ ન બોલો. પ્રશ્ન ૩૦: કયા કર્મથી જીવ કોઢી થાય? પ્રશ્ન ૧૮, ૧૯ : જીવ ધીર, સાહસિક શાથી થાય? જીવ બીકણ ઉત્તર ૩૦ : જે વનને બાળે, મધપુડા પાડે, વગર કારણે વનસ્પતિ શાથી થાય? તોડે તે કોઢિયો થાય. ઉત્તર ૧૮, ૧૯: જે બીજાને ત્રાસ ન આપે, માનવસેવા અને પરોપકાર સાર : બે ઘડીની મોજ માટે ના હણો અન્ય જીવોને, રક્ષા કરો. કરે તે ધીર-સાહસિક બને. જે પશુ-પક્ષીને પાંજરે પૂરે, ત્રાસ આપે તે પ્રશ્ન ૩૧: કયા ક્રમને લીધે જીવ કુબડો થાય? બીકણ થાય. ઉત્તર ૩૧ : પશુઓ પર ગજા ઉપરાંતનો ભાર ભરનાર જીવ સાર : જીવનમાં અભય માણવા, પરાક્રમી બનવા બીજાને અભય કુબડો થાય. આપો. સાર : માઠાં કર્મના માઠાં ફળ. પ્રશ ૨૦: કયા કર્મને લીધે જીવની ભણેલી વિદ્યા નિષ્ફળ જાય? પ્રશ્ર ૩૨ : કયા કર્મને લીધે જીવને દાસત્વ પ્રાપ્ત થાય છે? ઉત્તર ૨૦ : જે ગુરુ પાસે કપટથી ભણે, ગુરુનું નામ છુપાવે તેની ઉત્તર ૩૨ : જાતિ મદ કરનાર., પશુ-પક્ષીનો ક્રય-વિક્રય કરનાર, વિદ્યા નિષ્ફળ જાય. કૃતની પરભવે દાસત્વ પામે. સાર : જ્ઞાનદાતા ગુરુનો આભાર માનો. સાર : પુણ્યોદયથી મળેલ જાતિ-કુળનો મદ ન કરો. પ્રશ્ન ૨૧ : કયા કર્મને લીધે ભણેલી વિદ્યા સફળ થાય? પ્રશ્ન ૩૩ : કયા કર્મને લીધે જીવ દરિદ્રી બને? ઉત્તર ૨૧ : ગુરુનો વિનય કરવાથી ભણેલી વિદ્યા સફળ થાય. ઉત્તર ૩૩ : ચારિત્ર, દાન, ધર્મ, વિનય રહિત અને મન-વચનસાર : વિનય-નમ્રતા મહત્તાનો પાયો છે. કાયાના દંડ સહિત હોય તે દરિદ્રી થાય. પ્રશ્ન ૨૨, ૨૩ : કયા કર્મથી માણસનું દ્રવ્ય નાશ પામે છે? કયા સાર : બાવળ વાવી, કેરીની આશા ન રાખો. કર્મથી માણસને લક્ષ્મી આવી ફરી મળે છે? પ્રશ્ર ૩૪ : કયા કર્મને લીધે જીવ ઋદ્ધિવાળો થાય છે? ઉત્તર ૨૨, ૨૩ : દાન આપી પસ્તાવો કરનારની લક્ષ્મી ચાલી જાય. ઉત્તર ૩૪ : દાનેશ્વરી, વિનયી, ગુણવાન જીવ મરીને ઋદ્ધિવાન શક્તિ અનુસાર સુપાત્રે દાન આપનારને બીજા ભવે લક્ષ્મી ફરી મળે. થાય. સાર : દાન આપો-અપાવો. સાર : દયા અને દાન બે છે પવન પાહુડા-જે મોક્ષે લઈ જાય. પ્રશ્ન ૨૪ : યા કર્મથી લક્ષ્મી મળીને સ્થિર થાય? પ્રશ્ન ૩૫, ૩૬ : કયા કર્મને કારણે જીવ રોગી થાય? નીરોગી ઉત્તર ૨૪ : ગમતી વસ્તુ સાધુને ઉત્કટ ભાવે વહોરાવે, પછી થાય ? પણ મનમાં રાજી થાય તેની લક્ષ્મી સ્થિર થાય. ઉત્તર ૩૫, ૩૬ : વિશ્વાસઘાતી, શુદ્ધ આલોચના ન કરનાર સાર : સુપાત્રે દાનમાં શૂરાતન કેળવો. રોગી થાય. જે ગુરુ પાસે સર્વ પાપની આલોચના કરે, આપેલ પ્રશ્ન ૨૫, ૨૬ : યા કર્મથી કોઈ વ્યક્તિનો પુત્ર જીવતો નથી? પ્રાયશ્ચિત્ત પૂર્ણ કરે તે નીરોગી બને. કયા કર્મને લીધે જીવ ઘણા પુત્રવાળો થાય છે? સાર : પાપને પ્રકાશો-ઢાંકવાથી પાપ વધે. ઉત્તર ૨૫, ૨૬ : પશુ, પક્ષી અને મનુષ્યના બાળકનો વિયોગ પ્રશ્ન ૩૭ : જીવ હીન અંગવાળો શાથી થાય? કરનારને ત્યાં પુત્ર જીવે નહિ. પરમ દયાવાન વ્યક્તિને પરભવે ઘણા ઉત્તર ૩૭: કપટી પુરુષ, ખોટા માપ તોલા અને ભેળસેળ કરેલી પુત્રો થાય. વસ્તુનો વેપાર કરનાર, માયા-કપટ કરનાર હીન અંગવાળો મનુષ્ય સાર: ધર્મથી સંતાન મળે ને છેવટે અવ્યાબાધ શિવસુખ મળે. થાય. પ્રશ્ન ૨૭, ૨૮ : કયા કર્મથી જીવ બહેરો થાય? કયા કર્મથી સાર : ખોડખાંપણવાળું શરીર ને ગમે તો તેના કારણરૂપ કપટ જન્માંધ થાય? ન કરો. ઉત્તર ૨૭, ૨૮ : સાંભળ્યું ન હોય છતાં કહે મેં સાંભળ્યું છે, પ્રશ્ન ૩૮, ૩૯ : ક્યા કર્મને લીધે જીવ મૂંગો થાય? ટૂંઠો થાય? એમ ગ૫ મારે. જોયું ન હોય છતાં નિશ્ચયથી મેં જોયું છે એમ કહે તે ઉત્તર ૩૮, ૩૯ : શીલવાન-ગુણવાન સાધુની નિંદા કરનાર મૂંગો અનુક્રમે બહેરા અને જન્માંધ થાય. થાય. સાધુને પગથી પ્રહાર કરનાર ઠૂંઠો થાય છે. સાર : ઈંદ્રિયોનો દુરુપયોગ ન કરો. સાર : ઈંદ્રિયોનો સદુપયોગ કરો. પ્રશ્ન ૨૯: કયા કર્મને લીધે ખાધેલું અન્ન પચે નહિ? પ્રશ્ર ૪૦: કયા કર્મથી જીવ પાંગળો થાય છે? ઉત્તર ૨૯ : જાણી જોઈને સંતોને બગડેલું, અશુદ્ધ ભોજન ઉત્તર ૪૦ : નિર્દયતાથી પશુ પર વધુ ભાર કરનાર, પશુના નાક Page #247 -------------------------------------------------------------------------- ________________ ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૦ કાન છેદનાર પાંગળો થાય છે. ખ્યાલ આ ગ્રંથના કથાનકોમાંથી મળે જ છે. વળી આ ગ્રંથનો જૈન ધર્મ અને સાહિત્ય ૫૨ ઘણો પ્રભાવ છે. જૈન ધર્મનો કર્મવાદ અતિ સૂક્ષ્મ છે. સાર : જીવદયા વગરનું જીવન પશુથી બદતર છે. થાય? પ્રશ્ન ૪૧, ૪૨ : કયા કર્મથી જીવ સરૂપ થાય ? કયા કર્મથી કુરૂપ વિશ્વની તમામ વિસંગતિનું મૂળ કર્મસિદ્ધાંત છે. સામાન્ય કક્ષાની બાળજનનાને કર્મવાદની ઊંડી વિચારણામાં રસ નથી હોતો. છતાં એટલી જિજ્ઞાસા જરૂર હોય છે કે ખુલ્લી આંખે દેખાતી વિસંગતિ, સારું-નરસું શાને આભારી છે, તે માટે યથાયોગ્ય કાર્ય કરવા, આરાધના કરવા તેમનું મન તૈયાર હોય છે, તે બાળવા માટે આ ગ્રંથ મહત્ત્વનો ગ્રંથ છે. પ્રબુદ્ધ જીવન ઉત્તર ૪૧, ૪૨ : છત્રના દંડની જેમ સીધો સરળ સ્વભાવી, દેવગુરુ-ધર્મનો ભક્ત સુરૂપ થાય. પાપી, દ્વેષી, નિંદક જીવ કુરૂપ થાય. સાર : સરળતા ત્યાં શુભ નામ કર્મ. પ્રશ્ન ૪૩ : ક્યાં કર્મથી જીવ વેદનાયુક્ત જીવન ભોગવે છે? ઉત્તર ૪૩ : પ્રાણીઓને હાય વડે કે ાકડી, દંડ, ભાલાથી મારે તે પ્રશ્નોત્તર રશૈલી, રસમય થાનોથી અહીં કરી છે. વેદનાયુક્ત જીવન ભોગવે. સાર : જેવા બીજ વાતો તેવા ઝાડ ઊગે. સાર : જીવ દયા રાખો, ૫૨ને છેતરો નહિ. પ્રશ્ન ૪૫ ૩ કયા કર્મો પંચેન્દ્રિય જીવ એકેન્દ્રિય પણું પામે ? ઉત્તર ૪૫ : મોહનીય કર્મના તીવ્ર ઉદયથી, કુટુંબની અતિશય મૂર્છા રાખનાર શાતાવંદનીય કર્મ થોડું હોય તે એકેન્દ્રિય પણું મેળ.. સાર : મારું-મારું કરવાથી મારું (આતમધન) ચાલ્યું જાય છે. પ્રશ્ન ૪૬, ૪૭ : કયા કર્મથી જીવનો સંસાર વર્ષ-શ્રદ્ધાવંતનો પરિત થાય. પ્રશ્ન ૪૪ : કયા કર્મે જીવ વેદનામુક્ત થાય? ઉત્તર ૪૪ : બીજાને બંધનમુક્ત ક૨ના૨ને બીજા ભવે વેદનામુક્ત એવું સાહિત્ય-સર્જન બહુ ઓછું છે, ત્યારે આ ગ્રંથ બહુ ઉપયોગી જીવન મળે. થઈ પડે એવો છે. આ ગ્રંથનું વારંવાર પુનર્મુદ્રણ અને આવૃત્તિઓ એ તેના પ્રભાવની, ઉપયોગિતાની, લોકપ્રિયતાની અને આદરણીયતાની સાબિતી છે. થાય. સાર : ધર્મ-કર્મ-નવ તત્ત્વનો અનાદર ન કરો. સ્વીકાર કરો. પ્રશ્ન ૪૮ : કયા કારણથી જીવ સંસાર સમુદ્ર તરી મોક્ષનગરી પહોંચે છે? ૭૧ ઉત્તર ૪૮ : નિર્મળ, સમ્યકજ્ઞાન-દર્શન- ચારિત્રવાળું મોક્ષે જાય. સાર : લેવા જેવા સંયમની ઝંખના કરો. છોડવા જેવા સંસારમાં લીન ન બનો. જીવનની સાર્થકતા ધર્મ-આરાધનામાં છે-આ આપણું જીવનસત્ર બનો. ખરેખર ક્રમશઃ સોપાન ચઢતાં આ છેલ્લા પ્ર અંતિમ સોપાને પહોંચાડી દીધા. છેલ્લી બે ગાથામાં ગ્રંથકર્તા જણાવે છે કે પાપ-પુણ્યના ફળ વિશે ગૌતમે જે પ્રશ્નો પૂછ્યા તેના ઉત્તરો વીર પ્રભુએ આપ્યા. ભવ્ય જીવો ! તે વાંચી, ચિંતન કરી ધર્મ-અધર્મના ફળ પ્રગટપણે વિચારી ધર્મ આદરજો. છેલ્લે ગ્રંથકાર કહે છે ૪૮ પ્રશ્નો અને ૬૪ ગાથા રૂપ આ ગૌતમ-પૃચ્છા ગ્રંથ ગંભીર અર્થથી ભરપૂર છે. જે પૂર્વાચાર્ય ભગવંતે કહ્યો છે. (૩) ગૌતમ-પૃચ્છા ગ્રંથનું એ સમય-કાળમાં જૈનધર્મ અને સાહિત્યમાં સ્થાન કડો કમ્મ ન મોકખ અ’િ કર્મવાદની આ ફિલૉસોલી અત્યંત સરળ સમાલોચના, મહાનુભાવોના અભિપ્રાય-લેખકનું ચિંતન વગેરે મુનિશ્રી યશોવિજયજી ત્રીજી આવૃત્તિના પુનર્મુદ્રણ પ્રસંગે લખે છે. * આ ગ્રંથ જીવનમાં ઉત્પન્ન થતી અનેક શંકાવાળી બાબતોમાં મૂળભૂત કારણો દર્શાવે છે, અને વિષમ સમસ્યાઓ હલ કરવામાં સમાધાન પણ આપે છે. આ કારણે આધિદૈવિક કે આધ્યાત્મિક દર્દો ઉત્તર ૪૬, ૪૭ : નાસ્તિકનો સંસાર વર્ધ-શ્રદ્ધાવંતનો પરિત મિટાવવા ના ગ્રંથ એક અનુભવી આધ્યાત્મિક ડૉક્ટર જેવો છે.' મુનિશ્રી મિત્રાનંદ વિજયજી લખે છેઃ ‘આ ‘ગૌતમ-પૃચ્છા'ને મનોવિજ્ઞાન, માનસશાસ્ત્રના નિયમોના પાલન અને ખંડનથી આવતા સારા નરસાં પરિણામોની પારાશીશી કહેવામાં હરકત નથી.’ ચોમાસા દરમિયાન બર્પોરે સામાયિક કરવા આવતાં અનેક આબાલ-વૃદ્ધોને ‘ગૌતમ-પૃચ્છા’ વાંચી અખૂટ રસ અનુભવતાં અજ્ઞાનવશ આચરેલા પાપોના પશ્ચાત્તાપ કરતાં જોયાં છે, જીવનમાં કેળવેલી પાપ બુદ્ધિને ધિક્કારતા નિહાળ્યા છે. પાપને પંથે ચઢેલો માનવી જો 'ગૌતમ-પૃચ્છા' વાંચે તો તેને આ ગ્રંથ પ્રાયઃ કાંઈને કાંઈ અસર કર્યા વિના નહીં રહે. અરે ! ઘણાને આ ગ્રંથ માની હૂંફ જેવી પણ લાગશે. આ ગ્રંથ સાધુ સાધ્વી માટે વ્યાખ્યાનમાં ઉપયોગી છે. શ્રાવક-શ્રાવિકા માટે ગુરુ મહારાજ જેવો છે. કથાઓ યાદ રાખી પ્રસંગોપાત કહેવાથી સુંદર વાતાવરણ સર્જી શકે એમ છે. પ્રત્યેક જૈને આ ગ્રંથ વાંચવો જોઈએ અને જૈનેતરોને વંચાવવો જોઈએ. સાહિત્ય એ તત્કાલીન સમાજનું દર્પણ છે અને તેની દીવાદાંડી પણ છે. તે સમયની રાજકીય, સામાજિક, ન્યાયવિષયક કે આર્થિક પરિસ્થિતિનો આ ગ્રંથનું જૈન સાહિત્યમાં એક આગવું સ્થાન છે, કારણ જૈન ધર્મ અતિ પ્રાચીન છે, છતાં એના સિદ્ધાંતોથી ઘણા ઓછા લોકો પરિચિત છે. જૈનધર્મને સમજી શકાય અને સર્વ સાધારણને ઉપયોગી અંતમાં આ ગ્રંથ સૌ વાચકના જીવનમાં પ્રકાશ પાથરે, ઉનાળાની ભરબપોરે થાકેલા સંસારયાત્રીઓને સુક્તની આ પરબ પોતાના શીતળ જળથી શાતા પમાડે એજ અભ્યર્થના. મોબાઈલ : ૯૮૧૯૮૨૨૬૨૦૬. ટેલિ. ૦૨૨ ૨૫૦૦૧૬૩૩ Page #248 -------------------------------------------------------------------------- ________________ ૭૨ પ્રબુદ્ધ જીવન તત્ત્વાર્થ સૂત્ર ત્તઈલાબેન શાહ લેખિકા જૈન ધર્મના અભ્યાસ અને પ્રચારક છે. કુશાગ્ર બુદ્ધિના ધણી, વિસ્તૃત આગમિક વિષયોનું સંક્ષિપ્તમાં સંકલન કરવાવાળા, 'વાચકવય’ બિરુદ ધારણ કરવાવાળા શ્રીમાન ઉમાસ્વાતિ રચિત ‘તત્ત્વાર્થ સૂત્ર' માટે લખવું કે કહેવું મારા જેવા અલ્પબુદ્ધિવાળા માટે મુરકેલ છે એટલા માટે આ લખાણ એક પ્રયાસ છે. ‘અન્ય સોવંન્ સૂત્ત સૂર્ણ આ વ્યુત્પત્તિ તત્ત્વાર્થ સૂત્ર માટે સર્વથા ઉચિત છે. શ્રી ઉમાસ્વાતિએ આગમશાસ્ત્રોનું દોહન કરીને લગભગ સર્વ વિષયોનો સમાવેશ તત્ત્વાર્થસૂત્રમાં નાના નાના સૂત્રો દ્વારા ૧૦ અધ્યાયોમાં કર્યો છે. તત્ત્વાર્થસૂત્ર અને એના રચયિતા ઉમાસ્વાતિ બધા જ જૈન સંપ્રદાયોમાં ભક્તિ અને બહુમાનપૂર્વક સ્વીકાર્ય છે. કારણ કે શ્વેતાંબર અને દિગંબર બંને સંપ્રદાયના સન્માનિત આચાર્યોએ એના પર ટીકા લખી છે. શ્રી ઉમાસ્વાતિનો કાર્યકાળ વિક્રમની બીજી શતાબ્દી માનવામાં આવે છે, પરંતુ સત્યસંપૂર્ણ એવી ઐતિહાસિક સામગ્રી ઉપલબ્ધ નથી. ઘણાં વિદ્વાનો એમનો કાર્યકાળ વિક્રમની પાંચમી શતાબ્દી પહેલાં માને છે. એમનો જન્મ શૈવધર્મી બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. એમના માતાજીનું નામ ઉમા અને પિતાજીનું નામ સ્વાતિ હતું તેથી ત્યારના પ્રચલિત રિવાજ પ્રમાણે એમનું નામ ઉમાસ્વાતિ રાખવામાં આવ્યું. કદાચ બ્રાહ્મા પરિવારના હોવાને લીધે સંસ્કૃત એમને જીભને ટેરવે હતી. લગભગ બધા નાગમિક વિષયોનું સૂક્ષ્મ અવલોકન કરી વિધ વિધ તાત્ત્વિક વિષર્યાના અવતરશે તત્ત્વાર્થ સૂત્રમાં સંસ્કૃત ભાષામાં કર્યા. શ્રી ઉમાસ્વાતિને સંસ્કૃત ભાષાના 'પ્રધાન સંગ્રાહક' (આદ્યલેખક) માનવામાં આવે છે. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજી આપને ‘સંગ્રહકાર' તરીકે ઉચ્ચતમ સ્થાન ઉપર બિરાજમાન કરે છે. સંસ્કૃત ભાષાનું ચલન પ્રાચીન સમયમાં હશે કારણ કે દ્વાદશઅંગ – દૃષ્ટિવાદના તૃતીય ભેદરૂપ ચૌદ પૂર્વ કહેવાય કે છે જે સંસ્કૃતમાં હતાં એવું જૈન શાસ્ત્રોમાં લખ્યું છે. ચાર મૂલ સૂત્રમાંનો એક ‘અનુયોગદ્વાર' પણ પ્રાકૃત અને સંસ્કૃતમાં હોવાનો ઉલ્લેખ છે. શ્રી ઉમાસ્વાતિના પરિચયમાં કહેવાનું કે, પૂર્વે વાચકવંશ વિદ્યમાન હતો જે વિદ્યાપ્રિય હોવાથી આગમિક શાસ્ત્રોના અધ્યયન અને કંઠસ્ય કરવા પશ્ચાતું એના પઠન-પાઠનમાં તલ્લીન રહેવાવાળો હતો. આ વાચકવંશ શ્વેતાંબર અને દિગંબર સંપ્રદાયમાં ઉદ્ભવતા તીવ્ર મતભેદો વખતે તટસ્થ રહીને આગમિક પરંપરાને સંપૂર્ણ સમર્પિત હોવાનું કથન પટ્ટાવલીમાં મળે છે. આવશ્યક વૃત્તિમાં વાચકવંશને નમસ્કાર કરતાં લખાયું છે ‘વારસવિ ળદ, પવાય પવયળસ્ત્ર વંમિ મુળું રિયસ, વાગવંશ પળપળ એ' ।। તત્ત્વાર્થસૂત્ર પર અનેક ટીકા ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૦ લખાઈ છે પરંતુ વિદ્વાન આચાર્યગા ભાષ્યના રચયિતા તરીકે સ્વયં છે ઉમાસ્વાતિને જ માને છે. કારણ કે ભાષ્યની રચના મૂળ ગ્રંથને અનુલક્ષીને લખાઈ છે. કારણ કે અંતમાં લખેલી પ્રશસ્તિમાં ઉમાસ્વાતીના ગુરુ, પ્રગુરુનું વર્ણન મળે છે. (સ્થળ સંકોચના કારણે પ્રશસ્તિ અહીં આપી નથી) શ્રી ઉમાસ્વાતિના એકદશાંગધારક ધોષનંદી' નામે ગુરુ તથા વાચક મુખ્ય 'શિવશ્રી' નામે પ્રચુ હતા. મહાન કીર્તિવર્ષ મહાવાચક ‘શ્રી મુંડપાદ’ ક્ષમણના શિષ્ય વાચકાચાર્ય ‘મૂલ' પાસેથી શ્રી ઉમાસ્વાતિએ આગમવાચના પ્રાપ્ત કરી હતી. શ્રી ઉમાસ્વાતિના કુસુમપુરમાં હેવાવાળા 'કૌભીષણ' ગોત્રવાળા માતા-પિતા હતા જેમના સુપુત્રે વીતરાગવાણીને હૃદયમાં ધારણ કરીને સંસારી જીવોની મુક્તિ માટે તત્ત્વાર્થસૂત્રની રચના કરી. શ્રી તત્ત્વાર્થસૂત્રની અનેક હસ્તપ્રતો ઉપલબ્ધ છે. પરંતુ મૂળ પ્રતનું નિરૂપણ કરવું મુશ્કેલ છે. તત્ત્વાર્થસૂત્રની ભાષ્ય સાથે, ભાષ્ય વગરની પ્રતો ભારતની જે જે સંસ્થાઓમાં ઉપલબ્ધ છે એમાંની છે ‘એલ.ડી. જે ઈન્સ્ટિટ્યુટ-અમદાવાદ', હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિર-પાટણ, લીંબડી જૈન જ્ઞાનમંદિર-લીંબડી અને ભાંડારકર ઓરિએન્ટલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ-પુના છે. વિ. સં. ૧૩૦૩માં તાડપત્ર પર લખાયેલી હસ્તપ્રતની બે આવૃત્તિઓ પાટણમાં ઉપલબ્ધ છે જે અત્યંત શ્રીશ અવસ્થામાં છે અને કોઈ પણ ક્ષણે ટુકડાઓમાં પરિવર્તિત થઈ શકે છે. બાકીની પ્રતો કાગળ ઉપર લખાયેલી જે, ૧૬ થી લઈને ૨૦મી શતાબ્દિ સુધીની છે. ગુજરાતમાં મળતી પ્રતો મુખ્યતયા શ્વેતાંબર પરંપરાને અનુરૂપ છે જ્યારે ભાંડારકર ઓરિએન્ટલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ-પુનાની પ્રો દિગંબર પરંપરાને અનુરૂપ છે. પાટણના સંઘવી પાડામાં સ્થિત કૃતિ તાડપત્ર પર લખાયેલી છે જે શ્વેતાંબર પરંપરાને અનુરૂપ છે પણ એમાં દિગંબર પરંપરા અનુસાર ત્રીજા છે અધ્યાયનો સમાવેશ કરવામાં આવ્યો છે. કદાચ લેખકે આવી સ્વતંત્રતા લઈ લીધી હશે. શ્રી તત્ત્વાર્થસૂત્ર ઉપર અનેક વિવરણ લખાયા છે જેમાંથી ચાર વિવરણ જે અત્યારે ઉપલબ્ધ છે, જેનું જૈન તત્ત્વદર્શનમાં બહુ મહત્ત્વ છે, એમાંના ત્રણ દિગંબર છે જેની રચના દિગંબર વિદ્વાનોએ કરી છે અને એક શ્રી ઉમાસ્વાતિએ પોતે લખ્યું છે જેનું ઐતિહાસિક મૂલ્ય છે. અહીં એક વાત ધ્યાનાકર્ષક છે કે મૂલતઃ સૂત્ર એક જ પા સંપ્રદાય ભેદના લીધે બે પ્રવાહ બન્યા-શ્વેતાંબર જે ભાષ્યની ખૂબ જ નજીક છે એ ‘ભાષ્ય માન્ય' અને દિગંબરોના સર્વાર્થસિદ્ધિથી સામ્યતા રાખવાવાળું 'સર્વાર્થસિદ્ધિ” માન્ય. બંનેમાં મુખ્ય ત્રણ ભેદ છે Page #249 -------------------------------------------------------------------------- ________________ ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૦ પ્રબુદ્ધ જીવન ૭૩. (૧) સૂત્રોની સંખ્યા ‘ભાષ્ય માન્યમાં ૩૪૪ છે અને ‘સર્વાર્થસિદ્ધિ’ સહુથી પહેલી ટીકા સર્વાર્થસિદ્ધિ જે પૂજ્યપાદે લખી હતી, જે પાંચમી માન્યમાં ૩૫૭ છે. (૨) સૂત્રોની સંખ્યાભેદ હોવા છતાં પણ શતાબ્દીમાં થયા હતા.) અર્થભેદ નથી સિવાય કે દેવલોક (શ્વેતાંબર ૧૨ દિગંબર ૧૬) (૫) શ્રી મલયગીરી – શ્રી મલયગીરી ૧૨-૧૩ સદીના ખૂબ જ કાળ અને હાસ્યનું પુણ્ય કર્મમાં સમાવેશ (૩) પૂજ્યપાદ દ્વારા લખેલ મોટા વિદ્વાન હતા પણ એમણે લખેલી ભાષ્ય પરની ટીકા મળતી સર્વાર્થસિદ્ધિને એમના પછી થયેલ દિગંબર વિદ્વાનોએ માન્ય રાખ્યું. નથી. સર્વાર્થસિદ્ધિમાં ધ્યાનાકર્ષક વાત એ હતી કે પૂજ્યપાદ અન્ય દર્શનની (૬) શ્રી ચિરંતનમુનિ – ૧૪મી શતાબ્દીમાં થયેલા આ અજ્ઞાત માન્યતાનું ખુલ્લેઆમ ખંડન કર્યું હતું. જેમ કે મોક્ષમાર્ગ-સંલેખના- મુનિએ, જે શ્વેતાંબર હતા તત્ત્વાર્થ પર ટિપ્પણી લખી છે. આત્મહત્યા નથી ઈત્યાદિ. સર્વાર્થસિદ્ધિની બીજી ખાસિયત એ હતી (૭) શ્રી વાચક યશોવિજયજી – એમણે લખેલા ભાષ્યની ટીકાનું કે જ્યારે દક્ષિણમાં ત્રીજી વલ્લભી વાચનાને અમાન્ય કરવામાં આવી પહેલું અપૂર્ણ અધ્યાય અત્યારે ઉપલબ્ધ છે. ત્યારે, ભાષ્ય આધારિત સર્વાર્થસિદ્ધિને અનેક નવી ટીપ્પણીઓ સાથે (૮) શ્રી ગણિ યશોવિજયજી – એમના દ્વારા લખવામાં આવેલી પ્રસ્તુત કરવામાં આવ્યું, જે કદાચ સમયની માંગ હતી. એટલું જ ગુજરાતીમાં તબા-ટિપ્પણી ઉપલબ્ધ છે જેમાં બે વાતો ધ્યાનાકર્ષક નહીં પણ રાજવાર્તિક અને શ્લોકવાર્તિક માટે પણ ભૂમિકા તૈયાર છે. એમણે વાચક યશોવિજયજીની જેમ સર્વાર્થસિદ્ધિ પર ટિપ્પણી કરવામાં આવી. આપણને આશ્ચર્ય થાય કે ભાષ્ય તથા વાર્તિક નામ લખી અને પહેલીવાર ગુજરાતીમાં ટિપ્પણી લખાઈ. કેમ પડ્યા હશે! પતંજલિનો વ્યાકરણ ગ્રંથ મહાભાષ્ય નામથી પ્રસિદ્ધ (૯) શ્રી પૂજ્યપાદ – પાંચમી શતાબ્દિમાં થયેલ શ્રી પૂજ્યપાદે હતો. તેથી શ્રી ઉમાસ્વાતિએ પણ ભાષ્યના નામનો ઉપયોગ કર્યો. સર્વાર્થસિદ્ધિ નામક ટીકા લખી. ભારતીય સાહિત્યમાં એક યુગ આવ્યો કે અનેક સંપ્રદાયમાં વાર્તિકના (૧૦) ભટ્ટ અકલંક – લગભગ સાતમી શતાબ્દીમાં થયેલ ભટ્ટ નામથી લખવામાં આવ્યું. એની અસર તત્ત્વાર્થ ઉપર લખાયેલા અકલંક તત્ત્વાર્થ પર રાજવાર્તિક નામે ટીકા લખી. વિવરણ ઉપર પણ થઈ. શ્રી અકલંકનું તત્ત્વાર્થવાર્તિક જે પછીથી (૧૧) શ્રી વિદ્યાનંદ – લગભગ ૯-૧૦મી શતાબ્દીના શ્રી રાજવાર્તિકના નામથી મશહુર થયું અને શ્રી વિદ્યાનંદે શ્લોકવાર્તિક વિદ્યાનંદે શ્લોકવાર્તિક નામક ટીકા લખી. નામક ટીકા તત્ત્વાર્થસૂત્ર પર લખી જેની પ્રેરણા કુમારિકના તત્ત્વાર્થસૂત્ર સદીઓથી અભ્યાસુઓ માટે એવો ગ્રંથ છે જેમાં શ્લોકવાર્તિકથી મળી. રાજવાર્તિક અને શ્લોકવાર્તિક નિશ્ચિત રૂપથી આગમોનો સમગ્ર સાર અતિ સંક્ષેપમાં કહેવામાં આવ્યો છે. સ્વાર્થસિદ્ધિના ઋણી છે. છતાં પણ ગ્રંથની દષ્ટિએ બંને મોક્ષમાર્ગનું નિરૂપણ નવ અથવા સાત તત્ત્વોથી એ જૈન ઈતિહાસમાં શ્રી સર્વાર્થસિદ્ધિથી ચડિયાતા છે. રાજવાર્તિકની નવીનતા અને ઉમાસ્વાતિનો પહેલો પ્રયાસ હતો. જીવના કર્મબંધનથી સર્વથા તેજસ્વીતા આપણને પ્રભાવિત કર્યા વગર રહેતી નથી. ભાષ્યનો મુક્ત થઈ મોક્ષ પ્રાપ્ત કરવાની પ્રરુપણા તત્ત્વાર્થસૂત્રમાં કરવામાં ઉપયોગ દક્ષિણમાં પૂજ્યપાદે સર્વાર્થસિદ્ધિમાં, શ્રી અકલ કે આવી છે. શ્રી ઉમાસ્વાતિએ ઉત્તરાધ્યાનના નવ તત્ત્વને સાત તત્ત્વોમાં રાજવાર્તિકમાં અને શ્રી વીરસેને ધવલામાં કર્યો છે પણ ત્યારબાદ સમાવિષ્ટ કરીને મોક્ષમાર્ગની કેડી બતાવી છે. તત્ત્વાર્થસૂત્રના બીજાથી ૧૨ મી સદીના શ્રી ભાષ્કરાનંદી અને શ્રી વિદ્યાનંદીએ એનો ઉલ્લેખ સાતમા અધ્યાયમાં સાત તત્ત્વોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે સુદ્ધાં કર્યો નથી. જ્ઞાનને પ્રથમ અધ્યાયમાં જ લેવામાં આવ્યું છે કારણ કે “જ્ઞાન” તત્ત્વાર્થસૂત્ર પર ટીકાકાર ‘તત્ત્વ'ના વર્ગમાં નથી આવતો. બીજાથી પાંચમા અધ્યાયમાં ચૌદ (૧) શ્રી ઉમાસ્વાતિ – ભાષ્ય રૂપે રાજલોક, એના ઉર્ધ્વ, મધ્ય અને તિરછો એમ ત્રણ ભાગ, કર્માનુસાર (૨) ગંધહસ્તી – આ અલંકાર છે જેનાથી શ્વેતાંબરમાં વૃદ્ધવાદીના જીવની ગતિ અને જન્મ, શરીર અને ઈન્દ્રિયની રચના, એમની શિષ્ય સિદ્ધસેન દિવાકર અને દિગંબરના શ્રી સમતભદ્રને વિભૂષિત ખાસિયત આદિ સાંસારિક જીવોનું વર્ણન છે. જંબુદ્વિપના વચ્ચે કરવામાં આવ્યા હતા. એમણે પણ ટીકા લખી છે. સિદ્ધસેને તો મેરુપર્વત, એનો વિસ્તાર, મનુષ્યોનો નિવાસ, દેવતાઓના નિવાસ, ૧૮૦૦૦ શ્લોક પ્રમાણ ટીકા લખી છે જે સહુથી મોટી છે. એમની વેશ્યાઓ, આયુષ્ય ઈત્યાદિનું વર્ણન છે. આ અધ્યાયનો આધાર (૩) શ્રી હરિભદ્ર – શ્રી હરિભદ્રની સાથે શ્રી યશોભદ્ર અને પન્નવણા, સ્થાનાંગ તથા જંબુદ્વિપપન્નતી છે. છઠ્ઠા અધ્યાયમાં આશ્રય યશોભદ્રના અજ્ઞાત શિષ્ય, એ ત્રણેએ મળીને ટીકા લખી. (અત્યારે એના ભેદ, પ્રભેદ, પુણ્યપાપ, આશ્રવના કારણ અને એની આઠ એ રીશભદેવ કેસરીમલ ટ્રસ્ટ-રતલામમાં ઉપલબ્ધ છે.) મૂળ પ્રકૃતિઓનું વર્ણન છે. અહીં એ જાણવું રસપ્રદ છે કે આ અધ્યાય (૪) શ્રી દેવગુપ્ત – શ્રી દેવગુપ્ત ભાષ્યની કારિકા પર ટીકા લખી. લખવા માટે શ્રી ઉમાસ્વાતિને વિષયની કોઈ તૈયાર સૂચિ ઉપલબ્ધ (એટલા માટે ઉમાસ્વાતિનો કાર્યકાળ ભગવાન મહાવીર પછી નહોતી. ૪૭૧નો માનવામાં આવે છે. જે વીર સંવતની શરૂઆત પણ હતી. સાતથી નવ તત્ત્વોનું વિવરણ બીજાથી દસમા અધ્યાયમાં કર્યું Page #250 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવન ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૦ છે જ્યારે જ્ઞાનમીમાંસાનું વિવરણ પ્રથમ પાંચમા અધ્યાયમાં છે. સંવરદ્વાર-સમિતિ, ગુપ્તિ, ધર્મ, અનુપ્રેક્ષા, પરિષહજ્ય અને જ્ઞાનને પ્રાથમિકતા આપવાનું કારણ કે એમનું તત્ત્વોની સાથે ચારિત્રનો ઔપચારિક ઉલ્લેખ આગમોમાં નથી મળતો. આ નિરૂપણ કરવું શક્ય નહોતું. બીજું એનાથી બાકીના અધ્યાયોની ઉમાસ્વાતિની પોતાની ઉપજ હશે કે મહાવ્રતના ઉલ્લેખ વગર તત્ત્વાર્થાધિગમ તરીકે સિદ્ધિ થાય છે. પ્રથમ અધ્યાયનો આરંભ સંવરદ્વાર દ્વારા આ અધ્યાયને લખવો. તપના બાર પ્રકારમાંથી ધ્યાનને સમ્યક દર્શન' શબ્દથી થાય છે. મિથ્યાત્વ અને અજ્ઞાનથી મુક્ત તત્ત્વાર્થસૂત્રમાં ખૂબ જ અલગ રીતે પ્રસ્તુત કરવામાં આવ્યો છે. થઈ આત્માનો જ્ઞાન ગુણ પ્રગટ થાય છે જે જીવનું મૂળ સ્વરૂપ છે. અહીં એક પ્રશ્ન થાય છે કે શ્રી ઉમાસ્વાતિને તત્ત્વાર્થસૂત્ર લખવાની જ્ઞાનને પ્રમાણ તરીકે સ્થાપવાનું શ્રેય પણ ઉમાસ્વાતિને જાય છે. પ્રેરણા શા માટે થઈ! સાધારણ રીતે આપણે જોયું છે કે કોઈપણ અન્ય દર્શનોમાં ન્યાય અને પ્રમાણ વિષે ખૂબ લખાયું હતું તેથી શ્રી વિષય હોય, પછી તે અર્થશાસ્ત્ર, શૃંગારશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર કે ઉમાસ્વાતિએ પણ જૈનદર્શનમાં પ્રચલિત પાંચ જ્ઞાનને પ્રત્યક્ષ અને આરોગ્ય યા અધ્યાત્મ, એની શરૂઆત અને અંત હંમેશા મોક્ષથી પરોક્ષ રૂપ આપીને એને જ પ્રમાણ તરીકે માન્યતા અપાવી. જ્ઞાનની થતી હતી. જ્યારે વૈશેષિકના કણાદ, ન્યાયદર્શનના ગોતમ, પરિભાષા કરતાં પ્રથમ અધ્યાયના ૯મા સૂત્રમાં કહે છે- “મતિ- સાંખ્યદર્શનના કપિલ ઈત્યાદિએ મોક્ષ પ્રાપ્ત કરવાનો ઉપાય પણ શ્રેતાય-મન: પર્યાય-વેવતાનિ જ્ઞાનમ્' અને પછી ૧૦મા સૂત્રમાં એને સૂચવ્યો હતો. શ્રી ઉમાસ્વાતિએ પણ મોક્ષને અંતિમ લક્ષ્ય બતાવતા જ પ્રમાણનું બિરૂદ આપતા કહે છે 'તત્વમાળ'. પ્રથમ બે જ્ઞાન પરોક્ષ તત્ત્વાર્થસૂત્રમાં દસ અધ્યાય દ્વારા એને પ્રાપ્ત કરવાનો ઉપાય પ્રમાણ છે અને બાકીના ત્રણ પ્રત્યક્ષ પ્રમાણ છે. આમ જ્ઞાન ને બતાવ્યો. જૈન દર્શન સાથે એમણે વેદો અને બુદ્ધ ધર્મનો પણ ગહન પ્રમાણ તરીકે પ્રથમ વખત માન્યતા અપાવવાનું શ્રેય પણ શ્રી અભ્યાસ કર્યો હતો. એની અસર હતી કે એમણે સમકાલીન શૈલીનો ઉમાસ્વાતિને ફાળે જાય છે. ત્રીજા તથા ચોથા અધ્યાયમાં જીવતત્ત્વ, ઉપયોગ કરીને જૈન દર્શનને સંક્ષિપ્ત અને નવા ઢંગથી પ્રસ્તુત કર્યો કર્મબંધનું કારણ, એ પ્રમાણે વર્ગીકરણ, સ્વભાવ, શરીર, ચાર જે ત્યારના યુગ માટે બિલકુલ નવી શૈલી હતી. પછીથી શ્વેતાંબર ગતિમાં ભ્રમણ, જંબૂદ્વિપ અને મેરૂ પર્વત, મનુષ્ય, તિર્યંચ, નારક અને દિગંબર બંને સંપ્રદાયના વિદ્વાનોએ આ શૈલી અપનાવી. વાચક અને દેવતા, વેશ્યા, આયુષ્યનું વર્ણન છે. આ અધ્યાયમાં સંસારી ઉમાસ્વાતિએ નવ તત્ત્વોને જ લેખનનો વિષય બનાવ્યો કેમકે જીવોનું અને દસમા અધ્યાયમાં મુક્ત જીવોનું વર્ણન છે. પાંચમા ભગવાને પણ નવ તત્ત્વના જ્ઞાન અને એના પ્રત્યે અખૂટ શ્રદ્ધાને જ અધ્યાયમાં પાંચ અસ્તિકાય અને ૬ દ્રવ્યનું વર્ણન છે. છઠ્ઠા અધ્યાયમાં જૈન થવાની રીત બતાવી છે પછી ભલે તે સંસારી હોય કે સાધુ. આવતા આશ્રવ તત્ત્વના ચિંતન માટે આગમમાં કોઈ તૈયાર સામગ્રી એમણે જ્ઞાનની સાથે આચરણની મહત્તા પણ સમજાવી. આ બધી નથી મળતી. વિશાળ આગમ ગ્રંથોનું અધ્યયન કરીને શ્રી ઉમાસ્વાતિએ વાતો સાથે સાથે શ્રી ઉમાસ્વાતિની નીજી પ્રતિભા હતી કે એમને પોતાની યોજના અનુસાર એક રૂપરેખા બનાવી. સમગ્ર આગમમાં આ ગ્રંથ લખવાની પ્રેરણા થઈ. આવતા ત્રણ યોગ “મન, વાક, કાય'ને શ્રી ઉમાસ્વાતિએ ‘કાય, અગણિત જીવો આ સંસારમાં છે જેમની એક જ ઈચ્છા છે-સુખ વાક, મન'માં બદલી નાંખ્યું. (આ સમગ્ર અધ્યાયમાં અલગ અલગ પ્રાપ્તિ. આ જીવોને બે વિભાગમાં વહેંચી શકાય. એક, જેમના ક્રિયાઓનું વિવરણ છે.) કારણ કે પ્રાણાતિપાતના સંદર્ભમાં સુખનો આધાર બહાર છે અને બીજા, જેમના સુખનો આધાર થવાવાળી ક્રિયાનો સંબંધ કાયાથી છે એટલા માટે કાયા જ બધા બહારની વસ્તુઓ ન હોતા અધ્યાત્મની ઊંચાઈઓને આંબવાનો આશ્રવોનું મૂળ છે. એટલે એને પહેલા રાખ્યું. ત્રણ યોગ ને આશ્રવની છે. જેમનું સુખ બહાર છે એને કામ અને જેનું સુખ પોતાનામાં છે વ્યાખ્યા પણ પ્રથમ શ્રી ઉમાસ્વાતિએ જ આપી. એમણે યોગને જ એને મોક્ષ કહેવાય છે. જ્યારે અર્થ અને સંપત્તિ અને ધર્મ અથવા આશ્રવ કીધો. એ યુગમાં આ ધારણા સાવ નવી હતી. જ્યાં સુધી ધાર્મિક આચારસંહિતા પુરુષાર્થમાં ભળે છે ત્યારે કામ અને મોક્ષની જીવ તેરમા ગુણસ્થાન સુધી નથી પહોંચતો ત્યાં સુધી શુભ અશુભ પ્રાપ્તિ થાય છે. બેશક, અર્થ કામનું અને ધર્મ મોક્ષનું કારણ છે. યોગ જીવમાં પ્રવર્તે છે. સાતમા અધ્યાયમાં વ્રત, વ્રતી તથા તત્ત્વાર્થસૂત્રનો મુખ્ય વિષય મોક્ષ છે એટલે “ધર્મ' મોક્ષ માર્ગ છે. મહાવ્રતોનો સંબંધ સંવર અને વ્રતોનો સંબંધ નિર્જરા તત્ત્વ સાથે એ સહુથી પહેલું સૂત્ર છે. સમ્યક્ દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક્ બતાવવામાં આવ્યો છે. આઠમા અધ્યાયમાં કર્મ, એની વ્યાખ્યા, ચારિત્ર મોક્ષ માર્ગ છે. એ ત્રણેના સંગમથી જ મોક્ષ પ્રાપ્ત થઈ શકે કારણ, કર્મપ્રકૃતિનું વર્ણન છે. નવમા અધ્યાયમાં સાધુજીવનની છે અન્યથા નહીં. જેમ તેરમા ગુણસ્થાન ઉપર સમ્યક્ દર્શન અને આચારસંહિતાનું વિવરણ સંવ૨ અને નિર્જરા તત્ત્વ દ્વારા કરવામાં જ્ઞાન હોવા છતાં પણ મોક્ષ પ્રાપ્ત નથી થતો કારણ કે યોગની આવ્યું છે. બુદ્ધ ધર્મમાં પણ સંવર અને આશ્રવનો ઉલ્લેખ મળે છે હાજરીમાં સમ્યક ચારિત્ર ન થઈ શકે. એટલે રચયિતાની જવાબદારી હતી કે આ બે તત્ત્વોની જૈનદર્શન ૨૦૧, ભૈરવ દર્શન, જે. બી. માર્ગ, મુંબઈ-૪૦૦૦૧૩ પ્રમાણે વિશિષ્ટ ઓળખાણ કરાવે. એમાં ઉલ્લેખિત ૬ મોબાઈલ : ૯૮૨૦૬૯૭૬૫૭. ટેલિફોન : ૦૨૨-૨૪૩૮૩૩૫૭. Page #251 -------------------------------------------------------------------------- ________________ ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૦ પ્રબુદ્ધ જીવન ૭૫ નવકાર મંત્રમાં ઓસ્થા અને આત્મશક્તિનો અનુભવ પિંથે પંથે પાથેય... છે. Pર જૂન ૨૦૦૪ બપોરે ૪ વાગે પ્રતિક્રમણ બોલું તેટલો સમય ઉપાશ્રયથી પાછા ફરતા કાર ( 1 સુધા એસ. શાહ આંખો બરાબર ખુલ્લી રહેતી. હોવાના કારણે પતિ-દેવની માનસિક હાલત બગડી ચલાવતાં ચલાવતાં આંખના સાયનના માવડીઓનો, તેમાં જાય. પોપચાં બંધ થવાની માત્રા વધતી ગઈ. ઘરે આવીને પણ જયાબાનો કેટલો મોટો ઉપકાર હતો, તેઓ હજુ તો આ બધું ઓછું હતું તેમાં પતિ સુરેશ કહી દીધું, ‘હું માંગુ તો પણ મને ગાડી ચલાવવા કહે- ‘બેટા ! તું જ આખું પ્રતિક્રમણ બોલાવ, ભલે લિફ્ટના ખાડામાં પડી ગયા, તે સમયે તો બચવાની નહીં આપતાં. મારી આંખ વારે-વારે બંધ થઈ જાય ભૂલ પડે અને સુધારીશું. ઉપરાંત તેટલો સમય તારી કોઈ જ શક્યતા ન હતી. લોખંડની સ્ત્રીંગ ઘૂંટણમાં છે, જેથી અકસ્માત થવાની શક્યતા વધી જાય.” આંખ ખુલ્લી તો રહેશેને ? બંધ આંખે તને કેટલી ઘુસી ટુકડા કરી નાખ્યા. તેમની સેવા માટે ડોક્ટર પહેલેથી જ મનમાં એક સંકલ્પ કર્યો હતો કે હું મૂંઝવણ થતી હશે ?' પાસે લઈ જવા વિગેરે નવકાર-મંત્રના સ્તવન સાથે ૩૦ વર્ષથી ગાડી ચલાવું પરંતુ (૧) અભિમાન - આંખો બંધ થઈ તેના આગલા વર્ષે પહેલી વખત કાર ડ્રાઇવીંગ પણ કરી શકી છું. નહીં આવવા દેવું અને (૨) અકસ્માત ન થવા હું ભગવાન મહાવીર સ્વામીની સ્તુતિ, સમૂહ જાપ - એક તરફ મારું આત્મિક-બળ તથા મનોબળ દેવો...અને એવું થવાની શક્યતા લાગે તો હે પ્રભુ કરવા ઉપાશ્રય ગઈ. મને તો પુસ્તકમાં જોઈને પણ વધતું ગયું તેની સાથે સાથે શરીરનો ઉપદ્રવ પણ સૌથી પ્રથમ કાર ચલાવવાનું બંધ કરાવી દેજે. શબ્દો પકડતાં વાર લાગે અને બધા તો જલ્દી જલ્દી વધતો જ જતો હતો. મન કહે આધ્યાત્મિક રસ્તે આંખ અચાનક જ બંધ થઈ ગઈ, થયું કે તેમાં બોલે. ત્યાર બાદ ગાથા શીખવાનું શરૂ કર્યું. ૯ ગાથા આગળ વધવું જ છે, ત્યારે તન થતા બાહ્ય સંજોગો પણ કંઈક સંકેત હશે ? શું કરવું ? તેની કાંઈ સમજ જ મોઢે થઈ હતી. આ વખતે પણ સમૂહ-જાપ માટે કહે, ‘હું જરાપણ તને સાથ નહીં આપું.” આજ કર્મ નહોતી પડતી. જેમ જેમ સર્વજન સાંભળે તેમ જોવા સવારે ઘરકામ કરતી દીકરી મને મૂકવા આવી પરંતુ તથા આજ જીવ અને અજીવના-તત્ત્વનું યુદ્ધ મને આવે, પૂછે “એમ આંખ બંધ થાય ખરી?’ સર્વેને સમૂહ જાપ ન હતા. નિરાશ થઈ ઘરે આવી. આંખમાં જણાયું. આશ્ચર્ય લાગે. નવા-નવા પ્રયોગો અને ટ્રીટમેન્ટ પશ્ચાત્તાપના બે આંસુ આવી ગયાં. મનની પ્રબળ આ બધી કસોટીમાંથી પસાર થતાં થતાંબતાવે, જ્યાં જે કહે ત્યાં ફોન કરીને પહોંચી જઈએ ઈચ્છાએ જોર પકડ્યું. જૈન સ્તુતિ હાથમાં લીધી. ભગવાનની ગુણ-સ્તુતિ, નામ-સ્મરણ, શ્રદ્ધા, પરંતુ પૈસાના પાણી, હાલાકીનો પાર ન રહે, અને અંતરાત્માએ ઠપકો આપ્યો, “અરે ? મૂર્ખ તે જોઈ નવકાર-મંત્ર પરની આસ્થા મજબૂત બનતી ગઈ અને પરિણામ શૂન્ય. નથી શકતી, આવડતું પણ નથી. તો પછીનું પુસ્તક મારા જીવ-જીવમાત્ર સાથેની ક્ષમાપના હરપળ કરવા | મને તો હાથ પકડીને લઈ જવી પડે. મગજના હાથમાં શા માટે પકડે છે ? મન કહેતું રહ્યું અને ૯ માંડી. ડોક્ટરને બતાવ્યું. કહે, “આ બિમારીનું નામ ગાથા સુધી બોલીને પુસ્તકમાં જોવાનો પ્રયત્ન કર્યો. આને ચમત્કાર કહો ? કે પછી મારી શ્રદ્ધા કહો? Blafro Spasm છે, આનો હજી સુધી કોઈ આંખ ખૂલ-બંધ થતાં થતાં ૧૦મી, ૧૧મી, તે રીતે કે પછી પુણ્યનો ઉદય કહો? કે પછી જિન-શાસન ઉપાય શોધાયો નથી.” સાંભળીને તો થોડા નાસીપાસ ૨૯ ગાથા પૂરી કરી. આંખ સરસ ખુલી ગઈ અને દેવની સહાય કહો? કે પછી મારા ઉપર કોઈનો થઈ ગયા. ત્રણ દિવસ સવાસો ગાથા કરી. ઉપાશ્રય એકલી મોટો ઉપકાર કહો? આ બધું જ મને તેનું ફળ નદીના પ્રવાહમાં લાકડું અથડાતું-કુટાતું જેમ જતી આવતી. નવા વર્ષે વહેલી સવારે પ્રાર્થનામાં લાગે છે. આગળ વહેતું રહે તેમ અમારી જીવનનૈયા સમયના ગઈ. ઘરે આવી અને ફરીથી આંખો બંધ થવા માંડી ! આ અનુપ્રેક્ષાનાં આધારે જ– એ શ્રદ્ધા, એ પ્રવાહમાં ઈલાજના અખતરાં કરવામાં, ચડાવ-ઉતાર પુચ્છિસુણ અને પ્રતિક્રમણ બન્ને બરાબર આવડી શક્તિ, એ આસ્થા, એ આત્મ-બળ તથા એ મનોબળ સાથે અથડાતા-કુટાતા અંધકારમાં આશાના કિરણની ગયા છે. પુચ્છિસુણે બોલવાની ૧ વર્ષ માટે બાધા દઢ થતાં ગયા તથા લેખન-કાર્ય, વાંચનકાર્ય, શોધમાં અમે જીવી રહ્યાં હતાં. મૃત્યુએ ટકોરા માર્યા. કરી. એકાંતમાં રહેવાની આદત, જાત સાથે, પશુ-પંખી ડાયાબિટિસ ૭૦૦ ઉપર થઈ ગયું. આવા સંજોગોમાં કોઈનો પણ સહારો લેવાનો બંધ કરી, પોતાની સાથે વાતો કરવાની અને કુદરતના ખોળે રહેવાની પણ એક નિશ્ચય કરવાની શક્તિ સાંપડી. મેં મારા જાતે જીવવાનું શરૂ કર્યું. હિંમત કરીને નવકાર-મંત્રના આદત વધુ ને વધુ કેળવાતી ગઈ. જેથી મને અનેક મગજના ડોક્ટરને કહી દીધું: ‘મારે હવે કોઈ સ્મરણ સાથે ડગલું માંડતી. ઉપાશ્રય જતી, ઘરનાં કષ્ટો વચ્ચે પણ અંદરથી જે આનંદની અનુભૂતિ થાય અખતરા નથી કરવા, આંખને માટે જે દવા ચાલુ દરેક કાર્ય નવકારના સ્મરણ તથા મહાવિદેહ રૂડું તે છે તે અનુભવ્યા બાદ મારું સુખ અને ખુશીમાં રાખું તે મારી દૃષ્ટિ ખરાબ કરે, તે લેવાથી સારું તો સ્તવનના સ્મરણ સાથે એકે એક કાર્ય સાવધાનીથી વધારો થતો ગયો. નથી જ થવાનું. તેથી મારે તે દવા નથી લેવી. હું કરતી. આંખ તો સતત ખુલ બંધ થતી તેની સાથે પ્રભુ પાસે એ જ પ્રાર્થના કે જેમ હું જીવનના મારી રીતે ધર્મના સહારે શાંતિથી જીવવા માંગુ છું.’ માથે હાથ બધું ખેંચાણના કારણે હલી જાય. સવારે ઝંઝાવાતમાં પણ આત્માના ઉત્થાન અર્થે આત્મ| મારા અંતરાત્માનો અવાજ મને કહે-“મેં પૂર્વે ચા-દૂધ વિગેરે કાર્યો અઘરાં પડતાં હતાં, પરંતુ બળ કેળવી શકી છું અને આત્માના ગુણને ઓળખવા, કોઈ ભવમાં રમતાં-રમતાં માછલીઓની આંખો બંધ દેવ-ગુરુ-ધર્મની કૃપાથી મારું આત્મિકબળ વધતું અનુભવવા અને વધુ ને વધુ ખીલવવાને સમર્થ કરી હતી. જે કર્મ બે ઘડીનું બંધાયું હતું, જેથી મારી ગયું. બસ-ટ્રેનમાં જવું, રોડ ક્રોસ કરવા વિગેરે બનતી ગઈ છું તેવી શક્તિ તથા આત્મબળ સર્વે જન આંખો રથી ૩ વર્ષ બંધ રહેશે. નવકાર મંત્રના સ્મરણથી હિંમતથી કરવા લાગી. કેળવી શકે. બાળપણથી જ જન્મના તથા માવતરના આજે ૬ વર્ષ બાદ પણ આંખો ખુલ-બંધ થાય જ | ‘પ્રભુ ! સર્વે જીવોને એ શક્તિ પ્રાપ્ત કરાવે.” સંસ્કારનાં કારણે જૈન ધર્મની શ્રદ્ધા મજબૂત હતી. છે. છતાં હું મારા જીવનની નૌકા ખૂબ સરસ રીતે, | સર્વથા સૌ સુખી થાઓ, સર્વત્ર શાંતિ વિસ્તરો. કોઈએ કહ્યું તે મુજબ એક જ સમય અને સ્થળે બેસી જરાપણ ઢીલા પડ્યા વિના ચલાવી શકું છું. જો હું | ઓમ શાંતિઃ શાંતિઃ શાંતિઃ * * * બાંધી નવકારવારી અને ૧૧ શાંતિનાથ ભગવાનની હિંમત હારીને મનથી તૂટી પડી હોત તો ડિપ્રેશનમાં પ્લોટ નં. ૮૮/એ, ‘આશા’ બિલ્ડિંગ, માળા ૨૧ દિવસ કરી. તે સમયે મારી આંખો બરાબર જતી રહેત અને મારું ઘર તથા જીવન ચલાવવું તો અભિનંદન સ્વામી માર્ગ, સાયન (પશ્ચિમ), ખુલ્લી રહેતી હતી. પ્રતિક્રમણ કરવા ઉપાશ્રય જતી. મુશ્કેલ થઈ પડત, ઉપરાંત ઘરમાં બીજું કોઈ નહીં મુંબઈ-૪૦૦ ૦૨૪. Mobile :9987902866 ર . ડી. ઝાઝા ઝીઝ ટાકડા જાઝ. તા . . . . . . Page #252 -------------------------------------------------------------------------- ________________ Regd. With Registrar of Newspapers for India No. R. N. 1.6067/57. Licence to post without prepayment. No.MR/Tech/WPP-290/South - 290/2009-11 Posted at Patrika Channel sorting office Mumbai-400 001 On 16th of every month • Regd. No. MH / MR / SOUTH-146 / 2009-11 PAGE No. 00. PRABUDHHA JIVAN AUGUST-SEPTEMBER-2010 | પર્યુષણ વ્યાખ્યાનમાળા - ૨૦૧૦ આર્થિક સહયોગ : સેવંતીલાલ કાન્તિલાલ ટ્રસ્ટ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી પ્રત્યેક વર્ષે યોજાતી વ્યાખ્યાનમાળા આ વર્ષે ૭૬મા વર્ષમાં પ્રવેશે છે. શનિવાર, ૪-૯-૨૦૧૦ થી શનિવાર તા. ૧૧-૯-૨૦૧૦ સુધી રોજ બે વ્યાખ્યાનો. સ્થળ : પાટકર હોલ, ન્યુ મરીન લાઈન્સ, મુંબઈ-૪૦૦ ૦૨૦. પ્રથમ વ્યાખ્યાન : સવારે ૮-૩૦ થી ૦૯-૧૫, દ્વિતીય વ્યાખ્યાન : સવારે ૯-૩૦ થી ૧૦-૧૫ પ્રમુખ સ્થાન : ડૉ. ધનવંત શાહ સમય દિવસ તારીખ વ્યાખ્યાતાનું નામ વિષય શનિવાર ૪-૯-૨૦૧૦ | ૮-૩૦ થી ૯-૧૫ | પૂ. શ્રમણીજી વિપૂલ પ્રજ્ઞાજી આચાર્ય ગુરુદેવ મહાપ્રશજીની વિચારધારા ૯-૩૦ થી ૧૦-૧૫ | ડૉ. સર્વેશ વોરા લોગસ્સ સૂત્ર-વિશ્વ ઝંખના રવિવાર ૫-૯-૨૦૧૦ ૮-૩૦ થી ૯-૧૫ | ડૉ. નલિની મડગાંવકર ગીતાંજલિની આધ્યાત્મિકતા ૯-૩૦ થી ૧૦-૧૫ | ડૉ. ગુણવંત શાહ ધર્મના ખોળામાં માનવતા | સોમવાર ૬-૯-૨૦૧૦ | ૮-૩૦ થી ૯-૧૫ | પ. પૂ. આ. વાત્સલ્યદીપજી મ.સા. આરાધના અને પ્રભાવના ૯-૩૦ થી ૧૦-૧૫ | શ્રી વલ્લભભાઈ ભંસાલી વ્યાપાર, ધર્મ અને વિજ્ઞાન | મંગળવારે ૭-૯-૨૦૧૦ | ૮-૩૦ થી ૯-૧૫ | શ્રીમતી રૂપા મધુ શાહ સમવસરણ ૯-૩૦ થી ૧૦-૧૫ | શ્રી અજય ઉમટ ધર્મ : બાવીસમી સદીમાં બુધવાર ૮-૯-૨૦૧૦ ૮-૩૦ થી ૯-૧૫ | શ્રીમતી શૈલજા ચેતન શાહ જૈન ધર્મની ચાર – ભાવના ૯-૩૦ થી ૧૦-૧૫ | ડૉ. નરેશ વેદ કપિલ ગીતા ગુરુવારે ૯-૯-૨૦૧૦ ૮-૩૦ થી ૯-૧૫ | શ્રીમતી ઝેના સોરાબજી બહાઈ ધર્મ ૯-૩૦ થી ૧૦-૧૫ | શ્રી ભાગ્યેશ જહા સત્ય ધર્માય શુક્રવાર ૧૦-૯-૨૦૧૦ | ૮-૩૦ થી ૯-૧૫ | પૂ.યતિવર્ય ડૉ.વસંત વિજયજી મ.સા. जैन धर्म के अनुष्ठानो में छिपा हुआ रहस्यमय विज्ञान ૯-૩૦ થી ૧૦-૧૫ શ્રી પ્રકાશ ન. શાહ ટૉલ્સટોયથીગાંધી – અભિનવ ધમ યાત્રા શનિવાર ૧૧-૯-૨૦૧૦ | ૮-૩૦ થી ૯-૧૫ | પ. પૂ. સંતશીરોમણી ૧૦૮ આચાર્ય શ્રી વિદ્યાસાગરજી મહારાજની સુશિષ્યા બા. બ્ર. સુશીલા દીદી સમયસાર ૯-૩૦ થી ૧૦-૧૫ | ડૉ. કુમારપાળ દેસાઈ ક્ષમાપનાનું હાર્દ ભજનો સવારે ૭-૩૦ થી ૮-૨૫. સંચાલન : શ્રીમતી નીરૂબેન એસ. શાહ. ભજનો રજૂ કરશે અનુક્રમે (૧) શ્રીમતી ઉર્વશી શાહ (૨) શ્રીમતી અનુરાધા દામલે (૩) લલિતભાઈ દમણિયા (૪) શ્રીમતી ઉષાબેન ગોસલિયા (૫) શ્રીમતી અલકા શાહ (૬) શ્રી ગૌતમ કામત (૭) શ્રીમતી સીમા ગોસલિયા અને (૮) શ્રીમતી શ્રીમતી ગાયત્રી કામત. પ્રત્યેક દિવસના બન્ને વ્યાખ્યાનો તેમ જ ભક્તિ સંગીતની સી. ડી. શ્રી કાંતિલાલ રમણલાલ પરીખ (દિલ્હીવાળા) તરફથી બીજે દિવસે પધારનાર સર્વ શ્રોતાઓને પ્રભાવના સ્વરૂપે અર્પણ કરવામાં આવશે. આ સર્વે વ્યાખ્યાનો યુવક સંઘની વેબ સાઈટ ઉપર આપ સાંભળી શકશો. આ વ્યાખ્યાનોનો લાભ લેવા સંઘના સર્વ શુભેચ્છકો અને મિત્રોને ભાવભર્યું નિમંત્રણ છે. ભૂપેન્દ્ર ડી. જવેરી ચંદ્રકાન્ત દીપચંદ શાહ રસિકલાલ લહેરચંદ શાહ નિરુબેન એસ. શાહ વર્ષાબહેન રજ્જુભાઈ શાહ કોષાધ્યક્ષ ઉપપ્રમુખ પ્રમુખ ધનવંત ટી. શાહ સહમંત્રી મંત્રીઓ • પર્યુષણ પર્વ દરમ્યાન દર વર્ષે સંઘની કાર્યવાહક સમિતિએ નક્કી કરેલી સંસ્થા માટે અનુદાન કરવાની વિનંતિ કરવામાં આવે છે. • આ વર્ષે સંઘે સ્વરાજ આશ્રમ વેડછી, તા. વાલોડ જિલ્લો સુરતને આર્થિક સહાય કરવી એમ ઠરાવ્યું છે તેના માટે ટહેલ નાખવામાં આવે છે. - સંધ તરફથી ૧૯૮૫ થી આ પ્રથા શરૂ કરી, ૨૫ સંરથાઓને આજ સુધી આશરે ત્રણ કરોડ ઉપર જેવી માતબર રકમ સહાય તરીકે મેળવી આપી છે. • દાન આપનારને આવકવેરાની કલમ 80 G અન્વયે કરમુક્તિનું પ્રમાણપત્ર આપવામાં આવે છે, Printed & Published by Nirooben Subhodbhai Shah on behalf of Shri Mumbai Jain Yuvak Sangh and Printed at Fakhri Printing Works, 312/A, Byculla Service Industrial Estate, Dadaji Konddev Cross Rd, Byculla, Mumbai-400 027. And Published at 385, SVP Rd., Mumbai-400004. Temporary Add. : 33, Mohamadi Minar, 14th Khetwadi. Mumbai-400004. Tel.: 23820296. Editor: Dhanwant T. Shah. Page #253 -------------------------------------------------------------------------- ________________ વર્ષ-૫૭ • અંક-૧૦ • ઓક્ટોબર ૨૦૧૦ • પાના ૩૬ • કીમત રૂા. ૧૦ શ્રી સરસ્વતી દેવી પ્રિાચીન હસ્તપ્રતમાંથી. રીતા મંત્ર :-- ૩ શ્રી શ્રી જી નમ: જ જ ન કરી શકે છે જુ Sી જો Page #254 -------------------------------------------------------------------------- ________________ ૨E RE E Rોક રોક સE વોક કરી કરો કે તે કોક રક ભવિષ્યવાણી પ્રબુદ્ધ જીવન ઓક્ટોબર ૨૦૧૦ પ્રમાણિકતા પણ હતી. લાભ એટલો જ આચમન - જિન-વચન થયો હશે કે એ ક જાતિ તરીકે આપણે માથે થી અપમાન અને ગુલામીનું કલ ક પાપોને સંકોચી લો ઊતરશે. આખા દેશમાં કેળવણીનો પ્રચાર जहा कुम्मे सअंगाई सए देहे समाहरे । કરીએ તો જ આશા છે. તેનાથી લોકોમાં સ્વરાજ આજે કે લાંબા વખત સુધી પણ બચપણથી જ શુદ્ધ આચરણ, ઈશ્વરનો ડર एवं पावाई मेहावी अज्झप्पेण समाहरे ।। ચાલુ રાજ્ય (અંગ્રેજ રાજ્ય) કરતાં બહુ સારું અને પ્રેમભાવના ખીલશે, સ્વરાજ સુખ | સૂત્રકૃતi[ - ૮-૬ ૬ હોવાનું નથી. સ્વરાજ થયું એટલે લોકો આપનારું ત્યારે જ થશે જ્યારે આપણે આ જિવી રીતે કાચબો પોતાનાં અંગોને પોતાના એકદમ સુખી બની જવાના નથી, એટલું કાર્યમાં ફતેહમંદ થઈશું. નહીં તો સ્વરાજ શરીરમાં સંકોચી લે છે, તેવી રીતે જ્ઞાની પુરુષો આપણે સૌએ જાણી રાખવું જોઈએ. સ્વતંત્ર એ ધનસત્તાના ધોર અન્યાય અને જુલમનો અધ્યાત્મ દ્વારા પોતાનાં પાપોને સંકોચી લે છે. થઈશું તેની સાથે જ ચૂંટણીમાં રહેલા બધા ભરેલો એક ધો૨ નરકઆવાસ જ હશે. Just as a tortoise withdraws all દોષો, અન્યાય, શ્રીમંતોની સત્તા ને જુલમ હો ! જો દરેક માણસ સત્યનિષ્ઠ હોય, its limbs within its own body, in તેમજ વહીવટની બિનઆવડત એ બધું ઈશ્વરથી ડરીને ચાલનાર હોય, બીજા ઉપર the same way a wise man protects himself from sins through આપણી ઉપર ચડી બેસવાનું અને આ જંજાળ પ્રેમ રાખવાનું સુખ અનુભવી શકતો હોય, spirituality. ક્યાંથી આવી પડી એમ લાગવાનું. લોકો તો સંસાર કેટલો સારવાળો થઈ પડે ! તેવું (ડૉરમણલાલ ચી. શાહ ગ્રંથિત 'બિન વચન'માંથી). અફસોસની સાથે ગયા દહાડા યાદ કરશે કે નથી તે છતાં આ આદર્શ સ્થિતિને પ્રત્યક્ષ આ કરતાં પહેલાં વધારે ન્યાય હતો, આ કરવાની પાત્રતા બીજા દેશો કરતાં પ્રબુદ્ધ જીવનની ગંગોત્રી કરતાં વહીવટ સારો હતો, શાંતિ હતી અને હિંદુસ્તાનમાં અધિક છે. ૧. શ્રી મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકા અમલદારો માં ઓ છાવત્તા પ્રમાણમાં (એક પત્ર - ૨૪-૧-૨૨).. - ૧૯૨૯ થી ૧૯૩૨ -ગાંધીજી ૨. પ્રબુદ્ધ જૈન | સર્જન-સૂચિ ૧૯૩૨ થી ૧૯૩૩ બ્રિટિશ સરકાર સામે ન ઝૂકવું એટલે નવા નામે (૧) ગાંધી તારી અનુભવવાણી ડૉ. ધનવંત શાહ ૩. તરૂણ જૈન (૨) ગાંધી : ગઈકાલના, આજના, આવતીકાલના નારાયણ દેસાઈ - ૧૯૩૪ થી ૧૯૩૭ (૩) સક્લેશ્વર રાષ્ટ્રપિતા ગાંધી બાપુ.... શશિકાંત લવૈદ્ય ૪. પુનઃ પ્રબુદ્ધ જેનના નામથી પ્રકાશન |(૪) ૭૬ મી પર્યુષણ વ્યાખ્યાનમાળા સંપન્ન દશા જાની - ૧૯૩૯-૧૯૫૩ (૫) પત્ર-ચર્ચા- જૈન ધર્મ ; અપરિગ્રહ-શ્રીમંતો રવીન્દ્ર સાંકળિયા, ૧૫, પ્રબુદ્ધ જેન નવા શીર્ષ કે બન્યું 'પ્રબુદ્ધ જીવન', કાકુલાલ સી. મહેતા ૧૯૫૩ થી અશોક ન. શાહ શ્રી મુંબઈ જેન યુવક સંઘના મુખપત્રની ૧૯૨૯ (૬) સાંપ્રતવિદ્યાનો આગવો પરિસંવાદ થી, એટલે ૮ ૧ વર્ષથી અવિરત સફર, પહેલા અજાણી દિશામાં વિરલ આગેકૂચ ડૉ. નલિની દેસાઈ સાપ્તાહિક, પછી અર્ધમાસિક અને ત્યારબાદ માસિક (૭) મહાવીર કથા ૨૦૧૦માં “પ્રબુદ્ધ જીવન’નો પ૭માં વર્ષમાં (૮) શ્રી જૈન વર્લ્ડ પ્રવેશ (૯) જયભિખ્ખું જીવનધારા : ૨૧ ડૉ. કુમારપાળ દેસાઈ પ્રબુદ્ધ વાચકોને પ્રણામ (૧૦) શ્રી જૈન મહાવીર ગીતા-એક દર્શન : ૨૨ પ.પૂ.આ.વાત્સલ્યદીપસૂરીશ્વરજી મ. (૧૧) સ્વરાજ આશ્રમ, વેડછી : આર્થિક સહાય કરવા માટે નોંધાયેલી રકમની યાદી પૂર્વ તંત્રી મહાશયો (૧૨) શ્રી મુંબઈ જૈન યુવક સંઘ માટેનોંધાયેલી રકમની યાદી જમનાદાસ અમરચંદ ગાંધી (૧૩) જૈન પારિભાષિક શબ્દકોશ ડૉ જીતેન્દ્ર બી. શાહ ચંદ્રકાંત સુતરિયા (૧૪) સર્જન સ્વાગત ડૉ. કલા શાહ રતિલાલ સી. કોઠારી (૧૫) પંથે પંથે પાથેય...ક્ષમા યાચનાનો જાદૂ ડૉ. રમિભાઈ ઝવેરી મણિલાલ મોકમચંદ શાહ (૧૧) પંથે પંથે પાથેય. પ્લાસ્ટિકનો સમય ડૉ. યોગેન્દ્ર પારેખ જટુભાઈ મહેતા પરમાણંદ કુંવરજી કાપડિયા મુખપૃષ્ટ સૌજન્ય ; ચીમનલાલ ચકુભાઈ શાહ પૂ. મુનિશ્રી કુલચંદ્ર વિજયજી સંપાદિત ‘સચિત્ર સરસ્વતી પ્રાસાદ' ગ્રંથ પ્રકાશન સંવત ૨૦૫૫ ડૉ. રમણલાલ ચી. શાર્ક - કવિ કેન Ask MAA SAજનક Page #255 -------------------------------------------------------------------------- ________________ Regd. With Registrar of Newspaper for India No.RNI 6067/57 વર્ષ ‘પ્રબુદ્ધ જીવન’: ૫૭ ૦ અંક : ૧૦ ૦ ઑક્ટોબર ૨૦૧૦૦ વિક્રમ સંવત ૨૦૬૬ ૦ વીર સંવત ૨૫૩૬ ૦ આસો સુદ-તિથિ-૯ ૦ ૦ ૦ ૦ શ્રી મુંબઈ જેન યુવક સંઘ પત્રિકા ૦ ૦ ૦ (૧૯૨૯ થી પ્રારંભ, ૮૧મા વર્ષમાં પ્રવેશ) પ્રભુઢ @Jdol ૦ ૦ વાર્ષિક લવાજમ રૂ.૧૨૫/-૦ ૦ ૦૦ છૂટકે નકલ રૂા. ૨૫/-૦૦ માનદ તંત્રી : ડૉ. ધનવંત શાહ ગાંધી તારી અનુભવ વાણી પર્યુષણ પર્વ તપ અને ઉત્સવથી હમણાં જ પૂરા થયા. આ વરસે અન્ય જનોને જાણ થાય છે! જેઓ તપ નથી કરી શક્યા એ વર્ગને પૂ. આચાર્ય ભગવંતોની પ્રેરણાથી અનેક સ્થળે દેશ-પરદેશમાં વિવિધ ધનનો સદ્ઉપયોગ કરાવીને દાન લાભ પ્રાપ્ત થાય છે. પૂ. આચાર્ય દેહ તપ અને જ્ઞાન તપ થયા. આ તપમાં યુવાન વર્ગનો પ્રતિવર્ષે ભગવંતો અને પૂ. સાધુ-સાધ્વીશ્રીઓ ચાતુર્માસમાં જ્યાં જ્યાં વધારો થતો જાય છે એ જોઈ-વાંચીને અંતરમાં ખૂબ આનંદ થાય બિરાજમાન હોય છે ત્યાં પોતાની શુભ યોજના અને મનોરથો સંઘ સમક્ષ પ્રસ્તુત કરે છે અને એ શુભ કામો પાર પણ પડી જાય कम्मदु मुम्मूलळ कुंजरस्स, नमो नमो विव्वत वोरस्स। છે. સર્વ પ્રકારે ધન્યતાના ગુણાકારો થાય છે. (કર્મ રૂપી વૃક્ષને ઉખેડી નાખવામાં હાથી સમાને તીવ્ર તપના આ તપ નિમિત્તના ઉજમણામાં, વિશેષ તો પારણામાં આ સમૂહને વારંવાર નમસ્કાર થાઓ) લખનારને સ્નેહી-કુટુંબીજનોને ત્યાં જવાનું થયું. ખૂબ આનંદ થયો. તપ અપૂર્વ કલ્પવૃક્ષ સમાન છે. પ્રભાવનાની પ્રાપ્તિ થઈ, ક્યાં ક્યાં, કોણે કોણે કેટલી કેટલી શું તપને જેટલું મહત્ત્વ અપાય છે આ અંકના સૌજન્યદાતા પ્રભાવના કરી એ પણ જાણવા એથી વિશેષ ઉત્સવોને મહત્ત્વ મળ્યું. વસ્તુથી માંડીને સોનાઅપાઈ જાય છે. જો કે વર્તમાનમાં ૧. શ્રીમતિ પુષ્પાબેન કીર્તિલાલ ભણશાલી ચાંદીની ગીનીની પ્રભાવના પણ ક્યાંક ક્યાંક આ ઉત્સવનો સ્મૃતિ : સ્વ. કીર્તિલાલ એમ. ભણશાલી આ તપ નિમિત્તે થઈ. આ બધી અતિરેક્ત થતો જાય છે.) કારણ ૨. કેશવલાલ કીલાચંદ ચેરિટેબલ ટ્રસ્ટ 'વસ્તુ’ સાથે ‘વિચાર'ના પુસ્તકની કે ભાવિકોનો ઉત્સાહ અનેરો હોય પ્રભાવના કોઈ સ્થળે થઈ હશે ? છે, ઉપરાંત અન્યો પણ એમાં સહભાગી થઈ અનુમોદનાનું પુણ્ય જ્યાં થઈ હોય તો તેવા વિચારવંત પરિવારને મારા નમન. પ્રાપ્ત કરી શકે છે. આપણે આ ઉત્સવને ‘ઉજમણું' કહીએ છીએ. આ માહોલમાં એક મિત્રે મને પ્રભાવના સ્વરૂપે ગાંધીજીની વ્યક્તિ, કુટુંબ અથવા સંઘ યથાશક્તિ-કુટુંબ તો કયારેક શક્તિ આત્મકથા-સત્યના પ્રયોગો' મોકલી. આ મિત્ર નાગર બ્રાહ્મણ, બહાર, તણાઈને પણ- આ ઉજમણા કરે છે. ચાંદીના રથ, જન્મે શૈવપંથી છે. વિદ્વાન છે. એમણે જૈન માતાઓને ત્રણ ભાષામાં ઘોડાગાડી, બગી, ક્યાંક તો હાથી સવારી પણ, અને બેન્ડવાજાના જૈન બાળકથાઓનું ૩૬ ૫ કથાનું બાળ કેલેન્ડર કાગળ ઉપર અને નાદ ધ્વનિથી શણગારેલા વરઘોડા રાજ માર્ગ ઉપરથી પસાર થાય સી.ડી. ઉપર આપ્યું છે. આ કથાઓ એ શૈવપંથીને જ પ્રથમ સ્પર્શી છે. આ શુભ દૃશ્ય જોઈને અન્ય ધર્મીઓની આંખમાં કુતૂહલ અને ગઈ. એ મિત્ર તે કુલીન વોરા. ઉંમર ૭૬ વર્ષ, તપ માસખમણ અને બુદ્ધિમાં જિજ્ઞાસા પ્રવેશે છે. જૈનોના તપ સાથે જૈનોની સમૃદ્ધિની પારણું કર્યું જૈન યુવા વર્ગના સાચા માર્ગદર્શક પ. પૂ. નમ્રમુનિજીની • શ્રી મુંબઈ જેન યુવક સંઘ, ૩૩ મહમદી મિનાર, ૧૪મી ખેતવાડી, એ.બી.સી. ટ્રાન્સપોર્ટની બાજુમાં, મુંબઈ-૪૦૦ ૦૦૪, ટેલિફોનઃ ૨૩૮૨૦૨૯૬ . Website : www.mumbai_jainyuvaksangh.com . email: shrimjys@gmail.com Web Editor: Hitesh Mayani-9820347990 Page #256 -------------------------------------------------------------------------- ________________ ૪ શુભ નિશ્રા. અને મને લખે છે કે, 'તપનું ઉજમણું કરવાની મારી આજ શક્તિ.' હું તો અંદરથી હચમચી ગયો. મન બાગ બાગ થઈ ગયું. અન્ય પ્રભાવનાની સામે આ કેટલી મૂલ્યવાન પ્રભાવના! ઉપવાસો તો ગાંધી સાથે ઘણાં બધાં જોડાયેલા છે. ગાંધીના આ ઉપવાસે જગતને એક ઈતિહાસ આપ્યો છે. જૈન ધર્મના મુખ્ય સિદ્ધાંતો તપ, અપરિગ્રહ, અહિંસા અને સત્ય ગાંધી જીવનમાં રસાયણની જેમ એકરસ થઈ ગયા હતા. જ્યારે ગાંધીજી ધર્મ સંઘર્ષની અવસ્થામાં હતા ત્યારે શ્રીમદ્ રાજચંદ્રના શબ્દોએ એ સંઘર્ષમાં એમને ઉકેલ અને શાંત્વના આપી હતી. ગાંધીજી પરમ વૈષ્ણવ હતા, અને સવાયા જૈન શ્રાવક પણ હતા. પ્રબુદ્ધ વન ઑક્ટોબર ૨૦૧૦ પણ આપણે ઓછો ન કરી શકીએ એટલી સંપૂર્ણતા આ મહામાનવમાં છે. આ પ્રસ્તાવના વાંચીને વાચકને અવશ્ય કોઈ નવો અનુભવ થશે જ. આ ગાંધી જન્મમહિનામાં મુરબ્બી વાચકોને ગાંધી પ્રસ્તાવના વાંચીને વાર્ગાળવા ખાસ નમ્ર વિનંતી કરું છું. આ ઑક્ટોબર મહિનો એટલે આ જગત ઉપર ગાંધી અવતર્યાનો મહિનો. અહિંસા અને વિશ્વશાંતિનો સંદેશો લઈને ઉગેલો એક સૂર્ય. જાણે પુનઃ મહાવીર અને બુદ્ધની વાણી વિસ્તરી. ‘પ. .'ના વાંચો ગાંધીજીની આત્મકથાથી પરિચિત હશે જ. વરસો પહેલાં અથવા હમણાં એ વાંચી હશે. કેટલાંક પુસ્તકો દર પાંચ વર્ષે ફરી ફરી વાંચવા જોઈએ. પ્રત્યેક વાંચને નવા નવા અર્થો અને રહસ્યો સાંપડે. આપને પુનઃ વિનંતિ કરું છું કે, ‘વાંચી હતી,’ ‘ક્યારેક ફૂરસદે વાંચી લેશું' એવા વાક્યો બુદ્ધિમાંથી જન્માવી આ પ્રસ્તાવના અળગી કરશો તો સોના સૌંદર્ય અને તેજની પ્રતીતિથી આપ વંચિત રહી જશો. ‘ત્યારે’ વાંચી હતી એ મુગ્ધતા અને જિજ્ઞાસા હતી, ‘અત્યારે' વાંચશો એમાં નિજ અનુભવ અને ચિંતનના મંથનનું અમૃત હશે, અને નવું સત્ય દર્શન પ્રાપ્ત થશે. પછી આપના આત્મા સાથે વાર્તાલાપ કરશો તો તો ઘણું ઘણું મળશે અને હૃદય હળવું થશે. ‘ઉજમણું' પણ થઈ જશે. આ પ્રસ્તાવના આપના ખોળામાં અચાનક આવી છે એમાં ઇશ્વરનો કાંઈ સંકેત સમજજો. nધનવંત શાહ drdtshah@hotmail.com પ્રસ્તાવના ‘ઉજમણા'માં મને મળેલી આ પ્રત ૨૦૧૦માં પ્રકાશિત થઈ. છે. આ પ્રતમાં માહિતી છે કે ‘અત્યાર સુધી આ પુસ્તકની ચાર લાખ છન્નુહજાર ગુજરાતીમાં પ્રતો પ્રગટ થઈ છે.' આ આત્મકથાનો જગતની વીસ ભાષામાં અનુવાદ થયો છે અને કુલ ૧૯ લાખ નકલો પ્રગટ થઈ છે અને કરોડો માનવોને એ પ્રેરક અને પ્રભાવક બની છે. ગાંધીજીની આત્મકથા વિશે જ એક મોટો ગ્રંથ લખાય એટલું આ પુસ્તકનું વિશ્વ વિશાળ છે. ચાર અથવા પાંચ વર્ષ પૂર્વે નિકટના સાથીઓના આગ્રહથી મેં આત્મકથા લખવાનો સ્વીકાર કર્યો હતો; અને આરંભ પણ કરેલો. પા એક પાનું ફૂલસ્કેપનું પૂરું ન કરી શક્યો તેટલામાં મુંબઈની જ્વાળા સળગી અને મારું આદર્યું અધૂરું રહ્યું. ત્યાર પછી તો હું એક પછી એવા વ્યવસાયોમાં પડ્યો કે છેવટે મને મારું યરવડાનું સ્થાન મળ્યું. ભાઈ જેરામદાસ પણ હતા. એમણે મારી પાસે એવી માગણી કરી કે બીજાં બધાં કામ પડતાં મૂકીને મારે આત્મકથા તો પહેલી જ લખી નાંખવી. મેં એમને જવાબ મોકલ્યો કે મારો અભ્યાસક્રમ ઘડાઈ ચૂક્યો છે, અને તે પૂરો થતાં સુધી હું આત્મકથાનો આરંભ ન કરી મુંબઈ સર્વોદય મંડળના ટ્રસ્ટી અને ગાંધી બુક સેન્ટરના અધિષ્ઠાતા તુલસીદાસ સોમૈયા કહે છે કે “ગયા વર્ષે (એપ્રિલ-શકું. મને જો મારો પૂરો સમય યરવડામાં ગાળવાનું સદ્ભાગ્ય કે ૨૦૦૯થી માર્ચ ૨૦૧૦ સુધી) બાપુની આત્મકથાની વિવિધ ભાષાઓની આવૃત્તિઓની ૨.૫૪ લાખ નકલો વેચાઈ, બાર ભારતીય અને છ વિદેશી ભાષાઓમાં અનુવાદિત આત્મકથાની ૧.૪૦ લાખ નકલો આ વર્ષના એપ્રિલથી સપ્ટેમ્બર મહિના સુધી છ મહિનામાં વેચાઈ. માર્ચ-૨૦૧૧ સુધીમાં સાડા ત્રણ લાખ નકલો વેચાવાની શક્યતા છે.’’ પ્રાપ્ત થયું હોત તો હું જરૂર ત્યાં જ આત્મકથા લખી શકત. પણ તેને પહોંચવાને હજુ મને એક વર્ષ બાકી હતું. તે પહેલાં હું કોઈ પણ રીતે આત્મકથાનો આરંભ પણ કરી શકું એમ નહોતું, એટલે તે રહી ગયું. હવે સ્વામી આનંદે ફરી પાછી એ જ માગણી કરી છે. અને મેં દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ પૂરો કર્યો છે. તેથી આત્મકથા લખવા લલચાયો છું. સ્વામીની માગણી તો એવી હતી કે મારે આખી કથા લખી નાંખવી અને પછી તે પુસ્તકાકારે છપાય. મારી પાસે એકસામટો એટલો સમય નથી. જો લખું તો આ ગાંધી જન્મમાસ નિમિત્તે ‘પ્ર.જી.’ના વાચકોને આ આત્મકથામાં પૂ. ગાંધીજીએ લખેલી પ્રસ્તાવના અર્પણ કરું છું. આ પ્રસ્તાવના ઘણી વખત વાંચીને એની દીર્ઘતાને ઓછી કરવા‘નવજીવન'ને સારુ જ લખી શકાય. મારે ‘નવજીવન' સારુ કંઈક પ્રયત્ન કર્યો, પણ એ શક્ય ન જ બન્યું એટલે એ યથાતથ આપને અર્પણ કરું છું. ગાંધીના વિરાટ વ્યક્તિત્વનો કોઈ પણ અંશ, ક્યાંથી તો લખવાનું હોય જ. તો આત્મકથા કાં નહીં? સ્વામીએ એ નિર્ણય કબૂલ રાખ્યો, અને આત્મકથા લખવાનો હવે મને અવસર આવ્યો. ૧ વર્ષનું લવાજમ રૂા. ૧૨૫/-(U.S. $ 15) ૩ વર્ષનું લવાજમ રૂા. ૩૫૦/-(U.S. $ 40) - ૫ વર્ષનું લવાજમ રૂા. ૫૫૦/-(U.S. $ 65) ૧૦ વર્ષનું લવાજમ રૂા. ૧૦૦૦/-(U.S. $120) ♦ કન્યા કરિયાવર આજીવન લવાજમ રૂા. ૨૦૦૦/-(U.S. $ 150) Page #257 -------------------------------------------------------------------------- ________________ ક્ટોબર ૨૦૧૦ પ્રબુદ્ધ જીવન પણ આ નિર્ણય કરું છું એટલામાં એક નિર્મળ સાથીએ, સોમવારે છે કે જે આત્મા જ જાણે છે, આત્મામાં જ શમી જાય છે, પણ એવી હું મોનમાં હતો ત્યારે, મને ધીમેથી નીચેના વાક્યો સંભળાવ્યાંઃ વસ્તુ આપવી એ મારી શક્તિ ઉપરાંતની વાત થઈ. મારા પ્રયોગોમાં ‘તમે આત્મકથા શું કામ લખવાના છો? એ તો પશ્ચિમની પ્રથા તો આધ્યાત્મિક એટલે નૈતિક; ધર્મ એટલે નીતિ; આત્માની દૃષ્ટિએ છે. પૂર્વમાં કોઈએ લખી જાણી નથી. અને શું લખશો? આજે જે પાળેલી નીતિ તે ધર્મ. એટલે જે વસ્તુઓનો નિર્ણય બાળકો, જુવાન વસ્તુને સિદ્ધાંત તરીકે માનો છો તેને કાલે માનતા અટકી જાઓ અને બુઠ્ઠાં કરે છે અને કરી શકે છે તે જ વસ્તુઓનો આ કથામાં તો? અથવા સિદ્ધાંતને અનુસરીને જે જે કાર્યો આજે કરો છો તે તે સમાવેશ થશે. આવી કથા જો હું તટસ્થ ભાવે, નિરભિમાનપણે કાર્યોમાં પાછળથી ફેરફાર કરો તો? તમારા લખાણને ઘણાં મનુષ્યો લખી શકું તો તેમાંથી બીજા પ્રયોગ કરનારાઓને સારુ કંઈક પ્રમાણભૂત સમજી પોતાનું વર્તન ઘડે છે તેઓ ખોટી રીતે દોરવાઈ સામગ્રી મળે. જાય તો ? તેથી સાવધાન રહી હાલ તુરત આત્મકથા જેવું કાંઈ ન આ પ્રયોગોને વિશે હું કોઈ પણ પ્રકારની સંપૂર્ણતા આરોપતો લખો તો ઠીક નહીં?' જ નથી. વિજ્ઞાનશાસ્ત્રી જેમ પોતાના પ્રયોગો અતિશય નિયમસર, આ દલીલની મારા મન ઉપર થોડીઘણી અસર થઈ. પણ મારે વિચારપૂર્વક અને ઝીણવટથી કરે છે, છતાં તેમાંથી નિપજાવેલાં આત્મકથા ક્યાં લખવી છે? મારે તો આત્મકથાને બહાને સત્યના પરિણામોને તે છેવટના ગણાવતો નથી, અથવા તો એ એનાં સાચાં મેં જે અનેક પ્રયોગો કરેલા છે તેની કથા લખવી છે. તેમાં મારું જ પરિણામ છે એ વિશે પણ સાશંક નહીં તો તટસ્થ રહે છે, તેવો જીવન ઓતપ્રોત હોવાથી કથા એક જીવનવૃત્તાંત જેવી થઈ જશે જ મારા પ્રયોગોને વિશે મારો દાવો છે. મેં ખૂબ આત્મનિરીક્ષણ એ ખરું છે. પણ જો તેમાંથી પાને પાને મારા પ્રયોગો જ નીતરી કર્યું છે, એકેએક ભાવને તપાસ્યો છે, તેનું પૃથક્કરણ કર્યું છે. પણ આવે તો એ કથાને હું પોતે નિર્દોષ ગણું. મારા બધા પ્રયોગોનો તેમાંથી નીપજેલાં પરિણામ એ સહુને સારુ છેવટના જ છે, એ સમુદાય પ્રજાની પાસે હોય તો તે લાભદાયી થઈ પડે એમ હું માનું ખરાં છે અથવા તો એ જ ખરાં છે, એવો દાવો હું કોઈ દિવસ કરવા છું, અથવા કહો કે એવો મને મોહ છે. રાજ્યપ્રકરણી ક્ષેત્રમાંના ઇચ્છતો નથી. હા, એક દાવો હું અવશ્ય કરું છું કે મારી દૃષ્ટિએ એ મારા પ્રયોગો હવે તો હિંદુસ્તાન જાણે છે, એટલું જ નહીં પણ ખરાં છે, અને અત્યારે તો છેવટનાં જેવાં લાગે છે. જો ન લાગે તો થોડેઘણે અંશે સુધરેલું કહેવાતું જગત પણ જાણે છે. એની કિંમત મારે એના ઉપર કોઈ પણ કાર્ય ન રચવું જોઈએ. પણ હું તો પગલે મારે મન ઓછામાં ઓછી છે. અને તેથી એ પ્રયોગોની મારફતે પગલે જે જે વસ્તુઓને જોઉં તેના ત્યાજ્ય અને ગ્રાહ્ય એવા બે ભાગ મને ‘મહાત્મા’નું પદ મળ્યું છે એની કિંમત પણ જૂજ છે. કેટલીક પાડી લઉં અને જેને ગ્રાહ્ય વસ્તુ સમજું તે પ્રમાણે મારા આચારોને વેળા તો એ વિશેષણે મને અતિશય દુઃખ પણ દીધું છે. એ વિશેષણથી ઘડું. અને જ્યાં લગી એ પ્રમાણે ઘડાયેલા આચાર મને, એટલે મારી હું ફુલાઈ ગયો હોઉં એવી એક પણ ક્ષણ મને યાદ નથી. પણ મારા બુદ્ધિને અને આત્માને, સંતોષ આપે ત્યાં લગી મારે તેના શુભ આધ્યાત્મિક પ્રયોગો, જે હું જ જાણી શકું અને જેમાંથી મારી પરિણામો વિશે અચલિત વિશ્વાસ રાખવો જ જોઈએ. રાજ્યપ્રકરણી ક્ષેત્ર ઉપરની શક્તિ પણ ઉદ્ભવી છે, તે પ્રયોગોનું જો મારે કેવળ સિદ્ધાંતોનું એટલે તત્ત્વોનું જ વર્ણન કરવાનું વર્ણન કરી જવું મને ગમે ખરું. જો એ ખરેખર આધ્યાત્મિક હોય તો હોય તો આ આત્મકથા હું ન જ લખું. પણ મારે તો તેના ઉપર એમાં તો ફૂલણશીને સ્થાન જ નથી. એમાંથી તો કેવળ નમ્રતાની રચાયેલાં કાર્યોનો ઇતિહાસ આપવાનો છે, અને તેથી જ મેં આ જ વૃદ્ધિ થાય. જેમ જેમ હું વિચાર કરતો જાઉં છું, મારા ભૂતકાળના પ્રયત્નને ‘સત્યના પ્રયોગો' એવું પહેલું નામ આપેલું છે. આમાં જીવન ઉપર દૃષ્ટિ નાંખતો જાઉં છું, તેમ તેમ મારું અલ્પપણું હું સત્યથી ભિન્ન મનાતા અહિંસા, બ્રહ્મચર્ય ઈત્યાદિ નિયમોના પ્રયોગો શુદ્ધ રીતે જોઈ શકું છું. મારે જે કરવું છે, જેની હું ૩૦ વર્ષ થયાં પણ આવી જશે. પણ મારે મન સત્ય જ સર્વોપરી છે અને તેમાં ઝંખના કરી રહ્યો છું, તે તો આત્મદર્શન છે, તે ઈશ્વરનો સાક્ષાત્કાર અગણિત વસ્તુઓનો સમાવેશ થઈ જાય છે. આ સત્ય તે સ્થૂલ – છે, મોક્ષ છે. મારું ચલનવલન બધું એ જ દૃષ્ટિએ થાય છે. મારું વાચાનું – સત્ય નહીં. આ તો જેમ વાચાનું તેમ વિચારનું પણ લખાણ બધું એ જ દૃષ્ટિએ છે અને મારું રાજ્યપ્રકરણી ક્ષેત્રની અંદર ખરું. આ સત્ય તે આપણે કલ્પેલું સત્ય જ નહીં. પણ સ્વતંત્ર ઝંપલાવવું પણ એ જ વસ્તુને આધીન છે. ચિરસ્થાયી સત્ય; એટલે કે પરમેશ્વર જ. પણ મૂળથી જ મારો અભિપ્રાય રહ્યો છે કે જે એકને સારુ શક્ય પરમેશ્વરની વ્યાખ્યાઓ અગણિત છે, કેમ કે તેની વિભૂતિઓ છે તે બધાને સારુ શક્ય છે. તેથી મારા પ્રયોગો ખાનગી નથી પણ અગણિત છે. એ વિભૂતિઓ મને આશ્ચર્યચકિત કરે છે. એ થયા, નથી રહ્યા. એ સહુ જોઈ શકે એમાં મને તેની આધ્યાત્મિકતા અને ક્ષણવાર મુગ્ધ પણ કરે છે. પણ હું પૂજારી તો સત્યરૂપી ઓછી થતી હોય એમ નથી લાગતું. એવી કેટલીક વસ્તુઓ અવશ્ય પરમેશ્વરનો જ છું. એ એક જ સત્ય છે અને બીજું બધું મિથ્યા છે. એ Page #258 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવન ક્ટોબર ૨૦૧૦ સત્ય મને જડ્યું નથી, પણ એનો હું શોધક છું. એ શોધવાને અર્થે છું અને જે માપ આપણે બધાએ પોતપોતાને વિશે વાપરવું જોઈએ, જે વસ્તુ મને પ્રિયમાં પ્રિય હોય તેનો ત્યાગ કરવા હું તૈયાર છું, તે પ્રમાણે તો હું અવશ્ય કહ્યું કે, અને એ શોધરૂપી યજ્ઞમાં આ શરીરને પણ હોમવાની મારી તૈયારી મો સમ ૌન દિન રત્ન શાની ? છે અને શક્તિ છે એવો મને વિશ્વાસ છે. પણ એ સત્યનો હું નિન તનુ રિયો તાહિવિસરાયો. સાક્ષાત્કાર ન કરું ત્યાં લગી મારો અંતરાત્મા જેને સત્ય ગણે છે તે સોનિમાની. કાલ્પનિક સત્યને મારો આધાર ગણી, મારી દીવાદાંડી ગણી, તેને કેમ કે, જેને હું સંપૂર્ણ વિશ્વાસપૂર્વક મારા શ્વાસોચ્છવાસનો આશ્રયે મારું જીવન હું વ્યતીત કરું છું. સ્વામી ગણું છું, જેને હું મારા નિમકનો દેનારો ગણું છું તેનાથી આ માર્ગ ખાંડાની ધારે ચાલવા જેવો છે છતાં મને સહેલામાં હજીયે હું દૂર છું, એ મને પ્રતિક્ષણ સાલે છે. એના કારણરૂપ મારા સહેલો લાગ્યો છે. એ માર્ગે જતાં મારી ભયંકર ભૂલો પણ મને વિકારને હું જોઈ શકું છું. પણ એને હજીયે કાઢી શકતો નથી. નજીવી જેવી લાગી છે. કારણ કે એ ભૂલો કરતાં છતાં હું બચી પણ હવે બસ થયું. પ્રસ્તાવનામાંથી હું પ્રયોગની કથામાં ન ગયો છું અને, મારી સમજણ પ્રમાણે, આગળ વધ્યો છું. દૂર દૂરથી ઊતરી શકું. એ તો કથા-પ્રકરણોમાં જ મળશે. વિશુદ્ધ સત્યની-ઈશ્વરની-ઝાંખી પણ કરી રહ્યો છું. સત્ય જ છે, એ આશ્રમ, સાબરમતી. મોહનદાસ કરમચંદ ગાંધી સિવાય બીજું કાંઈ જ આ જગતમાં નથી, એવો મારો વિશ્વાસ માગશર શુ. ૧૧ ૧૯૮૨ દિનપ્રતિદિન વધતો જાય છે. એ કઈ રીતે વધતો ગયો છે એ મારું જગત એટલે ‘નવજીવન’ ઇત્યાદિના વાંચનાર જાણી ભલે મારા (કે.જે. સોમૈયા સેન્ટર ફોર સ્ટડીઝ ઈન જૈનિઝમ દ્વારા પ્રયોગોના ભાગીદાર બને અને એની ઝાંખી પણ મારી સાથે સાથે દ્ધિ દિવસિય “સમણ સુત્ત' ગ્રંથ ઉપર રાષ્ટ્રીય સેમિનાર કરે. વળી, જેટલું મારે સારુ શક્ય છે તેટલું એક બાળકને સારુ પણ તા. ૧૮-૧૯ નવેમ્બર ૨૦૧૦ ને દિન સવારે ૯-૩૦ વાગ્યે શક્ય છે એમ હું વધારે ને વધારે માનતો થયો છું, અને તેને સારુ આ રાષ્ટ્રીય સેમિનારનું ઉદ્ઘાટન મુનિ શ્રી કીર્તિચંદ્રજી મહારાજ મારી પાસે સબળ કારણો છે. સત્યની શોધના સાધનો જેટલાં કઠણ (બંધુ ત્રિપુટી) કરશે. મુખ્ય વક્તા ડૉ. સાગ૨મલ જૈન છે. છે તેટલાં જ સહેલાં છે. એ અભિમાનીને અશક્ય લાગે અને એક ઉદ્ઘાટનનું સ્થળ : ચોથો માળો, સભાગૃહ, મેનેજમેન્ટ ઈન્સ્ટીટ્યૂટ નિર્દોષ બાળકને તદ્દન શક્ય લાગે. સત્યના શોધકને રજકણથી બિલ્ડીંગ, સોમૈયા વિદ્યા વિહાર કેમ્પસ, વિદ્યાવિહાર (પૂર્વ), મુંબઈ. પણ નીચે રહેવું પડે છે. જગત આખું રજકણને કચડે છે, પણ સત્યનો | ઉદ્ઘાટન પછીના શોધપત્રો અને તેના પર વિવેચન પહેલે પૂજારી તો રજકણ સુદ્ધાં તેને કચડી શકે એવો અલ્પ ન બને ત્યાં માળે સેમિનાર હોલમાં વિદ્વાનો દ્વારા રજૂ કરાશે. આ વિદ્વાનોમાં સુધી તેને સ્વતંત્ર સત્યની ઝાંખી પણ દુર્લભ છે. આ વસ્તુ વસિષ્ઠ- ડૉ. દયાનંદ ભાર્ગવ, ડૉ. રામજી સીંગ, ડૉ. પ્રેમસુમન જૈન, વિશ્વામિત્રના આખ્યાનમાં સ્પષ્ટ બતાવવામાં આવી છે. ખ્રિસ્તી ધર્મ ડિૉ.જિતેન્દ્ર શાહ, ડૉ. દામોદર શાસ્ત્રી, ડૉ. સોહનલાલ ગાંધી, અને ઈસ્લામ પણ એ જ વસ્તુ સિદ્ધ કરે છે. ડૉ. ભાગચંદ્ર જૈન, ડૉ. અનેકાંત જૈન, સમણી આગમ પ્રજ્ઞાજી, જે પ્રકરણો હું લખવાનો છું તેમાં જો વાંચનારને અભિમાનનો સમણી શશીપ્રજ્ઞાજી, સમણી રોહિણી પ્રજ્ઞાજી, ડૉ. શુચિતા જૈન, ભાસ આવે તો તેણે અવશ્ય સમજવું કે મારી શોધમાં ખામી છે ડિૉ. સરોજ જૈન, ડૉ. અભય દોશી વગેરે ધુરંધરો પોતાના વક્તવ્ય અને મારી ઝાંખીઓ તે ઝાંઝવાના નીર સમાન છે. ભલે મારા જેવા અને કોનો ક્ષય થાઓ, પણ સત્યનો જય થાઓ. અલ્પાત્માને વિદાય સમારંભમાં તરૂલતાબાઈ મહાસતીજી આશીર્વાદ માપવાને સારુ સત્યનો ગજ કદી ટૂંકો ન બનો. આપશે અને ડૉ. ધનવંત શાહ આ પરિસંવાદ વિશેના પોતાના મારા લેખોને કોઈ પ્રમાણભૂત ન ગણે એમ હું ઈચ્છું છું. એવી પ્રતિભાવો રજૂ કરશે. મારી વિનંતી છે. તેમાં દર્શાવેલા પ્રયોગોને દૃષ્ટાન્તરૂપે ગણીને | પરિસંવાદમાં શ્રોતા તેમજ પ્રશ્નકર્તા તરીકે સો જેન ધર્મપ્રેમીઓ સહુ પોતપોતાના પ્રયોગો યથાશક્તિ અને યથામતિ કરે એટલી તેમજ જ્ઞાનોત્સુક વ્યક્તિઓને આમંત્રણ છે. તા. ૧૯મી નવેમ્બરને જ મારી ઈચ્છા છે. એ સંકુચિત ક્ષેત્રમાં મારા આત્મકથાના દિન સાંજે પ-૩૦ વાગ્યે આ પરિસંવાદનું સમાપન થશે. લેખોમાંથી ઘણું મળી શકશે એવો મારો વિશ્વાસ છે. કેમ કે, કહેવા આ પરિસંવાદમાં ભાગ લેવા ઇચ્છતા જિજ્ઞાસુએ ૮ નવેમ્બર યોગ્ય એક પણ વાત હું છૂપાવવાનો નથી. મારા દોષોનું ભાન સુધી ૨૧૦૨૩૨૦૯, ૬૭૨૮૩૦૭૪ફોન ઉપર પોતાનું વાંચનારને હું પૂરેપૂરું કરાવવાની આશા રાખું છું. મારે સત્યના રજિસ્ટ્રેશન કરાવી લેવા વિનંતિ અથવા શાસ્ત્રીય પ્રયોગો વર્ણવવા છે, હું કેવી રૂપાળો છું એ વર્ણવવાની jaincentre@somaiya.edu ઉપર જણાવવું. તલમાત્ર ઈચ્છા નથી. જે માપથી હું મારું પોતાનું માપ કરવા ઈચ્છે Page #259 -------------------------------------------------------------------------- ________________ ક્ટોબર ૨૦૧૦ પ્રબુદ્ધ જીવન ગાંધી : ગઈકાલના, આજના, આવતીકાલના Tનારાયણ દેસાઈ વર્ષો પહેલાં ઈંગ્લેન્ડના કાન સામયિક પંચમાં એક કાર્ટુન જોયેલું એ ખરું. તેમાં એક લબ્ધપ્રતિષ્ઠિત લેખક તાર ઑફિસ આગળ મૂંઝાતો ઊભો ગાંધી વિષે વિચાર કરતી વખતે બીજો મુદ્દો એ ધ્યાનમાં રાખવો છે. એ કહે છેઃ “આમ તો મને શબ્દદીઠ નાણાં ચૂકવાય છે. પણ અહીં જોઈએ કે ગાંધીનું વ્યક્તિત્વ નિત્યવિકાસશીલ હતું. તેમણે પોતે મારી મુશ્કેલી એ છે કે અહીં શબ્દદીઠ મારે નાણાં ચૂકવવાના છે.' જ નોંધ્યું છે કે મારા લખાણોમાં વાચકોને જો કોઈ વિસંગતિ લાગે, સામાન્ય રીતે એક ગાંધીકથા કરવામાં મને ૧૫ કલાક મળતા હોય તો તેમણે આગલી વાતને બાજુએ રાખીને પાછલી વાતને માનવી. છે, જ્યારે અહીં ચાર એક કલાકમાં આટોપવાનું છે, અને ત્યાં હું જે માણસ નિત્ય વિકાસ કરતો હોય તે જ આવી વાત વિશ્વાસપૂર્વક માત્ર ગઈકાલના ગાંધીની કથા કરું છું, અહીં વિષય એનાથી ત્રણ કહી શકે. રાતે અંધારામાં બહાર નીકળતાં ડરતો મોનિયો, આગળ ગણો મોટો છે. જતા દુનિયાના સૌથી મોટા સામ્રાજ્ય સામે એકલો ઝઝૂમે એવો ગઈકાલના ગાંધી સાથે હું વર્ષો સુધી રહ્યો છું; આજના ગાંધીને નિર્ભય બન્યો. દક્ષિણ આફ્રિકામાં બ્રિટિશ સામ્રાજ્યને વફાદાર મેં થોડાઘણા જાણ્યા છે; આવતીકાલના ગાંધીને હું મારા સમણામાં રહેનાર ગાંધી, જલિયાંવાલા બાગ પછી બળવાખોર ગાંધી બને જોવા ઈચ્છું છું. છે. એમના જીવનમાં આવા અનેક પલટાઓ આપણને જોવા મળે ગઈકાલના ગાંધી વિષે કથા નથી માંડવાનો. આપમાંથી ઘણાખરા છે, તે એમની નિત્ય વિકાસશીલતાને લીધે. અહીં એક વસ્તુ ધ્યાનમાં એ કથા જાણો છો. એમને વિષે માત્ર કેટલાક મુદ્દાઓનો જ સ્પર્શ રાખવા જેવી છે. બધા પલટાઓની પાછળ એમની એક વાતની કરવા ઈચ્છીશ. | નિત્ય એકરાગિતા જોવા મળતી. તે હતી એમની સત્યની શોધ. પહેલો મુદ્દો હું એ કહેવા ઈચ્છું છું કે આપણે ગાંધીનો વિચાર એમની સત્યની શોધ નિરંતર હતી. અને એમની સત્યની વ્યાખ્યા અખિલાઈમાં કરવો જોઈએ. કેટલાકને ગાંધી સંત લાગે, કેટલાકને વિકસતી જતી હતી. “સત્ય એટલે સાચું બોલવું’થી શરૂ કરી. “સત્ય મુત્સદી, તો કેટલાકને વળી રાજકારણી લાગે. પણ ગાંધીને માત્ર એ જ પરમેશ્વર છે” સુધી તેઓ પહોંચ્યા હતા. સંત કે માત્ર રાજકારણી તરીકે જોવાથી એમને અન્યાય થવાનો સંભવ ગાંધીએ પોતાને પ્રેક્ટિકલ આઈડીઅલિસ્ટ કહ્યા હતા એ ભૂલવું છે. ગાંધીના વ્યક્તિત્વના એમ ભાગલા પાડી ન શકાય. ન જોઈએ. એમનું માથું આકાશમાં રહેતું, પણ પગ હંમેશાં ભોંય ગાંધીકથાનું એક ગીત કહે છે: પર મક્કમ રહેતા. પોતે વ્યવહાર સમજનાર આદર્શવાદી હતા. તેથી ગાંધીનું ચારિત્ર રૂડું! એક ને અખંડ હતું જ દક્ષિણ આફ્રિકાથી પાછા આવ્યા ત્યારે એમને હરદ્વાર અને દેવઘર ગાંધીના ભાગલા પાડશો મા. જેવાં તીર્થ સ્થળોના નિમંત્રણ હતા છતાં તેમણે અમદાવાદને શાણા હો માનવી આશ્રમ સ્થાપવા સારું પસંદ કર્યું હતું તે પણ આ જ કારણે. સત્યનું કમળ સો પાંખડીએ શોભતું અમદાવાદના શ્રેષ્ઠીઓ એ તેમનો આરંભમાં વરસ બે વરસ પાંખડીઓ પીંખી પીંખી નાખશો મા. આશ્રમનો ખરચ ઉપાડી લેવાની જવાબદારી લીધી હતી તે શાણા હો માનવી સ્વીકારવામાં ગાંધીનો વાસ્તવવાદ હતો અને મારે જનતાની સેવા ગાંધીના ચારિત્ર્યની આપણે આયુવૃક્ષ સાથે તુલના કરીએ તો કરવી હોય તો તેની ભાષામાં જ કામ કરવું જોઈએ અને મારે સારુ ગાંધીનાં મૂળ અને બીજ એમની આધ્યાત્મિકતામાં, એમનું થડ અને માતૃભાષા ગુજરાતી સહજ છે એટલે ગુજરાતને પોતાનું સેવાક્ષેત્ર ડાળીઓ તેમના સામાજિક, આર્થિક, શૈક્ષણિક વિચારોમાં અને બનાવીશ, એ એમનો આદર્શવાદ હતો. ફળફૂલ એમના રાજનૈતિક કાર્યક્રમોમાં હતાં એમ કહી શકાય. સાધક તેઓ જેમ સિદ્ધાંતની બાબતમાં દઢ આગ્રહી હતા, તેમ બીજી ગાંધી, લડવૈયા ગાંધી અને ઘડવૈયા ગાંધી એકબીજામાં અવિચ્છિન્નપણે બાજુ ઘણી વિગતો કે પેટામુદ્દાઓ બાબત બાંધછોડ કરવા પણ ગૂંથાયેલા હતા. તૈયાર રહેતા એ ભૂલવું ન જોઈએ. તેમણે પંડિત મોતીલાલજી ઘણીવાર લોકો કહે છે કે ગાંધીજીએ જ આ દેશને સ્વરાજ અપાવ્યું. અને ચિત્તરંજન દાસ જોડે, લોર્ડ અરવિન જોડે, જનરલ સ્મટ્સ પણ તે આંશિક સત્ય છે, પૂર્ણ સત્ય નથી, સ્વરાજ આવવા પાછળ જોડે કે આંબેડકર જોડે પણ ઘણી બાબતોમાં બાંધછોડ કરી હતી. ગાંધીના નેતૃત્વ હેઠળ ચાલેલું આંદોલન ઘણે અંશે જવાબદાર હતું માત્ર એક બાબત તેઓ કદી બાંધછોડ કરવા તૈયાર નહોતા, તે એ વાત સાચી, બ્રિટિશ પાર્લામેન્ટમાં પણ આ વાત સ્વીકારાઈ છે. સાધન-શુદ્ધિની બાબતમાં. પરંતુ સ્વરાજ આવવા પાછળ બીજા પણ ઘણાં કારણો હતા. હા, હું માનવતાને ગાંધીની ત્રણ મોટી દેણ ગણું છું. સત્યાગ્રહ, સ્વરાજ મેળવવાની ગાંધીજીએ દેખાડેલી રીત એ સાવ આગવી હતી રચનાત્મક કાર્ય અને એકાદશી વ્રત. સત્યાગ્રહ મારફત ગાંધીજીએ Page #260 -------------------------------------------------------------------------- ________________ ८ પ્રબુદ્ધ વન આપણને પરિવર્તનનો એક મૌલિક અભિક્રમ (ઈન્સેન્ટિવર્ડ બતાવ્યો. ત્યાર સુધી માનવજાત બે જ પ્રે૨ક બળને લીધે પરિવર્તન થાય છે એવી સમજ સાથે વર્તતી હતીઃ કાં લોભને લીધે કાં ભયને લીધે. ગાંધીજીએ સત્યાગ્રહ મારફત પ્રેમ, સમજ અને સહકારનું એક ત્રીજું પ્રેરકબળ દેખાડ્યું. ક્રાંતિકારી જે વ્યવસ્થાને બદલવાની હોય છે તે બાબત તો બહુ સ્પષ્ટ હોય છે પણ એને બદલે જે બીજી વ્યવસ્થા લાવવાની હોય છે, તે બાબતનું ક્રાંતિકારીઓના મનમાં ચિત્ર ધૂંધળું હોય છે. રચનાત્મક કાર્યક્રમ મારફત ગાંધીએ આપણને ક્રાંતિનું વિધાયક પાસું ખોલી આપ્યું. આપણે તંત્ર તો બદલવું છે, પણ એની જગાએ નવી અહિંસક સમાજ લાવવો છે એ એમણે તંત્ર બદલવાના આંદોલન સાથે સાથે જ શીખવ્યું, ગાંધીજીએ આમ તો આશ્રમવાસીઓના આચરણ સારુ બતાવેલ અગિયાર વ્રતો આખા સમાજને ટકાવવા અને સ્વસ્થ રાખવામાં મદદરૂપ થાય એમ છે. ગાંધી દ્વારા સૂચિત એકાદશ વ્રતનું રહસ્ય એ બાબતમાં છે કે અત્યાર સુધી સત્ય, અહિંસાદિને આપણે વ્યક્તિગત ગુણ માન્યા હતા. તેને તેમણે સામાજિક મૂલ્યો તરીકે સ્થાપ્યા. ગાંધીએ આપણને એ વાતની પણ યાદ આપી છે કે દેશમાં સૌથી અંતિમ શક્તિ તો લોકોની જ છે. ગઈકાલના ગાંધીનો વિચાર કરતાં છેલ્લે એક વાત પર મારે ભારપૂર્વક ધ્યાન દોરવું છે. ગાંધીવિચારોને આપી સગવડ ખાતર બે વિભાગોમાં વહેંચી શકીએ. તત્ત્વ અને તંત્ર. એમના જે વિચારો તત્કાલીન દેશ અને કાળની પરિસ્થિતિમાંથી નિપજ્યા છે તેને હું 'તંત્ર' કહું છું. પણ એમના ધણા એવા વિચારો છે, જેને દેશકાળની સીમા બાંધી નથી શકતી. આવા વિચારોને આપણે ‘તત્ત્વ’માં ગણી શકીએ. સત્ય, અહિંસા, સાધનશુદ્ધિ જેવા વિચારો ગાંધીજીના તત્ત્વ છે-જે કોઈ પણ દેશમાં અને કોઈ પણ કાળમાં લાગુ પડે એમ છે. ખાદી, અસ્પૃશ્યતા નિવારણ એ બંને વિચારો આપણા દેશકાળની પરિસ્થિતિમાંથી ઉત્પન્ન થયા છે. ખાદી કદાચ સાઈબિરીયામાં ન ચાલે અને જે દેશમાં આભડછેટ હોય જ નહીં ત્યાં અસ્પૃશ્યતા નિવારણનો પ્રશ્ન જ નથી ઊઠતો. તત્ત્વ દેશકાળ અબાધિત રહે છે, તંત્ર દેશકાળ મુજબ બદલાઈ શકે, બદલાવું જોઈએ. પણ તંત્રની બદલાવાની દિશા હંમેશા તત્ત્વ તરફની જ હોવી જોઈએ. ઑક્ટોબર ૨૦૧૦ આજે જેમણે ગાંધીતત્ત્વને પોતાની રીતે જીવતું રાખ્યું છે, તેવા લોકોમાં મને આજના ગાંધી દેખાય છે. સસીમમાંથી અસીમ તરફ જવાનો પ્રયાસ એટલે ગાંધી. શરીરમાંથી આત્મા તરફ જવાનો પ્રયાસ એટલે ગાંધી. આપણા દેશમાં જેમણે ગાંધીના ગયા પછી ગાંધીતત્ત્વને જીવતું રાખ્યું તેમાં પ્રથમ આવે વિનોબા ભાવે. એમણે આર્થિક ક્ષેત્રમાં અહિંસાનો પ્રવેશ કરાવ્યો. દેશનો પાયાનો પ્રશ્ન છે ભૂમિનો પ્રશ્ન એને અહિંસાને માર્ગે ઉકેલવા તેમણે પ્રયાસ કર્યો. ગાંધીએ જુલમનો વિરોધ કર્યો હતો, પણ જુલમીનો નહીં. વિનોબાએ એ જ રીતે અમીરી અને ગરીબીનો વિરોધ કર્યો, પણ અમીર અને ગરીબને બચાવવા સારુ, વળી તેમણે રાજનીતિને બદલે લોકનીતિની રાહ દેખાડી. તેમણે શાસ્ત્રીય ભાષામાં કહ્યું કે, આપણે હિંસાશક્તિની વિરોધી, દંડશક્તિથી નિરપેક્ષ એવી તૃતીય શક્તિ પેદા કરવી છે. તેમણે એ પણ સમજાવ્યું કે આ દુનિયા તો જ ટકી શકશે જો વિજ્ઞાન અને અધ્યાત્મનો સમન્વય થશે. તેમણે સમજાવ્યું કે જીવનની ગાડીમાં વિજ્ઞાન અને ટેકનોલોજી પેટ્રોલનું કામ કરે છે, પણ અધ્યાત્મ સ્ટીઅરીંગ વ્હીલનું કામ કરે છે. જો આનાથી ઊંધું થશે તો આપણી ગાડી ખાડામાં ખાબકશે. વળી વિનોબાએ જુદા જુદા ધર્મોનો આદરપૂર્વક ઊંડો અભ્યાસ કરી દરેકનો સાર કાઢી બતાવ્યો. આમ તેઓ આપણને ગાંધીના સર્વધર્મસમભાવની ત૨ફ એક ડગલું આગળ લઈ ગયા. એકવાર અમેરિકન વિચારક હોમર જેકે વિનોબાને પ્રશ્ન પૂછ્યો કે, ગાંધીજીના જવાના સમાચાર સાંભળ્યા ત્યારે તમને સૌથી પહેલો વિચાર શો આવ્યો? વિનોબાએ કહ્યું કે મને સૌથી પહેલો વિચાર એ આવ્યો કે તેઓ ગયા જ નથી. ગાંધીજી પોતે પણ આપણને કહી ગયા છે કે મર્યા પછી પણ હું ચૂપ નથી રહેવાનો. કબરમાંથી પણ આળસ મરડીને ઊભો થઈશ. શરીરની સીમામાં રહેલા ગાંધીએ મૃત્યુ દ્વારા અસીમમાં પ્રવેશ કર્યો. સ્થૂળમાંથી એ સૂક્ષ્મમાં પ્રવેશ્યા. અને દેશમાંથી દુનિયા સુધી ફેલાઈ ગયા. બીજા જયપ્રકાશજી. ગાંધીદૃષ્ટિએ મને એમનામાં જે ગુણ વધુમાં વધુ આકર્ષક લાગ્યો તે હતો ઋજુતાનો, સ્ફોટક શી પારદર્શિતા એમનામાં હતી. પોતાના કામમાં ક્યાંય કમી લાગી હોય તો તેને જગજાહેર કરવામાં એમને લવલેશ પણ સંકોચ નહોતો થતો. એકવાર પવનારના આશ્રમમાં હું ત્યાંના આશ્રમવાસીઓ સાથે બેઠો હતો. ત્યારે મેં કહ્યું કે આપણા સર્વોદયવાળાના બે નેતાઓ છે. એક સંત અને બીજો રાજનીતિજ્ઞ. અને એમાં જયપ્રકાશજી સંત છે. આ સાંભળીને બહેન કુસુમ દેશપાંડે કૌતુકમિશ્રિત ઉત્તેજના સાથે ઊભી થઈ ગઈ અને વિનોબાની ઓરડી તરફ ધસી ગઈ. હું પણ એની પાછળ પાછળ ગયું. એણે જઈને કહ્યું, ‘બાબા! જુઓ આ નારાયણ શું કહે છે ?' વિનોબાને એક ટેવ એવી હતી કે જ્યારે ખૂબ ખુશ થઈ જાય ત્યારે ઊભા થઈને તાળીઓ પાડે, તેઓ કુસુમની વાત સાંભળી ઊભા થઈ ગયા અને તેમણે તાળી પાડતાં પાડતાં કહ્યું, ‘બરાબર, બિલકુલ બરાબર! જયપ્રકાશજી સંત છે અને હું રાજનીતિજ્ઞ છું.’ એક દાખલો આપું. કટકી પછી જનતાપાર્ટીનું રાજ આવ્યું ત્યારે જેલમાં જયપ્રકાશ સાથે બરાબર વર્તણૂંક થઈ હતી કે નહીં તેની તપાસ કરવા સારુ ડૉ. આહ્વાનું એક વ્યક્તિનું બનેલું મિશન નીમવામાં આવ્યું હતું. ડૉ. આલ્વા એમ ઈચ્છતા હતા કે બીજે બધે તપાસ કરી છે તો આ બાબત જયપ્રકાશજીનો શો અભિપ્રાય છે તે Page #261 -------------------------------------------------------------------------- ________________ ક્ટોબર ૨૦૧૦ પ્રબુદ્ધ જીવન પણ જાણી લઈએ. જયપ્રકાશજીને જેલમાં લઈ ગયા ત્યારે તેઓ જે તેમણે પ્રેમનું દર્શન જીસસ ક્રાઈસ્ટ પાસેથી લીધું હતું, પણ તેને દવાઓ નિયમિત રીતે ખાતા હતા તે તેમની પાસેથી લઈ લેવામાં આચરણમાં મૂકવાની ટેકનિક એમને ગાંધી પાસેથી મળી હતી. આવી હતી અને તદ્દન જુદી જ દવાઓ આપવામાં આવી હતી. એમને વિશ્વના મોટા ભાગના શાંતિવાદીઓએ ગાંધીના સત્યાગ્રહને એક જિંદગીમાં કદી કિડનીની બીમારી નહોતી પણ નવી દવાઓ કિડની ટેકનિક તરીકે જોયો છે, દર્શન તરીકે, જીવન જીવવાની શૈલી તરીકે અંગેની જ હતી. જોયો નથી. મારી માન્યતા મુજબ એ એમની બહુ મોટી મર્યાદા છે. ડૉ. આલ્વાએ જયપ્રકાશજીને કહ્યું કે “આપ છાતી પર હાથ સત્યાગ્રહની તકનીક પણ એના દર્શનમાંથી જ નીકળી છે. પરંતુ રાખીને કહો કે તમારી સાથે જે વ્યવહાર થયો હતો, તે બાબત માર્ટિન લ્યુથર કિંગે સત્યાગ્રહને માત્ર ટેકનિક ગણ્યો એમ ન કહી તમને શંકા છે કે નહીં.” શકાય, કારણ એમણે પ્રેમનું દર્શન ક્રાઈસ્ટ પાસે લીધું હતું. જયપ્રકાશજીએ કહ્યું, “ડૉ. તમે છાતી પર હાથ મૂકીને કહેવાનું ગાંધીતત્ત્વનો વિચાર કરતાં જ બીજું નામ સાંભરે છે નેલ્સન કહો છો એટલે હું એમ તો નથી કહી શકતો કે મને જરાય શંકા મન્ડેલાનું. નિર્વેરતાને હું તેમનો સૌથી મોટો ગુણ માનું છું. ૨૭નથી.' ડૉ. આલ્વાએ પૂછયું કે હું મારા અહેવાલમાં આ બાબતની ૨૮ વર્ષ જેલમાં રહ્યા પછી અને લગભગ આખા સમાજથી વિખૂટા નોંધ લઉં?' રહ્યા પછી છૂટ્યા ત્યારે જે શાસને એમને જેલમાં રાખ્યા તેને વિષે ના ના. આ વાત ઑફ ધ રેકોર્ડ છે.” એમણે સ્ટેજે વેરભાવ દાખવ્યો નહીં. એમની નિર્વેરતા આજના ગાંધી જે. પી.! હું સત્ય શોધવા નીકળ્યો છું. અને મારે સત્યની તો તરીકે આપણી વચ્ચે હયાત છે. નોંધ કરવી જ પડે કે તમને પણ મનમાં શંકા છે.' ડૉ. આલ્વા. કેટલાંક દેશો એ ગાંધી પાસે પ્રેરણા લીધી છે. એમાં તે વખતે જયપ્રકાશજી એકાંતરે દિવસે ડાયાલિસિસ કરાવતા ચેકોસ્લોવાકિયા અને પોલંડ જાણીતા દાખલા છે. રશિયા અને એની હતા. આલ્વાએ જ્યારે બહુ આગ્રહ કર્યો ત્યારે જયપ્રકાશજીએ કહ્યું, જોડે વોરસોપેક્ટના સૈન્યોની સામે નિઃશસ્ત્ર પ્રતિકારનું સાધન જુઓ, મારો એક પગ આ દુનિયામાં છે અને બીજો પગ પેલી ત્યાંની પ્રજાએ અપનાવ્યું. આના મૂળમાં મને ગાંધી વિચાર લાગે દુનિયામાં છે. ઈંદુને તો હજી લાંબી જિંદગી કાઢવાની છે. હું એને છે. કલંકિત કરવા નથી માગતો.” આ હતું જયપ્રકાશજીનું સંતપણું. મ્યાનમાર (બ્રહ્મદેશ)ની ઑગ સાન સૂ કીમાં મને વિવેકનો ગુણ પોતાને જેલમાં ધકેલીને એમની સાથે શંકાસ્પદ વ્યવહાર કરનારને મુખ્ય દેખાયો છે. આટલી નાની ઉંમરે તેણે પ્રગલ્મ વિવેક દેખાડ્યો પણ એ કલંકિત કરવા તૈયાર નહોતા. છે. એવી રીતે પેલેસ્ટીનના મુબારક અવાડ આજે તો જો કે અમેરિકામાં ક્રાંતિકારીનું એક લક્ષણ એ છે કે એની હૃદયતંત્રમાં વિશ્વના છે, તેઓ ઈઝરાઈલ સાથેનો પેલેસ્ટીનનો સંઘર્ષ અહિંસક જ હોય કોઈ પણ ખૂણાની વેદના હોય તોયે તે ઝંકૃત થઈ ઊઠે છે. પેરૂ હો તેના આગ્રહી છે. અને એ સંઘર્ષમાં જોકે સફળતા નથી મળી પણ કે ચિલી હો, ચેકોસ્લોવેકિયા હો કે હંગેરી હો, ક્યાંય પણ પ્રજા અહિંસા વિષેની તેમની નિષ્ઠા પાકી છે. આજે તેઓ અહિંસા અંગે પર અન્યાય થતો સાંભળે તો જયપ્રકાશજી હાલી ઊઠતા. હંગેરીમાં એક આંતર્રાષ્ટ્રીય કેન્દ્ર ચલાવે છે. સોવિયેટ યુનિયન દ્વારા જે દમન થયું તેનો સૌથી પહેલો વિરોધ આપણા પડોશી દેશ તિબેટનો મુક્તિ માટેનો અહિંસક સંગ્રામ જયપ્રકાશજીએ કર્યો હતો. બાંગ્લાદેશ વખતે તો ત્યાંના વાસીઓની પણ ગાંધીનું સ્મરણ કરાવે તેવો છે. દલાઈ લામા તો વારંવાર કહે વાત લઈને એમણે આખી દુનિયાનો પ્રવાસ કર્યો હતો. બહુ ઓછા છે કે તેમને બધી પ્રેરણા બુદ્ધ અને ગાંધી પાસેથી મળી છે. લોકો કદાચ એ વાત જાણતા હશે કે સંયુક્ત રાષ્ટ્રોની જે પીસ આજના સંદર્ભમાં ગાંધીના રચનાત્મક કાર્યોને યાદ કરતાં સૌથી કીપિંગ આર્મી છે તે નિઃશસ્ત્ર હોવી જોઈએ એવું સૂચન સૌથી પહેલાં મોખરે નામ મૂળ ઈટલીના પણ પછી ફ્રાન્સમાં જઈ આશ્રમ સ્થાપનાર જયપ્રકાશજીએ સ્પેનના એક નેતા જોડે મળીને કરેલું. શાંતિદળ જો લાંઝા ડેલ વાસ્તો ઉર્ફે શાંતિદાસનું યાદ આવે છે. એમના નવ જેટલાં નિઃશસ્ત્ર હોય તો જ એ અસરકારક નીવડે એ વાત દુનિયા આગળ આશ્રમો તો ફ્રાન્સમાં જ છે અને બીજા અન્ય દેશોમાં પણ છે. એમના કહેનાર જયપ્રકાશજી સૌથી પહેલા હતા. મુખ્ય આશ્રમ લબોરી નોધ્વમાં સૌ આશ્રમવાસીઓ પોતાના ગરમ - હવે હું દેશ બહારના કેટલાક આગેવાનોનો ઉલ્લેખ કરીશ. વસ્ત્રો અને ખોરાક જાતે પેદા કરી લે છે. બધા શાકાહારી છે. એમની જેમનામાં મને ગાંધીનો કોઈ એક કે બે ગુણ વિશેષરૂપે દેખાયા મુખ્ય પ્રવૃત્તિ રચનાત્મક છે, પણ લારઝાકના અહિંસક પ્રતિકારના હોય. તેમાંથી કેટલાકનો ઉલ્લેખ હું આજના ગાંધીના મથાળા હેઠળ આંદોલનમાં પણ તેમનો મોટો ફાળો હતો. કરીશ. મૂળ લેટિન અમેરિકન સીઝર શાવેઝનું મુખ્ય કાર્યક્ષેત્ર યુ.એસ.એ. સ્વાભાવિક રીતે જ એમાં સૌથી પહેલું નામ માર્ટિન લ્યુથર કિંગ હતું. દ્રાક્ષની વાડીઓમાં કામ કરતા શ્રમિકોનું તેમણે સંગઠન ઊભું કર્યું. જૂનિયરનું યાદ આવે. આપણે એમને વિષે ઠીકઠીક જાણીએ છીએ. ૧૪ વર્ષ સુધી સંઘર્ષમય જીવન જીવીને તેમણે શ્રમિકોને સારુ અહોનિશ એટલે ખૂબ વિસ્તાર નહીં કરું. એમણે પોતે જ એ સ્વીકાર્યું છે કે મથામણ કરી. ૯ દેશોમાં ખાવાની દ્રાક્ષના બહિષ્કારના વ્યાપક આંદોલનને Page #262 -------------------------------------------------------------------------- ________________ ૧૦ પ્રબુદ્ધ જીવન ક્ટોબર ૨૦૧૦ સફળ બનાવ્યું. કદાચ યુ.એસ.એ.માં માર્ટિન લૂથર પછી અહિંસા અંગે વડે એ કપાસને લોઢી, પીંજીને પૂણી બનાવી. એટલે એક હર્ષનાદ સૌથી વધુ જાણીતું નામ હોય તો તેમનું જ હશે. થયો. દુભાષિયાની મદદથી મેં આમની વાત સમજવાનો પ્રયત્ન બ્રાઝિલના મહાનગર સાઓ પાઓલોની એક ઝૂંપડપટ્ટીમાં રહેતા કર્યો. વચ્ચે કંઈક વિખવાદ થયો અને ઘાંટા જરા ઊંચા થયા. આખી ફાધર કુન્સ એમ તો જર્મન મૂળના. પણ બ્રાઝીલિયન જ થઈ ગયેલા. વાત જાણી ત્યારે સમજાયું કે આદિવાસી જુવાનિયાઓમાં વિવાદ ઉત્તર પશ્ચિમના એક વિસ્તારમાં એકવાર ભયાનક દુકાળ પડ્યો. પેદા થયો હતો. એક બે જણે કહ્યું કે આવું મશીન આપણી પાસે ગામડાના લોકો ભૂખના માર્યા શહેરો તરફ આવવા લાગ્યા ત્યારે હોય તો કાપડ સારુ આપણે બજારમાં જવું ન પડે. મને થયું કે શહેરના કેટલાક વતનીઓ એ છાપામાં લખ્યું કે રેશનની વાત તો બરાબર હતી એમાં વિવાદ શો? વિવાદ એ હતો કે બીજા દુકાનવાળાઓને બંદૂકના લાઈસન્સ આપવા જોઈએ. કારણ એક બે જણે કહ્યું કે એ તો જાણે છે જ, પણ મહેમાન કાંઈ માત્ર ગામડાના લોકો આવીને લૂંટ ચલાવી શકે છે. આ વાંચીને ફાધર કપડા સારુ આ યંત્ર નથી ચલાવતા. જો કેવા ટટ્ટાર ને શાંત બેઠા કુન્સનું હૈયું દ્રવી ઊર્યું. એ તો તરત તે શહેરમાં પહોંચ્યા અને છે! એ કેવળ સૂતર બનાવતા નથી, પણ પ્રાર્થના પણ કરતા લાગે ત્યાંના મુખ્ય કેથલમાં બેસીને ઉપવાસ કરવાની તેમણે ત્યાંના છે. મને સાબરમતી અને સેવાગ્રામ આશ્રમના “સૂત્રયજ્ઞ” યાદ આવી વ્યવસ્થાપકો પાસે રજા માંગી. તેમણે કેથીડ્રલમાં જ રહીને ૨૧ ગયા જ્યાં અમે રોજ ગાંધીજીની નિશ્રામાં બેસીને કાંતતા. દિવસના અનશન ઘોષિત કર્યા. શરૂઆતમાં તો કેટલાક લોકોએ ઉત્તર ધ્રુવથી આશરે ત્રણસો માઈલ દક્ષિણે ઈલ્સ નામની એક ઠેકડી ઉડાડી કે ફાધરના ઉપવાસ કરવાથી ભૂખ્યાની ભૂખ શી રીતે આદિવાસી જાતિનો એક ભાઈ મને પોતાને ગામ લઈ જઈ રહ્યો મટશે? પણ ધીરે ધીરે લોકો એમની પથારી પાસે આવીને પૂછવા હતો. એને પોતાને ત્યાં મને લઈ જવામાં રસ એટલા સારુ પડ્યો લાગ્યા, “અમે શું કરી શકીએ ? અમેય ઉપવાસ કરીએ ?' ફાધર હતો કે એ લોકોએ થોડા વખત પહેલાં જ એક સફળ સત્યાગ્રહ કુન્સે કહ્યું કે “સહાનુભૂતિના ઉપવાસ કોઈ ૨૪ કલાકથી વધારેમાં કર્યો હતો. “નેટો” રાજ્યોના વિમાની લશ્કરો તે કાળે એમના ન કરે. પણ તમારે કંઈક કરવું જ હોય પોતપોતાના ઘર આગળ બરફીલા પ્રદેશ પર વિમાનોની કસરતો કરીને ઝડપથી બોમ્બ ફેંકીને પાટિયું ટિંગાડી એમાં જાહેરાત કરો કે અમારા દ્વાર સૌને સારુ ખુલ્લાં પાછા કેમ નાસી જવાય તેની રોજેરોજ કવાયત કરતા હતા. છે. જેને આવવું હોય તે ભલે પધાર્યા. અમારી કને જે કાંઈ હશે તે વિમાનોની આ કસરતોને લીધે વાતાવરણ એટલું પ્રદૂષિત થયું કે વહેંચી ખાશું. એક રોટલો હશે તો અર્ધા અર્થો વહેંચી લઈશું. કાંઈ બરફ હેઠળની માછલીઓ મોટી સંખ્યામાં મરવા લાગી. આમનો નહીં રહે ત્યારે સાથે બેસીને પ્રાર્થના કરીશું.' ઉત્તર પશ્ચિમના એ આદિવાસીઓ એ હાથની સાંકળ બનાવીને એરપોર્ટને ઘેરીને શહેરમાં ફાધર કુન્સના ૨૧ દિવસના ઉપવાસ પછી જ્યારે પારણાં વિમાનોને ઊડતાં બંધ કરાવ્યા હતા અને છેવટે પોતાના કસરત થયાં ત્યારે ત્યાંના ૧૦ હજાર ઘરોમાં આવા પાટિયાં લાગી ગયાં મેદાન તરીકે આ વિસ્તારને ન વાપરવાનો નેટો રાજ્યોને ઠરાવ હતાં અને બંદૂકના લાઈસન્સની વાત તો સાવ ભૂલાઈ જ ગઈ હતી. કરવો પડ્યો હતો. અહીં મને આપણા મણિપુરની બહેન ઈરોમ શર્મિલાની યાદ આવતીકાલના ગાંધી એટલે મારે મન જેનું સપનું જોવું ગમે આવે છે જે આજે વરસોથી એક લશ્કરી કાયદો દૂર કરાવવા ઉપવાસ એવા ગાંધી. ૧૯૪૮માં યુનાઈટેડ નેશન્સના ઠરાવથી ગાંધીના કરી રહી છે અને જેને બળજબરીથી નાકમાં નળીઓ ખોસી ખોરાક શોકમાં દુનિયાના દેશોના ધ્વજો અર્ધી કાઠીએ કરવામાં આવ્યા હતા. ચડાવીને ટકાવીને રાખવામાં આવે છે. ઈરોમ શર્મિલાનું તપ આપણા હવે, દુનિયાના દેશોએ ગાંધીજયંતીને “અહિંસા દિન' તરીકે દેશની હૃદયશૂન્યતાને પડકાર સમાન છે. ઊજવવાનું ઠરાવ્યું છે. દક્ષિણ અમેરિકાના પેરેગ્નેમાં રેલ્વે લાઈનથી ૩૦૦ માઈલ દૂર મારું માનવું છે કે આવતીકાલનો ગાંધી કોઈ એક વ્યક્તિ તરીકે એક આદિવાસી ગામ હતું. એ ગામમાં મારે જવાનું થયું ત્યારે નહીં પણ સહસ્રાવધિ રૂપે પ્રગટ થશે. એ લોકો સત્યને પોતાના ભાષાની મુશ્કેલીને લીધે મેં તો મોટે ભાગે ચૂપ રહીને રેંટિયો સંદર્ભમાં શોધશે. ગાંધીનો વિચાર સસીમમાંથી નિઃસીમમાં કાંતવાનો રાખ્યો હતો. રેંટિયો જોઈને છોકરાંઓ સહજ જ પહોંચવા માંડ્યો છે. વૈશ્વિક પ્રશ્નોનો ઉકેલ ત્યારે ગાંધી પાસે પ્રેરણા આસપાસ વીંટળાઈ વળ્યા. પછી એમની માતાઓ આવી, પછી થોડા લઈને પણ પોતપોતાની સૂઝબૂઝ મુજબ શોધાશે. સૌથી પહેલાં જુવાનિયાઓ આવ્યા. મારું મૌન કાંતણ ચાલુ હતું. આ લોકો ઉકેલ શોધવો પડશે વૈષમ્યનો. વૈષમ્યનો ઉકેલ આજે તો ગાંધીના માંહોમાંહે કાંઈક ચર્ચા કરવા લાગ્યા એટલે મને સમજાયું કે એમને વિચાર સિવાય બીજો કોઈ ઉપાય દેખાતો નથી. દુનિયામાં આજે રસ પડવા લાગ્યો છે. ત્યાં અચાનક ચાર પાંચ છોકરાઓએ દોટ દેશ દેશ વચ્ચેનું વૈષમ્ય છે અને દેશની અંદર પણ વૈષમ્ય છે. જો એ મૂકી. પહેલાં તો મને કાંઈ સમજ ન પડી. પણ થોડીવારમાં આ બધી વિષમતાઓનો ઉકેલ નહીં શોધાય તો માનવતાને માટે એ છોકરાઓ દોડતા પાછા આવ્યા ત્યારે એમના હાથમાં કપાસના મહાન પડકારરૂપ બની જશે. ગાંધીએ રસ્તા બતાવ્યા છે, ટ્રસ્ટીશિપના પૂમડાં જોયાં. મને મજા પડી ગઈ. ત્યાં ને ત્યાં કામચલાઉ સાધનો ઓશિયેનિક સર્કલ્સના, વ્યક્તિ સમાજને સમર્પિત અને સમાજ પ્રત્યેક Page #263 -------------------------------------------------------------------------- ________________ ઑક્ટોબર ૨૦૧૦ પ્રબુદ્ધ જીવન વ્યક્તિની કાળજી રાખનાર થાય તેવા સદ્ભાવના રસ્તા, સત્ય પ્રેમ આગળ વધીને સંપૂર્ણ યુદ્ધ નિરાકરણ એટલે કે યુદ્ધનાં કારણોના કરુણાના રસ્તા, ગ્રામસ્વરાજના રસ્તા. દેશકાળ મુજબ એને અમલમાં નિરાકરણ સુધી જવું પડશે. મૂકવા શોધનારામાં આપણને આવતીકાલનો ગાંધી જડશે. સમાજના માળખાં બાબત એક બાજુ મુખોમુખી (ફેસ ટુ ફેસ) બીજો એવો જ પ્રશ્ન આવશે માનવ અને પર્યાવરણના સંબંધનો. સમાજ અને બીજી બાજુ જય જગતના ભાવ વચ્ચે સંવાદિતા પેદા આજે એ પ્રકૃતિને લોકો દિગ્વિજયીભાવે જુએ છે તેને બદલે તેની કરવી પડશે. ઉપાસના દ્વારા તેની જોડે સંવાદિતા સાધવા પ્રયત્ન કરાશે. માઉન્ટ મને લાગે છે કે આવતીકાલનો ગાંધી એક નહીં હજારો લોકોનો એવરેસ્ટ પર સૌથી પહેલા ચડેલા બે માનવીઓને યાદ કરો. તેમાંના સમન્વિત થયેલો ગાંધીભાવ હશે અને પૂરી શક્યતા છે કે એ શાંતિના એક, હિલરીએ પર્વત પર ચડીને એની ઉપર જ ધ્વજ ફરકાવ્યો હતો અગ્રદૂત કોઈ દલિત, કોઈ લઘુમતિના પ્રતિનિધિ, કોઈ શ્યામવર્ણની અને બીજા, તેઝિંગે ત્યાંની માટી લઈને પોતાને માથે ચડાવી હતી. સ્ત્રી હશે. પ્રકૃતિ વિષેની દૃષ્ટિમાં આપણે દિગ્વિજયથી ઉપાસના સુધી ગઈકાલના ગાંધીએ આપણને એ દેખાડી આપ્યું કે સત્ય પર દૃઢ પહોંચવાનું છે એમ આવતીકાલનો ગાંધી આપણને ગળે ઉતારશે. નિષ્ઠા સાથે ચાલી માણસ જો અનવરત પુરુષાર્થ કરે તો ક્યાં સુધી જ્યાં માનવ માનવના સંબંધોનો પ્રશ્ન છે તેમાં આપણે રાજ્ય પહોંચી શકે. સંસ્થા અને રાષ્ટ્રની ભાવનાના મૂળમાં જઈ એમાં રહેલાં વિભાજક આજના ગાંધીએ સત્ય અહિંસાને આચરણમાં મૂકવા સારુ તત્ત્વો ઘટાડીને સમાવેશક તત્ત્વોને ખીલવવા પડશે. રાજ્યવ્યવસ્થાની અનેક નવા નવા ક્ષેત્રો ખોલી આપ્યા છે. બાબત માનવજાત આજે લોકશાહીના વિચાર સુધી પહોંચી છે. આવતીકાલના ગાંધી આપણને માત્ર એટલું જ શીખવે છે કે પણ એને અસરકારક અને વધુ ન્યાયી બનાવવી હશે તો એના પણ સમગ્ર માણસજાતે જો આત્મહત્યા ને ટાળવી હોય તો એણે કઈ અનેક પ્રયોગ અખતરાઓ કરવા પડશે. દિશામાં પગલાં માંડવા જોઈશે. * * * શાંતિ અંગેની વિચારણા શસ્ત્રનિરાકરણ (ડિસાર્નામેન્ટ)થી (સૌજન્ય : સર્વોદય પ્રેસ સર્વિસ બુલેટિન, અમદાવાદ ). સત્યેશ્વર રાષ્ટ્રપિતા ગાંધી બાપુ... nશશિકાંત લ. વૈધ (૭૮ વર્ષની ઉંમરના આ લેખક નિવૃત્ત શિક્ષક અને સામાજિક કાર્યકર છે. ) કવિ ડાહ્યાભાઈ પટેલ સુણાવ (તા. પેટલાદ) ગામના સુપ્રસિદ્ધ હતી. આ શુભ પ્રસંગે ગુજરાતના સુપ્રસિદ્ધ ચિંતક અને લેખક ડૉ. વિચારક અને સુધારાવાદી વ્યક્તિ હતા. આ કવિને રાષ્ટ્રપિતા ગાંધી કુમારપાળ દેસાઈએ જે વક્તવ્ય આપ્યું તે ખૂબ મનનીય અને મૌલિક માટે ખૂબ માન હતું. શ્રી ડાહ્યાભાઈ કવિ ગાંધીજીના વિચારોથી હતું. આપણે જાણીએ છીએ કે પૂ. ગાંધીજીનું સમગ્ર જીવન મૂલ્યનિષ્ઠ ખૂબ પ્રભાવિત હતા. એમની વિચારધારા પર ગાંધી વિચારધારાની હતું. પૂ. બાપુને સત્ય અને અહિંસામાં પૂર્ણ શ્રદ્ધા હતી. સમગ્ર જીવન પૂર્ણ અસર હતી. આથી જ એમણે પૂજ્ય બાપુ વિશે એક મહાકાવ્ય તેઓ સત્યની છાયામાં રહીને જ જીવ્યા. એમાં કોઈ બાંધછોડ કરી લખ્યું. આ કાવ્યમાં કવિએ પૂ. બાપુનું સુંદર શબ્દચિત્ર આંક્યું છે. નહિ. કદાચ કોઈને એમ લાગે કે તેઓ હઠાગ્રહી હતા, પણ ના-એવું પૂ. બાપુ એટલે સાક્ષાત-સત્ય અને અહિંસાનો પૂજારી. આ કંઈ હતું નહિ. તેઓ સદાય કહેતા ‘સત્યને માપવાનો માપદંડ કદાપિ મહાકાવ્યમાં કવિએ ગાંધીજીને-સત્યેશ્વર' કહ્યા. સત્ય એ જ ટૂંકો ન બનો.” આ સૂત્ર જ કહે છે કે એમની શ્રદ્ધા સત્ય પ્રત્યે કેટલી પરમેશ્વર. ગાંધીજી માનતા કે પરમેશ્વર સત્યથી જુદા નથી. એટલે દૃઢ હતી. સત્યપ્રિય વ્યક્તિ સદાય અહિંસક હોય જ . સ્વતંત્રતાની કવિ તો ગાંધીજીને ઋષિ માનતા-સત્યના મહાન ઉપાસક. કવિ લડત પણ એમણે સત્ય અને અહિંસાના સિદ્ધાંત પર ચલાવી-સફળતા આફ્રિકામાં ખૂબ કમાયા અને ત્યારબાદ તેઓ યુ.કે. ગયા, પણ પણ મળી..પણ એમની આકરી કસોટી પણ થઈ. શ્રી ડાહ્યાભાઈ એમના ક્રાંતિકારી વિચારો અટક્યા નહિ. ખૂબ વાંચ્યું-ખૂબ લખ્યું. કવિ કહેતા કે રાષ્ટ્રપિતા ગાંધીજીમાં મહાવીર પ્રભુ, ભગવાન બુદ્ધ પૂ. ગાંધી બાપુની અમર સ્મૃતિમાં કવિએ એક એવૉર્ડ જાહેર કર્યો. અને ઈશુ-આ ત્રણ યુગપુરુષોનો સમન્વય હતો. પૂ. બાપુમાં એવૉર્ડનું નામ “કવિ ડાહ્યાભાઈ પટેલ સાહિત્યરત્ન સુવર્ણચંદ્રક'... મહાવીરની અહિંસા, ભગવાન બુદ્ધની કરુણા અને ઈશુનો નિર્મળ ૨૦૦૯માં ત્રણ સાહિત્ય સાધકોને અર્પણ થયા-જે હતા મૂલ્યનિષ્ઠ પ્રેમ વિદ્યમાન હતાં. પૂ. બાપુને કોઈપણ વ્યક્તિ પર દ્વેષ નહિ. અંગ્રેજી સર્જક “જયભિખ્ખું” (કુમારપાળના પિતાજી), “કુમાર”ના નવ સર્જક સલ્તનત સામે અહિંસાના હથિયારથી લડત લડ્યા, પણ અંગ્રેજો ડૉ. ધીરુભાઈ પરીખ અને નાટ્ય સાહિત્ય મર્મી ડૉ. લવકુમાર પ્રત્યે એમને દ્વેષભાવ જરા પણ નહિ. એમને અંગ્રેજોની નીતિ પ્રત્યે દેસાઈ...આ ત્રણે વ્યક્તિ સાહિત્ય ક્ષેત્રે ઉજ્જવળ સ્થાન ધરાવનાર અણગમો હતો એટલે એમના ઘણા અંગ્રેજ મિત્રો એમને ખૂબ Page #264 -------------------------------------------------------------------------- ________________ ૧૨. પ્રબુદ્ધ જીવન ઑક્ટોબર ૨૦૧૦. ચાહતા. આપણે ગાંધીજીનું ભારત બનાવી શક્યા નથી. સ્વરાજ્ય મળ્યું પણ આ એવોર્ડ અર્પણ સમારંભ નિમિત્તે ડૉ. કુમારપાળ દેસાઈએ સુરાજ્ય કે રામરાજ્ય ન બન્યું. કહેવાની જરૂર નથી કે ગાંધીજીને ગાંધી બાપુ અંગે જે કંઈ કહ્યું તે ખરે જ ખૂબ મૌલિક અને પ્રેરણાદાયી મન સત્ય અને અહિંસા સર્વસ્વ હતા. પૂ. બાપુએ એક ત્રાસવાદીને હતું. એમના પ્રવચનમાં ડૉ. દેસાઈએ કહ્યું કે આપણા કરતાં કહેલું, ‘હું હિંસામાં શ્રદ્ધા ધરાવતો નથી, છતાં હિંસામાં પણ અમુક બહારના દેશમાં ગાંધીજીને વધુ સારી રીતે ઓળખે છે. આ સંદર્ભમાં નિયમ પાળવાના હોય છે. અસહાય વૃદ્ધ, સ્ત્રી કે નિર્દોષ બાળકની એમણે ખૂબ સુંદર રજૂઆત કરી, જે સૌનું ધ્યાન ખેંચનારી હતી. હત્યા થતી નથી. આને બહાદુરી ન કહેવાય. આ કાયરતા છે. ખરી ડૉ. દેસાઈ જ્યારે યુ.કે. (લંડન) ગયા ત્યારે જે કંઈ અનુભવ્યું તેનો રીતે તો બહાદૂરે તેના જીવના જોખમે પણ તેનું રક્ષણ કરવું જોઈએ.” સુંદર ખ્યાલ સૌને આપ્યો. આ કથા જાણવા જેવી છે. એમણે કહ્યું, હિન્દુ ધર્મ, જૈન ધર્મ, ઈશુ ધર્મ, બુદ્ધ ધર્મ અને વિશ્વના બધા-ધર્મો અમારે ત્યાં બકિંગહામ પેલેસ જોવા જવાનું હતું –જેમાં સત્ય અને અહિંસાનો સ્વીકાર કરે છે. આટલું સાંભળ્યા પછી પેલા રાજા-રાણી નિવાસ કરે છે. ઈંગ્લેન્ડ શિસ્ત માટે જાણીતું છે. આ ભાઈ (ત્રાસવાદી) શાંત પડ્યા અને ગાંધીજીને નમન કરીને વિદાય પ્રજા એટીકેટ માં પણ માને છે. ડૉ. દેસાઈને કહેવામાં આવ્યું કે થયા. પૂ. બાપુની વાણીમાં જે સત્યનો રણકો હતો, તેનો ખ્યાલ ‘તમારે અહીંની એટીકેટ પણ શીખવી પડશે...રાજા-રાણી સાથે આવે છે. આઝાદી પહેલાં અને પછી જ્યારે કોમી તોફાનો થયાં કઈ રીતે વર્તવું...શું પહેરવું....અરે પગના બૂટ પણ અમૂક રંગના ત્યારે પણ તેઓ કોઈના રક્ષણ વિના લોકોને સમજાવવા ગયેલા જ. કેવી રીતે બોલવું વગેરે શીખવવામાં આવ્યું. ખૂબ ધ્યાનપૂર્વક અને લોકોને શાંત કરેલા. જેઓ તોફાનોમાં ક્રૂર બનેલા-હિન્દુ યા તેઓ શીખ્યા...આ પછી જ તેઓ અંદર ગયા અને રાજા-રાણીને મુસ્લિમો તે સૌએ બાપુ આગળ આવીને દિલગીરી વ્યક્ત કરેલી. મળ્યા...' આ પછી આજ સંદર્ભમાં ડૉ. દેસાઈએ કહ્યું કે-આજ પૂ. બાપુએ એકલવીર બનીને સત્ય અને અહિંસાના બળ પર લડત મહેલમાં આપણા રાષ્ટ્રપિતા ગાંધીજી ફક્ત ટૂંકી પોતડી અને શરીર પર ચલાવી. આ એમનું તેજસ્વી અને ઉજ્જવળ પાસું છે. આટલા વર્ષો એક ખાદીનું વસ્ત્ર ધારણ કરીને પ્રવેશેલા-રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં. પછી પણ આજે આપણે કોમી દાવાનળને શાંત કરી શક્યા નથી ગાંધીજીને કહેવામાં આવેલું કે આ ડ્રેસ ન ચાલે...અહીંની અમારી આ એક દુઃખદ ઘટના છે. કેમ? જવાબ એ છે કે આપણે સૌ સાચા એટીકેટથી વિરુદ્ધ છે, ત્યારે એમણે કહેલું કે “અહીં–મારા ભારત અર્થમાં નિષ્ઠાવાન નથી. હજુય પણ ‘ભાગલા પાડો અને રાજ્ય દેશના પ્રતિનિધિ તરીકે આવ્યો છું. હું મારા ગરીબ દેશના માણસોનો કરો'નો અંગ્રેજોનો સિદ્ધાંત આ રાજકારણી રમી રહ્યા છે. સોને પ્રતિનિધિ છું...તેઓ ત્યાંની ભયંકર ઠંડીમાં આજ ડ્રેસ પહેરીને બેઠા. સત્તા જોઈએ છે. રાષ્ટ્રપ્રેમ ક્યાં ગયો? મહાપુરુષોના જીવનમાં જે (જો કે ગોળમેજી પરિષદમાં એમને સફળતા ન મળી) કહેવાનો ભાવાર્થ કંઈ બન્યું છે તેમાં ગાંધીજી અપવાદ નથી. બુદ્ધ, ઈશુ, મહાવીર આ એવો છે કે તેઓ એમના સિદ્ધાંતમાં અડગ રહ્યા. એટલે તો ત્યાંના સૌને આપણે મંદિરમાં બેસાડીને એમની પૂજા કરી, પણ એમના વડાપ્રધાન ચર્ચિલે એમને “નેકેડ ફકીર ઓફ ઈન્ડિયા'ના નામથી આદર્શોની ઠેકડી ઉડાડી. આપણે જો આત્મનિરીક્ષણ કરીશું - ઓળખ્યા. ગાંધીજી કહેતા, “મારું જીવન એજ મારો સંદેશ.” તેઓ તટસ્થભાવે તો તેનો જવાબ અચૂક મળી જશે. એમને જેણે ગોળી તન-મનથી સાચા અર્થમાં સત્યાગ્રહી હતા અને અહિંસામાં પૂર્ણ મારી છે તેણે સૌ પ્રથમ નમન કરીને ગોળી છોડેલી! એક ચિંતકે શ્રદ્ધા ધરાવનાર હતા. દક્ષિણ આફ્રિકાના ગાંધી નેલ્સન મંડેલાએ કહ્યું, “ગોડસેએ તો ગોળી મારી, પણ આપણે તો ગાંધીજીના સત્ય કહેલું, ‘પૂ. બાપુ અમારા દેશમાં બેરિસ્ટર તરીકે આવ્યા અને અમે અને અહિંસાના સિદ્ધાંતને ધોઈ પી ગયા.’ આ વિધાન સૂચક છે. એમને મહાત્મા બનાવીને ભારતમાં મોકલ્યા.” મહાત્મા ત્યાં જ મહાવીર પ્રભુની અહિંસાને, ભગવાન બુદ્ધની કરુણાને અને ઈશુના બન્યા...સત્ય માટે ખૂબ સહન પણ કર્યું. એમણે સમગ્ર લડત સત્ય નિર્મળ પ્રેમને એમણે આત્મસાત્ કરેલો...ઈસ્લામનો ભાઈચારો અને અહિંસાના સિદ્ધાંત પર ચલાવી અને તે સફળ પણ રહ્યા. મહાન પણ એમને ખૂબ ગમતો. તેઓ સર્વધર્મ સમન્વયમાં માનતા એમના વૈજ્ઞાનિક ડૉ. આલ્બર્ટ આઈન્સ્ટાઈને કહ્યું, “આવનારી પેઢીઓ ભાગ્યે અંતિમ શબ્દો હતા, “હે રામ...' ઈશ્વરમાં અચલ શ્રદ્ધાએ એમને જ માની શકશે કે આવો કોઈ માણસ, માંસ અને રક્તનો બનેલો, સદાય અમર બનાવ્યા. બાપુને આપણે યુગપુરુષ કહીશુ-જેનો આ પૃથ્વી પર ચાલ્યો હશે.” ગાંધી બાપુનું સમગ્ર વ્યક્તિત્વ આ પ્રભાવ હજારો વર્ષો સુધી રહેશે. તેઓ સાચા અર્થમાં સત્યેશ્વર વિધાનમાં પ્રતિબિંબિત થાય છે. માર્ટિન લ્યુથર કહે છે કે “મેં હતા...આ મહાન સત્યેશ્વર વિભૂતિને લાખ લાખ વંદન. આઝાદીની પ્રેરણા પૂ. ગાંધીજીના જીવનમાંથી મેળવી છે.' જર્મનીમાં * * * ગાંધી માર્ગ છે! અમેરિકામાં માર્ટિન લ્યુથરની પ્રતિમા જોડે બાપુની ૫૧, શિલાલેખ ડુપ્લેક્ષ, અરૂણોદય સર્કલ પાસે, “નંદનવન સોસાયટીની પ્રતિમા છે. જર્મનીમાં એક શાળાનું નામ પૂ. બાપુના નામ સાથે બાજુમાં, અલકાપુરી, વડોદરા-૩૯૦૦૦૭. (ગુજરાત) જોડાયેલું છે. દુઃખની વાત તો એ છે કે આઝાદી પછી આટલા વર્ષોમાં ફોન : (૦૨૬૫) ૨૩૨૬૦૩૫ Page #265 -------------------------------------------------------------------------- ________________ ક્ટોબર ૨૦૧૦ પ્રબુદ્ધ જીવન શ્રી મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા ૭૬મી પર્યુષણ વ્યાખ્યાનમાળા સંપન્ન pદક્ષા જાની [૪ સપ્ટેમ્બરથી ૧૧ સપ્ટેમ્બર સુધી પ્રતિદિન બે વ્યાખ્યાનો, એટલે ૧૬ વ્યાખ્યાનોના શ્રવણનો લાભ જિજ્ઞાસુઓને પ્રાપ્ત થયો. પ્રત્યેક વિદ્વાન વ્યાખ્યાતાઓએ પ્રસ્તુત વિષય ઉપર ઊંડાણપૂર્વક સતત એક કલાક સુધી પોતાનો અસ્મલિત ચિંતનાત્મક વાણી પ્રવાહ વહાવી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. અહીં તો એ વક્તવ્યની ખૂબ જ આછેરી ઝલક માત્ર છે. આ ૧૬ વ્યાખ્યાનો આપ શ્રી મુંબઈ જેન યુવક સંઘની વેબ સાઈટ www.mumbaijainyuvaksangh.com ઉપર સાંભળી શકશો. આ વેબ સાઈટની મુલાકાત લેવામાં આપને મુશ્કેલી પડે તો વેબ સાઈટના સંપાદક શ્રી હિતેષ માયાનીનો મો. નં. 9820347990 પર સંપર્ક કરવા વિનંતિ. જિજ્ઞાસુજનોને આ જ્ઞાનલાભ લેવા વિનંતી. ઉપરાંત શ્રી કાંતિલાલ રમણલાલ પરીખ (દિલ્હીવાળા) તરફથી પ્રભાવના સ્વરૂપે પ્રત્યેક વ્યાખ્યાનની સી.ડી. પણ સંસ્થાના કાર્યાલયમાંથી આપ મેળવી શકશો.) શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી ૭૬મી પર્યુષણ વ્યાખ્યાનમાળા શાહે પણ પોતાના વ્યાખ્યાન દરમિયાન આ સંસ્થાને ઉદાર હાથે મદદ કરવાનો સેવંતીલાલ કાંતિલાલ ટ્રસ્ટના આર્થિક સહયોગ વડે જૈન ધર્મના અભ્યાસુ અનુરોધ કર્યો હતો. અને સાહિત્યકાર ડૉ. ધનવંતભાઈ શાહની અધ્યક્ષતા હેઠળ આઠ દિવસ પર્યુષણ વ્યાખ્યાનમાળાના પ્રથમ દિવસે ડૉ. ધનવંતભાઈ શાહે ઉપસ્થિત સુધી ન્યૂ મરીન લાઈન્સ સ્થિત પાટકર હોલમાં યોજાઈ હતી. ચોથીથી જ્ઞાનપિપાસુ શ્રાવકોનું સ્વાગત કરતાં જણાવ્યું હતું કે આ પર્વ તપ, જ્ઞાન અગિયારમી સપ્ટેમ્બર સુધી યોજાયેલી આ વ્યાખ્યાનમાળા શ્રાવકો માટે અને સંયમનો ત્રિવેણી સંગમ છે. પર્યુષણ પર્વ અનેક રીતે અદ્વિતીય છે. આ જ્ઞાન, આરાધના અને ભક્તિરસની પરબ બની હતી. દિવસોમાં આપણે પોતાની જાત પ્રત્યે માન થાય એવું કામ કરવું જોઈએ. તપ, જ્ઞાન અને સંયમના પર્વાધિરાજ પર્યુષણ દરમિયાન તીર્થકરોની આ વ્યાખ્યાનમાળા શરૂ કરવાનો સહુપ્રથમ વિચાર પ્રખર વિચારક પંડિત ઉપાસનાની સાથે અંતરિયાળ અને પછાત વિસ્તારમાં ચાલતી સેવા પ્રવૃત્તિને સુખલાલજીને આવ્યો હતો. વર્ષ ૧૯૩૦માં અમદાવાદમાં વ્યાખ્યાનમાળા બળ આપવા નાણાં ભંડોળ એકઠું કરવાનો અનોખો સેવાયજ્ઞ ‘સંઘે” ઈ. સ. યોજાઈ હતી. વર્ષ ૧૯૩૧માં મુંબઈમાં હીરાબાગમાં પ્રથમ વ્યાખ્યાનમાળા ૧૯૮૫થી આદર્યો છે. યોજાઈ હતી. તેમાં ઘણાં શ્રાવકો ઉપસ્થિત હતા. આ વ્યાખ્યાનમાળામાં આ વર્ષે ગુજરાતમાં આદિવાસી વિસ્તારમાં શૈક્ષણિક ક્ષેત્રે કાર્યરત “સ્વરાજ વ્યાખ્યાન આપનારા મહાનુભાવોમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. રાધાકૃષ્ણન, આશ્રમ, વેડછી'ને આર્થિક સહાય આપવા ટહેલ નાંખવામાં આવી હતી. નોબેલ પારિતોષિક વિજેતા મધર ટેરેસા, આચાર્ય રજનીશ અને સાહિત્યકાર વેડછી ગામના શ્રી જીવણદાદા અને શ્રી ગોમજીભાઈએ રાષ્ટ્રપિતા મહાત્મા કાકા કાલેલકર જેવા મહાનુભાવોનો સમાવેશ થાય છે. પંડિત સુખલાલજીએ ગાંધીજીને વિનંતી કરી હતી કે શ્રી ચુનીભાઈ સાંકળેશ્વર મહેતાને વેડછી ૩૦ વર્ષ, સંસ્કૃતના વિદ્વાન ગૌરીપ્રસાદ ઝાલાએ ૧૦ વર્ષ અને ડૉ. રમણભાઈ મોકલો. તેથી શ્રી ચુનીભાઈ મહેતા વર્ષ ૧૯૨૪માં વેડછી આવ્યા પછી શ્રી શાહે ૩૩ વર્ષ વ્યાખ્યાનમાળાનું અધ્યક્ષસ્થાન સંભાળ્યું હતું. ત્યારપછી ચોથા રૂપાલાભાઈએ પોતાનું અડધું ઘર તેમને રહેવા માટે આપ્યું હતું. વર્ષ અધ્યક્ષ તરીકે વ્યાખ્યાનમાળાની જવાબદારી મને સોંપવામાં આવી છે. ૧૯૨૮માં ગાંધીયુગના ઋષિ સમાન જુગતરામ ચીમનલાલ દવે વેડછી “સંઘ'ના પ્રમુખ શ્રી રસિકભાઈ શાહ અને ઉપપ્રમુખ શ્રી ચંદ્રકાંત ડી. શાહે આવ્યા અને તેમણે સંસ્થા માટે પ્રાણ રેડી દીધા હતા. સંસ્થા આજે જે વટવૃક્ષ વેડછી સ્થિત સ્વરાજ આશ્રમને ઉદાર હાથે આર્થિક સહાય કરવાનો અનુરોધ સમાન વિકસી તેમાં જુગતરામ દવેનો સિંહફાળો છે. હાલ ભીખુભાઈ વ્યાસ કર્યો હતો. ખજાનચી શ્રી ભૂપેન્દ્ર જવેરીએ દાતાઓના નામની વિગતો જાહેર આ સંસ્થાના અધ્યક્ષપદની જવાબદારી સંભાળે છે. જાણીતા ચિંતક શ્રી ગુણવંત કરી હતી. મંત્રી નિરુબહેન શાહે પોતાની વિશિષ્ઠ શૈલીમાં આભારવિધિ કરી ૭૬ મી પર્યુષણ વ્યાખ્યાનમાળા-તા. ૪ સપ્ટેમ્બર તા. ૧૧ સપ્ટેમ્બર વક્તા અને વિષય (૧) પૂ. શ્રમણીજી વિપૂલ પ્રશાજી-આચાર્ય ગુરુદેવ યુવાચાર્ય મહાપ્રજ્ઞજીની વિચાર ધારા (૨) ડૉ. સર્વેશ વોરા-લોગસ્સ સૂત્ર-વિશ્વ ઝંખના (૩) ડૉ. નલિની મડગાંવકર-ગીતાંજલિની આધ્યાત્મિકતા (૪) ડૉ. ગુણવંત શાહ-ધર્મના ખોળામાં માનવતા (૫) પ. પૂ. આચાર્ય વાત્સલ્યદીપ સૂરીશ્વરજી મ.સા. આરાધના અને પ્રભાવના (૬) શ્રી વલ્લભભાઈ ભંસાલી-વ્યાપાર, ધર્મ અને વિજ્ઞાન (૭) શ્રીમતી રૂપા મધુ શાહ–સમવસરણ (૮) શ્રી અજય ઉમટ-ધર્મ : બાવીસમી સદીમાં (૯) શ્રીમતી શૈલજા ચેતન શાહ–જૈન ધર્મની ચાર ભાવના (૧૦) ડૉ. નરેશ વેદ-કપિલ ગીતા (૧૧) શ્રીમતી ઝેના સોરાબજી–બહાઈધર્મ (૧૨) શ્રી ભાગ્યેશ જહા-સત્ય ધર્માય (૧૩) તપાગચ્છાદિપતિ પૂ. આ. શ્રી પ્રેમસૂરીશ્વરજી મ.સા.ના શિષ યતિવર્ય ડૉ. વસંત વિજયજી મ.સા.-નૈન ધર્મ મનુષ્ઠાનો મેં છિપા મા રહસ્યમય વિજ્ઞાન (૧૪) શ્રી પ્રકાશ ન. શાહ-ટૉલ્સટોય થી ગાંધી-અભિનવ ધર્મ યાત્રા (૧૫) પ. પૂ. સંતશીરોમણી ૧૦૮ આચાર્ય શ્રી વિદ્યાસાગરજી મહારાજની સુશિષ્યા બા.બ્ર.સુશીલા દીદી–સમયસાર (૧૬) ડૉ. કુમારપાળ દેસાઈ-ક્ષમાપનાનું હાર્દ Page #266 -------------------------------------------------------------------------- ________________ ૧૪ પ્રબુદ્ધ જીવન ક્ટોબર ૨૦૧૦ હતી અને પ્રફુલ્લાબહેન લલિતભાઈ શાહ દ્વારા ‘મોટી શાંતિ સ્તોત્ર' ગાનથી તેઓનો ઉપદેશ ગ્રહણ કરવા લાયકાત મહત્ત્વની છે. તીર્થકરોના સ્મરણથી વ્યાખ્યાનમાળા પૂર્ણ થઈ હતી. દૃષ્ટિ અને સમજણ વધે છે. સોનાની સાંકળની પાછળ રહેલી કેદ વ્યક્તિને આ વ્યાખ્યાનમાળામાં શ્રીમતી ઉર્વશી શાહ, શ્રીમતી અનુરાધા દામલે, દેખાતી થાય છે. ધર્મ એ અધ્યાત્મનું બાહ્યસ્વરૂપ છે અને આપણે બાહ્ય શ્રી લલિત દમણીયા, શ્રીમતી ઉષાબહેન ગોસલિયા, શ્રીમતી અલકાબહેન સ્વરૂપ અપનાવીએ છીએ. ઉચ્ચ વિચારને લોકોમાં જાગૃતિ આણવા માટે શાહ, શ્રી ગૌતમ કામત, શ્રીમતી સીમા મહાદેવીયા અને શ્રીમતી ગાયત્રી કાયમી લાકડી તરીકે ઉપયોગમાં લેવાય ત્યારે તેનું પરિણામ આત્મવંચનામાં કામતે ભજનો રજૂ કર્યા હતા. આવે છે. વ્યાખ્યાન-૧ વ્યાખ્યાન-૩ આચાર્ય ગુરુદેવ મહાપ્રજ્ઞજીની વિચારધારા વિશે ગીતાંજલિની આધ્યાત્મિકતા' વિશે ડૉ. નલિની મડગાંવકર પૂ. શ્રમણીજી વિપુલ પ્રજ્ઞાજી કવિવર્ય રવીન્દ્રનાથ ટાગોર રચિત ગીતાંજલિ એ ઈશ્વરનું આરતીગીત વર્તમાન સમયમાં માનવી શરીરથી ઓછો પરંતુ ભાવના અને મનથી અને ઈશ્વર સાથે કરેલી ગુફ્તગુ છે. ગીતાંજલિ ગ્રંથ પ્રગટ થયો તેનું આ વધારે દુઃખી છે. આપણું જીવન અને દશા બદલવી હોય તો આચાર્ય શતાબ્દી વર્ષ છે. તે રવીન્દ્રનાથ ટાગોરની વર્ષોની સાધનાનો પરિપાક છે. મહાપ્રજ્ઞજીનું સાહિત્ય વાંચવું જોઈએ. જૈન ધર્મના સિદ્ધાંતો એકથી એક સ્વજનોની વસમી વિદાય પછી તેમને જીવન અને ઈશ્વરને જોવાની નવી ચઢિયાતા છે. આપણે પ્રથમ તેને જાણવા-શીખવા જોઈએ અને પછી બીજાને દૃષ્ટિ મળી તે ગ્રંથમાં દેખાય છે. તેઓ મૃત્યુને મિત્ર ગણાવીને કહે છે કે તું સમજાવવા જોઈએ. આચાર્ય મહાપ્રજ્ઞજી તેરાપંથના આચાર્ય હતા પરંતુ ન હોત તો મારું જીવન અધૂરું હોત. મૃત્યુ જ જીવનને પરિપૂર્ણ બનાવે છે. તેમના વક્તવ્યમાં અને વ્યવહારમાં સંપ્રદાયની કટ્ટરતા નહોતી. તેઓ હંમેશાં ગીતાંજલિ ગ્રંથ નથી પણ માણસના અંતરજગતની નવી સ્વીકૃતિ છે. ઈશ્વર પોતાને પંથના આચાર્યને બદલે ભગવાન મહાવીરના અનુયાયી તરીકે રજૂ તું મારા લીધે જ પૃથ્વી ઉપર ઉતરી આવ્યો છે અને મારા વિના તારા પ્રેમની કરતા હતા. તેઓ કહેતા કે “તેરા પંથ’ હૈ ઔર મેં તો માત્ર પથિક હું કદર કોણ કરત ? એવો ભાવ ગ્રંથમાં વ્યક્ત થયો છે. અંતર મમ વિકસિત ચલનેવાલા. તેમનું હૃદય અને બુદ્ધિ વિશાળ દૃષ્ટિકોણ ધરાવતા હતા. કરો, નિર્મળ કરો, સુંદર કરો, અને ઉજ્વળ કરો એવી ઈચ્છા દર્શાવીને બાળપણમાં તેમણે દીક્ષા લેવાની ઈચ્છા પરિવાર સમક્ષ દર્શાવી ત્યારે તેમના વિશ્વબંધુત્વની ભાવના વ્યક્ત કરવામાં આવી છે. ઈશ્વર મારા પ્રાણમાં પ્રવેશે કાકાએ કહ્યું કે, “તું તને ગમતી આરસી, ટોર્ચ અને ઘડિયાળ સાથે રાખી અને મને પુલકિત કરે એવા સ્પર્શને લઈ આવે એવી પ્રાર્થના કરવામાં આવી નહીં શકે.' ત્યારે બાળક નથએ ઉત્તર આપ્યો કે, “દીક્ષા લીધા પછી મારે છે. ઈશ્વર માણસ ઉપર પ્રેમ વરસાવે તો પ્રેમ ખૂટતો નથી અને આપણું પાત્ર ચહેરો જોવો હશે તો હું વાસણમાં પાણી મૂકીને ચહેરો જોઈ લઈશ. ટોર્ચને ભરાતું નથી એવો આ સંબંધ છે. બદલે હું અંતરના પ્રકાશથી કામ ચલાવીશ. ઘડિયાળને બદલે હું સમયની વ્યાખ્યાન-૪ સાથે અને આગળ ચાલીશ.” ધર્મના ખોળામાં માનવતા' વિશે ડૉ. ગુણવંત શાહ વ્યાખ્યાન-૨ ધર્મના ખોળામાં માનવતાને બદલે દાનવતા બેસે ત્યારે હિંસા અને યુદ્ધ લોગસ્સ સૂત્ર-વિશ્વઝંખના' વિશે ડૉ. સર્વેશ વોરા થાય છે. કુરાનમાં લખ્યું છે કે તમે એક માણસની હત્યા કરો ત્યારે માનવતાની મંત્રોમાં શ્રેષ્ઠ નવકાર મંત્ર અને સ્તોત્રોમાં શ્રેષ્ઠ ભક્તામર સ્તોત્ર છે. હત્યા કરો છો. ધર્મના ખોળામાં માનવતા ન હોય તો તે અર્થવિહોણો છે. તે પ્રકારે સૂત્રોમાં શ્રેષ્ઠ લોગસ્સ સૂત્ર છે. લોગસ્સ સૂત્રમાં જણાવવામાં ધર્મ એ લાડુ સમાન છે પણ તેની આસપાસ ચોંટેલી ખસખસને એટલે કે આવ્યું છે કે રૂપ, પૈસો અને સમૃદ્ધિ જેવી વસ્તુઓને બાહ્ય ઈન્દ્રિયો પારખી બાહ્યાચારને જ લાડુ સમજનારાઓ સમાજમાં વિશાળ બહુમતીમાં છે. જ્યારે શકે છે. આ વસ્તુઓ અનિત્ય છે. તીર્થકરોએ પણ ઉપદેશ આપ્યો છે કે જો લાડ એ જ ધર્મ છે એવું માનનારાઓ “માઈક્રોસ્કોપિક માયનોરીટી'માં ચિત્ત ઈન્દ્રિયોમાં રોકાણું તો તેના લીધે કર્મ બંધાશે, તેથી તેઓ મુક્તિની છે. બાહ્યાચારમાં માનનારાઓનો વર્ગ એટલો મોટો છે કે ખસખસ એ જ વાત કરે છે. આમ છતાં પ્રત્યેક વ્યક્તિ ઉપર તે ઉપદેશની અસર અલગ લાડ છે એવી છાપ આપણામાં ઊભી થાય. આપણે લાડુવાદી હોઈએ તો અલગ પ્રકારે કે વત્તાઓછા અંશે થાય છે. તીર્થકરો વૃદ્ધાવસ્થા કે મૃત્યુથી હિન્દુ કે ઈસ્લામ ધર્મ નહીં પરંતુ માનવતા યાદ આવવી જોઈએ. દુનિયામાં પર એમ એટલા માટે કહેવાય છે કારણ કે તેઓને તે અસર કરતાં નથી. ધર્મને નામે સહુથી વધુ અધર્મ થાય છે. જૂઠું બોલવું એ સારું એમ કોઈ ૧૪ ગુણસ્થાનકોમાં સાધકના વિકાસના જુદા જુદા તબક્કા છે. પહેલા ધર્મમાં કહેવામાં આવ્યું નથી. ૫૦૦ વર્ષ પૂર્વે આ સત્ય હતું અને સૈકાઓ ગણસ્થાનકમાં જ્ઞાનવિકાસની સ્થાપના થાય છે. ઈશ્વરની કુપા કે આધાર પછી આ જ સત્ય રહેશે. ધર્મ શાશ્વત છે. મહાત્મા ગાંધીજી ખાતર જેલમાં માટે પ્રાર્થના કરતાં મુક્ત થવાની ઝંખના વધારે મહત્ત્વની છે. પૃથ્વી ઉપર જનારા અને ખાદી પહેરનારા લાખો લોકો હતા. તેમાં જાનનું જોખમ નહોતું ધર્મો, સંતો, તીર્થકરો અને પયગમ્બરો અવતર્યા છતાં આપણે સુધયો નહી પરંત ઓબામા ખાતર આત્મઘાતી બોમ્બર બનાવનારા અનેક છે. આવતા એવો પ્રશ્ન ઘણાં પૂછે છે. તેનો ઉકેલ કે જવાબ સત્તામાં, દુકાનમાં અથવા દાયકામાં આત્મઘાતી બોમ્બરની સંખ્યા ઘટવાની નથી. ગાંધીજીના અભય નાણાંથી મળે એમ નથી. આ સવાલ આપણે આપણી જાતને પુછવાનો છે. સાથે ધર્મ જોડાયેલો હતો. પ્રભુ શ્રીકૃષ્ણ ગીતાના ૧૬મા અધ્યાયમાં અને જ્ઞાન ટ્રાન્સફરેબલ હોત તો તીર્થ કરો આખી દુનિયા બદલી શક્યા હોત. ભગવાન મહાવીરે પણ કહ્યું છે કે અભયસિદ્ધિ વિના અહિંસાનું પાલન Page #267 -------------------------------------------------------------------------- ________________ ક્ટોબર ૨૦૧૦ પ્રબુદ્ધ જીવન ૧૫ શક્ય નથી. વર્તમાન સમયમાં જેહાદને નામે જે થઈ રહ્યું છે તે ઈસ્લામને એટલા પૂરતો મર્યાદિત છે? વસ્તુનો સ્વભાવ એ ધર્મ છે. જ્ઞાન આધારિત અન્યાય કરનારું છે. ધર્મ ગંગા જેવો પવિત્ર છે. તેમાં પ્રદૂષણ થાય તો નિયમ બન્યા તે ધર્મના માર્ગ છે. આપણા દેશમાં મહાવીર, નાનક અને આપણે જવાબદાર છીએ. અસત્ય બોલે તેણે ધર્મને તિલાંજલિ આપી છે. કબીર જેવા ઉપદેશકો અવતર્યા છે પણ ધર્મની સમજ સ્પષ્ટ અને સાચી નહીં ધર્મગુરુઓ પાસે ધર્મ હોતો નથી. તેથી તેઓ પાસે તે લેવાનું માંડી વાળજો. હોવાને લીધે સમસ્યા સર્જાય છે. ધર્મના નામે આપણે આપસમાં લડીએ કર્મનો કાયદો કોઈને છોડતો નથી અને તેમાં ભગવાનની લાગવગ ચાલતી છીએ. અંગ્રેજોએ ધર્મને નામે એટલું લડાવ્યા કે આપણે ધર્મને જ ભૂલી નથી. કર્મ અને પુનર્જન્મના સિદ્ધાંતો હિન્દુ, જૈન અને બૌદ્ધ ધર્મને એક ગયા. આપણને ધર્મનો માર્ગ જેણે બતાવ્યો તેઓની પાછળ આપણે ઘેલાં તાંતણે બાંધે છે. તેથી આપણે જેટલી કાળજી નાણાં રોકવામાં રાખીએ થયા. આપણે તેઓની પૂજા કરી પરંતુ તેમની વાતો જાણવામાં શિથિલતા છીએ એટલી કાળજી કર્મ કરવામાં પણ રાખવી જોઈએ. કર્મ એક પ્રકારનું દેખાડી. આપણે ધર્મને રૂઢીથી જાણીએ છીએ પણ વિવેકથી જાણતા નથી. ઈન્વેસ્ટમેન્ટ છે. ખોટા કર્મના આચરણથી હૃદયમાં ઉદ્વેગ અને અશાંતિ જન્મ આપણા માતા-પિતા અને પરિવાર અનુસરે છે એટલે આપણે પણ તે અનુસાર ધર્મ પાળીએ છીએ. વ્યાખ્યાન-૫ વ્યાખ્યાન-૭ આરાધના અને પ્રભાવના' વિશે સમવસરણ' વિશે શ્રીમતી રૂપા મધુ શાહ આચાર્ય વાત્સલ્યદીપસૂરિજી મહારાજ સમવસરણ એ દેવી રચના છે. સમવસરણ એ ધર્મસ્થાન છે. જ્યાં તીર્થકર આપણા આત્માના ઉદ્ધાર માટે કરીએ તે પુરુષાર્થ કે કાર્ય આરાધના પ્રભુ જીવો સન્મુખ થઈને દેશના આપે છે અને બધા જીવોને મોક્ષની છે. અન્યો સમક્ષ તેની પ્રશંસા કરીએ તે પ્રભાવના. જીવનમાં સન્માર્ગે ચાલવાનો એકસમાન તક આપે છે. સમવસરણમાં દેવદેવી, રાજા, ચક્રવર્તી, મનુષ્ય, પ્રયત્ન એ આરાધના છે. પોતાના અંતઃસ્થળને પવિત્ર રાખવાની જવાબદારી સાધુ-સાધ્વીઓ અને તિર્યંચો સાથે બેસે છે. સમવસરણમાં જગતના જીવો આપણી પોતાની જ છે. માત્ર સારી વાતો કરનારા નહીં પરંતુ તે વર્તનમાં દેશના સાંભળવા સમત્વભાવ ધારણ કરીને વસવાટ કરે છે અને વૈરાનુંબંધોનો ઉતારનારા આરાધક છે. સારા શિક્ષક બનવું એ આરાધના છે. તેમાંથી સવાસ ત્યાગ કરે છે. તીર્થકર ભગવાન હોય ત્યાં સવાસો યોજન સુધીના પરિસરમાં પ્રસરે તે પ્રભાવના છે. માત્ર સારી વાતો કરનારા નહીં પણ વર્તનમાં ઉતારનારા રોગ કે અતિવૃષ્ટિ જેવા કોઈપણ વિઘ્નો નાશ પામે છે. તીર્થકરોને લીધે સર્વ આરાધક છે. તપ, સંયમ અને જ્ઞાન દ્વારા આરાધના થાય ત્યારે જ તે આત્મા વિઘ્નો નાશ પામે છે-નાશ થઈ જાય છે. સમવસરણમાં અશોક વૃક્ષ, ચામર, ઉપર ચોંટેલા કર્મોને દૂર કરી શકે. આપણે દિવસમાં અને જીવનમાં કેટલા આસન, છત્ર અને દેવદુંદુભિ છે. તે દેવીરચના છે. આ જગતમાં બે નિયમ સારા કામ કર્યા એવો સવાલ પોતાની જાતને પુછવો જોઈએ. અંતરાત્માને છે. એક લોકોત્તર અને બીજો લૌકિક, ભૌતિક સિદ્ધાંતો પ્રયોગશાળામાં સિદ્ધ છેતર્યા વિના તેનો જવાબ આપવો જોઈએ. સંસારીજીવ પણ પ્રમાણિકતા કરી શકાય છે. લૌકિક બાબતો માટે જાણો તો માનો એવો નિયમ છે. જ્યારે અને નીતિપુર્વક જીવીને આરાધના કરી શકે છે. હૃદયમાંથી ઈશ્વર પ્રત્યે અપુર્વ લોકોત્તર અથવા દુન્યવી બાબતો માટે ‘માનો તો જાણ’ એ નિયમ કામ કરે છે. ભક્તિ પ્રગટી હોય એવા આરાધકોને જૈન સંઘો પણ યાદ કરે છે. વર્તમાન આ દેવી રચના માટે સાધકની મનઃસ્થિતિ સ્વીકારવામાં આનાકાની કરે સમયમાં નિષ્ઠા અને વફાદારીપૂર્વક જીવવાનું વલણ ઘટ્યું છે. જો વાત તો તે બુદ્ધિને નમસ્કાર કરીને બાજુએ મૂકો પરંતુ તેની અવહેલના કરશો સાચી હોત તો તે અધર્મ છે. વસ્તુપાળ અને તેજપાળે સત્કર્મોથી એટલું બધું નહીં. સમ્યક્ શ્રદ્ધા વિના લોકોત્તર વસ્તુનો તાગ મેળવવો મુશ્કેલ છે. સૌભાગ્ય પ્રાપ્ત કર્યું હતું કે રસ્તામાં ચાલતા ઠેસ વાગે તો ત્યાં ધનના ચરુ જીનશાસનમાં એવું કોઈ કર્મ નથી કે જેના નિવારણનો ઉપાય તીર્થકર નીકળતા હતા. તેઓએ ૩.૨૨ અબજ રૂપિયા જેટલું દાન કર્યું હતું. આચાર્ય ભગવાને બતાવ્યો ન હોય. વિવિધ ૨૪ પ્રકારના ધ્યાનમાં શ્રેષ્ઠ ધ્યાન હીરસૂરિજી મહારાજ અકબર બાદશાહના દરબારમાં ગયા હતા. જ્યારે સમવસરણમાં બિરાજતા તીર્થકર ભગવાન છે. સમવસરણ ભૂમિમાં તીર્થકર બાદશાહે કંઈક માંગવાનું કહ્યું હતું ત્યારે આચાર્ય હીરસૂરિજી મહારાજે પ્રભુની સામે એકમેકના વિરોધી પ્રાણીઓ એકમેકની બાજુમાં બેસે છે. કતલખાના થોડા સમય માટે બંધ રાખવાનું કહ્યું હતું. આ પ્રકારે કેટલીકવાર સમવસરણની એક યોજન ભૂમિને સવર્તક નામનો સુગંધી વાયુ કચરો સાફ કતલખાના બંધ રહેતા. લોકોમાં શાકાહારની આદત વધી હતી. કરે છે. શુચિ શરીર અને પવિત્ર મનવાળો ઘાતા પૂર્વ કે ઉત્તર દિશા તરફ મન, વ્યાખ્યાન-૬ વચન અને કાયાના યોગોનો વિરોધ કરીને આત્મભાવમાં સ્થિર થાય છે. આત્મા વ્યાપાર, ધર્મ અને વિજ્ઞાન' વિશે વલ્લભભાઈ ભણશાળી કર્મોથી ઘેરાયેલો છે. મારે મારા દોષો જોવા જ જોઈએ એવી ભાવના ઘાતાએ વિજ્ઞાનમાં રોજ ચમત્કાર થાય છે. ધર્મમાં ચમત્કાર થતો નથી. તેથી ત્યાં : આપણે ચમત્કારની આશામાં દોડયા કરીએ છીએ. વિજ્ઞાન પ્રયોગ દ્વારા સમવસરણમાં સંપૂર્ણ અનુશાસન છે. કોણ કઈ જગ્યા અને કયા ખૂણે સિદ્ધ થાય તે જ સાચું માને છે. એડિસન અને આઈન્સ્ટાઈન જેવા વૈજ્ઞાનિકોના કોણ બેસે તે નિયમ સ્પષ્ટ છે. કોઈપણ જન ઉપ૨ સમ્યકજ્ઞાન અને મંદિરો બન્યા નથી. ભગવાન મહાવીરે ધર્મને જાણી અને સમજીને સમ્યક્દર્શનની બે માત્રા ચઢે ત્યારે તે જૈન બને છે. અનુસરવાનો બોધ આપ્યો છે. તેઓ આંખો ખુલ્લી રાખીને આગળ વધવાનું શીખવે છે. ધર્મ એટલે મંદિર કે દેરાસરમાં જઈ તિલક કે ટીકા લગાડવા (પર્યુષણ વ્યાખ્યાનમાળામાં થયેલા અન્ય વ્યાખ્યાનો હવે પછી) Page #268 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવન ક્ટોબર ૨૦૧૦ ( પત્ર ચર્ચા ) જૈન ધર્મ : અપરિગ્રહ-શ્રીમંતો [પ્ર.જી.ના જુલાઈ અંકમાં ઉપરોક્ત વિષયના લેખમાં મુરબ્બી શ્રી સૂર્યકાંત પરીખનો પત્ર પ્રગટ કરી અમે વિચારવંત વાંચકોને એ વિષય પરત્વે ચર્ચાનું નિમંત્રણ આપ્યું હતું. અમને ફોન અને પત્ર દ્વારા ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો. મુંબઈથી શ્રી કાકુભાઈ મહેતા, શ્રી જશવંતભાઈ મહેતા અને કચ્છ બિદડાથી શ્રી લક્ષ્મીચંદભાઈએ તેમજ અમદાવાદના અન્ય જાગૃત મહાનુભાવોએ તો “વી ગીવ અવે આ ફોર્ચ્યુન’ એ અંગ્રેજી પુસ્તિકાનું ગુજરાતી ભાષાંતર કરી ‘પ્ર.જી.”ના વાચકો અને અન્ય જિજ્ઞાસુઓને વિનામૂલ્ય એ પુસ્તિકા વહેંચવા માટે ધનરાશી પણ શ્રી સૂર્યકાંતભાઈને અર્પણ કરી દીધી છે. શ્રી સૂર્યકાંતભાઈ એ દિશામાં સક્રિય થયા છે અને થોડા સમયમાં જ એ પુસ્તિકા ‘પ્ર.જી.”ના વાચકોને અને અન્ય વિચારવંતોને અર્પણ કરાશે. આ સર્વ મહાનુભાવોને અમારા અંતરના ધન્યવાદ. ઉપરાંત આ વિષયમાં કેટલાંક પત્રો પણ અમને પ્રાપ્ત થયા છે, એ પત્રોના થોડાં અંશો અત્રે પ્રસ્તુત કરીએ છીએ. વધુ પત્રો આવતા અંકમાં પ્રગટ કરીશું. હમણાં જ ૨૧ સપ્ટેમ્બરના ‘દિવ્ય ભાસ્કર'માં વાંચ્યું કે બિલ ગેટ્સ તેના બાળકો માટે સંપત્તિ નહિ છોડે. જ્યારે આપણે ત્યાં તો સાત પેઢી સુધી ન ખૂટે એટલી સંપત્તિ એકત્રિત કરવાની લાલસા છે !૫૪ વર્ષના બિલ ગેટ્સ પાસે ૩૪ બિલિયન પાઉન્ડની સંપત્તિ છે. તેને ત્રણ સંતાનો છે. ગેસ અને તેમની પત્નીએ તેઓના ફાઉન્ડેશન દ્વારા ૧૮ અબજ પાઉન્ડનું દાન કર્યું છે, જેણે ગરીબ દેશોમાં ર ૫ કરોડથી વધુ બાળકોને રસી આપવામાં મદદ કરી છે, અને લગભગ ૫૦ લાખ મોતને ટાળ્યાં છે. આપણે Art Of Living-જીવન જીવવાની કળા-શિખવા દોડીએ છીએ, પણ એ કળા પ્રાપ્ત કરતા પહેલાં Art of Leaving-છોડવાની કળા-તેન ચત્તેન કુંનિથ: – તેનો ત્યાગ કરીને ભોગવ-અને Art Of Living શિખવું જોઈએ તો આપોઆપ Art of Giving જીવનમાં સિદ્ધ થઈ જશે...તંત્રી પ્રસંગે યા તો મૃત વ્યક્તિની સ્મૃતિમાં લહાણી આપવાની પ્રથા-આ મુ. ડૉ. શ્રી ધનવંતભાઈ, બધાને લીધે ઘરમાં બિનજરૂરી વસ્તુઓનો ભરાવો થતો જ રહે છે, જુલાઈ માસના પ્રબુદ્ધ જીવનમાં આપનો તંત્રી લેખ વાંચ્યો. જે તરત કાઢી નાંખવાનો જીવ નથી ચાલતો. ખૂબ ગમ્યો. એમાં આપે શ્રી સૂર્યકાંત પરીખનો લેખ ટાંકી જૈન તો આ પરિસ્થિતિમાં વ્યક્તિ, કુટુંબ કે સમાજ કેવું જીવન જીવે, ધર્મના મૂળમાં રહેલા ‘અપરિગ્રહ'ના સિદ્ધાંત પર વાચકોને પોતાના કેવી જીવનશૈલી અપનાવે એ બાબત કંઈ માર્ગદર્શન આપવાનું શ્રી વિચારો દર્શાવવા નિમંત્રણ આપ્યું છે તે મુજબ હું મારા વિચારો સૂર્યકાંતભાઈએ જણાવ્યું છે. તો સૌ પ્રથમ તો દરેક વ્યક્તિએ ઘરમાં દર્શાવું છું: એક પણ બિનજરૂરી વસ્તુ રહે જ નહિ તેની તકેદારી રાખવી જોઈએ. અપરિગ્રહ' એ ગાંધીજીના એકાદશી વ્રતોમાંનું એક છે. આજના “મોલકલ્ચર’માં “સારું દેખાયું એટલે લઈ લીધું” કે “સતું ગાંધીજીએ એને બહુ સાદી ભાષામાં રજૂ કર્યો. ‘વણજોતું નવ મળતું'તું એટલે લઈ લીધું' એવી માનસિકતા નહિ ચાલે. આમ સંઘરવું. સમાજના મોટા ભાગના લોકો બિનજરૂરી વસ્તુઓનો કરવું એ ચોરી છે એ ગાંધીજીની વાત મનમાં બરાબર ઠસી જવી સંગ્રહ કરતાં જ હોય છે, પોતાના વૈભવનું પ્રદર્શન કરવા. એક જોઈએ. કંઈ પણ ખરીદી કરતાં પહેલાં દરેક વ્યક્તિએ પોતાની બહુ જાણીતી વાત યાદ આવે છે. એક સાધુ ફરતો ફરતો નગરના જાતને ત્રણ પ્રશ્નો પૂછવાના-(૧) આ વસ્તુની મને જરૂર છે? (૨) સૌથી વધુ ધનવાન શેઠને ત્યાં પહોંચી ગયો. શેઠે એનું યથોચિત હમણાં જ એની જરૂર છે? (૩) એની કિંમત મને પોષાય એવી સ્વાગત કર્યું અને પછી પોતાનો વૈભવશાળી બંગલો બતાવ્યો. છે? કુટુંબની દરેક વ્યક્તિ આ રીતે વિચારશે તો સૌથી સારૂં; નહિ દરેકે દરેક ખંડ-તેમાંનું રાચરચીલું, જાતજાતના ઉપકરણો, તો કુટુંબમાં કલેશ થવાનો સંભવ છે. અવનવી સજાવટ વિ.વિ. અંતે સાધુ તરફ પ્રશ્નાર્થસૂચક નજરે જોયું. સામાજિક સ્તરે આપણા ભેટસોગાદ આપવાના રિવાજો કે કેમ કેવો લાગ્યો મારો બંગલો?’ સાધુએ કહ્યું, “આ બધું જોઈને લહાણી આપવાની પ્રથાનો સદંતર ત્યાગ કરવાની જરૂર છે. સૌથી મને બહુ ખુશી થઈ. મને થયું કે દુનિયાની કેટલી બધી વસ્તુઓની સારૂં તો એ કે દરેક વ્યક્તિએ પોતાના સગાંવહાલાંઓને-મિત્રોને મારે જરૂર નથી.” ગાંધીજી તો એટલે સુધી કહેતા કે “જરૂર કરતાં બહુ જ વિનયપૂર્વક જણાવી દેવું જોઈએ કે “મારા પ્રત્યેનો તમારો વધારે એક પણ વસ્તુ ઘરમાં રાખવી તે તો ચોરી કહેવાય.” પ્રેમ-તમારી લાગણી હું સમજું છું પણ મેં અપરિગ્રહનું વ્રત લીધું અપરિગ્રહ’ વ્રતનું પાલન કરવામાં મુશ્કેલી ઊભી થાય છે, છે એટલે તમે મને કશું જ આપશો નહિ-મારે માટે કશું જ લાવશો સમાજના રીતરિવાજોને લીધે. લગ્નપ્રસંગ કે બીજી કોઈ ખુશીના નહિ તો મને ઘણી ખુશી થશે. પ્રસંગે ભેટ સોગાદ આપવાનો રિવાજ કે નવરાત્રિ જેવા તહેવારોને આપના લેખમાં મુ. સૂર્યકાંતભાઈએ એક પુસ્તિકા મોકલી છે Page #269 -------------------------------------------------------------------------- ________________ ક્ટોબર ૨૦૧૦ પ્રબુદ્ધ જીવન તેનો ઉલ્લેખ છે ‘વી ગીવ અને ફોર્ચ્યુન'. એમાં અમેરિકાના ચાલીસ ઉદ્ભવ સ્થાન ક્યું? ધનપતિઓ જેમણે પોતાની સમગ્ર ધનરાશિ સમાજને આપી દીધી આપણે પૂર્વ અને પશ્ચિમની બે ભિન્ન સંસ્કૃતિના સમન્વય અને છે તેની વાત છે. તો બીજી બાજુ શ્રી મહેન્દ્ર મેઘાણીના લેખમાં ઘર્ષણના કાળમાંથી પસાર થઈ રહ્યા છીએ. પૂર્વની સંસ્કૃતિ, ધર્મ, (પ્ર.જી.ના આજ અંકમાં) ભારતમાં ૨૦૦૭ની સાલમાં ચાલીસ અર્થ, કામ અને મોક્ષ એવા ચાર પાયાના સિદ્ધાંતો ઉપર નિર્ધારિત અબજપતિઓ હતા અને અબજપતિઓની કુલ સંપત્તિ બાબતમાં છે. તેમાં માનવ જીવન અને તેમાં રહેલી ઉત્કર્ષની, આત્મવિકાસની જગતભરમાં ભારતનું સ્થાન અમેરિકા પછી બીજે નંબરે આવે છે. પ્રચંડ શક્યતાનો વિચાર મુખ્ય છે. પૂર્વની સંસ્કૃતિમાં અર્થ અને ભારતના અબજપતિઓનો ચોથો ભાગ પણ જો અમેરિકાના કામ એ જીવનને સ્પર્ષતા પ્રબળ તત્ત્વો છે તેનો ઈન્કાર નથી પરંતુ ધનપતિઓને અનુસરે અને પોતાની સમગ્ર સંપત્તિ દેશને ચરણે તેને અનિચ્છનીય અને હીણી મનોવૃત્તિ માનીએ છીએ જ્યારે ધર્મ ધરી દે તો સમાજને-દેશને કેટલો મોટો ફાયદો થાય! એમનું જોઈને અને મોક્ષને આત્માની પરમ શાંતિ, આનંદ અને સંતોષના સાધન ભારતના બાકીના ધનિકો કે સામાન્ય નાગરિકોને પણ પોરસ ચઢશે તરીકે વધારે મહત્ત્વના સમજીએ છીએ. પશ્ચિમની સંસ્કૃતિ કેવળ કે આપણે પણ કંઈક કરવું જોઈએ. દેશ પર કોઈ કુદરતી આફત વ્યક્તિને અને ભોગવાદને સ્વીકારે છે. સંઘર્ષ અહીં સમાયેલો છે. આવે, દા. ત. કચ્છનો ધરતીકંપ ત્યારે હજારો લોકો ઘરબાર વગરના પશ્ચિમની વિચારધારાને અનુસરીને અને કેવળ આર્થિક વિકાસને થઈ જાય છે. પોતાનું સર્વસ્વ ગુમાવી બેસે છે–ત્યારે તમારા ઘરના લક્ષમાં રાખીને, માનવ જીવનમાં રહેલી અનેક શક્યતાઓને બિનજરૂરી વાસણ-કુસણ કે કપડાં-લતાં આ લોકોને કેટલા કામ અવગણીને, આપણા શાસનકર્તાઓએ કે જેમણે વિદેશી શિક્ષણ આવે? આવે વખતે પણ શું આપણે વિચાર કરતાં બેસી રહીશું? લીધેલું અને પશ્ચિમની સંસ્કૃતિથી પ્રભાવિત થયેલા તેમણે, વિદેશીની આવું ધર્મનું કામ કરવામાં પણ આપણે ઢીલ કરીશું? વિનોબા સલાહ મુજબ અને માર્ગદર્શન પ્રમાણે વિકાસનું આયોજન કર્યું. કહેતા કે “જે શીધ્ર થાય તે જ ધર્મ.” “ધર્મસ્ય ત્વરિતા ગતિ.” દે તે દેવ કેવળ આર્થિક વિકાસના એકાંગી દૃષ્ટિકોણને અપનાવીને અને અને રાખે તે રાક્ષસ' એવા સુવાક્યો આપણે વાંચીશું કે પ્રવચનમાં માનવજીવનના મહત્ત્વને અવગણીને આ વિકાસ સાધવામાં આવ્યો સાંભળીશું પણ જીવનમાં ઉતારશે ખરા ? “હમણાં કમાઈ લેવા છે જેને કારણે મહેનત કરનાર ભૂખે મરે અને શોષણ કરનાર મોજ દો-દાનધર્મ પછી કરીશું” એવું જ ઘણાં વિચારતા હોય છે. અરે કરે એ પરિસ્થિતિ ઉપસ્થિત થઈ છે. યુવાન વર્ગ આપણી આગવી ભાઈ તારી જિંદગીનો ભરોસો શો? અને તારા મૃત્યુ પછી તારી સંસ્કૃતિથી અજાણ છે અને તેથી ધન દોલતનું એમને અપૂર્વ આકર્ષણ સંપત્તિ કોના હાથમાં જશે તેની તને શું ખબર? ત્યારે હમણાં જ પણ છે. એમાંથી છૂટવું જરૂરી છે. એમને કોણ સમજાવે? કોની ફરજ? આ – ઘડીએ જ્યારે તારા હાથમાં ગરમ ગરમ લોહી વહી રહ્યું છે લક્ષ્મી જ્યારે આવે છે ત્યારે સાથે સાથે લોભ અને અહંકારને તેવા ઉષ્માભર્યા હાથે જ તારી સંપત્તિનો નિકાલ કર ને! એનાથી પણ લઈને આવે છે જે અંતે તો વિનાશક જ નીવડે છે; પરંતુ, જે રૂડું બીજું શું? કોઈ વ્યક્તિ સાદું અને સંયમિત જીવન જીવતી હોય તે એનો હમણાં થોડા દિવસ પહેલાં જ આપણે મહાવીર જયંતી ઉજવી સદુપયોગ કરે છે અને સાચા સુખનો અનુભવ કરે છે. એમ લાગે તે વખતે અપરિગ્રહ વ્રતનું પાલન કરવાનો સંકલ્પ ન કર્યો હોય તો છે કે ખત્તા ખાશું ત્યારે જ સાચી સમજણ આવશે પણ ત્યારે ઘણું જ હજી યે કંઈ મોડું નથી થયું. આપણે તો જાગ્યા ત્યારથી સવાર! મોડું થઈ ગયું હશે. જે જાગી જશે તે પોતાનું, કુટુંબનું અને સમાજનું -રવિન્દ્ર સાંકળિયા હિત કરશે. ૭, ડૉ. કે. એન. રોડ, ગામદેવી, મુંબઈ-૪૦૦ ૦૦૭. જૈન ધર્મમાં શ્રાવકો માટે જીવન નિર્વાહ અર્થે ધન કમાવાનો ફોન : ૦૨૨-૨૩૮૦૬૯૨૬ કોઈ નિષેધ નહોતો પણ સુખી ગૃહજીવન અને સમાજના હિત (૨) માટે અહિંસા આવશ્યક હોવાથી અમુક જાતના નિષેધ હતા. જેમકે જુલાઈ ૨૦૧૦ના “પ્રબુદ્ધ જીવન'ના અંકમાં ડૉ. શ્રી હથિયારોનો વ્યાપાર, પશુ-પક્ષીઓનો (પ્રાણીઓનો) વ્યાપાર, ધનવંતભાઈએ એમના અગ્રલેખમાં શ્રી સૂર્યકાંતભાઈ પરીખે માંસનો વ્યાપાર, દારૂ વિગેરે નશાકારી પદાર્થોનો વ્યાપાર અને ઊઠાવેલ પ્રશ્ન “ચારે તરફ સત્તા-સંપત્તિનું કેન્દ્રિકરણ થાય છે ત્યારે વિષનો વ્યાપાર જેમાં પેસ્ટીસાઈઝ વગેરેનો સમાવેશ થાય છે. પાળી શકાય એવો જૈન ધર્મ કેવો હોવો જોઈએ?' એવો પ્રશ્ન એ ઉપરાંત કોઈનું શોષણ ન થવું જોઈએ. ઊઠાવ્યો છે. એમનો ઈશારો જૈન ધર્મના સિદ્ધાંત ‘અપરિગ્રહ’ તરફ કોઈ સાધુ કે જેમણે સંપૂર્ણ અપરિગ્રહનો સ્વીકાર કર્યો છે એમના છે. એ વિષે મારા વિચારો પ્રસ્તુત કરવાનો આ પ્રયાસ છે. પ્રશ્ર પ્રત્યે આદર ભરી ભાવના સાથે એમ લાગે છે કે જ્યારે એક વ્યાપારી જેટલો ગહન-ગંભીર છે એટલો જ વિશાળ છે. એનું વિશ્લેષણ સંસ્થાને એમના આશીર્વાદ મળતા હોય તો કદાચ એવું બને કે મર્યાદિત શબ્દોમાં શક્ય નથી; તોયે મર્યાદા જાળવવાનો પ્રયત્ન એમણે મોટા ભાગના વ્યાપારીઓ પાસેથી કદાચ વચનો મેળવ્યા કરવો રહ્યો. પ્રશ્ન ઊઠે છે કે સત્તા અને સંપત્તિની બોલબાલાનું જ હશે કે ધર્મ જેનો વિરોધ કરે છે તેવો કોઈ ધંધો તેઓ નહિ જ કરે Page #270 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવન ક્ટોબર ૨૦૧૦ અને પ્રામાણિકપણે કરેલી કમાણીનો કોઈ ચોક્કસ હિસ્સો, એક તેમણે જે કાર્ય ને જવાબદારી ‘પ્રબુદ્ધ-જીવનના તંત્રી તરીકે ડૉ. સંવિભાગ તરીકે, સર્વ કોઈના નહિ તો પણ જૈન ધર્મીના ઉત્કર્ષ ધનવંતભાઈને, પૂરા પ્રેમાદરપૂર્વક સોંપ્યા, તે તેઓ પણ કરી જ માટે, વર્ષો વર્ષની કમાણીમાંથી ચોક્કસ વાપરશે. પરંતુ આવી કોઈ શક્યાં હોત; પરંતુ સમાજની નબળાઈની વાત ખોતરવાથી પરહેજ વાત જાણવામાં આવી નથી એટલે જો આવું કાંઈ નિશ્ચિત ન હોય પાળવાનું તેમને વધારે મુનાસિબ લાગ્યું હોય એ શક્ય છે ! તો સ્વાભાવિક રીતે જ એમ માનવાનું મન થાય કે એવા આશીર્વાદ લગભગ એ જ કારણે, મારા નમ્ર મત મુજબ, ડૉ. ધનવંતભાઈએ, પાછળ કાળના પ્રભાવે પ્રતિષ્ઠાનો મોહ અજાણતા જ પોતાનો ચર્ચાને શરૂ કરી થોડું કહ્યું પણ ખરું; પણ બહુ બધું અધ્યાહાર ભાગ ભજવી ગયો હોય. સંસારીની એ ફરજ છે કે કમાવું પણ એ રાખીને, આડકતરી રીતે, ઘણું ઘણું કહી નાંખ્યું! કમાણી ઉચિત માર્ગે થાય તોજ કલ્યાણકારી બને એ વાત કોણ મારા મત મુજબ, પૈસા-પરિગ્રહના પાગલપણાથી બચવાસમજાવશે? કોની ફરજ ? બચાવવાનો સમય ત્યારે હતો, જ્યારે પૂ. ગાંધીજીએ, હું ભૂલતો આટલું નિશ્ચિત છે કે ભોગવાદથી આજે વિકસેલા દેશોની પ્રજા ના હોઉં તો, “ગ્રામ-સ્વરાજ' લખીને અને ગૃહ ઉદ્યોગો અને પણ શારીરિક અને મનોરોગોથી પીડાય છે અને મનોચિકિત્સા ગ્રામોદ્યોગોની તરફેણ કરીને આપણને માર્ગદર્શન કર્યું જ હતું. અને દવા ઉપર જીવે છે. ઘણાં લોકો યોગ અને બીજી સાધના કમનસીબે આપણે તેમને પૂજ્ય કહ્યાં, પૂજ્યાં પણ; પરંતુ પદ્ધતિઓ કે “ઓલ્ટરનેટ મેડીસીન' તરફ વળી રહ્યા છે. ત્યાંની યુવાન અનુકરણીય માન્યાં, પ્રોત્સાહિત કર્યા એમણે ચીંધેલા માર્ગથી પ્રજા નિષ્ક્રિય અને નિરુત્સાહ છે અને કહેવાતા ઉચ્ચ શિક્ષણ છતાં વિપરીત દિશામાં લઈ જઈ મોટાં શહેરો, મોટા ઉદ્યોગો વગેરેની એમને એમાં રસ નથી એટલે પ્રેસિડંટ ઓબામા પણ એમને સારી તરફેણ કરતાં નેતાઓને! રીતે ભણવા અને હરીફાઈમાં આવવા કહે છે પણ વિક્ષિપ્ત મન એ આજે હવે બહુ મોડું થઈ ચૂક્યું છે. પરિગ્રહ સાથેની, પરિગ્રહ વાત સ્વીકારી નથી શકતું. ભોગવાદી જીવન કદી પણ સુખદાયક માટેની દોડમાં જે મોખરે છે, તેઓ હવે પાછાં ફરી શકે તેમ નથી; બની ન શકે એમ સમજીને યુવાવર્ગ સાદા અને સંયમિત જીવન બે કારણેઃ (૧) “અમે અમારું ભાગ્ય સમાજને અર્પિત કર્યું છે” એમ તરફ વળે એમાં જ એમનું હિત છે. વડીલો મર્યાદિત પરિગ્રહનો કહેનાર યુવાનોની જેમ આ લોકોનો મોહભંગ હજી થયો નથી; સ્વીકાર કરે, સાદાઈ અપનાવે અને દેખાડો ઓછો કરે તો એમને (૨) જેમની પાસે પૈસા-પરિગ્રહ નથી, જેઓ વંચિત-દલિત છે તેઓ અને કુટુંબને અને સમાજને પણ લાભ જ થશે. સુષુ કિં બહુના. પણ આ સ્પર્ધામાં જોડાયેલાં જ છે અને ગમે તેમ કરી આગળ જવા અપરિગ્રહ એક મહત્ત્વનો સિદ્ધાંત છે અને આજે નહિ તો કાલે, પાછળ રહ્યા રહ્યા પુષ્કળ દબાણ કરી રહ્યા છે! ભોગવાદના દુ:ખદ પરિણામો જોયા પછી પાછું વળવું જ પડશે સાધારણ રીતે આવે વખતે સાધુ-મહાત્માઓ તરફ, તરણોપાય એવી શ્રદ્ધા છે. તરીકે નજર જાય, પરંતુ, એકદમ ટૂંકમાં કહીએ તો, તેઓ પણ આપણા -કાકુલાલ સી. મહેતા જેટલાં જ રોગગ્રસ્ત છે અને પરિણામે, ટોચના પરિગ્રહીઓના પૈસે ખાનગી ૧૭૦૪, ગ્રીન રીજ ટાવર, ૧૨૦, ન્યૂ લીન્ક રોડ, ચીકુ વાડી-બોરીવલી એરોપ્લેનોમાં કે પછી લશ્રુરીયસ ક્રુઝરોમાં કથાઓ કરી આવીને કે (પશ્ચિમ), મુંબઈ-૪૦૦૦૦૨. ફોનઃ (૦૨૨) ૨૮૯૮૮૮૭૮. ભવ્યાતિભવ્ય અનુષ્ઠાનો કરી-કરાવી પોતાને કૃત-કૃત્ય માને છે ! આશા કહી શકીએ તો આશા એક જ છે કે જેમ પશ્ચિમના દેશો તંત્રીશ્રી-પ્રબુદ્ધ જીવન, સમૃદ્ધિના શિખરની ટોચની એકદમ નજીક પહોંચી ચૂક્યાં છે (જેથી મહાશય, આપણે અગાઉ જેમની વાત કરી તે યુવાનોનો મોહભંગ થયો) જૈનધર્મ, શ્રીમંતો અને અપરિગ્રહ', જુલાઈ ૨૦૧૦ના “પ્રબુદ્ધ અને લાગે છે એવું કે, અર્થશાસ્ત્રીઓ તાજેતરમાં કહે છે તેમ, જીવનમાં આપના તંત્રીલેખમાં ચર્ચા-ચિંતન માટેના આલ્વાનના થોડા વખતમાં જ ડબલ-ડીપ-રીસેશન આવશે ત્યારે ટોચ પરથી અનુસંધાનમાં આ પત્ર લખી રહ્યો છું. કુદકો મારી તેઓ નીચે આવશે જ; બરાબર એવી રીતે આપણે પ્રથમ તો, મારા નમ્ર મત મુજબ, ખાસ કરીને આજના સમયે, ત્યાંના શ્રીમંતો, બીજી બધી બાબતોમાં કરે છે તેમ, અમેરિકનોનું જયારે અપરિમિત પરિગ્રહ અથવા તો પરિગ્રહ અપરિમાણરૂપી અનુકરણ, અનુસરણ કરી પ્રથમ ટોચ ઉપર પહોંચવા માંગે છે; રોગચાળો એપિડેમિક મટીને પેડેમિક બની બેઠો છે ત્યારે, જૈનો પછી ભલે ને કૂદી પડવું પડે! મારા આ લખાણથી કોઈનું પણ દિલ અને અજેનો વચ્ચે ભેદ કરવાનું યોગ્ય લાગતું નથી; કારણ કે દુઃખાય તો મિચ્છામી દુક્કડમ! લગભગ બધા ધર્મોએ પરિગ્રહને વખોડી કાઢ્યો છે. -અશોક શાહ શ્રી સૂર્યકાન્ત પરીખને મળવાનું સદ્ભાગ્ય મને પ્રાપ્ત થયું નથી, ashokshsah005@yahoo.com આમ છતાં એમની વિદ્વતા, એમની લોકસેવા બાબતમાં અલપ- ૧૭૦૪, ગ્રીન રીજ ટાવર, ૧૨બી-૪, આનંદ એપાર્ટમેન્ટ, ૨૪, જે.પી.રોડ, ઝલપ ઘણીવાર વાંચવા, સાંભળવા મળ્યું છે અને મને લાગે છે કે અંધેરી (પ.), મુંબઈ-૪૦૦ ૦૫૮. * * * Page #271 -------------------------------------------------------------------------- ________________ આંક્ટોબર ૨૦૧૦ પ્રબુદ્ધ જીવન સાંપ્રતવિધાનો આગવો પરિસંવાદ અજાણી દિશામાં વિલ આગેક્ય ઘડૉ. નલિની દેસાઈ (ડૉ. નલિની દેસાઈ અમદાવાદની એપ કે. આર્ટ્સ કૉલેજમાં ગુજરાતીના પ્રાધ્યાપિકા છે અને આત્મકથા અને હાજરી સાહહત્ય ઉપર એઓએ શોધનિબંધ લખ્યો છે. ઈન્સ્ટીટ્યૂટ ઑફ જૈનોલોજી (લંડન-અમદાવાદ) અને ભાંડારકર ઓરિએન્ટલ રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટ (પુર્ણ)ના સંયુક્ત ઉપક્રમે ‘હસ્તપ્રતવિદ્યા' વિશે ત્રિદિવસીય રાષ્ટ્રીય કક્ષાનો પરિસંવાદ અમદાવાદના ગુજરાત વિશ્વકોશ ભવનના શ્રી હીરાલાલ ભગવતી સભાગૃહમાં યોજાઈ ગયો. આ સેમિનાર એક જુદી જ ભાત ઉપસાવી ગર્યો. એમાં આશરે ૨૩૦ જેટલા અધ્યાપકો અને વિદ્યાર્થીઓએ સક્રિયપણે ભાગ લીધો હતો. ૧૯ ગોપાલક્રિષ્ણને સંસ્થાઓ વચ્ચે પરસ્પર આદાન-પ્રદાનની આ ઘટના અંગે આનંદ પ્રગટ કર્યો. ડૉ. મૈત્રેયી દેશપાંડેએ કહ્યું કે, મહાભારત ઉપરના ગ્રંથો પ્રકાશિત કરવાનું ઐતિહાસિક કાર્ય આ સંસ્થાએ કર્યું છે. એમણે ભાંડારકર ઇન્સ્ટીટ્યૂટમાં સ્નાતક અને અનુસ્નાતક વિભાગમાં શું-શું કાર્ય થાય છે તેની વિગતે માહિતી આપી. પી. વી. કાર્ટો દ્વારા લિખિત ‘હિસ્ટરી આંફ ધર્મશાસ્ત્ર' પણ તેમનું મહત્ત્વનું પ્રકાશન છે. ડૉ. મૈત્રેયી દેશપાંડેએ ભાંડારકર ઓરિએન્ટલ રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટમાં રહેલી જેન હસ્તપ્રતો વિશે વિગતે છણાવટ કરી. કાર્યક્રમનો પ્રારંભ સરસ્વતી-વંદનાથી થયો. ત્યાર પછી નેશનલ મિશન ફોર મેન્યુસ્ક્રિપ્ટોલોજી વિભાગના ડાયરેક્ટર પ્રો. દીપ્તિ ત્રિપાઠીએ દીપપ્રાગટ્ય કરીને પરિસંવાદનું ઉદ્ઘાટન કર્યું. ઉદ્ઘાટન બેઠકમાં પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈએ ઈન્સ્ટીટ્યૂટ ઑફ જૈનોલોજી પ્રવૃત્તિનો વિગતે ખ્યાલ આપ્યો. ગુજરાત વિશ્વકોશના ટ્રસ્ટી ડૉ. ધીરુભાઈ ઠાકર, ભાંડારકર ઓરિએન્ટલ રિસર્ચ ઇન્સ્ટીટ્યૂટના ડૉ. મૈત્રેયી દેશપાંડે, નેશનલ મિશન ફોર મેન્યુસ્ક્રિપ્ટોલોજીના પૂર્વ ડાયરેક્ટર ડાં, સુધા ગોપાલક્રિષ્ણન તેમજ શ્રી શ્રીયકભાઈ શેઠ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના પ્રારંભમાં પ્રો. દીપ્તિ ત્રિપાઠીએ હસ્તપ્રત વિશે વિગતે અને અહિંસાની વાત વિશ્લેષણ સાથે કરી તેમણે પ્રશ્નવ્યાકરણ'ના વાત કરતાં કહ્યું. હસ્તપ્રતનું શું મહત્ત્વ છે તે આપણને બહુ મોડું સમજાયું છે. આપણને એ નથી સમજાતું કે આ આપણી ધરોહર કેટલી બધી મૂલ્યવાન છે. આપણી પાસે હીરા પડ્યા છે, મોતી પડ્યા છે, પણ કિંમત આપણને ખબર નથી. કિંમત એટલા માટે નથી કે આપણું માનસ પુરાતનપંથી છે. રાષ્ટ્રીય હસ્તપ્રતસંસ્થાની સ્થાપનાનું કારણ જનજાગરણ હોઈ શકે. તેમણે એમ કહ્યું કે જનજાગરણ તો પછી, વિદ્યાગરણની આવશ્યકતા છે. હસ્તપ્રત વિશે કેટલીક ભ્રાંતિઓ પ્રવર્તે છે. હસ્તપ્રત માત્ર શાસ્ત્રના વિષયનું જ આલેખન નથી કરતી, પણ એ ઈતિહાસ સાથે પણ સંકળાયેલી છે. હસ્તપ્રત સંસ્કૃતિ સાથે પણ સંકળાયેલી છે. હસ્તપ્રત કોઈ એક ભાષામાં, કોઈ એક લિપિમાં, કોઈ એક સ્થાન ૫૨, કોઈ એક સમયમાં થયેલી નથી. હસ્તપ્રતનો અર્થ થાય છે આપણા દેશનો છેલ્લા પાંચ હજાર વર્ષનો ઈતિહાસ. હસ્તપ્રત કોઈ વસ્તુ ઉપર લખેલી હોય છે. કાગળ, તાડપત્ર, ભૂર્જપત્ર, કપડાં, રેશમ કાપડ, સુતરાઉ કાપડ આ બધાં ઉપર હસ્તપ્રત લખેલી જોવા મળે છે. જૈન વિશ્વભારતી, લાડનૂ (રાજસ્થાન)માં સંશોધનકાર્ય કરતાં ડૉ. જગતરામ ભટ્ટાચાર્યે ‘પ્રશ્નવ્યાકરણ સંપાદનના કેટલાક પ્રશ્નો' એ વિશે વક્તવ્ય આપતાં કહ્યું, ‘પ્રશ્નવ્યાકરણ એ જૈન આગમ સાહિત્યનો વિષય છે. જૈન આગમોની સંખ્યા ઘણી મોટી છે. એમાં પણ ઘણા મતમતાંતર છે. પ્રશ્નવ્યાકરણ જે પુસ્તક રૂપે ઉપલબ્ધ થાય છે તેમાં બે બાબત છે. એક તો કર્મના આશ્રવની વાત છે. એમાં જ્યોતિષ અને મંત્ર-તંત્રના વિષ્ણુ છે. આગોમાં હિંસા પ્રકરણો વિશે કહ્યું કે, એમાં પાંચ પ્રકારની અહિંસાની વાત કરી છે, તેને ભગવતી એવું નામ આપવામાં આવ્યું છે. એલ. ડી. ઈન્સ્ટીટ્યૂટ ઑફ ઈન્ડોલોજીના નિયામક ડૉ. જિતેન્દ્ર શાહ જૈન આગમ ગ્રંથોના સંશોધન-સંપાદન વિશે વાત કરી. જૈન આગમ આખું જૈન સાહિત્ય, જૈન વિદ્યા અને જૈન શાસ્ત્રનો મૂળ સ્રોત છે. સાહિત્યની રચના ઘણાં વર્ષોથી થતી આવી છે. એટલા માટે જૈન આગમનું સંશોધન, સંપાદન ઘણું આવશ્યક છે. આ કાર્ય અત્યંત જટિલ અને દુષ્કર છે. આગમ ઉપર ટીકા લખનાર આચાર્ય અભયદેવસૂરિ નવાંગી ટીકા માટે પ્રસિદ્ધ છે. જેમણે નવ આગમોની બહુ વિસ્તૃત ટીકા લખવાની શરૂઆત કરી, ત્યારે તેમની સામે અનેક પ્રશ્નો ખડા થયા હતા. એનું બયાન આપતાં કહે છે કે અમારી પાસે કેટલી બધી વાચના છે, પુસ્તકો અશુદ્ધ છે, સૂત્ર અતિ ગંભીર છે અને ઘણાબધા મતભેદો છે. આગમના સંશોધનની આવશ્યકતા એટલા માટે છે કે તેમાં ઘણીબધી અશુદ્ધિઓ છે. મૂળ પાઠ મળી જાય તો સંશોધન માટે તે ઘણું આવશ્યક છે. પુર્ણ યુનિવર્સિટીના અધ્યાપિકા ડૉ. નલિની જોશીએ હસ્તપ્રત નેશનલ મિશન ફોર મેન્યુસ્ક્રિપ્ટના પૂર્વ ડાયરેક્ટર ડૉ. સુધા સંપાદનમાં પડતી મુશ્કેલીઓની વાત ઉદાહરણો સહિત સમજાવી. Page #272 -------------------------------------------------------------------------- ________________ ૨૦ પ્રબુદ્ધ જીવન ક્ટોબર ૨૦૧૦ તેમણે કહ્યું કે છેલ્લી સદીમાં ભારતીય વિદ્વાનો પ્રાકૃત અને જૈન નરસિંહ કે મીરા પછી સાઠ-સિત્તેર વર્ષ પછી; કબીર અને ગોરખ ધર્મ ઉપર કામ કરે છે. એમાંના થોડા પંડિત પરંપરાના છે. તેમણે પછી બસો વરસ પછીની હસ્તપ્રત મળતી હોય એ સમયગાળામાં કહ્યું કે જેન, પ્રાકૃત અને સંસ્કૃત બધાની થઈને આશરે સો જેટલી નરસિંહને આદ્યકવિનું બિરુદ, અલબત્ત તે પ્રથમ કવિ નથી જ પણ હસ્તપ્રતોનું સંપાદન થયું હશે. આદિકવિનું બિરુદ આપણે આપ્યું છે. નરસિંહ પહેલાં ઘણા સર્જકો ચિત્રમય હસ્તપ્રતો વિશે વાત કરતાં ભાંડારકર ઈન્સ્ટીટ્યૂટના ગુજરાતી ભાષામાં થયા છે. અનેક જૈન સર્જકોની રચનાઓ મળે મેન્યુસ્ક્રિપ્ટ કન્ઝર્વેશન વિભાગના આસિસ્ટન્ટ ક્યુરેટર ડૉ. શ્રીનંદ છે. હસ્તપ્રતોમાં પણ નરસિંહ મહેતા પહેલાંનો કોઈ જૈનેતર સર્જક બાપટે કહ્યું કે હસ્તપ્રત ઘણાં પ્રકારની હોય છે. જે હસ્તપ્રતમાં કે જેણે સંતસાહિત્યની, ભક્તિસાહિત્યની રચનાઓનું સર્જન કર્યું ચિત્રો છે તેની સંખ્યા પણ ઘણી મોટી છે. તેમણે ભીમબેટકાના હોય એની નોંધ આપણને મળતી નથી. ગુજરાતમાં આજે પણ ચિત્રોની વાત કરી. એ મેસોલેથિક યુગના ચિત્રો છે. કુષાણકાલના કેટલીક જગ્યાઓ અને કેટલાંક સંતસ્થાનકો એવા છે જ્યાં ચિત્રો વિશે પણ તેમણે વિગતે વાત કરી. ચિત્ર હસ્તપ્રતની વાત હસ્તપ્રતના પટારા પડ્યા છે. એ હસ્તપ્રતોની નોંધ આજ સુધી ક્યારેય થાય છે, ત્યારે પથ્થર ઉપર જે ચિત્ર થતાં હતાં તેની ટૅકનિક કોઈ કરવામાં આવી નથી. ધર્મસ્થાનક અને સંતસ્થાનકમાં આ જુદી નહોતી. ૧૯મી સદીમાં આપણે ત્યાં ઓઈલ કલર નહોતા, હસ્તપ્રતોને પૂજનીય માનવામાં આવે છે. ભારતીય સંતોની ભારતમાં ચિત્રની જે દૈનિક હતી તે એક જ હતી. એમાં માત્ર રંગો રચનાઓ ગુજરાતીકરણ પામીને આપણે ત્યાં આવી છે. ઉમેરાતા ગયા. ચિત્રમાં જે રંગો વપરાયા છે તે વેજિટેબલ રંગો છે. સંતસાહિત્યના હસ્તપ્રતની કોઈ નકલ મળતી નથી. આ લુપ્ત થઈ એ માન્યતા ખોટી વાત છે કે વેજિટેબલ કલરો એસિડિક હોય છે. રહેલી વિદ્યાને જાળવીને રાખવાનું કામ ભવિષ્યની પેઢીએ કરવાનું વેજિટેબલ કલર હોય, તો આટલા વર્ષો સુધી ટકે નહીં. આ બધા છે. ખરેખર તો મિનરલ કલર જ છે. પ્રાચ્યવિદ્યામંદિરમાં ૨૭ વર્ષથી સંશોધનના કામ સાથે જોડાયેલા ક્યાંક એવું પણ જોવા મળ્યું કે વિષય અને ચિત્ર વચ્ચે સામ્ય ન ડો. એમ. એલ. વાડેકરે કહ્યું કે, ઓરિએન્ટલ ઈન્સ્ટીટ્યૂટમાં હોય. એ જરૂરી નથી કે જે મેટર હોય, તેનું જ ચિત્ર બને. નવમી- ૩૦,૦૦૦ જેટલી હસ્તપ્રતો છે. વિવિધ પ્રકારની આ હસ્તપ્રતો દસમી શતાબ્દીથી હસ્તપ્રતમાં ચિત્રો જોવા મળે છે. હસ્તપ્રતમાં જુદા જુદા કાગળ અને તાડપત્ર ઉપર લખાયેલી હસ્તપ્રતો છે. ૧૨૫ ચિત્ર માટે જગ્યા પણ છોડવામાં આવતી હતી. તેમણે વિવિધ જેટલી સચિત્ર હસ્તપત્રો છે. રૈદ્ધ-એટલે હાથે લખેલી હોય તે; હસ્તપ્રત અને ચિત્રો વિશે વાત કરીને કહ્યું કે હસ્તપ્રતમાં અદ્રદ્દ એટલે લેખ-લેખન, ડુ-એનું શાસ્ત્ર. આમ તેમણે આલેખાયેલા ચિત્રો દ્વારા જે તે સંસ્કૃતિનો અભ્યાસ થઈ શકે છે. તે પ્રુદ્ધમઠદ્રદ્યુઠ્ઠઘ્નો અર્થ સમજાવ્યો. હસ્તપ્રત-હસ્તલેખનનો અર્થ વખતે હસ્તપ્રતમાં દોરાયેલા ચિત્રો કલ્પનાથી દોરવામાં આવતા કોઈક વ્યક્તિ દ્વારા લખાયેલું. લહિયા, લેખક અને કર્તા આ ત્રણે હતા. હસ્તપ્રતમાં જે વિષય હોય છે, તે ઘણો મહત્ત્વનો હોય છે. જુદી-જુદી વ્યક્તિઓ છે. આખા ભારતમાં જુદી જુદી લિપિઓ મળે તત્કાલીન સંસ્કૃતિ માટે પણ ચિત્રોનું અધ્યયન મહત્ત્વપૂર્ણ ગણાય. છે. આ સેમિનારની એક વિશેષતા એ રહી કે એમાં માત્ર જૈન બી.એલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડોલોજી, દિલ્હી સાથે સંકળાયેલા હસ્તપ્રતો અને અન્ય હસ્તપ્રતો વિશે ચર્ચા કરવા ઉપરાંત અત્યાર ડૉ. બાલાજી ગનોરકરે ‘હસ્તપ્રત કેટલોગિંગ અને ઈલેકટ્રોનિક સુધી ઉપેક્ષિત રહેલા એવા સંત સાહિત્યની હસ્તપ્રતો, ચારણી સંશોધનો’ વિશે એમના વ્યાખ્યાનમાં હસ્તપ્રત મેળવવામાં કેટલી હસ્તપ્રતો અથવા તો ફારસી હસ્તપ્રતોની એ વિષયના તજ્જ્ઞોએ મુશ્કેલી પડે છે, તેની વાત કરીને તેના સંરક્ષણ અંગે જણાવ્યું હતું. રજૂઆત કરી અને કેટલીક અત્યંત ઉપયોગી અને રસપ્રદ માહિતી હસ્તપ્રતનું વ્યવસ્થિત રીતે ડિજિટલાઈઝેશન થાય તો તેનો સારી એમની પાસેથી સાંપડી. સંતવાણી, લોકવાણી અને ભજનવાણીના રીતે ઉપયોગ થઈ શકે. તે વાંચવા યોગ્ય થઈ શકે. કાશ્મીરથી લઈને જાણકાર શ્રી નિરંજન રાજ્યગુરુએ કહ્યું કે આપણે સહુ કન્યાકુમારી સુધી અને કામરૂથી કચ્છ સુધી દેશમાં જે ૧૭-૧૮ હસ્તપ્રતવિદ્યાના મરમીઓની વચ્ચે બેઠા છીએ. સંતસાહિત્યનું લિપિઓ છે તે આજે પણ પ્રચલિત છે. એનું સ્વરૂપ સમયે સમયે સંકલન અને સંશોધન ઘણા સમયથી થતું આવ્યું છે. જેન હસ્તપ્રત બદલાતું રહ્યું છે. એમણે હસ્તપ્રત-સંશોધનમાં સ્કેનિંગ, ભંડારોમાં જૈનેતર કવિઓની ઢગલાબંધ રચનાઓ સચવાયેલી પડી ડિજિટલાઈઝેશન વગેરેની વિશેષતા અને મર્યાદાઓ બતાવી હતી. છે, પણ એની સૂચિ આપણને મળતી નથી. અસંખ્ય સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના અધ્યક્ષ અને પૂર્વ હસ્તપ્રતભંડારોમાં અસંખ્ય પદસંગ્રહો એવા પડ્યા છે કે જેમાંની કુલપતિ ડૉ. બળવંત જાનીએ ચારણી સાહિત્ય વિશે વાત કરતા સામગ્રીની નોંધ કોઈ પણ હસ્તપ્રતભંડારની સૂચિમાં થઈ નથી. કહ્યું કે તેઓને લહિયાઓ પાસે લખાવવાની વૃત્તિ નહોતી અને Page #273 -------------------------------------------------------------------------- ________________ ક્ટોબર ૨૦૧૦ પ્રબુદ્ધ જીવન ૨૧. એવી શક્તિ પણ નહોતી. ચારણી સાહિત્યમાં હસ્તપ્રતની નકલ ગુજરાતી ભાષાની હસ્તપ્રતોની વાત કરી. ભારતમાં ચાલીસ લાખ બહુ બહુ તો એનો પુત્ર કરે, ભાણેજ કરે, ભત્રીજો કરે, ભાઈને હસ્તપ્રતો છે અને ગુજરાતમાં દસ લાખ હસ્તપ્રતો છે. એમાં સંસ્કૃત, પણ નકલ કરવા ન આપે. એ રજૂ કરીને એને રાજા પાસેથી ઈનામ પ્રાકૃતથી માંડી બધી પ્રાદેશિક ભાષાઓની અનેકવિધ વિષયો મેળવવાનું હોય. આ કવિઓ પોતાની હાથલખાણની કૃતિઓ ધરાવતી હસ્તપ્રતોને આવરી લેવાઈ છે. એમાં જૈન હસ્તપ્રતો ચાર કોઈની પણ પાસે ન જાય તેની તકેદારીઓ રાખતા હતા. આ લાખ હોવાનું અંદાજાયું છે. એમણે કહ્યું કે હસ્તપ્રત-સંપાદન એ ચારણી સાહિત્યની એક વિશિષ્ટ પરંપરા છે. ચારણી સાહિત્યની કેવળ એક કાગળ ઉપરથી બીજા કાગળ ઉપરનો માત્ર ઉતારો નથી. મોટાભાગની હસ્તપ્રતો કર્તાના હસ્તાક્ષરમાં લખાયેલી મળે છે લિયંતરની આ પ્રક્રિયા પૂરી સજ્જતા અને ક્ષમતા માંગી લે છે. અથવા તો એના સંતાન કે વંશજો દ્વારા લખાયેલી મળે છે. બીજી- હસ્તપ્રત-સંપાદનની એક ચોક્કસ શિસ્ત છે. સંપાદકે સર્જકની મૂળ ત્રીજી પેઢીના સંતાનો દ્વારા લખાયેલી જોવા મળે છે. પછી પરંપરા રચનાની પ્રક્રિયાની નિકટતમ પહોંચવાનું છે. સૂચિઓની લુપ્ત થયેલી છે. ત્રણસો-ચારસો વર્ષની જ પરંપરા આપણી પાસે અનુક્રમણિકાની પદ્ધતિઓ પણ અલગ અલગ પ્રકારની હોય છે. સચવાયેલી છે. કર્તાના સંદર્ભે, લેખનના સંદર્ભે ચારણી સાહિત્ય તેમણે “વસુદેવહિંડી’ અને ‘બૃહત્કથા' વિશે વિસ્તારથી ચર્ચા કરી. જુદું તરી આવે છે. ચારણ કવિઓએ જે કૃતિઓ રચી તે પોતે પાઠ લહિયાની કલમે ક્યારેક કોઈ અક્ષર લખવાનો રહી જતો હોય છે. કરવા માટે રચી છે. ચારણી હસ્તપ્રત-લેખનની મોટી વિશેષતા એ ક્યારેક બેવડાઈ જતો હોય છે. ક્યારેક અક્ષરો આડાઅવળા ક્રમે છે કે ચારણી હસ્તપ્રતમાં ઢાળ અને રાગ છે. રાસમાં આખું કડવું ગોઠવાતા હોય છે. આગલી પ્રતનો પાઠ ન ઉકેલાતાં તેઓ પોતાની એક જ રાગમાં કે ઢાળમાં ચાલે, ચારણી સાહિત્યમાં એવું નથી. રીતે પણ ગોઠવતા હોય છે. પાઠ-પસંદગીમાં પ્રાસ પણ મહત્ત્વના અહિંયા તો વિષયની રજૂઆતમાં ભાવના પલટા સાથે છંદ પરિવર્તન બનતા હોય છે. કૃતિના અંતિમ ભાગમાં રચનાવર્ષ આપવાની આવે છે. એક કૃતિમાં પચીસ-ત્રીસ જેટલા છંદો હોય. કોઈ ચારણ પ્રણાલી છે. કવિ એવો નથી જેણે સિત્તેર-એંસી છંદો પ્રયોજ્યા ન હોય. છંદનું ગુજરાત વિદ્યાપીઠના ઉર્દૂ, પર્શિયનના અધ્યક્ષ ડૉ. મોહિયુદ્દીન પુનરાવર્તન થાય. ભાવાનુરૂપ સાથે છંદો પલટાય એ ચારણી બૉમ્બેવાલાએ તેમના વક્તવ્યમાં કહ્યું કે, આરબને સહુથી જૂનો સાહિત્યના લેખનનું-સર્જનનું વિશિષ્ટ પાસું છે. કોઈ એક રાગમાં સંબંધ ગુજરાતની સાથે છે. પહેલાના જમાનામાં લોકો પરદેશ કે ઢાળમાં આખું કડવું ચાલતું નથી. સંસ્કૃતના અક્ષરમેળ-માત્રામેળ જતા, ત્યારે ઈલ્મી પુસ્તક લઈને જતા. શેખ અહમદ હજરત ગંજબા છંદો નહીં, પણ ચારણી છંદો, ડિગળી છંદો જોવા મળે. આ સર્જકો ખટ્ટને મળવા માટે ઈરાનથી આવ્યા, ત્યારે એક ઊંટ ઉપર એમનો પાસે એમનું છંદશાસ્ત્ર અલગ છે. ડિંગળી છંદ નાદ ઉપર આધારિત સામાન હતો અને બીજા ઊંટ ઉપર પુસ્તકો હતા. એ હસ્તપ્રતો છે. ૧૭મી સદી પછી વિવિધ પ્રાદેશિક ભાષામાં સાહિત્ય રચાતું અરબી-ઉર્દૂ-ફારસીમાં લખેલી હતી. એ કોઈ મુસલમાનની વિરાસત થયું. આપણે ત્યાં જે અલંકારો મળે છે તેથી વધારે આઠ-દસ જેટલા નહોતી. તે હિન્દુસ્તાનની વિરાસત હતી. અલંકારો ચારણી સાહિત્યમાં મળે છે. ચારણી સાહિત્યમાં યમક શ્રી ભો. જે. વિદ્યાભવનના કાર્યકારી નિયામક ડૉ. આર. ટી. અલ કારના આઠ-દસ પેટાપ્રકારો મળે છે. અલ કારનો પ્રચુર સાવલિયાએ કહ્યું કે, હસ્તપ્રતો એકઠી કરવાની કાર્યવાહી ૧૮૪૮થી વિનિયોગ કોઈ સાહિત્યમાં હોય તો તે ચારણી સાહિત્યમાં થયો શરૂ થયેલી. ૧૯૩૯માં સંકલિત યાદી વિદ્યાભવન દ્વારા બહાર પાડવામાં આવી છે. હિંદુ, જૈન, બૌદ્ધ ધર્મની હસ્તપ્રતો ભો. જે. પ્રાકૃત અને અપભ્રંશના વિદ્વાન ડૉ. રમણીકભાઈ શાહે હસ્તપ્રત વિદ્યાભવનને મળતી રહી. તેમાં ચિત્રિત અને અચિત્રિત હસ્તપ્રતો ઉપરથી પ્રાકૃત ગ્રંથોનું સંપાદન કઈ રીતે થઈ શકે–ખાસ કરીને પણ હતી. વીસ હજારથી વધુ હસ્તપ્રતો ભો. જે. વિદ્યાભવનમાં જળવાયેલી કથાગ્રંથ અને તે પણ લાંબા કથાગ્રંથના સંપાદનમાં કઈ કઈ છે. એમાં ખાસ કરીને જ્યોતિષ, ખગોળશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્રની મુશ્કેલીઓ, સમસ્યાઓ આવે છે તેની વાત વિગતે કરી. હસ્તપ્રતો પણ છે. દુર્ગાસપ્તસતીની ત્રણ વિષયોને લગતી હસ્તપ્રતો વસ દેવહિંડી’નો સૌ પ્રથમ તેમણે પરિચય આપ્યો. ભારતીય છે જે અદ્વિતીય કહી શકાય. સાહિત્યમાં કેટલાક ગ્રંથોની સમીક્ષિત આવૃત્તિઓ થઈ, તે ડૉ. કનુભાઈ શેઠે ગુજરાતના હસ્તભંડારો વિશે વાત કરતાં સીમાચિહ્નરૂપ ગણાય છે. ઓરિએન્ટલ રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટ, કહ્યું કે હસ્તપ્રતની પરંપરા જૂની છે. ખાસ કરીને ગુજરાતમાં વડોદરામાંથી થયેલ રામાયણની આવૃત્તિ, ભો. જે. વિદ્યાભવનની પાંચમી-છઠ્ઠી સદીમાં જે દેવર્ષિગણીની પ્રથમ વાચના ગુજરાતના ભાગવતની આવૃત્તિ આ જૈનેતર સંસ્કૃત ગ્રંથો છે. સંસ્કૃત અને પ્રાકૃત રાજવીઓ સિદ્ધરાજ અને કુમારપાળે લહિયાઓ રોકીને અનેક ગ્રંથો ગ્રંથોમાં રહેલો પાયાનો તફાવત દૃષ્ટાંત સહિત દર્શાવ્યો હતો. ઉતરાવ્યા અને તૈયાર કરીને અનેક જગ્યાએ એ મોકલ્યા. ગુજરાતમાં ગુજરાતીના નિવૃત્ત પ્રાધ્યાપક ડૉ. કાંતિભાઈ શાહે મધ્યકાલીન ખાસ કરીને બે પ્રકારના ભંડારો છે. એક વ્યક્તિગત ભંડાર અને Page #274 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨ પ્રબુદ્ધ જીવન ક્ટોબર ૨૦૧૦ બીજે સાંઘિક ભંડાર. દેશમાં ગુજરાત અને રાજસ્થાન બે રાજ્યોમાં થાય છે. આ લિપિનો દરેક અક્ષર એક જ ધ્વનિનું ઉચ્ચારણ કરે છે વધારે હસ્તપ્રતભંડારો છે. એટલે સમજવામાં તે સરળ છે. તેમણે બ્રાહ્મી લિપિની વિશેષતાઓ ભો. જે. વિદ્યાભવનના ભૂતપૂર્વ નિયામક ડૉ. ભારતીબહેન પણ બતાવી. શેલતે ‘ઇતિહાસ અને સંસ્કૃતિના સ્ત્રોત : શિલાલેખો અને હસ્તપ્રતો” ડૉ. રતન પરીમૂએ કર્ણદેવ સોલંકી, હેમચંદ્રાચાર્ય, વસ્તુપાળ, વિશે કહ્યું કે કોઈ પણ દેશ, સંસ્કૃતિ કે પ્રદેશના પ્રમાણિત ઇતિહાસનું જૈન આચાર્યો, પેથડ શેઠ આ બધાંના સમયગાળા દરમિયાન નિરૂપણ એ પ્રદેશની સાધનસામગ્રીના અન્વેષણ, અધ્યયન અને રચાયેલી સચિત્ર હસ્તપ્રતો વિશે વિગતે વાતો કરી. સંશોધન પર આધારિત હોય છે. અભિલેખો અર્થાત્ શિલા, ધાતુ કાર્યક્રમના સમાપનમાં ડૉ. શ્રીનંદ બાપટ, ડૉ. બાલાજી ગનોરકર જેવા ટકાઉ પદાર્થો ઉપર કોતરેલાં લખાણો હસ્તપ્રતસ્વરૂપ અને શ્રી મનોજ જૈને આ કાર્યક્રમની સફળતાની પ્રસન્નતા વ્યક્ત સાહિત્યિક સાધનોની જેમ વ્યક્તિવિશેષો, ઘટનાવિશેષો અને કરી. ડૉ. ચન્દ્રકાન્ત શેઠે પણ હસ્તપ્રતવિદ્યાના સેમિનાર વિશે તેમના સ્થળવિશેષો વિશે વિપુલ માહિતી પૂરી પાડે છે. અભિલેખો અને વિચારો પ્રગટ કર્યા. તેમના હસ્તે દરેકને સર્ટિફિકેટનું વિતરણ કરાયું. પ્રાચીન હસ્તપ્રતોમાં લિપિના મરોડ અને ભાષાસ્વરૂપ જળવાયેલાં જોવા ત્રણ દિવસ ચાલેલા આ સેમિનારના અંતે ઈન્સ્ટીટ્યૂટ ઓફ મળે છે. જુદા જુદા સમયમાં થયેલા રાજાઓએ શિલાલેખો, તામ્રપત્રો જૈનોલોજીના ટસ્ટી શ્રી નેમુભાઈ ચંદરયાએ જે વિદ્યાર્થીઓ એમ.ફિલ. કરાવ્યાં તેનો સવિસ્તર પરિચય કરાવ્યો. અને પીએચ.ડી.માં સંશોધન કરવા માંગતા હોય તેમને શિષ્યવૃત્તિ ડૉ. કલ્પના શેઠે જણાવ્યું કે ભારતની બહાર રહેલી હસ્તપ્રતો આપવાની પણ જાહેરાત કરી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રીમતી ઘણા વિવિધ વિષયો સાથે સંકળાયેલી છે. તેમણે વિવિધ વિષયો મીનાક્ષીબહેન ઠાકરે કર્યું. જેવા કે કથાસાહિત્ય, સ્તોત્ર સાહિત્ય, વિધિ-વિધાન, તીર્થસાહિત્ય, ગુજરાતમાં પહેલી વાર આવો વ્યાપક ધોરણે અને આટલી બધી વ્યાકરણ સાહિત્ય, છંદસાહિત્ય આમ અનેક વિષયોની હસ્તપ્રતો સંસ્થાઓના સહયોગથી હસ્તપ્રતવિદ્યાઓનો પરિસંવાદ યોજાયો. સચવાયેલી છે. ભારત બહાર જળવાયેલા જૈન હસ્તપ્રત-સંગ્રહ અને આમાં જૈન વિશ્વભારતી (લાડનું), ભોગીલાલ લહેરચંદ ઈન્સ્ટીટ્યૂટ સૂચિકરણની પણ તેમણે વાત કરી. (દિલ્હી), પ્રાચ્યવિદ્યામંદિર (વડોદરા), એલ.ડી. ઈન્સ્ટીટ્યૂટ ઑફ ડૉ. વિજય પંડ્યાએ ‘વાલ્મીકિ રામાયણ : સમીક્ષિત આવૃત્તિ, ઈન્ડોલોજી, એલ. ડી. મ્યુઝિયમ (અમદાવાદ), મહાવીર આરાધના કેટલાંક પ્રશ્નો' એ વિષયની વાત કરી. તેમણે કહ્યું કે સમીક્ષિત કેન્દ્ર (કોબા), સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, પુણે યુનિવર્સિટી, ગુજરાત આવત્તિની એક સમસ્યા ઉપયોગમાં લીધેલી હસ્તપ્રતોની છે. યુનિવર્સિટી, ભો. જે. વિદ્યાભવન અને આંતરરાષ્ટ્રીય જૈન વિદ્યા ભારતીય ભાષામાં પણ આ જ વિષય ઉપરની હસ્તપ્રતો વિશે પણ કેન્દ્ર (ગુજરાત વિદ્યાપીઠ) એમ બધી સંસ્થાઓના વિદ્વાનો એક મંચ વાત કરતા ગયા. તેમણે જુદા જુદા કાંડના પ્રસંગોને ઉદાહરણ સહિત પર એકત્રિત થયા એમ એમના જ્ઞાનનો લાભ મળ્યો. સમજાવ્યા. ત્રણ દિવસ ચાલેલા આ સેમિનારના અંતે ઈન્સ્ટીટ્યૂટ ઓફ ડૉ. દીનાનાથ શર્માએ “ભારત મેં નૈરવનપરંપરા' એ વિષય ઉપર જૈનોલોજીના ટ્રસ્ટી શ્રી નેમુભાઈ ચંદરયાએ હસ્તપ્રતવિદ્યા પર વાત કરતાં કહ્યું કે ભારતમાં લેખનપરંપરા બહુ પ્રાચીન છે. મહાનિબંધ લખનારને નિષ્ણાતો દ્વારા જરૂરી કાર્યવાહી કર્યા રાજસ્થાનના અજમેર જિલ્લાના બડાલી ગામમાંથી સૌથી પ્રાચીન બાદ બે વર્ષ સુધી મહિને રૂ. ૧૫૦૦/- ની શિષ્યવૃત્તિ આપવાનું લેખ મળ્યો છે. ઈ. સ. બીજી શતાબ્દીમાં ભોજપત્ર પર “સંયુક્તાગમ' જાહેર કર્યું. જુદી જુદી સંસ્થાઓને પણ એમ.ફિલ. અને પીએચ.ડી. નામનો ગ્રંથ લખાયેલો મળે છે અને કાગળ પર લખાયેલા ચાર કરવા માંગતા વિદ્યાર્થી માટે બીજી સંસ્થાઓ એ આ સંસ્થાને સંસ્કૃત ગ્રંથ મળે છે. હસ્તપ્રત માં કલવા જણાવ્યું. આ સંસ્થા રસ ધરાવતા | ડૉ. શ્રીનંદ બાપટે હસ્તપ્રતની જાળવણી કેવી રીતે કરવી તે સંદર્ભે વિદ્યાર્થીઓને મોકલશે. આ સમગ્ર કાર્ય માટે શ્રી નેમુભાઈ વાત કરી. હસ્તપ્રતને રાખવા માટે ભાંડારકર ઈન્સ્ટીટ્યૂટમાં કબાટની ચંદરયા અને ડૉ. કુમારપાળ દેસાઈએ અથાગ મહેનત કરી હતી રચના ખાસ કરી છે. ૮ થી ૯ ઇંચના પથ્થર પર કબાટ રાખવામાં અને તેઓના દ્વારા ૧૫ દિવસનો તાલીમ શિબિર થોડા સમયમાં આવે છે. તેમણે કહ્યું કે ઊધઈ, ફૂગ, જીવજંતુ, ધૂળ, હવામાન થશે. જેનું આયોજન થઈ રહ્યું છે. વગેરેથી શક્ય તેટલી તેને આરક્ષિત રાખવી જોઈએ. * * * શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્રમાં ઘણાં વર્ષોથી કાર્યરત શ્રી ૯, વૃંદાવન, એસ. બી.આઈ.ઓ. સોસાયટી, મનોજ જૈને લિપિનો વિકાસ અને વૈવિધ્ય વિશે વાત કરી. તેમણે ભાવસાર હોસ્ટેલ સામે, કહ્યું કે વર્તમાન સમયમાં સહુથી પ્રાચીન બ્રાહ્મી, ખરોષ્ઠી અને ગ્રીક નવા વાડજ, અમદાવાદ-૩૮૦૦૧૩. લિપિ મળે છે. એમાં ભારતમાં બ્રાહ્મી લિપિનો ઉપયોગ વિશેષ મો. ૦૯૮૭૯૨૭૮૮૨૭. Page #275 -------------------------------------------------------------------------- ________________ આંક્ટોબર ૨૦૧૦ પ્રબુદ્ધ જીવન મહાવીરકથા શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્રના પ્રેરક પૂજ્ય શ્રી આત્માનંદજીનો અભિપ્રાય 'સવ્વુતાનાં ગુગળા, વીષયારે પ મૌનમ્' મહાપુરૂષોનું પવિત્ર અને પ્રેરણાદાયી વનચરિત્ર આપણાં જીવનને ઉર્ધ્વગામી બનાવે છે. Lives of great men all remind us to make our lives sublime, મહાપુરુષોના જીવનચરિત્રો આપણે અવશ્ય વાંચવા જોઈએ. આપણા દેશમાં રામાયા, હનુમાનકથા તેમજ શ્રીમદ્ ભાગવત જેવી કથાઓ અનેક સૈકાઓથી ચાલતી આવી છે. આ કથાઓના માધ્યમથી જનમાનસની વૃત્તિઓ, દુર્ગુર્ગાથી પરાક્રમુખ થઈ સદ્ગુણી તરફ વળે છે. ભારતીય સંસ્કૃતિના મૂલ્યો અને પરંપરા જાળવી રાખવામાં આવી કથાઓએ મોટું યોગદાન આપેલ છે. આજે પાશ્ચાત્ય સંસ્કૃતિના પ્રભાવ હેઠળ આપણા દેશમાં માત્ર અર્થ અને કામરૂપી પુરુષાર્થની પ્રધાનતા વધી હ છે, સ્વાર્થવૃત્તિ અને સંકુચિતતા ચોમેર દષ્ટિગોચર થાય છે, જીવનમાંથી નીતિ, સદાચાર, પ્રામાણિકતા જેવા મૂલ્યોનો હ્રાસ થઈ રહ્યો છે, ભારતીય સંસ્કૃતિ મૃતપ્રાયઃ બની ગઈ છે તેવા સંજોગોમાં મહાપુરુષોના જીવનના કથામૃતનું લોકોને પાન કરાવવામાં આવે તો ભારતીય સંસ્કૃતિની પરંપરા અને મૂલ્યોનું સંરક્ષણ થાય. પ્રખર ચિંતક અને સમર્થ સર્જક પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈની હૃદયસ્પર્શી વાણીમાં હતી. બે ભાગ, બે દિવસ અને કુલ પાંચ કલાકમાં પ્રસરેલી તત્ત્વ અને સ્તવનના સંગીતથી વિભૂષિત આ અનેરી મહાવીર કથાની બે ડી.વી.ડી. જિજ્ઞાસુઓની ઈચ્છાથી તૈયાર થઈને પ્રકાશિત થઈ ગઈ છે. તજજ્ઞો દ્વારા તૈયાર થયેલી આ ડી.વી.ડી. એક જ મહિનામાં દેશ-પરદેશના અનેક જિજ્ઞાસુઓએ પોતાના ચિંતન ખંડમાં વસાવી છે. જે મહાનુભાવોએ જોઈ છે, એમણે આ ડી.વી.ડી.ના ચિંતનને માણ્યું છે અને પ્રસંશા કરી છે. આ ચિંતનાત્મક દૃશ્ય-શ્રાવ્ય ડી.વી.ડી. પોતાના પરિવાર માટે વસાવવી, મિત્રો અને અન્ય પરિવારજનોને એ ભેટ આપવી એ જૈન શાસનની મહાન સેવા છે, અને મહાવીર વાણીના ચિંતન પ્રચારનું પુણ્ય કર્મ છે. વસ્તુની પ્રભાવના ક્ષણજીવી છે. વિચારની પ્રભાવના ચિરંજીવ છે. પ્રત્યેક જૈન કુટુંબમાં આ ડી.વી.ડી. હોવી એ ધર્મપ્રિયતા અને જૈન ધર્મના સંસ્કારનો પૂરાવો છે. જ્ઞાન પ્રભાવના જ પ્રભાવક પ્રભાવના છે. સભ્યજ્ઞાન, સમ્યચારિત્ર અને સમ્યક્દર્શનની પ્રાપ્તિ આવા મહાવીર વિચારથી જ થાય. ‘મહાવીર કથા' ડી.વી.ડી. શ્રી મુંબઈ જૈન યુવક સાતિગિત ક મહાવીરક્થા |ડર પરમા માની કથા OND PART શ્રી મુંજી Ed Ro તા કુલ સુધ પ્રત્યેક જૈન છાત્રાલયો અને શાળા-કૉલેજોએ આ ડી.વી.ડી. દ્વારા પોતાના યુવા વિદ્યાર્થીઓને આ મહાવીર ચિંતનનું દર્શન કરાવવું જોઈએ. આવા સંજોગોમાં પદ્મશ્રી ડૉ. કુમારપાળભાઈ દેસાઈએ શરૂ કરેલ મહાવીરકથા આ યુગની એક તાતી જરૂર છે અને તે ખૂબ પ્રેરણાદાયક બને તેમ છે. ભક્તિસંગીત સાથે ભગવાન મહાવીરના જીવનચરિત્રનું સુંદર, આબેહુબ વર્ણન રોચક અને લોકમાનસને અનુકૂળ આવે એવું છે. અન્ય વર્તમાન આચાર્યો અને જિનશાસન પ્રભાવક મહાપુરુષોનો અભિપ્રાય લેવો અને તેને હજુ વધારે રોચક બનાવવી. મારા ખ્યાલ મુજબ આ રીતે મહાવીરકથાને પ્રસ્તુત કરવાનું સૌ પ્રથમ શ્રેષ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ અને આદરણીય ડૉ. કુમારપાળભાઈને જાય છે; જે બદલ તેઓશ્રીને અને એ સંસ્થાને અનેકશઃ ધન્યવાદ ઘટે છે. આદરણીય ડૉ. કુમારપાળભાઈ દેસાઈ અને શ્રી મુંબઈ જૈન યુવક સંઘે આદરેલ 'મહાવીરકથા'ના સુંદર મિશનનો વધુ ને વધુ વ્યાપ થાય અને તેના દ્વારા લોકોમાં ભગવાન મહાવીર પ્રત્યે ભક્તિભાવની વૃદ્ધિ થાય તેવા અંતરના શુભાશિષ પાઠવું છું. શ્રી મુળાાં જે મ સ નિમિત મહાવીરકથા ભર પ્રમાણમાં ખેતી કરવી OD PART 2 શ્રી મુંબઇ જૈન યુવા સા 94043 Rose ૨૩ -આત્માનંદ તા. ૩-૮-૨૦૧૦ ઉપાશ્રયમાં નજઈ શકતા અને જૈન પુસ્તકોના વાંચન માટે સમય ન ફાળવી શકતા જૈન શ્રાવક-શ્રાવિકાને ઘર બેઠાં મહાવીર જીવન અને ચિંતન ના ડી.વી.ડી. પીરસે છે મહાવીર કથાના દૃશ્યને નિહાળો અને વાણીનું શ્રવણ કરી મહાવીરને જાણો, માનો અને પામો. બે ડી.વી.ડી.ના સેટનું દાન/ અમારું સરનામું પાના નં. ૩ ઉપર આપેલું છે. ફોન નં.: 022-23820296 - 022-2056428. ધન્યવાદ. મુલ્ય રૂા. ૨૫૦/- પરદેશ માટે ૨૦ યુ.એસ.ડોલર શ્રી જૈન યુવક સંધના આજીવન સભ્યો. પેનશ્રીઓ, જૈન છાબાલયો પુસ્તકાલયો અને સંધોને ૨૦% ડિસ્કાઉન્ટ. દા સેટ ખરીદનારને એક સેટ વિના મૂલ્યે પ્રભાવના સ્વરૂપે આપવામાં આવશે. બેંક ઓફ ઈન્ડિયાની ભારતની કોઈ પણ શાખામાં શ્રી મુંબઈ જૈન યુવક સંઘ - પ્રાર્થના સમાજ બ્રાંચ - મુંબઈ. ખાતા નં. ૦૦૩૯૨૦૧૦૦૦૨૦૨૬૦ માં ક્રમ ભરી એ સ્લીપ અમને મોકલશો એટલે આપને ઘેર બેઠાં અમે આપની ઈચ્છિત ડી.વી.ડી. મોકલીશું, પ્રમુખ, શ્રી મુંબઈ જૈન ક સંઘ Page #276 -------------------------------------------------------------------------- ________________ ૨ ૪ પ્રબુદ્ધ જીવન ક્ટોબર ૨૦૧૦ શ્રી જૈન વર્લ્ડ જૈન જગતની અપેક્ષાઓને સંતોષતું માસિક જૈન પત્રકારિત્વનો ઇતિહાસ ૧૫૦ વર્ષથી પણ જૂનો છે. સન સુઘડ તો છે જ. ‘ઇન્ડિયા ટુ ડે’ કે ‘ચિત્રલેખા’ જેવું આંતર-બાહ્ય ૧૮૫૯માં અમદાવાદથી પ્રથમ જૈન માસિક “જૈન દીપક' પ્રગટ સોંદર્યની સૂઝબૂઝ પ્રગટ કરતું રંગબેરંગી અને આકર્ષક છે. પ્રથમ થયું. ૧૯૮૨ સુધી ૬૦૦ જૈન પત્રો હતા. આ જૈન સામયિકો અંકમાં ૬૬ પાના, જાહેરખબરો ખરી, પણ જાહેરખબરોની ગુજરાતી, અંગ્રેજી, ઉર્દૂ, હિંદી, કન્નડ, તામિલ, બંગાળી, મરાઠી ગોઠવણી એવી કે વાચન ક્ષતિ થાય નહિ. અને સંસ્કૃત ભાષામાં, આમાંના કેટલાંક દૈનિક, સાપ્તાહિક, સમગ્ર માસિકની ભાષા સાદી, સરળ, અંગ્રેજી શબ્દોના ઝૂમખાં પાક્ષિક, માસિક, ત્રિવાર્ષિક અને વાર્ષિક હતા. વર્તમાનમાં પણ સાથે, જેથી નવી પેઢીને એમાંના વિચારો તરત જ સમજાઈ જાય વિવિધ ભાષામાં અનેક જૈન સામયિકો પ્રકાશિત થઈ રહ્યાં છે. આ અને મગજ-બુદ્ધિમાં ઉતરી જાય. “જૈન વર્લ્ડ' એ અંગ્રેજી નામની બધા પત્રોમાં કેટલાંક વિવિધ સંપ્રદાય અને સંસ્થાના મુખપત્ર તેમજ આગળ સંસ્કૃત શ્રી અક્ષર-શબ્દ મૂકી એક સંસ્કારને પ્રગટ કરે છે, કેટલાંક પૂ. સાધુ ભગવંતો પ્રેરિત અને સંચાલિત હતા–છે. સાથોસાથ સૂત્રમાં “ગ્લોબલ જૈન સમાજનો પ્રખર અવાજ' એ જૂન ૧૯૯૦માં યોગ પ્રાચાર્યા વિદુષિ ગીતા જૈનના પરિશ્રમથી પ્રારંભના અંગ્રેજી શબ્દ અને પછી યોજાયેલા “પ્રખર અવાજ' આ પ. પૂ. આચાર્યદેવ શ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી મ. સા.ની પ્રેરણાથી, શ્રી શબ્દોમાં આ મેગેઝિન પોતાનો પત્રકાર ધર્મ પ્રગટ કરી દે છે. “સમસ્ત ચિત્તરંજન ડી. શાહના અધ્યક્ષસ્થાને શ્રી કુમારપાળ વી. શાહ, જૈન સમાજનું પ્રતિનિધિરૂપ મેગેઝિન' આ સૂત્ર પણ પ્રથમ પાને કલિકુંડ તીર્થ ધોળકામાં પ્રથમ અખિલ ભારતીય જૈન પત્રકાર શ્રી તિલક જેવું શોભે છે અને પોતાની આઇડેન્ટીટી પણ સ્પષ્ટ કરે પરિષદનું આયોજન કર્યું હતું, જેમાં વિવિધ ભાષાના ૩૦૦થી છે. પ્રથમ અંકમાં પ્રગટ થયેલ મુલાકાતો આ અંકનું શિરમોર વધુ જૈન પત્રકારો એકત્રિત થયાં હતાં. આકર્ષણ છે. નોબેલ પ્રાઈઝ વિજેતા બૌદ્ધ ધર્મ ગુરુ દલાઈ લામા ઉપર જણાવેલ જૈન સામયિકોમાં અલગ અને વિશિષ્ટ સ્થાન સાથે જૈન ધર્મની ચર્ચા, જિન શાસનના ધ્રુવ તારક સમાન પૂ. પામતું “શ્રી જૈન વર્લ્ડ' માસિક સૂરતથી પ્રકાશિત થયું છે. આ કોઈ ચંદ્રશેખર વિજયજી, તરુણ સાગરજી, રત્ન સુંદરજી, નમ્ર મુનિજી સંસ્થાનું કે સંપ્રદાયનું મુખપત્ર નથી, પણ ‘પરસ્પરોગ્રહો નીવાના' વગેરે વિવિધ સંપ્રદાયના મુનિ ભગવંતો સાથે નિખાલસ અને સ્પષ્ટ એ મંત્ર સાથે “ડિવાઈન વિઝન' નામક ટ્રસ્ટે આ ભવ્ય સાહસ કર્યું પ્રશ્ન અને ઉત્તરો, ઉપરાંત માનવતાની મહેંક જેવા શ્રેષ્ઠિવર્ય દીપચંદ છે. “સમસ્ત જૈન સમાજનું પ્રતિનિધિરૂપ મેગેઝિન' એવી આ ગાર્ડ, સંયુક્ત કુટુંબની સફળતાની ઝાલર વગાડતા હિરા ઉદ્યોગના માસિકની વિચારધારા છે. આ માસિકના મેનેજિંગ તંત્રી પી. જે. માતબર ઉદ્યોગપતિ શ્રી આસિત મહેતા અને જૈન સાહિત્યના સમર્થ વાણ (શાહ), તંત્રી એસ. ડી. શાહ અને સપના જૈન અને સલાહકાર સર્જક પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ સાથેનો વિગતે વાર્તાલાપ. તંત્રી રમેશ બી. શાહ અને જયકુમાર અનાગોલ છે. વિવિધ શહેરોમાં આ મુલાકાતો ખરેખર જૈન વાચકને જીવન પ્રેરક બને એવી રીતે પોતાના પ્રતિનિધિઓની નિમણુંક એમણે કરી છે. મુંબઈના પ્રતિનિધિ લેવાઈ છે. મુલાકાત લેનારની સજ્જનતા અને સ્વસ્થતા ખરેખર છે રોહિત પરીખ (૯૩૨૩૩૯૭૧૯૭) અને ઋષભ શાહ. પ્રકાશન અભિનંદનીય છે. આ ઉપરાંત વિશ્વની જૈન વસ્તી વિશેનો સ્થાન-સૂરત. ફોન ૦૨૬૧ ૩૨૩૫૦૫૬. સંશોધનાત્મક લેખ તો પ્રશંસાપાત્ર છે જ. પ્રથમ અંકથી પ્રતીત થાય છે કે બીઝનેસ હાઉસની જેમ આ આ પ્રકારના માસિકની જૈન જગતને ઘણાં સમયથી જરૂર હતી. માસિકનું લગભગ ૨૫ કાર્યકરોના સાથનું વ્યવસ્થા તંત્ર હશે. જૈન વાચકોની અપેક્ષા પૂરી કરે એવું આ સ્વચ્છ અને નિખાલસ માત્ર જૈન જગતને જ કેન્દ્રમાં રાખીને આવું માસિક શરૂ કરવું એ માસિક અન્ય ભાષામાં, અંગ્રેજી, હિંદીમાં પણ પ્રગટ થવું જોઈએ. એક મોટું સાહસ તો છે જ, પરંતુ જે રીતે આ પ્રથમ અંક સમૃદ્ધ આ “શ્રી જૈન વર્લ્ડ'ને અવશ્ય આવકાર અને સફળતા મળશે જ, બન્યો છે એ જોતાં મનમાં શ્રદ્ધા બેસે છે કે આ માસિકના કાર્યકરોની અને એ ચિરંજીવ બની રહે એવા આશીર્વાદ સર્વ દિશાએથી આ નિષ્ઠા આ સાહસને અવશ્ય સફળતા અને કીર્તિ અપાવશે. ટ્રસ્ટને પ્રાપ્ત થાય એવી શુભ ભાવના પ્રત્યેક જેન ભાવે એ જિન પ્રિન્ટિંગ પ્રોડક્શનમાં આ માસિક “શ્રી જૈન વર્લ્ડ' સુંદર અને શાસનની અમૂલ્ય સેવા ગણાશે. -ધનવંત શાહ • ઓછામાં ઓછું કામ કરીને વધુમાં વધુ વળતર મેળવવાની વૃત્તિ સમાજને પતનના માર્ગે લઈ જશે. જરૂર પૂરતું જ લઈને વધુમાં વધુ મહેનત કરવાની વૃત્તિ જ સમાજને આગળ વધારશે. -મહાત્મા ગાંધી Page #277 -------------------------------------------------------------------------- ________________ ક્ટોબર ૨૦૧૦ પ્રબુદ્ધ જીવન ૨ ૫. જયભિખ્ખું જીવનધારા : ૨૧ | ડૉ. કુમારપાળ દેસાઈ [સાહિત્યકારના સર્જનમાં ઘણી વાર એમના અંગત જીવનનું પ્રતિબિંબ ઝિલાય છે. જીવનના વૈવિધ્યસભર અનુભવો એમની કૃતિઓમાં ભિન્ન ભિન્ન રૂપે પ્રગટ થાય છે. ગુજરાતી સાહિત્યમાં મહત્ત્વનું પ્રદાન કરનાર અને ઝિંદાદિલીભર્યું જીવન જીવનાર “જયભિખુ'ના જીવનની એક સાહસકથા તે નરવર ગામે જતા થયેલો વાઘનો ભેટો છે. વિદ્યાર્થીકાળની આ ઘટનાઓએ સાહસકથાના સર્જક જયભિખ્ખ'ને પ્રેરણા આપી અને એમના શિવપુરીના ગુરુકુળનિવાસનો એક પ્રસંગ જોઈએ આ એકવીસમા પ્રકરણમાં ફરિશ્ત ભી ફિદા જિન પે. છેક બાળપણથી જયભિખ્ખને એવો અનુભવ થતો કે એમના એવું નહોતું. ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષા-સાહિત્યનો નસીબમાં સદા, સત્તા ભ્રમણ લખાયેલું છે. એક ગામમાં વસવા અભ્યાસ પણ કરાવવામાં આવતો. ડૉ. ક્રાઉઝેના કારણે જયભિખ્ખને આવે, હજી મનથી જરા ઠરીઠામ થાય, ત્યાં તો વળી બીજે ગામ પાશ્ચાત્ય સાહિત્યનો પરિચય થયો. વળી મધ્યપ્રદેશમાં લાંબો સમય જવાનું બને, ક્યારેક આશરાના અભાવે બીજે જવું પડે, તો ક્યારેક રહેવાને કારણે હિંદી ભાષા પર એમનો સારો મહાવરો હતો. આમ, એ શિક્ષણની સંસ્થા સ્થળાંતર કરે એની સાથે એમને પણ ખેપ ગુરુકુળમાં રહીને અભ્યાસમાં પ્રગતિ કરવા લાગ્યા. કરવી પડે. - ગુરુકુળમાં એમના ઘણા મિત્રો હતા; પરંતુ સહુથી ગાઢ દોસ્તી જિંદગીના આ રઝળપાટની જયભિખ્ખએ ક્યારેય વેદના થઈ ગુરુકુળના ચોકીદાર પઠાણ ખાન શાહઝરીન સાથે. ઊંચા, અનુભવી નથી, બલ્ક આ રઝળપાટમાં થતાં ભિન્ન ભિન્ન પ્રકારના મજબૂત અને કદાવર શાહઝરીન અકરાખટકનો રહેવાસી હતો. એ પ્રકૃતિદર્શનો અને અનુભવો એમના હૃદયને જીવનભર આનંદ અને પઠાણ હતો; પરંતુ એનો દેહ લાલ ટામેટા જેવો આડી-ઊભો ફાલેલો મસ્તી અર્પતા રહ્યા. વિદ્યાર્થીકાળ વિશે ક્યારેય કોઈ ફરિયાદ જોવા દેહ નહોતો, બલ્ક સીધા સોટા જેવો હતો. સહુની સાથે આદરથી મળે નહીં. બાળપણની કોઈ મુશ્કેલીની ક્યારેય વાત કરે નહીં જ્યાં વાત કરવાની એને આદત હતી. સામેની વ્યક્તિના માન-સન્માનને ખુમારી હોય, ત્યાં આ બધાની શી સ્મૃતિ ? એમને સર્વત્ર સ્નેહની લેશ પણ આંચ આવે નહીં એ રીતે નમ્રતાથી વાત કરતો અને સરવાણી વહેતી નજરે પડે અને જ્યાં જુએ ત્યાં પ્રેમ અને સૌજન્યપૂર્ણ વ્યવહાર કરતો. સામેની વ્યક્તિને એ દોસ્ત કે ભાઈ આત્મીયભાવનો અનુભવ કરે. જેવા શબ્દથી સંબોધતો હતો; પરંતુ જો એ વીફરતો તો કેસરિયાં | વિદ્યાર્થીકાળમાં પણ એક જ તરસ હતી અને તે પોતાની કરતો રજપૂત બની જતો. પછી એને વારવો એ જેવાતેવાનું કામ આસપાસના સમુદાયને સ્નેહ આપવાની. બીજા ગોઠિયાઓ કોઈ નહોતું. દોસ્તોને માટે માથું આપે, પણ દુશ્મનનું માથું કાપ્યા વિના ચીજ-વસ્તુ માટે લાલચ ધરાવતા હોય, ત્યારે વિદ્યાર્થી જયભિખ્ખને જંપે નહીં. મનમાં એવી કોઈ લાલચ જાગે નહીં. ગુરુકુળના અભ્યાસ દરમિયાન રાત્રે ગુરુકુળમાં “સબ સલામત'ની રોન ફરીને એ આરામખુરશી ચિત્તમાં ધીરે ધીરે ઉચ્ચ ભાવનાઓ અને ધર્મસંસ્કારો પ્રગટવા લાગ્યા પર બેસતા, ત્યારે કોઈ પુરાણા શાહી જમાનાના મસ્ત, શોખીન અને તેથી તોફાની વિદ્યાર્થીઓની ટોળકી પણ પોતાના આ મિત્રની અને બેપરવાહ લોદી સુલતાનની ભવ્યતાની ઝાંખી કરાવતા. ભય આમન્યા જાળવતી હતી. એણે કદી જાણ્યો નહોતો, ડર એને કદી લાગ્યો નહોતો. પોતાની આચાર્ય શ્રી વિજયધર્મસૂરીશ્વરજીએ સ્થાપેલા વીરતત્ત્વ પ્રકાશક મસ્તી અને બેપરવાહીથી જંગલમાં આવેલા આ ગુરુકુળની ચોકી મંડળમાં એમણે જૈન તત્ત્વજ્ઞાનનું ગહન અધ્યયન કર્યું. જ્યાં સ્વયં કરતો. રાત્રે થોડા થોડા સમયને અંતરે ગુરુકુળની આજુબાજુ લટાર વિદ્વાન સાધુજનો જ ધર્મદર્શન શીખવતા હોય, ત્યાં બીજું શું કહેવું? મારી આવતો અને લટાર માર્યા પછી એ પોતાની પ્રિય પંક્તિઓ અહીં વિદ્યાર્થી જયભિખ્ખએ જ્ઞાનોપાસનાની સાથોસાથ ગુરુજનોની ગણગણતો હતોસેવાનું વ્રત ધારણ કર્યું. ગુરુજનો હંમેશાં એમના પર પ્રેમાશિષ ‘ચમન કે તખ્ત પર જિસ દમ શહાગુલ કા તજમ્મુલ થા; વહેવડાવતા હતા. હજારો બુલબુલે થી, એક શોર થા એક ગુલ થા.' શિવપુરીના ગુરુકુળમાં દર્શનોનો અભ્યાસ કરવા માટે પરદેશથી વિદ્યાર્થી જયભિખ્ખું અને ચોકીદાર ખાનસાહેબ વચ્ચે દોસ્તીનો વિદ્વાનો આવતા હતા. ડૉ. ઍરલોટ ક્રાઉઝ નામના વિદુષીએ તો અતૂટ નાતો હતો. બંને દિવસે સાથે બહાર જતા અને રાત્રે ખાનસાહેબની વર્ષો સુધી આ સંસ્થામાં રહીને અભ્યાસ કર્યો હતો. શિવપુરીના આરામ ખુરશી પાસે બંને દોસ્તોની મહેફિલ જામતી. ખાનસાહેબ આ ગુરુકુળમાં માત્ર ધર્મશાસ્ત્રોનો જ અભ્યાસ કરાવવામાં આવતો પાકિસ્તાનના પોતાના પ્રદેશની અને પઠાણના રહનસહનની વાત Page #278 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવન ઑક્ટોબર ૨૦૧૦ કરે તો વિદ્યાર્થી જયભિખ્ખું એને ગુજરાતની રહેણીકરણીનો પરિચય બહાનાબાજીથી કંટાળી ગયા. એક દિવસ ખાનસાહેબ એને ત્યાં આપે. દિવસે ખાનસાહેબ ક્યારેક જયભિખુ પાસે બેસીને હિંદી પહોંચી ગયા. મોટા અવાજ સાથે લાલ આંખો કરીને કહ્યું, ભાષા શીખતો હતો તો ક્યારેક આ પઠાણ પોતાના નાનકડા ‘તમે મને બીજે જ દિવસે મારી રકમ આપવાનું વચન આપ્યું ગુજરાતી દોસ્તને શિવપુરીની આસપાસના જંગલોની સેર કરાવતો હતું. આજે તો દિવસો નહીં, પણ મહિનાઓ થઈ ગયા. તમને હતો. જયભિખુમાં જૈન ધર્મના સંસ્કાર હતા, જ્યારે એમના દોસ્ત તમારી જબાનની કિંમત છે ખરી ?” પઠાણને એનું આખું પાક કુરાન મોઢે હતું. એના જ્ઞાનની સીમા ખાનસાહેબ શાહઝરીનના લાલચોળ ચહેરાને જોઈને ઝુનિયા પવિત્ર કુરાનેશરીફ સુધી સીમિત હતી. કુરાનને એ જ્ઞાનનો ભંડાર ખામોશ થઈ ગઈ. એને થયું કે હવે બહાના ચાલે તેમ નથી. આથી માનતો હતો. કુરાનની બહારની કોઈ વાતને કે જ્ઞાનને એ કબૂલ એણે કહ્યું, રાખતો નહોતો. નમાઝ, જકાત કે રોજાનો પાબંદ પુરુષ હતો “ખાનસાહેબ, તકલીફ માફ કરજો, કાલે સાંજે મારા ઘેર આવીને અને એથી એની જમાતમાં ખાન શાહઝરીન ‘આલમ-ફાઝલ’ લઈ જજો.’ કહેવાતા હતા. શાહઝરીને એની વાત મંજૂર રાખી. બીજા દિવસે સાંજે ઝુનિયાની આ સમયે ગુરુકુળમાં થોડાં નવાં મકાનો બંધાવવાનું નક્કી ઝૂંપડીએ ઉઘરાણી માટે ગયા. કરવામાં આવ્યું. એક આખો નવો વિભાગ ચણાતો હતો. જંગલની એ જમાનામાં ઘણાં પઠાણો ધીરધારનો ધંધો કરતા હતા, આથી વચ્ચે આવેલા આ ગુરુકુળમાં કામ કરવા માટે દૂર-દૂરથી મજૂરો ખાન ઝૂનિયાની ઝૂંપડીએ આવ્યા. તેનું આસપાસના કોઈને આશ્ચર્ય આવતા હતા. ગ્વાલિયરથી બાંધકામ માટેનો સામાન આવતો હતો. થયું નહીં. ઝૂનિયા હમણાં જ મજૂરી કરીને આવી હતી અને ઝૂંપડીનું આ બધા પર દેખરેખ રાખવાનું કામ શાહઝરીન કરતો હતો. અહીં બારણું ભિડાવીને સ્નાન કરતી હતી. આવતા મજૂર સ્ત્રી-પુરુષોમાં વીસ-બાવીસ વર્ષની ક્યૂનિયા નામની પાક મુસલમાન ખાનસાહેબ શાહઝરીન તો કહેતા, ‘વ્યાજ મજૂરણ પણ હતી. એને એની જુવાનીનો ભારે મદ હતો. પુરુષોને અમારે ત્યાં ગુનો ગણાય છે અને અમારી પાક કિતાબમાં ફરમાન આકર્ષવાનું એને ખૂબ ગમતું હતું. ભ્રમરોના ગુંજારવમાં રાચનારી છે, કે મજૂરી કરનાર માણસનો પરસેવો સુકાય, તે પહેલાં એની એ સ્ત્રી હતી. એણે મજબૂત અને કદાવર શાહઝરીનને જોયો. એની મજૂરી ચૂકવી આપો.' યુવાની જોઈને ઝુનિયાને આકર્ષણ જાગ્યું. એણે મનોમન નક્કી “પૈસા આપું છું, પણ વ્યાજ લેતો નથી. કોઈ કારીગરની કર્યું કે ગમે તેટલા પ્રયત્ન કરવા પડે, પણ શાહઝરીનને વશ કર્યા કમાણીમાંથી કમિશન પણ ખાતો નથી.’ વિના નહીં રહું. વિના વ્યાજે પૈસા ધીરવા એક વાત છે; પરંતુ આપેલા પૈસા એક વાર એ ખાનસાહેબ પાસે આવી. એણે ખાનસાહેબ પાસે માટે આટલી બધી રાહ જોવી પડે અને આટલા બધા ધક્કા ખાવા બે રૂપિયા માંગ્યા. ખાનસાહેબે ભોળા ભાવે એને બે રૂપિયા આપ્યા. પડે, તે મનને ઉશ્કેરે તેવી વાત છે. ખાને ઝુનિયાની ઝૂંપડીનું ખડખડ ઝુનિયાને કદાચ રૂપિયાની કોઈ જરૂરત નહીં હોય; પરંતુ ખાનસાહેબ પાંચમ જેવું બારણું ખખડાવ્યું, ત્યારે ઝુનિયાનો ઈરાદો સાવ જુદો સાથે દોસ્તી બાંધવાના ઈરાદે એ ગઈ હશે. જો કે આપનારના મનમાં હતો. મદદ કરવા સિવાય બીજો કોઈ ખ્યાલ નહોતો. એણે ઝૂંપડીની અંદરથી બૂમ પાડી, ‘નાહું છું. બહાર ચારપાઈ આ વાતને થોડો સમય વહી ગયો. એ જમાનામાં બે રૂપિયાની પર બેસો.” કિંમત ઘણી મોટી હતી. નૂનિયાએ બીજે દિવસે રકમ પાછી આપવાની ખાન શાહઝરીન અકળાયેલા હતા. આજે મનમાં એવો મક્કમ ખાતરી આપી હતી; પરંતુ એ બન્યું નહીં. પછી તો રોજ ખાનસાહેબ ઈરાદો લઈને આવ્યા હતા કે ગમે તે થાય પણ રકમ લીધા વિના ઝૂનિયા પાસે પોતાની રકમ માગે અને ઝુનિયા કોઈ ને કોઈ બહાનું પાછા જવું નથી. આ સીધા-સાદા આદમીને ઝુનિયાના બહાનામાં આગળ ધરે. ક્યારેક કહે કે રકમ લઈને નીકળી હતી, પરંતુ રસ્તામાં બનાવટની બદબૂ આવતી હતી. દુ:ખીને માટે જાનનું જોખમ ખેડનાર રૂપિયા પડી ગયા, તો ક્યારેક આંખોમાં આંસુ લાવીને કહે કે રૂપિયા ખાનને આવા દેખાડો કરનારા લોકો તરફ સખ્ત નફરત હતી. એ તો હતા, પણ બીમાર માની દવામાં વપરાઈ ગયા. પછી ગુરુકુળનું ચારપાઈ પર બેઠા અને ઘણો વખત વીતી ગયો. ઝુનિયાએ ઝૂંપડીનું કામ પૂરું થયું અને ઝુનિયા બીજી જગ્યાએ કામે જવા લાગી. બારણું ખોલ્યું. ખાનસાહેબની સહનશીલતાની હદ આવી ગઈ. નિયાની ઝુનિયા એમ માનતી હતી કે આ ઝૂંપડીની તિરાડોમાંથી બહાર • પ્રાર્થનામાં દિલ વગરના શબ્દો હોય એ કરતાં શબ્દો વગરનું દિલ હોય એ વધારે સારું. | ઈશ્વરની સાથે જેઓ સોદો કરવા માગે છે, તેમની પ્રાર્થના ઈશ્વર સાંભળતો નથી. | -મહાત્મા ગાંધી Page #279 -------------------------------------------------------------------------- ________________ ઑક્ટોબર ૨૦૧૦ પ્રબુદ્ધ જીવન બેઠેલો માણસ એને જોવાની કોશિશ કરશે; પરંતુ ખાન એમ હવે જવાની વાત હોય. એને તો ખેરાત ખાતે સમજો.’ ઈમાનનો પાકો હતો. એ તો મનમાં ને મનમાં ચિડાતો ચારપાઈ જયભિખ્ખએ જોયું કે પોતાનો આ વાઘથી નહીં ડરનારો જવાંમર્દ પર બેઠો હતો. નૂનિયાએ સ્નાન કરી લીધું હતું પણ અંદર ઊભી- દોસ્ત ઔરતથી ડરી ગયો. ઊભી દીવાલોની ફાટ વચ્ચેથી પઠાણને નીરખી રહી હતી. એ એ આ ઘટનાએ વિદ્યાર્થી જયભિખ્ખના જીવન પર ગાઢ અસર કરી. માટે ડોકિયું કરી રહી હતી કે બહાર બેઠેલો માણસ કેવો છે? જો એમણે વિચાર્યું કે રશિયાના ઋષિસમાન ટૉલ્સટોય જેવા જ્ઞાનીને બહાર બેઠેલો માણસ અંદર ડોકિયું કરે તો ઝૂનિયા એની ચોરી આવે સમયે મૂંઝવણ થઈ હતી, તો ખાન જેવા નિરક્ષરને આવું પકડી લે અને સામાને ખસિયાણો પાડી દે, એના પર મોટું આળ થાય એમાં નવાઈ શી ? અને છતાં આ નિરક્ષર પરિસ્થિતિને વશ ચડાવે અને એને મીણ જેવો બનાવીને ધાર્યા ઘાટ ઘડે. ન થયો. ઝુનિયાની આ ઉસ્તાદી શાહઝરીન સામે ચાલી નહીં. પઠાણ તો આ ખાન તો આલમ ફાઝલ હતો. આખું પાક કુરાન એને મોઢે મનમાં ધંધવાતા ચારપાઈ પર બેઠા હતા અને ઝુનિયાએ ધીમે સાદે હતું. કુરાનનું જ્ઞાન એ જ્ઞાન, બાકી બધું અજ્ઞાન–એવી સાદી સીધી બારણું ખોલીને પઠાણને અંદર આવવા આમંત્રણ આપ્યું. વાતમાં માનનાર સિપાહીએ એના જીવનને કેવું સુવાસિત બનાવ્યું ખાન શાહઝરીને એની અકળામણ વ્યક્ત કરી. એણે કહ્યું કે એનો હતું. ખાન શાહઝરીનને વિદ્યાર્થી જયભિખ્ખું ઊર્દૂ અને હિન્દી સમય આવી રીતે બરબાદ કરવો જોઈએ નહીં. એ ઘણાં કામ મૂકીને શીખવતા હતા. જયભિખ્ખના હોઠ પર દોસ્તને માટે આ પંક્તિ આવ્યો છે, જંગલમાં આવેલા ગુરુકુળની ચોકીદારીની જિમેદારી આવી ગઈ એના પર છે. એના કર્તવ્યમાં સહેજે ચૂક થાય તે એને પસંદ નહોતું. ‘હો ફરિસ્તે ભી ફિદા જિન પે એટલે એણે ઝુનિયાને ઠપકો આપ્યો અને સાથે કહ્યું કે એના પૈસા યે વો ઈન્સાન છે.” (ક્રમશ:)* * * આપી દે, ઝનિયા ઠપકાથી ડરતી નહોતી. એ પઠાણ પાસે આવીને ૧૩/બી, ચંદ્રનગર સોસાયટી, જયભિખ્ખું માર્ગ, પાલડી, ઊભી રહી. ઓરડીમાં ઝાંખો દીવો હતો, સમી સાંજનું એકાંત હતુંઅમદાવાદ-૩૮૦ ૦૦૭. ટેલિફોન : ૦૭૯-૨૬૬૦૨૫૭૫. અને એણે એના વાળ બેદરકારીથી ઓળ્યા હતા. મોબાઈલ : ૦૯૮૨૪૦૧૯૯૨૫. શાહઝરીને ઊંચા અવાજે કહ્યું, ‘લાવ, પૈસા લાવ.” પંથે પંથે પાથેય... ઝૂનિયા શાંતિથી બોલી, “મારી પાસે નથી.” (અનુસંધાન પૃષ્ટ છેલ્લાથી ચાલુ) ‘ન હોય તો હું શું કરું? મારા પૈસા લાવ. તેં ઘણાં બહાના એક ડોલ લઈને જવાનું કહે ! ખેદની વાત તો એ છે કે આ શિક્ષકને બતાવ્યા. હવે તારું કોઈ બહાનું ચાલશે નહીં. લાવ પૈસા.” અગાઉ ‘આદર્શ શિક્ષકનો પુરસ્કાર મળી ચુક્યો છે ! પૈસા નથી. હું છું.’ ઉપરોક્ત ઘટનાઓ ખરા સંવેદનશીલ માણસને ક્ષુબ્ધ કરવા માટે ઝુનિયાએ આટલા શબ્દો કહ્યા અને પઠાણે પ્રચંડ ધરતીકંપનો પૂરતી છે. આજનો મનુષ્ય શું સિદ્ધ કરવા જીવી રહ્યો છે એનો તાગ અનુભવ કર્યો. ઈમાનદાર પઠાણ આ જોઈને હેબતાઈ ગયો. એ મળતો નથી. સહુ પોતપોતાની મસ્તીમાં હોય તો બહુ મોટો વાંધો ઝૂંપડીમાંથી બહાર નીકળીને તરત જ ગુરુકુળ તરફ દોડ્યો. ચારેકોર પાડવા જેવું નથી; પણ બેહોશીમાં છે. આખો સમાજ જ્યારે બેહોશ આગની જ્વાળા ભડભડ બળતી હોય અને વ્યક્તિ બહાર નીકળે એ થઈ જાય ત્યારે સહથી વધુ મજા ન્યુઝ ચેનલ્સને આવે છે. રાખી રીતે પઠાણ એની ઝુંપડીની બહાર નીકળ્યો. માથે બંને હાથ મૂકીને સાવંત કે રાહુલ મહાજનના સ્વયંવરને કારણે ટી.આર.પી. વધવાની તોબા!' તોબા !' બોલતો બોલતો એ દોડી રહ્યો હતો. રાતના તક ઊભી કરી આપતા સમાજની બેહોશી કે અવદશાને કોણ ટાળી નવ વાગ્યે એ શિવપુરીના ગુરુકુળમાં પહોંચ્યો. એ સમયે શકે ? વિદ્યાર્થીઓને માટે સૂઈ જવાનો ઘંટ વાગી ચૂક્યો હતો. પઠાણના તળિયે ગયેલાં મનુષ્યત્વની નિર્મમ તસવીરોની ઘટનાઓ ઓછી દોસ્ત જયભિખ્ખું પથારીમાં જાગતા પડ્યા હતા. ખાન હાંફતો નથી. ઘોર હતાશાનું આ ચિત્રણ નર્યો નિરાશાવાદ નથી. આપણે હાંફતો પોતાના મિત્ર પાસે આવ્યો. એનો શ્વાસ ચઢી ગયો હતો, આભાસી આશાવાદના અંચળા હેઠળ કયાં સુધી જાતને છેતરીશું? એનો ચહેરો તંગ થઈ ગયો હતો અને એણે બંને કાનની બૂટ પકડીને અરણ્યરુદન સાંભળનાર કોઈ ન હોય એ વાત સાચી અને અનુભવસિદ્ધ; કહ્યું, ‘ભાઈ સાબ ! તોબા, તોબા. ખુદાની મહેર સમજો કે શેતાનને પ પણ અરણ્ય આપણા રુદનના અધિકારનું તો જતન કરે જ છે. શિકસ્ત મળ્યું. બાકી આદમીનું ગજું નહીં, અમારી જમાતમાં ઓરતને વેદનશીલતાની અભિવ્યક્તિ નિમિત્તે હજી અશ્રુનો આશ્રય ઝૂંટવાયો નથી, શરમની ચીજ ગણી છે એ કેટલું સાચું છે.” છિનવાયો નથી એ જ આજની ક્ષણનુંઆશ્વાસન! * * * ‘દોસ્ત, હવે કદી પૈસા લેવા જશો ખરા?' જયભિખ્ખએ પ્રશ્ન કર્યો. ૬, અરનાથ એપાર્ટમેન્ટ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાસે, મેમનગર, અરે, જાન બચી તો લાખો પાયે, ઘર કે બુધ્ધ ઘર કો આયે. અમદાવાદ-૫૨. મો. 97252 74555 / 94279 03936. Page #280 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ઑક્ટોબર ૨૦૧૦ પ્રબુદ્ધ જીવન શ્રી જૈન મહાવીર ગીતા-એક દર્શનઃ ૨૨ D પ. પૂ. આચાર્યશ્રી “વાત્સલ્યદીપ'સૂરીશ્વરજી મ. દ્વાવિંશતિ પ્રકરણ : ઈન્દ્રાદિ સ્તુતિ दिकपाला: प्रेमत: सर्वे, कुर्वन्तस्त्वत्पदाऽर्चनम्। યોગનિષ્ઠ આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી રચિત “શ્રી જૈન धर्मोद्धारकसूरीशसाहाय्यं कुर्वते सदा।। મહાવીર ગીતા’નો આપણે ક્રમશઃ સ્વાધ્યાય કરી રહ્યા છીએ. “શ્રી गुप्तागुप्तोपदेशस्ते, कलौ सर्वत्र वर्त्तते। જૈન મહાવીર ગીતા'માં આગળ કહ્યું તે મુજબ, ૧૬ અધ્યાય પૂર્ણ सर्वदा मत्सहायेन, दैवी संपद्भविष्यति।। થયા પછી જે સ્વતંત્ર ૬ પ્રકરણ છે તેમાં, ૬ઠું પ્રકરણ “ઈન્દ્રાદિ देवबलात्करिष्यन्ति, त्वद्भक्ता धर्मसङ्गतिम्। સ્તુતિ' છે તેના ૧૦૯ શ્લોક છે. आसुरीशक्तिरत्यन्तं, प्रलयं यास्यति स्वयम् ।। સર્વ ઈન્દ્રોએ આ પ્રકરણમાં ભગવાન મહાવીરની સ્તુતિ કરી છે. દ:ખ અને સંકટમાં મગ્ન એવા તારા ભક્તોની સહાય માટે હું અમાપ ઐશ્વર્ય અને શક્તિના સ્વામી ઈન્દ્ર મહારાજા વગેરે દેવતાઓ કલિયુગમાં ભક્તિપૂર્વક કાર્ય કરીશ. તારો ધર્મ જય પામો. શ્રી મહાવીર સ્વામીનું પ્રવચન સાંભળવા નિરંતર આવે છે, હું આચાર્યોમાં અવતાર લઈ તમારા ધર્મનો વિસ્તાર કરીશ. તારા સમવસરણની રચના કરે છે, યોજન પ્રમાણ ભગવાનની વહેતી ભક્તોના ઘેર જન્મ લઈ દેવદેવીઓ દેવત્વને પ્રાપ્ત થાય છે. વાણીમાં દિવ્ય સૂર પૂરાવે છે. દેવતાઓ હંમેશાં ઝંખતા હોય છે કે બધા દિકપાલો પ્રેમપૂર્વક તમારા પગનું અર્ચન કરે છે અને ધર્મના પોતાને ક્યારે મનુષ્યભવ પ્રાપ્ત થાય અને પોતે ક્યારે વ્રતધર બનીને ઉદ્ધારક સુરિઓને સહાય કરે છે. આત્મકલ્યાણ પામે! કલિયુગમાં તારા ગુપ્ત અને અગુપ્ત ઉપદેશો પ્રવર્તે છે. સર્વદા મારી સમવસરણમાં દેવસર્જિત અભુત ઐશ્વર્ય ખડું થતું હોય છે તો સહાયમાં દેવી સંપ થશે. પણ જિનવાણી સમક્ષ અને પ્રભુના ઉપકાર સમક્ષ એ ઐશ્વર્યની દેવ બળથી તમારા ભક્તો ધર્મસંગતિ કરશે ત્યારે આસુરી શક્તિ કોઈ વિસાત નથી તેવું દેવતાઓ સમજે છે. જિનવાણી સાંભળીને અત્યંત પ્રલય કરશે. ધર્મનું તત્ત્વામૃત પામેલા ઈન્દ્રાદિ દેવો જિનેશ્વર ભગવાનની સ્તુતિ (શ્રી જૈન મહાવીર ગીતા, ઈન્દ્રાદિ સ્તુતિ ગાથા, ૫,૬,૭,૮,૯) કરે તે સાવ સહજ છે, કિન્તુ આ કલ્પના શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરજી જિનેશ્વર ભગવાન જ્યારે વિદ્યમાન હોતા નથી ત્યારે જૈન રચિત “શ્રી જૈન મહાવીર ગીતા' સિવાય અન્યત્ર ક્યાંય સ્વરૂપ પામી શાસનમાં આચાર્યો તીર્થ કર સમાન છે. શાસ્ત્રકારો કહે છે કેનથી. તિસ્થર સમો સૂરિા શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરજી ઈન્દ્રાદિ સ્તુતિમાં ઈન્દ્રાદિ સ્તુતિ પ્રકરણનો પ્રારંભ આમ થાય છે? કહે છે કે દેવતાઓ સૂરીશ્વરો દ્વારા જૈન શાસનને સહાયક બનશે. इत्थं श्रीमहावीरवाक्प्रबन्धं सुधोपमम्। વાંચો: समाकाऽतिसन्तुष्टाः, गौतमश्रेणिकादयः।। सर्वा: पूर्वादिका विद्या, गोपयिष्पन्ति देवताः। देवा इन्द्रादयः सर्वे, प्रणमन्ति पुनः पुनः। तत्प्राकटयं च सूर्यग्रे, करिष्यन्ति पुनः पुनः ।। तथैव यक्षिणीमुख्या, देव्यः स्तुवन्ति भूरिश:।। साहाय्यं सूरिवर्याणां, प्रविधाय पुनः पुनः । આ પ્રમાણે અમૃત જેવું શ્રી મહાવીરનું વાક્ય સાંભળીને ગૌતમ जैनधर्मस्य संसेवां, करिष्ये भक्तिभावतः।। અને શ્રેણિક વગેરે અતિ સંતુષ્ઠ થયા.' બધી પૂર્વવિદ્યાઓને દેવતાઓ છૂપી રાખે છે અને પછી તેનું પ્રાકટ્ય “ઈન્દ્ર વગેરે દેવો વારંવાર નમસ્કાર કરવા લાગ્યા. તેવી જ રીતે યક્ષીણિ સરિઓની આગળ વારંવાર કરે છે. વગેરે દેવીઓએ પણ સ્તુતિ કરી.’ વારંવાર સૂરિવર્યોની સહાય લઈને હું ભક્તિભાવપૂર્વક જૈનધર્મની (શ્રી જૈન મહાવીર ગીતા, ઈન્દ્રાદિ સ્તુતિ ગાથા ૧,૨) સેવા કરીશ. ઈન્દ્રાદિ દેવતાઓ જ્યારે સ્તુતિ કરે છે ત્યારે પૂરી વિનમ્રતા સાથે (શ્રી જૈન મહાવીર ગીતા, ઈન્દ્રાદિ સ્તુતિ ગાથા ૧૦, ૧૧) ભક્તિમય વચનો ઉચ્ચારે છે અને તે સમયે પ્રભુને કહે છે કે અમે જૈન ધર્મમાં તીર્થંકર પરમાત્માનું વચન એ અંતિમ સત્ય છે. સૌ આજ પછી આપના ભક્તોને સહાયક બનીશું. વાંચો: તીર્થંકર પરમાત્માથી વિશેષ કોઈ નથી તેવી અવિહડ શ્રદ્ધા दुःखसंकटमग्नानां, त्वद्भक्तानां सहायताम् । ધર્માત્માઓનો પ્રાણ છે. એ શ્રદ્ધાભર્યા વચનો નીચેની ગાથામાં कलौ प्रीत्या करिष्यामि, त्वद्धर्मोऽस्ति जयावहः।। સાંભળવા મળે છે? आचार्येष्ववतीर्याऽहं, करिष्ये धर्मविस्तृतिम् । त्वदाज्ञायां सदा धर्मस्त्वं स्वात्माऽभिन्न इष्टद;। प्राप्स्यन्ति देवदेव्यश्च, त्वद्भक्तगृहजन्मताम् ।। शुद्धात्मा त्वं दा पूज्यस्त्वयि लीनोऽस्मि सर्वथा।। Page #281 -------------------------------------------------------------------------- ________________ ઑક્ટોબર ૨૦૧૦ પ્રબુદ્ધ જીવન ૨૯ ज्ञाते त्वय्यखिलं ज्ञातं, त्वत्प्राप्तौ प्राप्यतेऽखिलम्। છે, બહાર છે, બધામાં છે અને છતાં ક્યાંય નથી.” सर्वेशानो मुनीन्द्रस्त्वं, त्वयि सर्वं समाप्यते।। (‘શ્રી જૈન મહાવીર ગીતા' ઈન્દ્રાદિ સ્તુતિ ગાથાઃ ૩૧) योगिनो ये निरासक्त्या, त्वत्प्रेम्णाऽऽनन्द भोगिनः । શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરજીના સમયમાં વટાળ પ્રવૃત્તિ પૂરજોશમાં भूत्वा त्वां प्रतिपद्यन्ते, दोषञ्जित्वाऽतिवेगतः।। ચાલુ હતી તેનો પડઘો અહીં પણ પડે છેઃ “લોકોએ કદી પણ પ્રાણાન્ત वीररूपान्समान् जीवान्, दृष्ट्वा धर्म विधास्यति। ય જૈન ધર્મ છોડવો જોઈએ નહીં અને કદી તેમાં મિથ્યાત્વ કે ભ્રાંતિ કે लप्स्यते शाश्वतं शर्म, स त्वद्भक्तशिरोमणिः।। કુતર્ક કરવા જોઈએ નહીં.' पूर्वरागेण लोके त्वां, सेविष्यन्ते नरादयः। (‘શ્રી જૈન મહાવરી ગીતા' ઈન્દ્રાદિ સ્તુતિ ગાથાઃ ૩૭) तेषां मनोरथान् सर्वान्पूरयिष्यामि निश्चितम् ।। શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરજીના ગ્રંથોમાં જૈન ધર્મ અને ભગવાન सर्वदेवास्तथा धर्मास्त्वत्स्वरूपसमाश्रिताः। મહાવીરની જેમ સ્વદેશ પ્રીતિ પણ અખંડ જોવા મળે છે. સ્વધર્મ एवं विदित्वा त्वामेकं, सेवते भक्तशेखरः।। અને સ્વદેશનું રક્ષણ કરવાનો ઉપદેશ અહીં પણ પ્રાપ્ત થાય છે. त्वत्तो महान्न कोऽप्यस्ति, सत्यमेतन्न संशयः। તો, ભગવાન મહાવીરના પાંચે કલ્યાણકોના સમયે ચંદ્ર સૂર્યથી निराकारश्च साकारस्त्वं व्यक्तोऽव्यक्त ईश्वरः।। અંકિત ધજાઓ વડે શોભાયમાન રથયાત્રા ભકતિભાવપૂર્વક જૈન सर्वोपायान्करिष्येऽहं , जैनधर्मविवृद्धये। સંઘે યોજવી જોઈએ તેવી પ્રેરણા પણ પ્રાપ્ત થાય છે. યુવકોએ जैना जयन्ति सर्वत्र, श्रद्धाबलेन सर्वदा।। શરીર સૌષ્ઠવ કેળવવું જોઈએ. બાળકોએ નિષ્ઠાપૂર્વક અભ્યાસ કરવો જોઈએ. વેપારીઓએ નીતિપૂર્વક વ્યાપાર કરવો જોઈએ તેવો ઉપદેશ તારી આજ્ઞામાં સદા ધર્મ છે. તું આત્માથી અભિન્ન છે. ઈષ્ટ આપનાર પણ પ્રાપ્ત થાય છે “શ્રી જૈન મહાવીર ગીતા'નો સદાય અભ્યાસ કરવો છે. શુદ્ધાત્મા તું સદા પૂજ્ય છે. તારામાં હું સર્વથા લીન છું. જોઈએ અને પ્રચાર કરવો જોઈએ તેવી પ્રેરણા પણ પ્રાપ્ત થાય છે. તને જાણવાથી બધું જણાઈ જાય છે. તને પ્રાપ્ત કરવાથી બધું પ્રાપ્ત થઈ | ‘શ્રી જૈન મહાવીર ગીતા'માં મંત્ર સાધના વગેરે કરવા માટેની પ્રેરણા જાય છે. તું સર્વનો ઈશ છે. મુનીન્દ્ર છે. તમારામાં સર્વ સમાપ્ત થાય છે. મળે છેઃ “સિદ્ધાચળ વગેરે તીર્થોમાં ગંગા નદીના કિનારે મહાવીર પ્રભુનો યજ્ઞ જે યોગીઓ નિરાસક્ત હોય છે તે બધા પ્રેમ વડે આનંદ ભોગવે છે (પૂજન) મંત્રયોગથી કરવો જોઈએ. આંબો, અશ્વસ્થ, મહાશાલ, વડ, વગેરેની અને દોષોને જલ્દી જીતીને તને પ્રાપ્ત કરે છે. નીચે મહાવીર પ્રભુની ગીતા યજ્ઞ કર્યા પછી વાંચવી જોઈએ.’ જે બધા જીવોને વીરરૂપે જુએ છે અને ધર્મનું પાલન કરે છે તે (‘શ્રી જૈન મહાવીર ગીતા ઈન્દ્રાદિ સ્તુતિ ગાથાઃ ૭૩, ૭૪) શાશ્વત ધર્મ પ્રાપ્ત કરે છે અને તે તારો ભક્ત શિરોમણિ છે. ઈન્દ્રાદિ સ્તુતિના ૧૦૯ શ્લોક પૂર્ણ થયા પછી ‘શ્રી જૈન મહાવીર મનુષ્યો તને પૂર્વરાગથી ભજશે. તેઓના મનોરથો હું નિશ્ચિતપૂર્ણ કરીશ. ગીતાની પૂર્ણાહુતિના ૩ શ્લોક મળે છે. તે આ મુજબ છે. સર્વ દેવો તથા ધર્મો તારા સ્વરૂપવાળા છે. આમ જાણીને શ્રેષ્ઠ ભક્તો मंगलम् તને એકલાને જ સેવે છે. पठनीया सदा गीता, पाठनीया परैरपि। તારાથી મહાન કોઈ પણ નથી આ સત્ય છે એમાં શંકા નથી. તું मुमुक्षुणा सदा मान्या, पूज्या वन्द्या च भावतः।। નિરાકાર, સાકાર, વ્યક્ત, અવ્યક્ત, ઈશ્વર છે. महावीरगीता शुद्धा, बुद्धिसागरसूरिणा। હું જૈનધર્મની વૃદ્ધિ માટે સર્વ ઉપાયો કરીશ. હમેશાં જેનો શ્રદ્ધા परंपरद्धृता ज्ञया, प्रकटीकृता भावतः।। બળ વડે સર્વત્ર જય પામે છે. सर्वमंगलमांगल्यं, सर्वकल्याणकारण। (શ્રી જૈન મહાવીર ગીતા, ઈન્દ્રાદિ સ્તુતિ ગાથા, प्रधानं सर्वधर्माणां, जैनंजयति शासनम्।। ૧૪, ૧૫, ૧૬, ૧૭, ૧૮, ૧૯, ૨૦, ૨૧) મંગલ શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરજીના પ્રત્યેક ગ્રંથોમાં જૈન ધર્મનો હંમેશા ગીતાનો પાઠ કરવો. બીજા પાસે કરાવવો. મુમુક્ષુ લોકોએ અભ્યદય થાય તે માટેનો સૂર સતત સાંભળવા મળે છે. તેવી જ તેને હંમેશાં માન આપવું, પૂજા કરવી અને વંદન કરવું.' રીતે જડ ક્રિયાકાંડ સામે આક્રોશ પણ સતત નિહાળવા મળે છે. શ્રી “બુદ્ધિસાગર સૂરિએ આ શુદ્ધ મહાવીર ગીતાને પરંપરાથી જાણી છે મહાવીર સ્વામી પ્રત્યે શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરજીની અવિચળ ભક્તિ અને ભાવપૂર્વક પ્રકટ કરેલ છે.' આપણને આશ્ચર્યચકિત કરે છે. શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરજીનું સમગ્ર “સર્વ મંગલનું મંગલ, સર્વ કલ્યાણકારક, સર્વ ધર્મોમાં મુખ્ય જેન સાહિત્ય જોતાં લાગે છે કે ૨૫૦૦ વર્ષના ઈતિહાસમાં ભગવાન શાસન જય પામે છે.' મહાવીર વિશે શ્રીમદ્ બુદ્ધિસાગર સુરીશ્વરજીએ જેટલું ગદ્ય અને ‘શ્રી જૈન મહાવીર ગીતા'નો સ્વાધ્યાય અહીં સંપૂર્ણ થાય છે. પદ્યમાં લખ્યું છે તેટલું અન્ય કોઈએ લખ્યું નથી. “શ્રી જૈન મહાવીર આ સ્વાધ્યાયમાં એક ક્રાંતિકારી ગ્રંથ વાંચ્યાનો આપણને પરિતોષ ગીતા'માં પણ સતત મહાવીર દર્શન થાય છે. વાંચો: “શુદ્ધ પ્રાપ્ત થાય છે. (આવતા અંકે પૂર્ણ) બ્રહ્મસ્વરૂપવાળા મહાવીર સર્વોત્કૃષ્ટ છે, તે નજીક છે, દૂર છે, અંદર પૂજ્ય આચાર્યશ્રી પ્રાર્થના સમાજ ચંદ્રપ્રભુ જિન મંદિરમાં ચાતુર્માસ બિરાજમાન છે. ગીતાદિ સ્તુતિનવીર ગીતા છે Page #282 -------------------------------------------------------------------------- ________________ ૩૦ પ્રબુદ્ધ જીવન ક્ટોબર ૨૦૧૦ ઓર સ્વરાજ આશ્રમ, વેડછી (આર્થિક સહાય કરવા માટે નોંધાયેલી રકમની યાદી) સંઘના ઉપક્રમે ૨૦૧૦ની ૭૬ની પર્યુષણ વ્યાખ્યાનમાળા દરમિયાન સ્વરાજ આશ્રમ, વેડછીને આર્થિક સહાય કરવાનું ઠરાવવામાં આવ્યું હતું. અમને જણાવતાં આનંદ થાય છે કે આશરે રૂપિયા બાવીસ લાખ જેવી માતબર રકમ આવી છે. એ માટે દાતાઓના અમે ખૂબ ઋણી છીએ. યાદી નીચે મુજબ છે. હજી પણ ધનનો પ્રવાહ આવી રહ્યો છે જે આવતા અંકે પ્રગટ થશે. રૂપિયા નામ રૂપિયા નામ રૂપિયા નામ ૨૦0000 શ્રી પ્રવીણભાઈ શાંતિલાલ કોઠારી ૧૫૦૦૦ શ્રી મંજુલા ચીનુભાઈ હિંમતલાલ શાહ ૧૦૦૦૦ શ્રી દિલીપભાઈ કાકાબળીયા ૧૨૫000 શ્રી બિપિનચંદ્ર કાનજીભાઈ જૈન ટ્રસ્ટ ૧૦૦૦૦ શ્રી શાંતિલાલ મંગળજી મહેતા ચેરિટેબલ ટ્રસ્ટ (નાનીખાખર-કચ્છ) ૧૫૦૦૦ મે. VSPUR મીલ (વીણા ચોકસી) ૧૦૦૦૦ શ્રી ચંદ્રકાંત ખંડેરીયા ૧૨૫૦૦૦ શ્રી પીયૂષભાઈ શાંતિલાલ કોઠારી ૧૫૦૦૦ શ્રી શાંતિલાલ ઉજમશીભાઈ ઍન્ડ ૧૦૦૦૦ શ્રી સુશીલાબેન ચીમનલાલ ઝવેરી ૧૦000 મે. ઓનવર્ડ ફાઉન્ડેશન સન્સ ચેરિટી ટ્રસ્ટ ૧૦૦૦૦ શ્રી દિપાલી એસ. મહેતા હસ્તે શૈલાબેન હરેશભાઈ મહેતા ૧૫000 શ્રી પ્રવીણા એ. મહેતા ૧૦000 સ્વ. હિંમતલાલ કેશવલાલ ૧૦૦૦૦૦ શ્રી સેવંતીલાલ કાંતિલાલ ટ્રસ્ટ ૧૫૦૦૦ શ્રી વસંતલાલ કાંતિલાલ શાહ સખીદાના સ્મરણાર્થે હસ્તે મેટલ ૧૦0000 શ્રી અનિલાબેન શશિકાંત મહેતા ૧૫૦૦૦ એન્કરવાલા પરિવાર ૫૧૦૦૦ શ્રી પ્રવીણભાઈ અને ઉષાબેન શાહ હસ્ત-શ્રીદામજીભાઈ શ્રીજાધવજીભાઈ ૧૦૦૦૦ શ્રી અરૂણાબહેન અજીતભાઈ ચોકસી ૫૧૦૦૦ શ્રી કાંતિલાલ નારણદાસ શાહ ૧૫૦૦૦ શ્રી શામજીભાઈ ટી. વોરા ૧૦૦૦૧ શ્રી ઠાકોરલાલ કેશવલાલ મહેતા (તળાજાવાળા). અમરસન્સ ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ ૫૧૦૦૦ શ્રી કોન્ટેસ્ટ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ ૧૫૦૦૦ મે. પુષ્પમ ઈન્વેસ્ટમેન્ટ ૧૦૦૦૦ મે. આકાર આર્ટ્સ ૫૧૦૦૦ માતુશ્રી રતનબેન લખમશી ૧૧૧૧૧ શ્રી પાલનપુરી જૈન-માટુંગા નિવાસી ૧૦૦૦૦ શ્રી દીનાબેન જીતેન્દ્ર વોરા ઘેલાભાઈ સાવલા પરિવાર (સ્વ. શ્રીમતી કાંતાબેન કાંતિભાઈ મહેતા) ૧૦૦૦૦ શ્રી નરમદાબેન ચંપકલાલ શાહ ૫૧૦૦૦ મે. એક્સેલન્ટ એન્જિનિયરિંગ કુ. ૧૧૧૧૧ શ્રી સરોજરાની શાહ ચેરિટેબલ ૧૦૦૦૦ શ્રી એસ. એચ. શાહ ૧૦૦૦૦ શ્રી મફતલાલ ભીખાચંદ ફાઉન્ડેશન હસ્તેઃ રમેશભાઈ અજમેરા ટ્રસ્ટ ૧૦૦૦૦ મે. એલ. ડી. બ્રોકરેજ કુ. ૫૧૦૦૦ શ્રી અરોની ચેરિટેબલ ટ્રસ્ટ ૧૧૦૦૭ શ્રી પ્રમોદચંદ્ર સોમચંદ શાહ અને ૧૦૦૦૦ શ્રી રક્ષા શ્રોફ ૫0000 ડૉ. નીતાબેન કર્ણિકભાઈ કાંતિલાલ પરિવાર ૧૦૦૦૦ સ્વ. રમીલાબેન ભરતકુમાર શાહની પરીખ (દિલ્હીવાળા) ૧૧૦૦૦ શ્રી હંસા ભરત શાહ સ્મૃતિમાં હસ્તે: મે. પ્રભાત ટી. એન્ડ ૫૦૦૦૦ શ્રી શ્રેયસ પ્રચારક સભા ૧૧૦૦૦ શ્રી રતનચંદ ભોગીલાલ પારેખ ટેક્સટાઈલ્સ પ્રા. લી. ૩0000 શ્રી પંકજભાઈ દોશી ફેમિલી ૧૧૦૦૦ શ્રી શર્મી પ્રવીણભાઈ ભણશાલી ૧૦૦૦૦ શ્રી નિર્મળા લક્ષ્મીચંદ શાહ શ્રી જનક ડીમ્પલ દોશી ૧૧૦૦૦ શ્રી પ્રતાપભાઈ ભોગીલાલ લહેરચંદ (જીવન જ્યોત હોસ્પિટલ) ૨૫૦૦૦ શ્રી રિતેષ મણીલાલ પોલડિયા ૧૧૦૦૦ મે. પ્રિન્સ પ્લાસ્ટીક્સ ૧૦૦૦૦ શ્રી એ. પી. શેઠ ચેરિટેબલ ટ્રસ્ટ ૨૫૦૦૦ મે. ન્યૂટરીક ઈન્ફરમેટીક લી. હસ્તે-જયંતીભાઈ શામજી છેડા ૧૦૦૦૦ શ્રી ચંદ્રિકા એમ. વોરા હસ્તે-શ્રી હર્ષદભાઈ દીપચંદ શાહ ૧૧૦૦૦ મે. અમોલ ફાઈનાન્સીઅલ ૧૦૦૦૦ મે. આનંદ એન્જિનિયરિંગ કુ. પ્રા. લી. ૨૨૦૦૦ શ્રી વર્ષાબેન રજુભાઈ શાહ અને સરવસીસ પ્રા.લી. ૧૦૦૦૦ શ્રી પ્રકાશ ડાહ્યાભાઈ શાહ ડૉ. રાજુભાઈ પરિવાર ૧૦૦૦૦ શ્રી રસિકલાલ લહેરચંદ શાહ ૧૦૦૦૦ મે. લક્ષ્મીચંદ ડાહ્યાભાઈ એક્ષપોર્ટ કુ. ૨૧૦૦૦ સ્વ. નેમીચંદભાઈ કુવાડીઆના ૧૦૦૦૦ શ્રી ચંદ્રકાંત દીપચંદ શાહ પ્રા. લી. સ્મરણાર્થે હસ્તે-નીતીનભાઈ ૧૦000 શ્રી ભૂપેન્દ્ર ડાહ્યાભાઈ ઝવેરી ૭૫૦૦ શ્રી વિરલ અરવિંદ ધરમશી લુખી કુવાડીયા ૧૦૦૦૦ સ્વ. તારાબહેન રમણલાલ શાહ ૭૫૦૦ શ્રી ઓજસ અરવિંદ ધરમશી લુખી ૨૦૦૦૦ પ્રેરણા સંસ્થા HUF માનવ મંદિર હસ્તે શૈલજાબહેન શાહ ૭૦૦૦ શ્રી સુશીલાબેન નિરંજન ભણશાલી ૨૦૦૦૦ ડૉ. ચંદ્રકાંત કે. પરીખ ૧૦૦૦૦ શ્રી દિલીપભાઈ એમ. શાહ ૬000 સ્વ. સરલાબેન શાંતિલાલ દોશી અને ૨૦૦૦૦ એક બહેન ૧૦૦૦૦ શ્રી નિતીનભાઈ કાંતિલાલ સોનાવાલા સ્વ. શાંતિલાલ કાલીદાસ દોશીના ૨૦૦૦૦ શ્રી વીણા શાહ ૧૦૦૦૦ શ્રી કુસુમબેન નરેન્દ્રભાઈ ભાઉ સ્મરણાર્થે હસ્તે શ્રી પ્રકાશ શાંતિલાલ ૨૦૦૦૦ શ્રી અતુલા શાહ ૧૦૦૦૦ શ્રી યશોમતીબહેન શાહ દોશી Page #283 -------------------------------------------------------------------------- ________________ ક્ટોબર ૨૦૧૦ પ્રબુદ્ધ જીવન ૩ ૧. રૂપિયા નામ ૬૦૦૦ કુ. તેજી શ્રીકુમાર ધામી પ૩૦૦ શ્રી રાજુલબેન જે. શાહ ૫૦૦૦ શ્રી ધનવંતરાય તિલકરાય શાહ ૫000 શ્રી નીરૂબેન સુબોધભાઈ શાહ ૫૦૦૦ શ્રી વસુબેન ભણશાલી ૫૦૦૦ શ્રી કલાવતીબેન શાંતિલાલ મહેતા ૫000 શ્રી ગાંગજી પોપટલાલ શેઠિયા ફેમિલી ચેરિટેબલ ટ્રસ્ટ ૫૦૦૦ શ્રી તારાબેન મોહનલાલ શાહ ચેરિટેબલ ટ્રસ્ટ હસ્તે શ્રી પુષ્પાબેન ચંદ્રકાંત પરીખ ૫૦૦૦ શ્રી રમાબેન વિનોદભાઈ મહેતા ૫૦૦૦ શ્રી રમાબેન જયસુખલાલ વોરા ૫૦૦૦ શ્રી રશ્મિકાંત ભગવાનદાસ શાહ ૫000 શ્રી અનિશ શૈલેશભાઈ કોઠારી ૫૦૦૦ શ્રી અજીતભાઈ રમણલાલ ચોકસી ૫૦૦૦ શ્રી મહેન્દ્રભાઈ ગોસર (ત્રિશલા) ૫૦૦૦ શ્રી શારદાબેન બાબુભાઈ શાહ ૫૦૦૦ મે. કન્ની જેમ્સ ૫૦૦૦ મે. એચ. ડી. ઈન્ડસ્ટ્રીઝ હસ્તે શ્રી હસમુખભાઈ શાહ ૫૦૦૦ શ્રી પન્નાલાલ ખીમજીભાઈ છેડા (નંદિતા જયંત છેડા ટ્રસ્ટ) ૫૦૦૦ શ્રી તરૂણાબેન બિપીનભાઈ શાહ ૫૦૦૦ શ્રી પિયૂષ છોટાલાલ શાહ ૫૦૦૦ સ્વ. મગનલાલ જગજીવનરામ શેઠના સ્મરણાર્થે હસ્તે શેઠ બ્રધર્સ ૫૦૦૦ સ્વ. નરમદાબેન મગનલાલ શેઠના સ્મરણાર્થે હસ્તે શેઠ બ્રધર્સ ૫૦૦૦ મીસ ડોલર મગનલાલ શેઠ ૫૦૦૦ શ્રી હર્ષાબેન ભરત ડગલી ૫000 શ્રી હર્ષદ મગનલાલ શેઠ ૫૦૦૦ શ્રી રસીલાબેન જયસુખલાલ પારેખ ૫૦૦૦ શ્રી કુમુદ એચ. શેઠ ૫૧૫૧ સ્વ. ગંગાબેન હરજી ભદ્રશા હસ્તે શ્રી હીરજી જેરામ ભદ્રશા ૫૦૦૦ શ્રી હસમુખભાઈ ખુશાલદાસ મહેતા ૫૦૦૦ શ્રી આશા જીતેન્દ્ર દશોની ૫૦૦૦ લીના વી. શાહ ૫૦૦૦ શ્રી સુરેશભાઈ પ્રેમચંદ મહેતા ૫૦૦૦ શ્રી અંજુબેન અને ભૂપેન્દ્ર રસિકલાલ શાહ કોલસાવાલા રૂપિયા નામ ૫000 શ્રી સંજય મહેતા ૫૦૦૦ મે. જે. કે. ફાઉન્ડેશન ૫૦૦૦ શ્રી ઉષાબેન રમેશભાઈ ઝવેરી ૫૦૦૦ શ્રી રોનક શાહ ૫૦૦૦ શ્રી વસંતલાલ રસિકભાઈ શાહ ૫૦૦૦ શ્રી નલિની શેઠ ૫000 શ્રી ગીતાબેન ગોતમભાઈ શાહ ૫૦૦૦ શ્રી મહેશ કે. મહેતા ૫૦૦૦ શ્રી સરલા કાંતિલાલ સાવલા ૫000 ડૉ. કાંતિલાલ કલ્યાણજી શાહ ૫૦૦૦ મે. લક્ષ્મી મસાલા કુ. ૫૦૦૦ શ્રી સુચિત દોશી ૫૦૦૦ શ્રી નયના અશ્વિન આંખડ ૫૦૦૦ શ્રી નિરંજન હરગોવિંદદાસ ભણશાલી ૫૦૦૦ શ્રી પુષ્પાબેન ભણશાલી ૫૦૦૦ શ્રી ભરત કાંતિલાલ પરીખ ૫૦૦૦ ડૉ. સ્નેહલ સંઘવી ૫૦૦૦ શ્રી તૃપ્તિ ચંદ્રકાંત નિર્મળ ૫૦૦૦ શ્રી રોહન ચંદ્રકાંત નિર્મળ ૫૦૦૦ શ્રી કુસુમબેન પટવા ૫૦૦૦ માતુશ્રી પાંચીબાઈ ખીમજી શાહ (પત્રી-કચ્છ) ૫૦૦૦ શ્રી વનિતા જયંત શાહ ૫૦૦૦ શ્રી શોભનાબેન તુષારભાઈ મોદી ૫૦૦૦ શ્રી રીયાના દોલત ૫000 શ્રી ભગવતીબેન પન્નાલાલ સોનાવાલા ૫૦૦૦ શ્રી નીલા ચંદ્રકાંત શાહ ૫૦૦૦ સ્વ. ઉપેન્દ્ર જે. સંઘવી હસ્તે વેન્ચાર્ડ ટુડિયો ૫૦૦૦ એક બહેન ૫૦૦૦ શ્રી પુષ્પાબેન સુરેશભાઈ ભણશાલી ૫૦૦૦ શ્રી મહાસુખલાલ મણિલાલ શાહ (Comfort Holidays) ૫૦૦૦ શ્રી સુજીત પ્રદીપ પરીખ ૫૦૦૦ શ્રી વી. એસ. ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ હસ્તે શ્રી મુકુંદભાઈ ગાંધી ૫૦૦૦ એક બહેન ૫૦૦૦ શ્રી રમણિકલાલ ગોસલીયા ૫૦૦૦ શ્રી સરલાબેન ચુનીલાલ ઘીવાલા ૫૦૦૦ મે. યુનિવર્સલ ગોલ્ડીઅમ વેલ્સ ૫૦૦૦ શ્રી રમાબેન ડી. શાહ ૫૦૦૦ શ્રી કિરણભાઈ એચ. શાહ રૂપિયા નામ ૫૦૦૦ શ્રી ગાંગજી રાઘવજી સતરા ૫૦૦૦ શ્રી પ્રતિમા શ્રીકાંત ચક્રવર્તી ૫૧૦૦ શ્રી ભાઈચંદ એમ. મહેતા ચેરિટેબલ ટ્રસ્ટ ૫૧૦૦ શ્રી શિલ્પા જે. મહેતા ફાઉન્ડેશન ૫૦૦૦ શ્રી રસિકલાલ છોટાલાલ શાહ ૫૦૦૦ શ્રી સરસ્વતીબેન રસિકલાલ શાહ ૫૦૦૦ શ્રી બાબુલાલ છોટાલાલ શાહ ૫૦૦૦ શ્રી ભોગીલાલ સુખલાલ શાહ ૫૦૦૧ શ્રી સેલ એન્ડ જીલ ૫000 એક બહેન ૫૦૦૦ મે. નંદુ ગ્રેપર્સ હસ્તે શ્રી થાવરભાઈ ૫૦૦૦ શ્રી હર્ષા વિક્રમ શાહ ૫૦૦૦ શ્રી વિક્રમ રમણલાલ શાહ ૫૦૦૦ શ્રી મહેન્દ્ર ચીમનલાલ શાહ ૫000 શ્રી વસંતલાલ એલ. સંઘવી ૫000 શ્રી મનોજ નેમચંદ શાહ ૫૦૦૦ ડૉ. હરીશ એચ. કુંડલિયા-કપડવંજ ૫૦૦૦ શ્રી વસનજી નરશી વોરા ૫૦૦૦ શ્રી રાજુલબેન વિનુભાઈ શાહ ૫૦૦૦ શ્રી ભાવના પંકજ વિશરીયા ૫૦૦૦ શ્રી પંકજ જી. વિશરીયા ૫૦૦૧ શ્રી ભારતી જી. કપાસી ૫૦૦૦ શ્રી કેશવલાલ કિલાચંદ ચેરિટેબલ ટ્રસ્ટ ૫૦૦૦ શ્રી મહેન્દ્ર આર. શાહ ૫૦૦૦ શ્રી દિનેશ દેવચંદ રામજી ગાલા ૫૦૦૦ ડૉ. હસમુખલાલ સી. કુવાડિયા ૫૦૦૦ સ્વ. જશુમતીબેન એચ. કુવાડિયાના સ્મરણાર્થ હસ્તેઃ ડૉ. હેમંત એચ. કુવાડિયા ૫૦૦૦ શ્રી રક્ષા એચ. કુવાડિયા ૫૦૦૦ ડૉ. હેમંત એચ. કુવાડિયા ૫૦૦૦ શ્રી પુષ્પાબેન કે. ભણશાલી ૫૦૦૦ શ્રી દર્શિની શાહ ૫૦૦૦ શ્રી ઉષા દિલીપ શાહ ૫૦૦૦ ડૉ. માણેકલાલ સંગોઈ પ૦૦૦ શ્રી બાબુભાઈ કુંવરજી શાહ ૫૦૦૦ શ્રી દિલીપ સોમચંદ શાહ HUF ૫૪૦૦ મે. જેક ઈન્ડસ્ટ્રીઝ, ૫૪૦૦ મે. સરફેસ ઈનોવેશન પ્રા.લી. ૫૦૦૦ સ્વ. જવલબેન રામચંદ શાહ ૫૦૦૦ શ્રી રામચંદ જે. શાહ Page #284 -------------------------------------------------------------------------- ________________ ૩ ૨ | પ્રબુદ્ધ જીવન ક્ટોબર ૨૦૧૦ રૂપિયા નામ રૂપિયા નામ રૂપિયા નામ ૫૦૦૦ શ્રી ગુણવંત પી. શાહ ૫૦૦૦ શ્રીમતી જશવંતી પ્રવીણચંદ્ર વોરા ૩000 એક બહેન ૫૦૦૦ શ્રી કેશરીચંદ જે. શાહ ચેરિટેબલ ટ્રસ્ટ ૩૦૦૦ શ્રી વિદ્યાબેન મહેન્દ્ર મહેતા ૫૦૦૦ શ્રી સિદ્ધાર્થ એમ. દોશી ૫૦૦૦ શ્રી પન્નાલાલ રસિકલાલ શાહ ૩૦૦૦ મે. ગુલાબદાસ એન્ડ કુ. ૫૦૦૧ શ્રી અંજન આઈ. ડાંગરવાલા ૫૦૦૦ શ્રી ઘેલાણી ચેરિટેબલ ટ્રસ્ટ ૩૦૦૦ શ્રી મહેન્દ્રકુમાર અમરતલાલ શાહ પ000 એક ભાઈ ૫૦૦૦ શ્રી સુરેશ શાહ ચેરિટેબલ ટ્રસ્ટ ૩૦૦૦ મે. એસ. હિંમતલાલ એન્ડ કુ. ૫૦૦૦ શ્રી દેવચંદ ઘેલાભાઈ શાહ ૫૦૦૦ શ્રીમતી ભાનુબેન આર. મહેતા ૨૫૦૦ શ્રી પ્રેમજી રાયસી ગાલા ૫૦૦૦ સ્વ. ગુણવંતબેન રસિકલાલ ૫૦૦૦ શ્રી રમેશભાઈ પી. મહેતા ૨૫૦૦ શ્રી ભદ્રાબેન શાહ હસ્તે શ્રી કિશોર-શૈલેશ ૫૦૦૦ કુ. નલિની મહેતા ૨૫૦૦ શ્રી રસિકલાલ ઉત્તમચંદ અજમેરા HUF ૫૦૦૦ મે. જ્યુપીટર એક્સપોટર્સ હસ્તક ૫૦૦૦ શ્રી શશિકાંત સી. શેઠ ૨૫૦૦ શ્રી વરજીવન સી. શાહ શ્રી કોકિલાબેન હેમંતભાઈ શાહ ૪૦૦૦ શ્રી પ્રવીણ જે. શાહ ૨૫૦૦ શ્રી સુમનભાઈ છબીલદાસ શાહ ૫૦૦૦ મે. જતીન એન્ટરપ્રાઈઝ ૪૦૦૦ ડૉ. અજીત એચ. શાહ ૨૫૦૧ શ્રી આર. એ. સંઘવી ૫૦૦૦ શ્રી કાંતિલાલ એલ. વોરા ૩૫૦૧ શ્રી મુક્તાબેન લાભુભાઈ સંઘવી ૨૦૦૦ શ્રી વિનોદચંદ્ર હરિલાલ મહેતા ૫000 શ્રી અંજલી નિલય પરીખ ૩૩૩૩ શ્રી ચંદુલાલ ગાંગજી ફ્રેમવાલા ૨૦૦૦ શ્રી કલ્પનાબેન સુરેન્દ્ર શાહ ૫૦૦૦ શ્રી સંતોકબા જેઠાલાલ પરીખ ૩૨૨૨ શ્રી બાબુભાઈ ચુનીલાલ ચોકસી- ૨૦૦૦ એક બહેન ૫૦૦૦ શ્રી રતિલાલ ઓધવજી ગોહિલ અમદાવાદ ૧૧૦૦ શ્રી હરિશ્રી પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ ૩૧૦૦ શ્રી ઈન્દુમતી અને હરકીશન ઉદાણી ૧૦૦૦ શ્રી વિનોદભાઈ ટી. પારેખ ૫૦૦૦ શ્રી કાનજી કોરશી ચેરિટેબલ ટ્રસ્ટ ચેરિટેબલ ટ્રસ્ટ ૧૦૦૦ શ્રી શરદચંદ કાંતિલાલ શેઠ ૫000 શ્રી વનલીલા નટવરલાલ મહેતા ૩000 શ્રી નિર્મળાબેન પટેલ (મંથન-હાજીપુર) ૧૦૦૦ શ્રી શાંતિલાલ ટોકરશી ૫000 શ્રી લક્ષ્મીચંદ વોરા પબ્લિક ૩૦૦૦ શ્રી ગિરીશભાઈ પટેલ ૧૦૦૦ શ્રી મધુબેન ચંદ્રકાંત તલસાણીયા ચેરિટેબલ ટ્રસ્ટ (મંથન-હાજીપુર) ૧૦૦૦ શ્રી સુમનબેન દલાલ ૫૦૦૦ શ્રી પૂર્વીબેન બાબુભાઈ ઝવેરી ૩૦૦૦ શ્રી વિજય કે. શાહ ૧૦૦૦ શ્રી મંજુલા મહેતા ૫૦૦૦ શ્રી દેવકુંવરબેન જેસંગ રાંભીયા ૩૦૦૦ શ્રી સુજાતા જયેશ ગાંધી ૧૦૦૦ શ્રી ભરત કેશવલાલ શાહ ૫000 માતુશ્રી મમીબેન મેઘજીભાઈ સંગોઈ 3000 શ્રી જયેશ ડી. ગાંધી ૨૦૦૧ ૧૦૦૦ થી ઓછી રકમનાં સરવાળો ૫૦૦૦ મે. સી. એન્ડ રીક્યુટ કુ. લી. ૩૦૦૦ શ્રી જયવંતીબેન જોરમલ મહેતા ૨૭૦૪૯૪૨ ૫૦૦૦ સ્વ. વનલીલા મુકુંદ વોરા 3000 WUDTEC ૫૦૦૦ શ્રી કે. સી. શાહ-અમદાવાદ ૩૦૦૦ એક બહેન શ્રી મુંબઈ જૈન યુવક સંઘ માટે પ્રાપ્ત થયેલ રકમની યાદી ૨૦૧૦ના ૭૬ મી પર્યુષણ વ્યાખ્યાનમાળા દરમિયાન દાતાઓને અપીલ કરવામાં આવી તેનો સારો પ્રતિસાદ મળ્યો છે. એ માટે સર્વ દાતાઓના અમે ઋણી છીએ. નામોની યાદી નીચે મુજબ છે. રૂપિયા નામ રૂપિયા નામ રૂપિયા નામ જનરલ ફંડ ૫૦૦૦ શ્રી ધનવંતરાય તિલકરાય શાહ ૫૦૦૦ શ્રી વંદના રશ્મિકાંત શાહ ૫૧૦૦૦ શ્રી કુસુમબેન નરેન્દ્રભાઈ ભાઉ ૫૦૦૦ શ્રી નિરૂબહેન સુબોધભાઈ શાહ ૫૦૦૦ શ્રી શાંતિલાલ મંગળજી મહેતા ૨૫000 શ્રી હરેશભાઈ અને શૈલાબેન મહેતા ૫૦૦૦ શ્રી ભૂપેન્દ્ર ડાહ્યાભાઈ શાહ ૫૦૦૦ શ્રી દિલીપભાઈ કાકાબળીયા (Onward Foundation) ૫૦૦૦ સ્વ. તારાબેન રમણલાલ શાહના ૫000 શ્રી જે. કે. ફાઉન્ડેશન ૧૧૦૦૦ મે. અમોલ કેપીટલ મારકેટ્સ પ્રા.લી. સ્મરણાર્થે હસ્તે શ્રી શૈલજાબેન ૫૦૦૦ શ્રી મનીષા ધીરેન ભણશાલી ૧૧૦૦૦ શ્રી સી. કે. મહેતા ચેતનભાઈ શાહ ૫૦૦૦ શ્રી અજીતભાઈ રમણલાલ ચોકસી ૬૦૦૦ મે. પુષ્પમ્ ઈન્વેસ્ટમેન્ટસ ૫૦૦૦ શ્રી દિલીપભાઈ એમ. શાહ ૫000 શ્રી અરૂણાબેન અજીતભાઈ ચોકસી ૬૦૦૦ શ્રી ગાંગજી પોપટલાલ શેઠિયા ૫000 શ્રી નિતીનભાઈ કાંતિલાલ સોનાવાલા ૫000 શ્રી પ્રકાશભાઈ ગાંધી ફેમિલી ચેરિટેબલ ટ્રસ્ટ પ૦૦૦ શ્રી યશોમતીબેન શાહ ૫૦૦૧ શ્રી મનીષા ગજેન્દ્ર કપાસી ૫૦૦૦ શ્રી રસિકલાલ લહેરચંદ શાહ ૫000 શ્રી ઉષાબેન પ્રવીણભાઈ શાહ ૫000 શ્રી શાંતિલાલ ઉજમશી એન્ડ સન્સ ૫૦૦૦ શ્રી ચંદ્રકાંત દીપચંદ શાહ ૫૦૦૦ શ્રી રમાબેન જયસુખલાલ વોરા ટ્રસ્ટ Page #285 -------------------------------------------------------------------------- ________________ આંોબર ૨૦૧૦ રૂપિયા નામ ૫૦૦૦ શ્રી અતુલ એસ. શાહ ૫૦૦૦ શ્રી વસંતલાલ કે. શાહ ૫૦૦૦ શ્રી દિનેશ દેવચંદ રવજી ગાલા ૫૦૦૦ ડૉ. હેમંત એચ. કુંવાડિયા ૫૦૦૦ શ્રી પુષ્પાબેન કે. ભણશાલી ૫૦૦૦ શ્રી એ. પી. શેઠ ચેરિટેબલ ટ્રસ્ટ ૫૦૦૦ શ્રી ઉષા દિલીપ શાહ ૫૦૦૦ શ્રી લક્ષ્મીચંદ મેઘજી શાહ ૫૦૦૦ શ્રી આર. પી. દફ્તરી ચેરિટેબલ ટ્રસ્ટ ૩૦૦૦ શ્રીપ્રકાશભાઈ ડાહ્યાભાઈ શાહ ૩૦૦૦ શ્રી ભારતીબેન શાહ ૨૫૦૦ શ્રીપ્રકાશભાઈ ઝવેરી ૨૫૭ શ્રી શૈલેશભાઈ હિંમતલાલ કોઠારી ૨૫૦૦ શ્રી ચંદ્રકાંત જે. શાહ ૨૦૦૦ શ્રી વસુબેન ભણશાળી ૨૦૦૭ ી કલાવતીબેન શાંતિલાલ મહેતા ૨૦૦૦ શ્રીશમ્મપ્રવીણભાઈ ભણશાલી ૨૦૦૦ શ્રી નલીની એમ. શેઠ ૧૫૦૦ શ્રી ચંદ્રકાંતભાઈ શાહ ૧૦૦૦ શ્રી મીનાબેન ગાંધી ૧૦૦૦ શ્રી શારદાબેન બાબુભાઈ શાહ પુસ્તકનું નામ જૈન ધર્મ દર્શન ગ્રંથ-૧ જૈન આચાર દર્શન ગ્રંથ-૨ |ચરિત્ર દર્શન ગ્રંથ-૩ સાહિત્ય દર્શન ગ્રંથ-૪ પ્રબુદ્ધ જીવન પ્રવાસ દર્શન ગ્રંથ-૫ સાંપ્રત સમાજ દર્શન ગ્રંથ-૬ નામ રૂપિયા ૧૦૦૦ શ્રીપ્રવીણભાઈ ગાંધી ૧૦૦૦ મે. મેટલ ઓર ૧૦૦૦ શ્રી હરીશ્રી પરેશ રાવલ ૫૦૦ શ્રી પ્રદીપ સેવંતીલાલ શાહ ૫૦૧ મે. કાનજી કરમશી એન્ડ કુાં. ૨૮૯૦૦૬ નામ પ્રબુદ્ધ જીવન સૌજન્યાતાની યાદી રૂપિયા ૨૦૦૦૦ દીનાબેન જીતેન્દ્ર વોરા ૨૦૦૦૦ શ્રીહસમુખભાઈ શાહ (એચ. આઈ. ઇન્ડસ્ટ્રીઝ) શ્રુત ઉપાસક ડૉ. રમણલાલ ચી. શાહ ગ્રંથ-૭ જિન વચન પાસપોર્ટની પાંખે ભાગ-૧ ૨૦૦૦૦ સ્વ. મનીષા શાહ ૨૦૦૦૦ શ્રી વંદન શાહ ૨૦૦૦૦ શ્રી સીતારામ શાહ ૧૦૦૦૦ શ્રી કેશવલાલ કીલાચંદ ચેરિટેબલ ટ્રસ્ટ ૧૦૦૦૦ શ્રી પુષ્પાબેન કે. ભણશાલી ૨૦૦૦૦ શ્રી બિપીનભાઈ પારેખ ૨૦૦૦૦ ડૉ. માણેકલાલ એમ. સંગોઈ ૨૦૦૦૦ શ્રી શૈલેશભાઈ શાંતિલાલ મહેતા 1,60,000 પ્રેમળ જ્યોતિ ૫૧૦૦૦ શ્રી ચંદ્રાબેન પીયૂષભાઈ કોઠારી ૧૦૦૦૦ શ્રી કુસુમબેન નરેન્દ્રભાઈ ભાઉ ૧૨૫૧ શ્રી અલકાબેન કિરણભાઈ શાહ ૧૦૦૦ શ્રી રસીકલાલ એન. વોરા ૬૩,૨૫૧ મિન સંગીન ૧૦૦૦૦ શ્રી કુસુમબેન નરેન્દ્રભાઈ ભાઈ ૧૦,૦૦૦ પ્રબુદ્ધ વન નીધિ મંડ ૫૦૦ શ્રી વર્ષાબેન રજ્જુભાઈ શાહ ૫૦૦૦ એક ભાઈ ૩૦૦૦ શ્રી સુવર્ણાબેન દલાલ ૧૩,૦૦૦ ૨૦૧૧ ની ૭૭મી પર્યુષણ વ્યાખ્યાનમાળા : CB ના સૌજન્યદાતા અમને જણાવતાં આનંદ થાય કે આવતાં વર્ષ ૨૦૧૧ ની ૭૭ મી પર્યુષણ વ્યાખ્યાનમાળાના આઠ દિવસના ૧૬ વ્યાખ્યાનની સી.ડી.નીપ્રભાવના શ્રી કાંતિલાલ રમાલાલ પરીખ (દિલ્હીવાળા) તરફથી કરવામાં આવશે. સંઘ આ મહાનુભાવનો આભાર માને છે. D મંત્રીઓ ૩૩ જમનાદાસ મહેતા અનાજ રાહત ફંડ ૧૦૦૦૦ શ્રી જીગીષાબેન દેશાઈ ૫૦૦૦ શ્રી રમાબેન વિનોદભાઈ મહેતા ૧૫,૦૦૦ ડૉ. રમણલાલ ચી. શાહના પુસ્તકો પુસ્તકનું નામ પાસપોર્ટની પાંખે ભાગ-૨ પાસપોર્ટની પાંખે ભાગ-૩ જિન તત્ત્વ ભાગ ૬ થી ૯ વંદનીય હૃદયસ્પર્શ કિશોર ટિંબડિયા કેળવણી મંડ પ૦૦ શ્રીઉષાબેન પ્રવીણભાઈ શાહ ૫૦૦૦ ભાવ રૂા. ૨૨૦-૦૦ રૂા. ૨૪૦-૦૦ રૂા. ૨૨૦-૦૦ રૂા. ૩૨૦-૦૦ રૂા. ૨૬૦-૦૦ રૂા. ૨૭૦-૦૦ રૂા. ૩૨૦-૦૦ રૂા. ૨૫૦-૦૦ રૂા. ૧૫૦-૦૦ રૂા. ૧૦૦૦થી વધુ કિંમતના પુસ્તકો ખરીદનારને ૨૦% ડિસ્કાઉન્ટ અને પોસ્ટેજ ફ્રી.. જિન વચન : હિન્દી, ગુજરાતી અને અંગ્રેજી એ ત્રણે ભાષામાં એક જ પુસ્તકમાં રચાયેલ આ ‘જીનવચન’ પ્રભાવના ભેટ માટે ૧૦૦ થી વધુ નકલ ખરીદનારને આ પુસ્તક ઉ૫૨ ૩૦% ડિસ્કાઉન્ટ અને પોસ્ટેજ ફ્રી પ્રભાવક સ્થવિરો ભાગ- ૧ થી ૬ જિન તત્ત્વ ભાગ ૧ થી ૫ ભાવ રૂા. ૧૫૦-૦૦ રૂા. ૨૦૦-૦૦ રૂા. ૩૦૦-૦૦ રૂા. ૩૦૦-૦૦ રૂા. ૨૪૦-૦૦ રૂા. ૨૫૦-૦૦ સંસ્કૃત નાટકોની કથા ભાગ-૧ (પ્રા. તારાબેન ૨. શાહ) રૂા. ૧૦૦-૦૦ આપણા તીર્થંકરો (પ્રા. તારાબેન ૨. શાહ) રૂા. ૧૦૦-૦૦ Page #286 -------------------------------------------------------------------------- ________________ ૩૪ પ્રબુદ્ધ જીવન ક્ટોબર ૨૦૧૦ જૈન પારિભાષિક શબ્દકોશ ડો. જિતેન્દ્ર બી. શાહ (જુન ૨૦૧૦ના અંકથી આગળ) ૬૪૪. નિદ્રાનિદ્રાવેદનીય: ૬૪૫. નિંદા ૬૪૬. નિબંધ ૬૪૭. નિરંતરસિદ્ધ : ૬૪૮. નિરન્વયક્ષણિક : જેના ઉદયથી જાગવું વધારે મુશ્કેલ બને તે નિદ્રાનિદ્રાવેદનીય દર્શનાવરણ કર્મ કહેવાય છે. जिस कर्म के उदय से निद्रा से जगना अत्यन्त कठिन हो वह निद्रानिद्रावेदनीय दर्शनावरण कर्म कहलाता है। The Karma whose manifestiation brings about the sleep from which one can be awakened with much difficulty is called Nidranidravedaniya darshanavarah karma. સાચા કે ખોટા દોષોને દુર્બુદ્ધિથી પ્રગટ કરવાની વૃત્તિ. सच्चे या झूठे दोषों को दुर्बुद्धिपूर्वक प्रकट करने की वृत्ति। Tendency to condemn others because of pervert intellect is called 'Ninda'. પ્રવૃત્તિ (ગ્રાહ્યતા) પ્રવૃત્તિ (ગ્રાહ્યતા) Occupation. કોઈ એક સિદ્ધ થયા પછી તરત જ બીજા સિદ્ધ થાય છે, ત્યારે તે નિરંતરસિદ્ધ કહેવાય છે. किसी एक के सिद्ध होने के बाद तुरन्त ही जब दूसरा जीव सिद्ध होता है तो उसे निरन्तरसिद्ध कहते है। When one is emencipated immediately after another without any gap of time it is called Nirantar Siddha' માત્ર ઉત્પાદ વિનાશશીલ मात्र उत्पाद-विनाशशील। Momentary without a residue. જ્ઞાન, સંપત્તિ આદિમાં બીજાથી ચઢિયાતાપણું હોવા છતાં તેમને કારણે ગર્વ ધારણ ન કરવો તે અનુત્યેક. ज्ञान, सम्पत्ति आदि में दूसरे से अधिकता होने पर भी उसके कारण गर्व न करना वह 'अनुत्सेक'। Humility means not feeling proud or arrogant even when one is superior to others in respect of knowledge, property etc. દર્શન અથવા નિર્વિકલ્પક બોધ. दर्शन अथवा निर्विकल्पक बोध। The indeterminate cognition (Nirakar) is called darshana or nirvikalpaka bodha. પરંપરાથી સાધન હોવાને લીધે કાર્પણ શરીરને નિરુપભોગ કહેવામાં આવ્યું છે. परंपरा से साधन होने से कार्मण शरीर को निरुपभोग कहा गया है। The Karmana body is cald `Nirupabhog' as it is traditional means. પ્રતિબંધ પ્રતિવન્ય | Restrain. દ્રવ્યનિષ્ઠ શક્તિરૂપ ગુણને નિર્ગુણ માન્યા છે. द्रव्यनिष्ठ शक्तिरुप गुण को निर्गुण माना गया है। The qualities in a substance are treated as devoid qualities. ૬૪૯. નિરભિમાનતા : ૬૫૦. નિરાકાર ૬૫૧. નિરુપયોગ : ૬૫૨. નિરોધ ૬૫૩. નિર્ગુણ ૨૦, સુદર્શન સોસાયટી, ૨, નારણપુરા, અમદાવાદ-૩૮૦૦૧૩. (વધુ આવતા અંકે) Page #287 -------------------------------------------------------------------------- ________________ ક્ટોબર ૨૦૧૦ પુસ્તકનું નામ : The Jain Philosophy ધ જૈન ફિલોસોહી (અંગ્રેજી) લેખક : વીરચંદ આર. ગાંધી (વીરચંદ ગાંધીના લેખો અને પ્રવચનો) સંકલન : કુમારપાળ દેસાઈ પ્રકાશક : વર્લ્ડ જૈન કૉન્ફેડરેશન પ્રાપ્તિ સ્થાન : વર્લ્ડ ટ્રેન કૉન્ફેડરેશન મહેતા બિલ્ડીંગ, ૧લે માળ, રૂમ નં. ૭, ૪૭, નગીનદાસ માસ્તર રોડ, ફોર્ટ, મુંબઈ-૪૦૦૦૨૩, મૂલ્ય રૂ. ૨૦૦/-, પાનાઃ ૨૮૮, આવૃત્તિ ચોથી, ૨૦૧૦. ‘ધ જેન ફિલોસોફી’ અંગ્રેજી ભાષામાં આ ગ્રંથ વીરચંદ ગાંધીના મૃત્યુ બાદ દસ વર્ષે પ્રગટ થયેલ. ફિલસૂફ અને ચિંતક એવા વીરચંદ ગાંધી એક પ્રભાવશાળી વક્તા પણ હતા. પશ્ચિમના વિશ્વમાં જૈન તત્ત્વજ્ઞાનનો પ્રચાર કરનાર પ્રથમ પ્રતિનિધિ હતા. આ ગ્રંથ વીરચંદ ગાંધીનો ભારતીય સંસ્કૃતિ પ્રત્યેનો અપાર પ્રેમ અને શ્રદ્ધા વ્યક્ત કરે છે. તેમની શૈલીમાં એક પ્રકારની પ્રવાહિતા અને ઊંડાણ છે જે જેન ધર્મના સિદ્ધાંતો સમજવામાં સહાયરૂપ થાય છે. તેઓ જૈન ફિલોસોફીની સાથે અન્ય ધર્મોની ફ્લિોસોફી, યોગ, માનસશાસ્ત્ર, આહાર વિજ્ઞાન વગેરે વિષય વક્તવ્યો આપ્યા હતા. તેઓએ ભારતની સંસ્કૃતિનું, ભારતની સાંસ્કૃતિક પરંપરાનું, ભારતની પ્રજાના ધાર્મિક જીવનનું સાચું પ્રતિબિંબ તેમના વક્તવ્યોમાં પાડ્યું હતું. તે ઉપરાંત ભારતની ઔદ્યોગિક પ્રગતિ અને ભારતીય નારીનું સાચું દર્શન એમાં વ્યક્ત થતું હતું. આમ વીરચંદ રાઘવજી ભારતના સાચા પ્રતિનિધિ હતા જેમણે પશ્ચિમના દેશોને સાચા અર્થમાં ભારતનું દર્શન કરાવ્યું હતું. XXX પ્રબુદ્ધ જીવન સર્જન-સ્વાગત પુસ્તકનું નામ : The Yoga Philosophy ધ યોગ ફિલોસોફી લેખક : વીરચંદ આર. ગાંધી (પ્રવચનો અને લેખો) સંકલન : કુમારપાળ દેસાઈ પ્રકાશક : વર્લ્ડ જૈન કૉન્ફેડરેશન પ્રાપ્તિ સ્થાન : વર્લ્ડ જૈન કૉન્ફેડરેશન મહેતા બિલ્ડીંગ, ૧લે માળ, રૂમ નં. ૭, ૪૭, નગીનદાસ માસ્તર રોડ, ફોર્ટ, મુંબઈ-૪૦૦ ૦૨૩, ડૉ. કલા શાહ મૂલ્ય ઃ રૂ. ૧૫૦/-, પાના ૨૦૬, આવૃત્તિ ત્રશ, ૨૦૦૯. ‘ધ યોગ ફિલોસોફી’ ગ્રંથ વીરચંદ રાધવજી ગાંધી રચિત એક વિશિષ્ટ નોંધપાત્ર ગ્રંથ છે. જેમાં ભારતીય સંસ્કૃતિ, ફિલોસોફી અને આધ્યાત્મિક પરંપરાનું દર્શન થાય છે. ઈ. સ. ૧૮૯૩માં વિશ્વધર્મ પરિષદ-ચિકાર્ગોમાં સ્વામી વિવેકાનંદની સાથે તેઓએ ભારતના પ્રતિનિધિ તરીકે પોતાનું વક્તવ્ય આપ્યું હતું. આ પ્રવચનમાં તેમણે જૈન ધર્મના પાયાના સિદ્ધાંતો અને ખાસ કરીને અનેકાન્તવાદ કે જેમાં બધાં ધર્મોનો સમન્વય કરી શકાય છે તેની ચર્ચા કરી હતી. ૩૫ આ ગ્રંથમાં તેમણે યોગ, વશીકરણ, શ્વાસોશ્વાસનું વિજ્ઞાન પ્રાછાયામ વગેરે વિષયો પર સારો પ્રકાશ પાડ્યો છે. આ ગ્રંથ યુવાનો તથા વૃદ્ધ સર્વ વાચકોને આમાં આપેલા વિષયોમાં રસ પડે તેવા છે. XXX આ પુસ્તક વિશે કુમારપાળભાઈ દેસાઈ પોતે લખે પર અધિકારી વક્તા હતા. અને આ વિષયોના સુંદર પુસ્તકનું નામ : The unknown life of છે, ‘કોઈ એક વિચાર સ્ફુરે અને આલેખવાનું મન Jesus Christ વક્તવ્યો અને લેખો થઈ જાય તેમાંથી ક્ષણનો સાક્ષાત્કાર સર્જાય છે.' લેખક : વીરચંદ આર. ગાંધી સંકલન : કુમારપાળ દેસાઈ પ્રકાશક : વર્લ્ડ જૈન કૉન્ફેડરેશન પ્રાપ્તિ સ્થાન ઃ વર્લ્ડ જૈન કૉન્ફેડરેશન મહેતા બિલ્ડીંગ, ૧લે માળે, રૂમ નં. ૭, ૪૭. નગીનદાસ માસ્તર રોડ, ફોર્ટ, મુંબઈ-૪૦૦૦૨૩, મૂલ્ય રૂ. ૧૫૦/-, પાના ઃ ૧૭૫, આવૃત્તિ બીજી, નવેમ્બર ૨૦૦૯. વીરચંદ રાધવજીએ ‘ધ અનનોન લાઈક જીસસ ક્રાઈસ્ટ' ગ્રંથનો ફ્રેંચ ભાષામાંથી અંગ્રેજીમાં અનુવાદ કર્યો છે. જીસસ ક્રાઈસ્ટ બારથી સોળ વર્ષની વર્ષ ભારત આવ્યા હતા તે વાત તથા જીસસ ક્રાઈસ્ટના પ્રવાસનું વિસ્તારપૂર્વક વર્ણન લેખકે કર્યું. છે. તે ઉપરાંત જીસસ ક્રાઈસ્ટના જીવનની કેટલીક અજાણી વાતો પર લેખકે પ્રકાશ પાડ્યો છે. અને જીસસ બૌદ્ધ મઠમાં રહ્યા હતા અને ત્યાંના લોકોને મળ્યા હતા તેનું આલેખન કર્યું છે. મૂળ ફ્રેંચ ભાષામાં નિકોલસ નોોવિચે લખેલ આ ગ્રંથનો અનુવાદ વીરચંદ રાઘવજીએ કર્યો છે એ વાત આશ્ચર્ય પમાડે તેવી છે. આ ગ્રંથનો અંગ્રેજી અનુવાદ ચિકાર્ગોમાં પ્રકાશિત થયો છે. આ ગ્રંથ સંશોધકોને બહુ ઉપયોગી થાય તેવો છે. આ સુવર્ણના ખજાના જેવા ગ્રંથમાં વીરચંદ રાવજીની સંશોધક તરીકેની સુક્ષ્મ દૃષ્ટિ નજરે પડે છે. તેઓ જ્યારે અમેરિકામાં હતા ત્યારે અઠ્ઠાવીસ વર્ષની વર્ષ આ અનુવાદ કર્યો છે. આ ગ્રંથમાં તેમના ફ્રેંચ ભાષા પરનો કાબુની પ્રતીતિ થાય છે. XXX પુસ્તકનું નામ : ક્ષણનો સાક્ષાત્કાર લેખક : કુમારપાળ દેસાઈ પ્રકાશક : સાહિત્ય સંગમ બાવા સીદી, પંચોલી વાડી સામે, ગોપીપુરા, સુરત-૩૯૫૦૦૧, પ્રાપ્તિ સ્થાન : સાહિત્ય ચિંતન, કચરિયા પોળ, બાલા હનુમાન સામે, ગાંધી રોડ, અમદાવાદ-૧. ફોન નં. (૦૭૯)૨૨૧૭૯૨૯ મૂલ્ય : રૂ. ૭૫/- પાના : ૧૬૮ આવૃત્તિ ઃબીજી ૨૦૦૯ એકાદ ક્ષણ પણ મેલીવાર જિંદગીની અનેક ઘોને આનંદિત કરનારી કે ઉજાળનારી બને છે. એ ત્રણ કોઈ ચિંતન આપે, કોઈ વિચાર આપે, કોઈ અનુભવ આપે. અથવા વન વવાનો કોઈ તરીકી આપે ’આવી ક્ષણોનો આ પુસ્તકમાં સંચય કર્યો છે. ‘ગુજરાત સમાચાર’ની રવિવારની પૂર્તિમાં પ્રગટ થતી પરિજાતનો પરિસંવાદ' કૉલમમાં લેખને છેલે આ વિચાર‘ક્ષણનો સાક્ષાત્કાર' નામે પ્રગટ થાય છે. આ પુસ્તકની વિશેષતા અને લોકપ્રિયતા એ છે કે એક જ વર્ષમાં તેની બીજી આવૃત્તિ પ્રકટ થાય છે. એકસો પંચાવન ક્ષણોના આલેખનમાં લેખકની કલમના જાદુનો સાક્ષાત્કાર થાય છે અને આનંદની અનુભૂતિ થાય છે. દરેક ક્ષણોના શીર્ષક અને સાથે ચિત્રો લેખને વાચા આપે છે. બી-૪૨, દયાનંદ સોસાયટી, એ-૧૦૪, ગોકુલધામ, ગોરેગામ (ઈસ્ટ), મુંબઈ- ૪૦૦૦૬૩, ફોન નં. : (022) 22923754 Page #288 -------------------------------------------------------------------------- ________________ સિક્કાની રિકવર સિERE સરકારી સીટ પર કરી રહી છે પંથે પંથે પાથેય... Regd. With Registrar of Newspapers for India No. R. N. 1.6067/57 Licence to post without prepayment. No.MR/Tech/WPP-290/South - 290/2009-11 Posted at Patrika Channel sorting office Mumbai-400 001 On 16th of every month. Regd. No. MH / MR / SOUTH-146 / 2009-11 PAGE No. 36 PRABUDHHA JIVAN OCTOBER-2010 છે ?' આવા ક્ષમાર્યા અને પ્રેમ નીતરતા શબ્દો ક્ષમા-વાચ સાંભળી મુલજીભાઈની આંખોમાં આંસુ આવી ડૉ. રશ્મિભાઈ ઝવેરી ગયા, પપ્પાજીને ઘરની અંદર લઈ જઈ બેસાડ્યા. પછી પોતાના મોટા દીકરા હરીને કહ્યું કે, આપણા વિચારવાની ક્ષણોને બદલે આઘાતની ક્ષણો સરસાઈ સ્વ. જેઠાભાઈ ઝવેરીના જીવનમાં બનેલો વકીલને ફોન કરી જમીનનો કેસ પાછો ખેંચી ભોગવે છે. એક પ્રસંગ આજે પણ બધાંને પ્રેરણારૂપ છે. લેવાનું કહી દે.' અને જેઠા તું પણ તારા વકીલને માનશો? બે વર્ષ પહેલાં એક સવારે દ્વિતીય આજથી આશરે ૬૫ વર્ષ પૂર્વેની વાત છે. કહી દે કે હવે અમારે લડવું નથી. કોટેમાં કન્સે જે વર્ષ બી.એ.ના વર્ગમાં પંચાવન વિદ્યાર્થીઓની પપ્પાજીના એક મિત્ર હતા- સ્વ. મુલજી વી. ની ડીકી કરાવી લે.' સમાં, નમ્રતા અને એમના હાજરી આ લખનારે પ્રશ્ર કર્યો- રવીન ટાગોરની મુલજીભાઈ કંસ સ કલ સ્ટેશન પાસે આવેલી વ્યવહાર અને વાણીએ જાદુઈ અસર કરી અને બે તસવીર કેટલાં વિદ્યાર્થીઓએ જો ઈ છે ?* જવાબ ઉદ્યોગનગરની જમીનના માલિક હતા. તેઓ ત્યાં શત્રુઓ પાછા મિત્ર બની ગયા. એટલું જ નહીં, મળ્યો: ‘ચાર'! હા! માત્ર ચાર વિદ્યાર્થીઓએ જ રહેતા અને એમનું કારખાનું પણ ત્યાં હતું. જીવનભર મિત્રતા નભાવી અને અમે તથા આંગળી ઊંચી કરી. પ્રથ બીજો: હિમેશ રેશમિયાની આ ઉદ્યોનગરમાં ઘણી જમીન ખાલી પડેલી હતી. મુલજીભાઈના પુત્રો આદિ સહ આજ સુધી મિત્રો તસવીર ? જવાબમાં પિસ્તાલીસ હાથ ઊંચા થયા ! પપ્પાજીએ, આ ખાલી પડેલી જમીનમાં ભારત રહ્યા છીએ. માફી માંગનાર કોઈ દિવસ હીન નથી | ગયા મહિને જ સમાચાર વાંચવા મળ્યા કે બિજલી’ નામનું ઈલેકટ્રીક મોટર બનાવવાનું થતો. મહાન વિશાળ હૃદયવાળો જ ખુલ્લા દિલથી નડિયાદ પાસે એક મહિલાએ પાંચ હજારની કારખાનું ઊભું કરવાનો વિચાર કર્યો અને ક્ષમા માંગી શકે છે. આ છે ક્ષમાયાચનાનું કિંમતનો મોબાઈલ ખરીદવા અઢી મહિનાના મુલજીભાઈ પાસેથી જમીન ખરીદવા સોદો કર્યો અદ્ભૂત પરિણામ–ચમત્કાર! * * નવજાત પુત્રને પૂરા પાંચ હજારમાં રીતસર વેચી પણ પછી એ સોદા માટે બંને મિત્રો વચ્ચે તકરાર અર્હમ્, પ્લોટ નં ૨૬૬, ગાંધી માર્કેટ પાસે, સાયન થઈ, એક બાજુ કચ્છી લુહાણો અને બીજી બાજુ (ઈસ્ટ), મુંબઈ-૪૦૦ ૦૨ ૨. દીધો ! આ આઘાતની કળ વળે તે પહેલાં જ બીજા કરછી વાણિયો, બંને જીદે ચડી ગયા અને મામલો મોબાઈલ : ૯૮૨૧૬૮ ૧૦૪૬, સમાચાર વાંચ્યા કે કચ્છમાં દીકરી ન ઈચ્છતા પિતાએ દીકરીને ગટરમાં વહાવી દીધી. કોર્ટે ચડ્યો. E-Mail: rashmizaveri@yahoo.com.in - તે દરમ્યાન પર્યુષણ પર્વ આવ્યા અને | ‘વાંચે ગુજરાત” અંતર્ગત મુખ્યમંત્રી નરેન્દ્ર પ્લાસ્ટિકનો સમય સંવત્સરીનું પ્રતિક્રમણ કરી પપ્પાજીએ બધાં સાથે મોદીએ ‘તરતું પુસ્તક'નો વિચાર વહેતો મુક્યો. ક્ષમાયાચના કરી. બીજે દિવસે જૈન મુનિઓની | ડૉ. યોગેન્દ્ર પારેખ એક પુસ્તક વંચાઈ રહે પછી બીજા, ત્રીજા, ચોથા પ્રેરણાથી મુલજીભાઈ સાથે ક્ષમાયાચના કરવા એમ અસંખ્ય ભાવકો સુધી પહોંચે એવો વિભાવ | રોજ-બરોજના જીવનમાં પ્લાસ્ટિકનું આક્રમણ એમને ઘેર ઉદ્યોગનગર ગયા. અને બહાર ઊભા આવકાર્ય. હવે વાંચો ! મધ્ય ગુજરાત, ખેડા માત્ર પર્યાવરણનો પ્રશ્ન નથી. મનુષ્ય જાતિની રહીને કહ્યું, ‘મુલજીભાઈ, મિચ્છામિ દુક્કડું', જિલ્લાના માતર તાલુકાની એક શાળાના સંવેદનશીલતાનો સુચક આંક બહુ ઝડપથી નીચે મુલજી-ભાઈ તો આનો અર્થ સમજતા ન હતા. આચાર્યએ પોતાની શાળામાં ‘વાંચે ગુજરાત'નો ઊતરતો જાય છે એમાં પ્લાસ્ટિકનું નોંધપાત્ર પણ દુક્કડુંનો અર્થ ‘દો કડા’ કરીને ગુસ્સાથી સિઝનલ કાર્યક્રમ સરકારી રાહે યોજ્યો. તંત્રના પ્રદાન છે ! પાણી, છાશ, કઢી, દૂધ, દવા, શોક, સક્ષમ અધિકારીની વિશેષ ઉપસ્થિતિમાં તરતું પુસ્તક રાતાપીળા થતાં બહાર આવ્યા ને મોટા સ્વરે અનાજ, કઠોળ, મિઠાઈ...બધું જ પ્લાસ્ટિકના બોલવા લાગ્યા. ‘જેઠા! અહીં તને દોકડા-બોકડા વિચારને ‘સાર્થ ક’ પરિણામ આપવા શિક્ષકશ્રીએ પેકિંગમાં મળે છે. પાણીના પડા-બેડા, બોઘરણા કંઈ નહીં મળે, (કચ્છમાં એ વખતે ‘દો કડા”નો પાણી ભરેલી ડોલની પણ વ્યવસ્થા રાખેલી. સહુની સિક્કો ચાલતો હતો) તારી હિંમત કેમ થઈ કે અહીં પણ પ્લાસ્ટિકના. પ્રહલાદ પારેખે “બનાવટી હાજરીમાં પદ્ધતિસર પાણીમાં તરતું મુકવા પુસ્તક મારી પાસે દોકડા માંગવા આવ્યો ? જા , જે કંઈ વા ૪ ફૂલોને” કવિતા કેટલી વહેલી આપી ! સંવેદનશીલ ડુબાડ્યું. જ્ઞાનનું વિસર્જન, અજ્ઞાનનું ઉદ્ઘાટન ! કહેવું હોય તે મારા વકીલને કહે જે.' આવા સ્પર્શક્ષમતા નથી શબ્દોમાં, વિચારોમાં કે રીલીમત ઉપસ્થિત કોઈને ન થયું આશ્ચર્ય કે ન આધાત ! અપમાનભર્યા કપરા સંજોગોમાં પણ પપ્પાજીએ વસ્તઓમાં, સંવેદન કથાઓ વેચાય છે, વેચાય બીજા દિવસે છાપામાં આ પરાક્રમ પ્રસિદ્ધ ન થયું સંપર્શ શાંતિ રાખી અને બહુ પ્રેમથી માલજીભાઈન છે પણ તેની દૂરગામી અસર થાય તે પહેલાં જ હોત તો થાય તે પહેલા જ હોત તો ‘પ્રેરિત’ થયેલાં કેટલા વિદ્યાર્થીઓએ “ડૉલ સમજાવ્યું કે, ‘મને દોકડા નથી ખપતા. હું તો જગતની સર્વવ્યાપી અરાજકતા તેને ગ્રસી લે છે. માર્ગે ' પુસ્તક પધરાવ્યાં હોત તેની કલ્પના જ કરવી તમારી માફી માંગવા આવ્યો છું. આખરે આપણે કેવો છે આ સમય ? વારસાગત પરંપરાઓ . પણ કેવો છે આ સમય ? વારસાગત પરંપરા રહી, સંભવ છે કે આ શિક્ષક મહાશય કોઈ પુસ્તક બે મિત્રો છીએ. જમીનની બાબતમાં કજિયો થાય સાથે નો સમ્ ળગાં વિચ્છેદ અને વિફરેલી મેધામાં એમના વિદ્યાર્થીઓને પાણી ભરેલી એક એ તો વકીલો લડશે. આપણે લડવાની શી જરૂર ભૌતિકવાદી જીવનશૈલીએ મનુ ધ્યને વિષે (વધુ માટે જુઓ અનુસંધાન પૃષ્ઠ ૨૭) Printed & Published by Nirooben Subhodbhal Shah on behalf of Shri Mumbai Jain Yuvak Sangh and Printed at Fakhri Printing Works, 312/A, Byculla Service Industrial Estate, Dadaji Konddev Cross Rd, Byculla, Mumbai-400 027. And Published at 385, SVP Rd., Mumbai-400004. Temporary Add.: 33, Mohamadi Minar, 14th Khetwadi. Mumbai-400004. Tel.: 23820296. Editor: Dhanwant T. Shah. Page #289 -------------------------------------------------------------------------- ________________ HITI વર્ષ-પ૭ : અંક-૧૧ નવેમ્બર ૨૦૧૦ પાના ૨૮ કીમત રૂા. ૧૦ ) ॐ ऐं ह्रीं क्लीं सरस्वत्यै नमः । શ્રી સરસ્વતી દેવી જેસલમેર ના જ્ઞાન ભંડારમાંથી Page #290 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવન નવેમ્બર, ૨૦૧૦ જિક કસરત 8 તકરીર ટકા આતુરતાથી જુએ એ રીતે જોવા લાગ્યો. જિન-વચન આયમન - દિવસો વીતવા લાગ્યા, પણ રાષ્ટ્રપતિનો કશો રક્ષક નથી કે શરણરૂપ નથી જ પ્રત્યુત્તર તેને મળ્યો નહિ. वित्तं पसवो य नाइओ तं बाले सरणं ति मनइ । જ્ઞાનપિપાસુની કદર. - હવે પ્રત્યુત્તર કે ફી નહિ જ આવે એમ માનીને एते मम तेसु वि अहं नो ताणं सरणं न विज्जइ ।। તેણે વિચાર્યું, હવે મારા માટે એક વિકલ્પ રહે છે ડૉ. રાધાકૃષ્ણનના જીવનનો એક પ્રસંગ છે. કે પ્રિન્સિપાલને જઈને કહેવું કે હું ફી ભરી શકું સૂત્રવૃrT4T ૨-૩-૬ ૬. જે તેમની શિક્ષણ અને શિક્ષણ લેતા વિદ્યાર્થીઓ તેમ નથી, તો મારું નામ કમી કરો.' અજ્ઞાની માણસ એમ માને છે કે ધનસંપત્તિ, | પ્રત્યે કેવી લાગણી હતી તે દર્શાવે છે. આમ, તે પ્રિન્સિપાલની ઓફિસમાં ગયો અને પશુઓ અને જ્ઞાતિબંધુઓ એ બધાં પોતાને એક કૉલેજમાં એક વિદ્યાર્થી પાસે ટર્મ- ફી પ્રિન્સપાલને દીન વદને કહેવા લાગ્યો, ‘સાહેબ, રક્ષણ આપવાવાળાં છે, કારણ કે તેઓ મારાં ભરવા જેટલા પૈસા નહિ. મારું નામ કમી કરજો.' છે અને હું તેઓનો છું.” પરંતુ એ બધાં તેનાં તેણે ફી ભરવા માટે પૈસા મેળવવા અનેક | ‘અરે, તું તો ભણવામાં હોંશિયાર છે, તો પછી રક્ષક નથી કે શરણારૂપ નથી. સજ્જનોના ઘરના ઉંબરા ઘસી નાખ્યા, પણ કોઈ પછી કોઈ શા માટે તારું નામ કમી કરવાનું તું કહે છે ?' An ignorant person believes that જગ્યાએથી તે વિદ્યાર્થીને ફી ભરવા પૈસા મળ્યા | ‘કારણ બહુ સીધું છે. હું ફી ભરી શકું એમ નથી.' wealth, animals and relatives are નહિ.. his protectors. He says, They ‘પણ તારી ફી તો અમને મળી ચૂકી છે.’ belong to me and I belong to તેની નિરાશાનો કોઈ પાર રહ્યો નહિ. ‘હૈ !અનેક આશ્ચર્યના પડઘારૂપે વિદ્યાર્થીના them.' But they are neither his હવે કોની પાસે જવું? કોની પાસેથી ફીના | મુખમાંથી આ શબ્દ નીકળી આવ્યો. protectors nor shelter. પૈસા લેવા હાથ લંબાવવો ? એ પ્રશ્રો તેના મનમાં પ્રિન્સિપાલે વિદ્યાર્થીની પીઠ થાબડતાં કહ્યું, 'તેં (ડૉ. રમણલાલ વી. શાહ ગ્રંથિત ‘બિન વન' માંથી) | ઉભવી રહ્યા ! જેમને પત્ર લખ્યો હતો તેમના તરફથી ફી મળી છેવટે તેને થયું કે ડૉ. રાધાકૃષ્ણને આ અંગે ચૂકી છે. ડૉ. રાધાકાને તારો પત્ર મળ્યો હતો. ‘પ્રબુદ્ધ જીવન'ની ગંગોત્રી હું પત્ર લખીને જણાવું ! જોકે, એ મોટા માણસને ખૂબ ધ્યાનથી તેમણે એ પત્ર વાંચ્યો લાગે છે, કેમ ૧, શ્રી મુંબઈ જેન યુવક સંઘ પત્રિકા મારો પત્ર વાંચવાની ફુરસદ હશે કે કેમ, એ પણ કે પત્ર વાંચીને તેમણે તારા અંગે મારી પાસેથી ૧૯૨૯ થી ૧૯૩૨ પ્રશ્ન છે, છતાં એક પત્ર તો લખી જોઉં ! માહિતી મંગાવી હતી. મેં માહિતી મોકલી આપી. ૨, પ્રબુદ્ધ જેન અને એ જ દિવસે તેણે રાષ્ટ્રપતિ ડો. એના જવાબમાં તેમણે તારી ફી મોકલી આપી.' ૧૯૩૨ થી ૧૯૩૩ રાધાકૃષાનું પણ પત્ર લખ્યો અને પોસ્ટ કર્યો. ડૉ. રાધાકૃષ્ણાને શિક્ષણ અને શિક્ષણાર્થી પ્રત્યે બ્રિટિશ સરકાર સામે ન મૂકવું પછી તો રોજ એ વિદ્યાર્થી રાષ્ટ્રપતિના કેવી લાગણી છે એનો સુખદ અનુભવ એ વિદ્યાર્થીને એટલે નવા નામે પ્રત્યુત્તરની રાહ, ચાતક જેમ મેહની રાહ જે પ્રત્યક્ષ થયો. (સૌજન્ય : જૈન પ્રકાશ) ૩. તરૂણ જૈન ૧૯૩૪ થી ૧૯૩૭ ૪. પુન : પ્રબુદ્ધ જેનના નામથી પ્રકાશન | સર્જન-સૂચિ - ૧૯૩૯a૧૯૫૩ | કર્તા ૫. પ્રબુદ્ધ જેન નવા શીર્ષકે બન્યું 'પ્રબુદ્ધ જીવન'| (૧) સરનામા વગરના માણસો ડૉ. ધનવંત શાહ ૧૯૫૩ થી (૨) સત્ય ધર્માય દૃષ્ટયે ભાગ્યેશ જહા શ્રી મુંબઈ જૈન યુવક સંઘના મુખપત્રની ૧૯૨૯ (૩) પત્ર- ચર્ચાય જૈન ધર્મ : અપરિગ્રહવશ્રીમંતો ગુણવંત બી. શાહ થી, એટલે ૮૧ વર્ષથી અવિરત સફર, પહેલા સાપ્તાહિક, પછી અર્ધમાસિક અને ત્યારબાદ પ્રવીણ સી. શાહ (૪) પ્રેક્ષાધ્યાનએક અનુપમ વરદાન : માસિક • ૨૦૧૦માં ‘પ્રબુદ્ધ જીવન'નો ૫૭માં વર્ષમાં પ્રેક્ષાધ્યાનનો મર્મ અંજ કિરણ શાહ પ્રવેશ (૫) શ્રી સમવસરણ રૂપા મધુ શાહ પ્રબુદ્ધ વાચકોને પ્રણામ (૬) ૭૬મી પર્યુષણ વ્યાખ્યાનમાળા સંપન્ન દલા જાની (૭) જૈન સાહિત્ય ગૌરવ ગ્રંથશ્ય૧૭ : ‘સમયસાર' સુવર્ષા જૈન પૂર્વ મંત્રી મહાશયો (૮) જયભિખ્ખું જીવનધારા : ૨૨ ડૉ. કુમારપાળ દેસાઈ જમનાદાસ અમરચંદ ગાંધી (૯) શ્રી મુંબઈ જેન યુવક સંઘને પ્રાપ્ત થયેલું અનુદાન ચંદ્રકાંત સુતરિયા (૧૦) શ્રી જૈન મહાવીર ગીતા- એક દર્શન : ૨૩ પ.પૂ.આ.વાત્સલ્યદીપસૂરીશ્વરજી મ. રતિલાલ સી, કોઠારી (૧૧) સર્જન સ્વાગત ડો. કુલા શાહ મણિલાલ મોકમચંદ શાહ | (૧૨) પંથે પંથે પાથેય...ગુરુદેવ અને ગાંધીજી : જટુભાઈ મહેતા | ગુરુદયાલ મલ્લિકજીની નજરમાં પ્રા. પ્રતાપકુમાર ટોલિયા પરમાણંદ કુંવરજી કાપડિયા ચીમનલાલ ચકુભાઈ શાહ | મુખપૃષ્ટ સૌજન્ય : ડૉ. રમણલાલ ચી. શાહ પૂ. મુનિશ્રી કુલચંદ્ર વિજયજી સંપાદિત “સચિત્ર સરસ્વતી પ્રાસાદ' ગ્રંથ પ્રકાશન સંવત ૨૦૫૫ Page #291 -------------------------------------------------------------------------- ________________ Regd. With Registrar of Newspaper for India No.RNI 6067/57 વર્ષ ‘પ્રબુદ્ધ જીવન’: ૫૭ ૦ અંક: ૧૧ ૦ નવેમ્બર ૨૦૧૦૦ વિક્રમ સંવત ૨૦૬૭ ૦ વીર સંવત ૨૫૩૭૦ કારતક સુદ-તિથિ-૧૦ ૦ ૦ ૦ ૦ શ્રી મુંબઈ જેન યુવક સંઘ પત્રિકા ૦ ૦ ૦ (૧૯૨૯ થી પ્રારંભ, ૮૧મા વર્ષમાં પ્રવેશ) પ્રભુઢ @Jdol ૦ ૦ વાર્ષિક લવાજમ રૂ.૧૨૫/-૦ ૦ ૦ ૦ છૂટક નકલ રૂા. ૧૦/-૦૦ માનદ તંત્રી : ડૉ. ધનવંત શાહ સરનામા વગરના માણસો થોડા સમય પહેલાં એક સાંજે આજીવન સામાજિક સેવા સમર્પિત, ભાગોળે ભવૈયા આવી આપણી પુરાણકથાની રસલહાણ કરાવતા સત્ય પ્રસંગ કથા પુસ્તક “પગમાં ભમરી'ના લેખક વિદ્વાન મિત્ર અને સામાજિક કુરિવાજો પ્રત્યે કટાક્ષ દ્વારા સમાજને જાગૃત કરતા લીલાધરભાઈ ગડા, જેમને કચ્છી સમાજ અને મિત્રો “અધા'ના અને જન મનરંજન કરાવતા. ગામને પાદરે વણઝારા આવતા અને વ્હાલભર્યા નામથી સંબોધે છે, – જો કે સમયગાળે કોઈ એમને જીવન જરૂરિયાતની વસ્તુની આપ-લે કરતા. નાગપંચમીએ મદારી લીલાધરભાઈના નામે ઓળખશે જ નહિ-એવા એ સ્વજન જેવા આવતા અને સ્વમાનપૂર્વક પોતાની રોજીરોટી રળી લેતા. આ વર્ગની સજ્જનનો ફોન આવ્યોઃ વિગતો મિત્ર કિશોર પારેખના સન્માનિત પુસ્તક “કહાં ગયે વો આ શનિવારે બીજું કંઈ રોકાણ છે? સાંજના છ વાગે.' અધા લોગ'માંથી સાંપડે છે. આવો એક અસ્થાયી મોટો વર્ગ આપણા કોઈ કાર્યક્રમ કે સત્સંગ માટે સમાજનું અંગ બની ગયો હતો, આ અંકના સૌજન્યદાતા આમંત્રણ આપે તો એમાં સાત્ત્વિક એમનું કોઈ સ્થાયી ગામ કે ઘર ન હતું. અને વૈચારિક તત્વ હોય જ, એટલે | શ્રી વંદન શાહ સાધુ તો ચલતા ભલા'ની જેમ આ તરત જ મેં મનમાં અનુકૂળતા સ્મતિ : સ્વ. મનીષા વંદન શાહની કોમના-વિચરતા લોકો ગામેગામ ગોઠવીને હા પાડી દીધી. જો કે યતિથિ નિમિત્તે ફરતા. એમનું કોઈ સ્થાયી સરનામું મુંબઈની વિકટ અને ત્રાસદાયક ટ્રાફિક ન હતું. સમસ્યાને કારણે ઘર- ઑફિસથી બહાર જવું હવે દુઃખદાયક બન્યું તો આધુનિક જીવનશૈલીને કારણે આ બધાંના વ્યવસાયો અલોપ છે જ, પરંતુ ગમતાનો ગુલાલ ઉડતો હોય ત્યાં જવા મન લલચાય થઈ ગયા, પણ વરસોની પરંપરાથી જે કામમાં આ જાતિ જોતરાયેલી તો ખરું જ. ઉપરાંત ત્યાં સમવયસ્ક અને સમચિંતનસ્ક મિત્રો પણ હતી એ હવે ક્યાં છે એની આપણને ખબર છે? હવે એ કેવી રીતે મળી જાય, જૂના મળે, જેમને મુંબઈમાં વારે વારે મળવાનું શક્ય જીવે છે, આજિવિકા માટે પેટિયું પૂરવા માટે શું કરે છે એની આપણે બનતું ન હોય એવાં અને નવા રોપાય પણ ખરા. સરળતાથી કલ્પના કરી શકીએ? જીવનમાં કશું મળતું નથી, પ્રત્યેકની કિંમત તો ચૂકવવી જ પડે. આ વર્ગનું કોઈ સ્થાયી ગામ ન હતું, એટલે એમનું કોઈ સરનામુ આપણને યાદ હશે જ કે હજી થોડાં વરસો પહેલાં જ શાક નથી. બધા ગામોએ એ વર્ગની સેવા સ્વીકારી પણ વતનનો દરજ્જો સમારવાની છરી-ચપ્પની ધાર કાઢનારો આપણે આંગણે આવીને ન આપ્યો, એટલે આ ભટકતી જાતિને કોઈ રેશનકાર્ડ ન મળે, એ છરી-ચપ્પાની ધાર પોતાની સરાણ ઉપર કાઢી આપતો, પિંજારો આપણી ‘ભવ્ય લોકશાહીમાં એને મતપત્ર ન મળે એટલે મતાધિકાર ઘરે આવીને ઓસરીમાં બેસીને રૂ પિંજી દેતો, નવરાત્રીમાં ગામને તો શેનો મળે? ઓળખપત્ર ન મળે, એટલે એના બાળકોને શિક્ષણ • શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, ૩૩ મહમદી મિનાર, ૧૪મી ખેતવાડી, એ.બી.સી. ટ્રાન્સપૉર્ટની બાજુમાં, મુંબઈ-૪૦૦ ૦૦૪. ટેલિફોનઃ ૨૩૮૨૦૨૯૬ . Website : www.mumbai_jainyuvaksangh.com . email: shrimjys@gmail.com Web Editor: Hitesh Mayani-9820347990 Page #292 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવન નવેમ્બર ૨૦૧૦ ન મળે, વહીવટી માળખાને માત્ર કલમો જ હોય છે, એમાં કોમળતા ઝવેરચંદ મેઘાણી કૃત “માણસાઈના દીવા' વાંચો. સંત રવિશંકર કે માનવતા કેવી? મહારાજ આ જાતિ વતી લડ્યા અને આઝાદી પછી છેક ૧૯૫૨માં તો આ બધાં પેટિયું રળવા માટે શું કરે? બીજો કોઈ વ્યવસાય આ કાયદો રદ થયો. એટલે આ જાતિને ખરી આઝાદી તો ૧૯૫૨માં આવડે નહિ, અને ભણતરમાં પ્રવેશ ન મળે, પરિણામે સ્ત્રીઓ મળી અને જન્મ પણ બે-એક જન્મ્યો ત્યારે અને બીજો ૧૯૫૨માં. દેહવ્યવસાય કરે અને બાળકો ને પુરુષો ગુનેગારીને રસ્તે ચઢે. બીજું આપણા પૂર્વ સમાજ અને સરકારે આ જાતિ પ્રત્યે અન્યાય કર્યો કરે પણ શું? અહીં આપણને કાર્લ માર્ક્સની લાલ આંખ યાદ આવે. છે, અને વર્તમાને પણ એમની પરિસ્થિતિ દયનીય તો છે જ. એક અંદાજ મુજબ ભારતની કુલ વસતીના આઠ ટકા આવા આ ભટકતી જાતિની વાચા એમના આ શબ્દોમાં સાંભળોઃ ભટકતી જાતિના લોકો છે. આમાંય ગુજરાત, રાજસ્થાન, “અમારી આંઈ ક્યાંય જગ્યા નથી. સરકારને ક્યો કે અમને ઉપાડી મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશમાં તેમની વસતી અન્ય રાજ્યો કરતાં વધુ છે. પાકિસ્તાનમાં કે ક્યાંય બીજે નાખી આવે. બીજા દેશના તો અમારી સાથે ગુજરાતમાં તો એમની વસતી અંદાજે ચાલીસ લાખની છે અને આવો વ્યવહાર કરશે તો અમે આંઈના નથી એટલે આવું કરે એવું બોલી સમુદાયની સંખ્યા અઠ્ઠાવીસની છે, એમાં બજાણિયા, ભાંડ, ગારૂડી, મન બાળીશું, પણ આંઈ રઈ આ જાકારો હવે સહન થતો નથી.' ડાડોડી, મદારી, વાહી, વાંસફોડા, બાવા, ભવૈયા, વાઘરી, ઓડ, આ વાસ્તવિકતા આપણી સામે લાવી એક ૨૭ વર્ષની દીકરી. પારધી, સરાણિયા, વણઝારા વગેરે છે. નામે મિત્તલ પટેલ. પત્રકારત્વનો અભ્યાસ કરી એમ. ફીલ.ની ડીગ્રી આપણે ફૉર્બસમાં પ્રગટ થતી અબજોપતિની યાદીમાં ભારતના માટે કવર સ્ટોરી શોધવા એ ગામેગામ ફરી. આ સમાજની વિગતો કેટલા અને મુકેશ અંબાણીના અબજોના રહેઠાણ, તેમ જ શેર- જાણી એનું મન દ્રવી ઊઠ્યું. એક ઘરમાં ત્રણ પેઢીથી સ્ત્રીને સોના-ચાંદીની વિગતો કે અન્ય ભૌતિક સમૃદ્ધિની વિગતો વાંચવા દેહવ્યવસાયમાં જોતરાયેલી જોઈને, ચોથી પેઢીની બાળકી પણ ટેવાઈ ગયા છીએ, ઉત્સુક છીએ અને સ્વપ્ન નશામાં ડોલવા માંડીએ આ વ્યવસાય માટે તૈયાર થઈ રહી હતી, આ જોઈ જાણીને મિત્તલમાં છીએ, એવા સમયે ભૂખ્યા સૂઈ જતા કે દેહ વેચી પોતાના પરિવારનું આ જાતિને સમજવાની અને એની સેવા કરવાની એક પૅશન જાગી. પોષણ કરતા આવા “જીવો'નો વિચાર કરીએ છીએ? એની રોજી, આ “પેશન' એનું ‘મિશન' બની ગયું. એના શિક્ષણ કે એની માંદગીની માવજત માટે એમને કોઈ ઊભા એ ફરી વળી, એકલી દીકરી ઝનૂન લઈને નીકળી પડી. એ લોકો નથી રાખતું કારણ કે એમની પાસે પોતાનું સરનામુ નથી. ઓળખ સાથે રાત-દિવસ રહી, એમની સાથે રોટલો ને ચટણી ખાધી, એ નથી, ઓળખ છે તો બદનામ જાતિ તરીકેની જ ઓળખ છે. આ ભટકતી જાતિમય બની ગઈ. પોતે ભટકતી-ભમતી થઈ ગઈ. આશ્ચર્યની હકીકત તો એ છે કે અંગ્રેજ સરકારે ૧૮૭૧માં દેશમાં કોઈ પણ કાર્ય સાથે આત્મસાત થવાય તો જ એને પૂરો ન્યાય વસતી આવી બસો જાતિઓને જન્મજાત ગુનેગાર (નોટીફાઈડ) આપી શકાય. બસ એક જ ધૂન, આ ભટકતી જાતિને સરકાર પાસેથી જાહેર કરી હતી. નામ આપ્યું “ક્રિમીનલ ટ્રાઈબ્સ એક્ટ ૧૮૭૧.” ઓળખપત્ર અપાવવું, એને એના બંધારણીય અને માનવીય હક્કો એટલે આ સમુદાયમાં જે જન્મે એ ગુનેગારની છાપ સાથે જ જન્મે. અપાવવા, એને સ્વમાનપૂર્વક રોજગાર મળે એવા પ્રયત્નો કરવા, ગામમાં કોઈ ચોરી-લૂંટ-ખૂન થાય તો પોલીસ ગુનેગારની શોધ અને આ જાતિના બાળકોને શિક્ષણ અપાવવું જેથી હવે એ સ્ત્રીઓ ન કરે, આવી જાતિના એક ઇસમને પકડીને જેલમાં ધકેલી દેવાનો. દેહવ્યવસાયના રસ્તે ન જાય, અને નવા ગુનેગારો ન સર્જાય. જાણે અંધેર નગરી'ની કવિતા જેમ, “જાડા નરને જોઈ શૂળીએ ચઢાવો.” આપણા પૂર્વ સમાજે જે સમાજ પ્રત્યે અન્યાય કર્યો હતો એનું પછી સીધો કેસ અને જીવનભર જેલવાસ, પછી ભલેને એણે સાચો પ્રાયશ્ચિત્ત કરવા એકલી એક દીકરીએ હોડ કાઢી. ગુનો કર્યો ન હોય. એ જાતિમાં જન્મ્યો એ જ ગુનો. એની વકિલાત આ મિશનમાં સરકારી વહીવટકારો તરફથી એને ઘણાં કડવા તો કોઈ ન કરે કારણકે તેમના પર દબાણ લાવવા પોલીસને અનુભવો થયા. સાધન વગર એ રખડી, અને અનેક નિરાશાઓનો એકતરફી અધિકારો મળ્યા હતા. આવી જાતિના લોકોને ઢોરની સામનો કર્યો. જેમ તારની વાડના વાડામાં રાખવામાં આવતા, અને છૂટા હતા આવી નિરાશાની પળોમાં ઇશ્વરે એની મદદ કરી અને તેમને રોજ પોલીસ સ્ટેશને હાજરી પૂરાવવી પડતી. આ પ્રત્યેક લીલાધરભાઈ તેમજ અન્ય સેવાયજ્ઞધારીઓનો પરિચય થયો. હાજરી સમયે એ જાતિને અનેક અપમાનો, ગાળો અને શોષણનો મિત્તલના મિશનનો ઝાંખો થતો દીપ પ્રજ્વલિત થયો. ભોગ બનવું પડતું. કારણકે પોલીસને આગળ કહ્યું તેમ એકતરફી તા. ૩૦મી ઓક્ટોબરે સાંજે છ વાગે મુંબઈના સેવાભાવી અધિકારો મળ્યા હતા. એ સમયના પોલીસો કેટલા નિર્દયી હતા એ જાગૃત નાગરિકો, શ્રેષ્ઠિઓ અને પત્રકારો સમક્ષ મુંબઈના માટુંગાતો આપણે વાર્તાઓ અને ઇતિહાસમાં વાંચ્યું જ છે. સ્થિત સમતા હોલમાં આ બધી વિગતોનો સ્લાઈડ શો દ્વારા વિગતે • ૧ વર્ષનું લવાજમ રૂા. ૧૨૫/-(U.S. $ 15) ૦ ૩ વર્ષનું લવાજમ રૂા. ૩૫૦/-(U.S. $ 40) • ૫ વર્ષનું લવાજમ રૂા. ૫૫૦/-(U.S. $ 65) ૧૦ વર્ષનું લવાજમ રૂા. ૧૦૦૦/-(U.S. $120) - કન્યા કરિયાવર આજીવન લવાજમ રૂા. ૨૦૦૦/-(U.S. $ 150) Page #293 -------------------------------------------------------------------------- ________________ નવેમ્બર ૨૦૧૦ પ્રબુદ્ધ જીવન અહેવાલ અપાયો ત્યારે ત્યાં બેઠેલા સૌ ઋજુ હૃદયીઓનું અંતર શ્રી વસનજીભાઈ ગડા અને અમારા નીતિનભાઈ સોનાવાલાએ બે ભીનું થઈ ગયું. વરસના ખર્ચની જવાબદારી લીધી અને પછી તો ઘણાં શ્રેષ્ઠિઓ આ પ્રારંભમાં રશ્મિભાઈ સંઘવીએ-(જેઓ સી.એ. છે અને મુંબઈની દાદને અનુસર્યા. સર્વેને અભિનંદન. વડાલાની ફૂટપાથ ઉપરનાં કેટલાંક ઝૂંપડાઓના પુનર્વસન માટે સેવાભાવી અનુભવીઓની સહાયથી અમદાવાદમાં ‘વિચરતા પુરા કાર્યરત છે. અભિનંદન) આ પ્રવૃત્તિનો અહેવાલ આપ્યો. ત્યાર સમુદાય સમર્થન મંચ' એ સંસ્થાની સ્થાપના થઈ. કવિ માધવ બાદ શ્રી લીલાધર ગડા-અધાએ (૦૯૮૭૯૫૦૬૦૫૯) આ રામાનુજે પ્રમુખસ્થાન સંભાળ્યું ને કાર્યરત થયા, અને મિત્તલ તો વિચરતી જાતિને થયેલા અને વર્તમાનમાં થઈ રહેલા અન્યાયોના આ મિશનનું રસાયણ બની ગઈ છે જ-૦૭૯-૨૬૮૨ ૧૫૫૩/ સવિસ્તાર દાખલાઓ આપ્યા અને પછી મિત્તલે તો અસ્મલિત ૦૯૦૯૯૯૩૬૦૧૧. વાણીમાં પોતાને થયેલાં જે જે અનુભવો કહ્યાં એ અભિવ્યક્તિથી પૂ. મોરારિ બાપુના હૈયે આ વાત વસી ગઈ અને એક ‘રામકથા” તો પ્રત્યેકની પાંપણમાં ભીનાશ છવાઈ ગઈ. આ સરનામા વગરની જાતિને એઓશ્રીએ અર્પણ કરી છે. મિત્તલે આ જાતિની રોજગારી, ઓળખપત્ર વિશેની વિગતે વાત આવી જાતિ પ્રત્યે આપણા પૂર્વ સમાજે કરેલા અન્યાયનું તો કરી. પણ એનો મુખ્ય ધ્યેય આ વર્ગના બાળકોને શિક્ષણ પ્રાયશ્ચિત્ત પ્રત્યેક આધુનિક માનવીએ કરવાનું હોય. એ કર્મક્ષય અને આપવાનો છે. જેથી નવા ગુનેગારો અને દેહવ્યવસાયી પેદા ન અપરિગ્રહનો ઉત્તમ માર્ગ છે. આવા સમાજને સહાય કરવાથી નવા થાય. જીવનભર, જન્મજાત અપમાનિત અને ગુનાખોરીના વાતાવરણમાં શુભ કર્મનું આત્મતત્ત્વમાં રોપણ થાય છે. મહાનગરના સાધનસંપન્ન ઉછરેલા આ સમાજને શિક્ષણના વાતાવરણમાં લઈ જવા એ પણ તો પોતાના એક બાળકના શિક્ષણ માટે પચ્ચીસ હજાર દર મહિને એક કપરું અને વિકટ કાર્ય છે. ખર્ચે છે. અહીં તો આ રકમમાં ૪૦ બાળકોને શિક્ષણ અને સંસ્કાર આવા શિક્ષણ માટે મકાન તો કોણ આપે? એટલે મિત્તલે વર્ષ દરમિયાન મળશે અને આ બાળકોના આનંદ-કિલ્લોલ અને કાર્યકરો એકત્ર કરી આવી શાળા ગામને પાદરે ઝાડની નીચે શરૂ એના માતાપિતાની ઠરતી આંતરડીનું પુણ્ય આપણા એક બાળકની કરી. આવી એક વછાયા શાળામાં એ જાતિમાંથી બાળકો પ્રગતિમાં ઉમેરાશે, તો શુભના કેટલા ગુણાકાર થશે એની બાલિકાઓને શોધી લાવી અક્ષરજ્ઞાન અપાવે. એક વૃક્ષછાયા કલ્પનાનો આનંદ જ આપણામાં નવા પ્રાણનું ઉમેરણ કરશે. શાળામાં લગભગ ૪૦ની સંખ્યા અને એક બૉર્ડ, પુસ્તક, આહાર આવો પ્રકાશ અને પુણ્ય સર્વેના હૃદયમાં પ્રગટો એવી પરમ વગેરેનો ખર્ચ વરસે રૂ. ૨૫,૦૦૦ હજાર આવે. શક્તિને પ્રાર્થના! aધનવંત શાહ મિત્તલની આ અપીલના પ્રતિભાવરૂપે ત્યાં મારી બાજુમાં બેઠેલા drdtshah@hotmail.com જૈિન સાહિત્ય જ્ઞાનસત્ર-૭ શ્રી શામજીભાઈ ઘણી બધી સંસ્થાઓ ઘાટકોપર પારસધામ ખાતે યોજાશે અવસર સાથે સંકળાયેલા છે. સાંપ્રતમાં તેઓ શ્રી, સૌરાષ્ટ્ર કે સરી પ્રાણગુરુ જૈન સેન્ટર કચ્છી જૈન ભાઈઓ માટેની આવાસ યોજના • જીનાગમ : આત્મ-સુધારણાનો અમૂલ્ય દસ્તાવેજ આયોજિત શાસન અરુણોદય પૂ. ગુરુદેવ કચ્છી જૈન ફાઉન્ડેશનમાં વિશેષ કાર્યરત છે. વિદ્વાનોએ સ્વીકૃતિપત્ર તા. ૨૫-૧૧-૧૦ શ્રી નમ્રમુનિ મ. સા.ની પાવન નિશ્રામાં તેમના પ્રમુખપદ હેઠળ ડિસેમ્બર સુધીમાં તથા નિબંધો તા. ૦૨-૧૨-૧૦ સુધીમાં વિસ્મગહર સાધના ટ્રસ્ટ પ્રેરિત ગુણવંત , લગભગ ૭૫૦ જેટલાં પરિવારો મુંબઈના બરવાળિયા સંયોજિત જૈન સાહિત્ય દૂરના પરાઓમાં આવાસ મેળવશે. 21452471: gunvant.barvalia@gmail.com જ્ઞાનસત્ર-૭ પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈના તેમના સન્માનમાં મહારાષ્ટ્રના મુખ્ય Mobile : 9820215542 પ્રમુખસ્થાને તા. ૮ અને ૯ ડિસેમ્બર, '૧૦ના પ્રધાન શ્રી અશોકરાવ ચવ્હાણ, શ્રીમતી રશ્મિ ૬૦૧, સ્મિત ઍપાર્ટમેન્ટ, ઉપાશ્રયલેન,ઘાટકોપર પારસધામમાં યોજાશે જેમાં ડૉ. જિતેન્દ્ર ઉદ્ધવ ઠાકરે, જયવંતીબહેન મહેતા તેમજ શાહ તથા ડૉ. ધનવંત શાહ અને ડૉ. બિપિન શ્રી શામજીભાઈ (અમર સન્સ)નું વીરાયતનના સાધ્વી શ્રી શીલાપીજી ઉપરાંત દોશી સત્રના અધ્યક્ષસ્થાને રહેશે. વિષયો નીચે સન્માન મુંબઈ શહેરના અનેક અગ્રણીઓ એ પ્રમાણે છે: ઉદારચિત દાતા, સામાજિક અગ્રણી, ઉપસ્થિત રહી શુભેચ્છાઓ અર્પી હતી. શ્રી - ચતુર્વિધ સંઘને સાંકળતી કેડી-સમણ શ્રેણી, મુંબઈના સુપ્રસિદ્ધ ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ અમર શામજીભાઈ મુંબઈ જૈન યુવક સંઘ સાથે સુવ્રતી સમુદાય કે ધર્મ પ્રચારકની આવશ્યકતા સન્સના શ્રી શામજીભાઈ ટોકરશી વોરાના તા. શુભેચ્છક તરીકે વર્ષોથી સંકળાયેલા છે. સ્વરૂપ નિયમો. ૧૦-૧૦-૨૦૧૦ના પૂરાં થતાં ૭૫ વર્ષ એઓશ્રીને એઓશ્રીના સ્વાથ્યપૂર્ણ દીર્ઘ જૈન શાળાના બાળકો માટેના આદર્શ નિમિત્તે અમૃત મહોત્સવ વર્ષ સમિતિ તરફથી આયુષ્ય માટે પરમાત્માને પ્રાર્થના. અભ્યાસક્રમની રૂપરેખા ટર્ફ ક્લબમાં સન્માન કરવામાં આવ્યું હતું. -પ્રમુખ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, Page #294 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવન નવેમ્બર ૨૦૧૦ સત્ય ધર્માય દષ્ટયે a ભાગ્યેશ જહા (વિદ્વાન લેખક આઈ.એ.એસ ઓફિસર-સનદી અધિકારી છે. વર્તમાનમાં ગુજરાત સરકારના સાંસ્કૃતિક વિભાગના વરિષ્ઠ સચિવ છે. વિદ્યા ક્ષેત્રે સંસ્કૃત ભાષાના પંડિત છે. ઉત્તમ વક્તા છે. “પહાડ ઓગળતા રહ્યા' એ શીર્ષકથી એમનો કાવ્ય સંગ્રહ છે.) પૂજ્ય ધનવંતભાઈના અત્યંત પ્રેમાગ્રહ અને ઈશ્વરકૃપાથી આજે (સૌના) પોષણદાતા (ઈશ), મને સત્યનું દર્શન થાય તે સારુ તે જગતના સૌથી અઘરા વિષય પર કંઈક વાત કરવી છે. જો કે ખોલી આપ.” પ્રારંભમાં એટલું કહેવાની ઈચ્છા તો થઈ આવે છે કે આ પ્રવચનમાં આ મંત્રના ચોથા ચરણને આજે સમજવાનો પ્રયાસ કરવો છે. ઉચ્ચારાતો શબ્દ એ પેલા ઋષિવિધાનોનો પ્રતિધ્વનિ માત્ર છે. “ઇતિ આ ઉપનિષદ માનવતાના ઇતિહાસમાં ઉચ્ચારાયેલ અદ્ભુત શુક્યુમ ધીરાણાં' એ ઉપનિષદવાક્ય, આમ બુદ્ધિશાળી મહાનુભાવો વિધાનો છે. સત્યને આટલું મુક્તરીતે સાંભળવું એ પણ એક લ્હાવો કહી ગયા છે, તે નમ્રતાના ભાવ સાથે વાતનો પ્રારંભ કરવો છે. છે. કારણ જ્યારે પણ સત્ય ઉચ્ચારાયું છે ત્યારે કાંતો એને તત્ક્ષણ આ જગતના પ્રારંભથી જ મનુષ્ય પોતાના અસ્તિત્વનો અર્થ જ નબળા પાડવાના પ્રયત્નો થયા છે, કાંતો એને અર્ધસત્ય કે કોઈ પામવા મહેનત કરતો રહ્યો છે. એ વેદકાળના ઋષિઓની દ્રવીભૂત માલિકીહકની જટાજાળમાં ધકેલી દેવાયું છે. આ રીતે સત્યનું આકલન ચેતનાના સામગાન હોય કે એથેન્સમાં સોક્રેટીસ-પ્લેટોના સંવાદો ચોવીસ કેરેટનું છે. આ આજની વિભિષીકા છે એટલા માટે આધુનિક હોય, કે મહાવીરપ્રભુની ઘોર તપસ્યા હોય, બૌદ્ધભિખ્ખઓના પત્રકાર અને લેખક ગુરુચરણદાસ આ વર્ષમાં આપણને સરસ વિહાર હોય, સ યત્નોમાં, ભાષાની ભંગિમાઓમાં, નૃત્યમાં બધે પુસ્તક આપે છે, “ધી ડીફીકલ્ટી ઓફ બીઈંગ ગુડ.' મનુષ્ય ચેતનાના સાચા સ્વરૂપને, યથાતથ પામવા માટે મથામણ સત્યનો અને ગુજરાતનો સંબંધ પણ જાણીતો છે. વિશ્વમાનવ કરી છે. અને જે એક તત્ત્વની અહર્નિશ ઉપાસના કરી છે તે તત્ત્વ ગાંધીજીની આત્મકથા “સત્યના પ્રયોગો’ આજે પણ ગુજરાતી સત્ય છે. આ ‘સત્ય' શબ્દ જ સત્ ધાતુ પરથી આવેલો છે. એ રીતે ભાષાનો આગવો શણગાર છે. સ્વામી દયાનંદે ધર્મની નવી અસ્તિત્વ અને સત્ય એક જ ફળના અને તત્ત્વજ્ઞાનમાં સમાન વ્યાખ્યાઓ કરીને જે પુસ્તક લખ્યું તે પણ ‘સત્યાર્થ પ્રકાશ”ના નામે અર્થછાયાઓ પ્રગટાવતી સંજ્ઞાઓ ગણાય છે, ગવાય છે, ચર્ચાય આજે પણ ધર્મચિંતનની એક ધરોહર છે. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામે છે. આજ પર્યત જગતની બધી સંસ્થાઓ જેમાં મનુષ્ય શ્રદ્ધા મૂકી જગતને જે શબ્દની ભેટ આપી તે ‘સત્યાગ્રહ’ જગતની અહિંસક છે તે બધી સંસ્થાઓની મથામણ આ સત્યની પ્રસ્થાપના જ રહી ચળવળનું આજે પણ ચાલકબળ ગણાય છે. મિત્ર વિનોદ ભટ્ટ કહેલી છે. આપણી ધાર્મિક, સામાજિક, ન્યાયિક કે રાજકીય વ્યવસ્થાઓ એક રમૂજ યાદ આવે છે; એકવાર સરોજિની નાયડૂએ ગાંધીજીને એક યા બીજા સ્વરૂપે આ સત્યની જ ઉપાસના કરતી હોય તેવું પૂછેલું કે જગતમાં સૌથી સુંદર સ્ત્રી કોણ છે. સરોજિની નાયડૂને જોવા મળે છે. વેદના ઋષિએ આવી જ ક્ષણે ઉચ્ચારેલા મંત્રમાં “એકમ આશા હતી બાપુ સરોજિનીને જ આ બિરુદ આપશે, પણ ગાંધીજીએ સદ્ વિપ્રાઃ બહુધા વદન્તિ'માં જાણે કે સત્ય બાબતનું એક સનાતન કહ્યું “કસ્તુરબા”. થોડા સમય પછી સરોજિનીબેન કસ્તુરબા સાથે સત્ય ઉચ્ચારાયું છે. અનેકાન્તવાદનો પાયો પણ સત્યશોધકના મનની કોઈ અન્ય વિષયની ચર્ચા કરતા હતા ત્યારે કસ્તુરબાએ કદાચ બેમોકળાશ, એના ખુલ્લાપણાનો યુગઘોષ છે. આ પરમ સત્યના ત્રણ વાર સરોજિનીના રૂપ કે સ્વભાવના વખાણ કર્યા હતા, ત્યારે આભાસોએ અથવા તેના અજ્ઞાને જગતમાં અનેક અનર્થો સર્યા ધીરે રહીને સરોજિની નાયડૂએ બાપુનો જગતની સૌથી સુંદર સ્ત્રી છે. મનને ધરતીકંપનો અનુભવ થાય તેવા યુદ્ધો ખેલાયા છે. ક્યાંક “કસ્તુરબા' છે તેવો બાપુનો અભિપ્રાય કહ્યો. કસ્તુરબા તરત જ બોલ્યા, ઇશુને ખીલે દીધા છે તો ક્યાંક સોક્રેટીસને ઝેર દીધું છે. પણ જગતમાં બાપુ કોઈ દિવસ ખોટું બોલે નહીં. સમયે સમયે કો'ક મહાવીરે, કો'ક બુદ્ધે કે ગાંધીએ કે ટોલ્સટોયે સત્ય માટે જીવનાર અને મરનાર અનેક મહાપુરુષોના જગતને પ્રકાશિત કરી શકે તેવી રીતે આ સત્યની યુગપ્રવર્તક ઘોષણા ઉદાહરણોથી ભારતનું જનજીવન ભર્યુંભાદર્યું છે. યુધિષ્ઠિર અને કરી છે. પંડિત સુખલાલજીથી પ્રારંભાયેલ આ સત્યશ્રવણની પરંપરા રાજા હરિશ્ચન્દ્રની કથાઓ આપણી ગળથુથીમાં સત્યનું પ્રતિસ્થાપન ધનવંતભાઈ જેવા સંતપુરુષો આ કળિયુગમાં પણ નિભાવી રહ્યા છે કરતી રહી છે. ગુરુચરણ દાસનું છેલ્લું પુસ્તક “ધી ડીફીકલ્ટી ઓફ તે મનુષ્યના માટે એક આશ્વાસન છે. બીઈંગ ગૂડ’ એક તદ્દન નવી રીતે મહાભારતને તપાસે છે. દરેક સત્ય ધર્માય દ્રષ્ટયે’ એ ઇશોપનિષદના પંદરમાં મંત્રમાં ઉચ્ચારાય યુધિષ્ઠિરનો પિતરાઈ ભાઈ દુર્યોધન હોય છે. યુધિષ્ઠિરથી શરૂ કરીને છે. જે મંત્ર આ પ્રમાણે છે. સત્યનિષ્ઠાથી જીવતા અનેક લોકોએ સત્યની રાહે જીવતા જીવતા ‘હિરણ્યમયેણ પાત્રેણ સત્યસ્થાપિહિતમ્ સુખમ્, અનેક કસોટીઓમાંથી પસાર થવું પડે છે. “સતામ્ સદ્ધિ: સં થઈ તત્ત્વમ્ પૂષપાતૃણુ સત્યધર્માય દૃશ્ય ૧૫ના' પુષ્યન મવતિ' એ કહેવત ઘેર ઘેર અને શેરી શેરીમાં સાચી પડતી અર્થાત “સુવર્ણમય પાત્ર વડે સત્યનું મુખ ઢંકાયેલું છે. હે જણાય છે. તો સ્વાતંત્ર્યની વિશ્વસ્વીકૃત વ્યાખ્યામાં ગુરુદેવ રવીન્દ્રનાથ Page #295 -------------------------------------------------------------------------- ________________ નવેમ્બર ૨૦૧૦ પ્રબુદ્ધ જીવન ટાગોરે પણ સત્યનો મહિમા કર્યો છે. આ રીતે; મૃત્યુ થયું. ત્યારે પે'લા બહેને ડૉક્ટર સાથે મીઠો ઝઘડો કર્યો. તમે Where the mind is without fear મને શા માટે સાચેસાચું ન કહી દીધું. ડૉક્ટરે બહુ નિખાલસતાથી And the head is held high, સ્વીકાર્યું કે હું મનના વિષાદને જો પંદર દિવસ પણ વિલંબમાં Where knowledge is free, નાખી શકું તો નાખવા માંગતો હતો. Where words come out from The depths of truth, પહેલા ઉદાહરણમાં નર્યો દંભ હતો, અસત્યના પ્રવર્તનને Where tireless striving ઢાંકપિછોડો કરવાનો એક બાલિશ પ્રયાસ હતો, તો બીજામાં Stretches its arms towards perfection, સામાન્ય માણસની અજાણ્યે સામાન્ય માણસ દ્વારા થતી Where clear reason has not સત્યનિષ્ઠાની પ્રતિષ્ઠા જોવા મળે છે. જ્યારે ત્રીજામાં ‘સત્યે તુયાત, lost its way into dreary desert of dead habit, પ્રિયં તુયા' વાળો મંત્ર ગુંજે છે. Into that heaven of freedom આધ્યાત્મિક ક્ષેત્રના સત્યમાં લોકિક જો કે આવા સત્ય પણ My father let my country awake.' ઢંકાયેલા ન હોય તેવું નથી. કારણ કે આપણે જે યુગમાં જીવીએ Rabindranath Tagore છીએ તે સ્પર્ધાનો અને માર્કેટીંગનો યુગ છે. અહીં જાહેરાતોમાં સત્યને આપણે બે રીતે તપાસવું છે, લૌકિક સત્ય અને આધ્યાત્મિક અને સમાચારોમાં અનેકવાર સત્યને ઢાંકવાની કલાને માર્કેટીંગ સત્ય. કહેવામાં આવે છે. કોઈ સાબુથી તંદુરસ્તી આવી ન જાય કે કોઈ સત્ય વિશેની ચર્ચાનો આપણે પ્રારંભ કરીએ તે પહેલાં હું ત્રણ ઉદાહરણ ચોક્કસ પ્રકારનું કાપડ તમને ‘પરફેકટ મેન' ન બનાવે. મીડીયામાં કે કિસ્સા આપની મનોભૂમિમાં રોપી દેવા માંગું છું. ચાલતી ટ્રાયલ વિશે તો જેટલું ઓછું બોલીએ તેટલું સારું! એક | (એક) એકવાર એક કૉલેજમાં સીલેબસમાં ‘સત્યના પ્રયોગો'નું પુસ્તક જોકથી જ મારા કટાક્ષને અસરકારક રીતે રજૂ કરી શકાશે. ન રાખવું, કારણકે આમ કરવામાં આવે તો વિદ્યાર્થીઓ સત્યના એક વાર એક બાપુ મારતે ઘોડે જઈ રહ્યા હતા, ઘણા લોકોએ પ્રયોગોની કાપલીઓ લાવશે અને તેનાથી સત્યની કુસેવા થશે. હાથ જોડી બાપુને પોકાર્યા. પણ સાંભળે તો બાપુ કેવા...એ તો અહીં પ્રશ્ન એમ છે કે સત્યના પ્રયોગોથી દૂર રાખવાના પ્રયાસો તે જતા રહ્યા. અડધા કલાક પછી બધાના આશ્ચર્ય વચ્ચે બાપુ થાકેલા સુવર્ણમય પાત્ર છે કે કાપલી, અને કાપલી થકી ખુલ્લું પડનારું ચહેરે પાછા આવ્યા. લોકો જેમણે થોડા સમય પહેલા એમને મારતે સમાજજીવનનું ખોખલાપણું. ઘોડે જતા જોયા હતા તે સૌએ એકી શ્વાસે બાપુને પૂછ્યું, ‘બાપુ ! (બ) મારા જીવનનો એક પ્રસંગ કહેવાની ઈચ્છા થઈ આવે છે. કાં પાછા આવી ગયા? કયા ગામ જઈને આવીયા, બાપુ ?' મને એક સ્વામીએ સવારે વહેલા બોલાવ્યા, સવારે ચાર વાગ્યે. જે લોકોને આશ્વાસન આપતાં બાપુએ કહ્યું, ‘ઈ તો, હામે ગામ લોકોને નડિયાદની જૂની વ્યવસ્થા યાદ હશે એ લોકો જાણતા હશે ગયો’તો. કો’કે કહ્યું ધીગાણું થયું છે.’ લોકો ઉત્સુકતા વધારીને કે નડિયાદમાં જેલ રેલ્વે સ્ટેશનની બાજુમાં અને મુખ્ય રસ્તા ઉપર જ તેમની કેડ પર ભરાવેલી તલવાર જોઈ રહ્યા હતા. ‘પછી બાપુ !” હતી. શિયાળાની વહેલી સવાર હતી, ખાસ્સી ઠંડી હતી. હું મુખ્ય એકજણે પૂછ્યું. કોઈએ વળી એવું એ પૂછી નાખ્યું: ‘તો બાપુ રસ્તા ઉપર જ હતો. શિયાળાની વહેલી સવાર હતી, ખાસ્સી ઠંડી પાછા કાં ફર્યા ?' બાપુએ કહ્યું: ‘ન્યાં'તો હાચુકલું ધીંગાણું હતું. હતી. હું જિલ્લા મેજિસ્ટ્રેટ પણ હતો, તે જેલ આગળથી પસાર થતો મને તો ઈમ કે આ તો હમાચાર હશે.' હતો ત્યારે એક દૃશ્ય જોયું. સત્ય વિશે દરેક યુગમાં ચર્ચા થયેલી છે. પણ આજના યુગમાં બહાર રોડ પર કેટલાક લોકો ફૂટપાથ પર સૂતા હતા. ઠંડી હાડ - જ્યારે મીડીયાની આટલી પ્રચુર માત્રામાં હાજરી છે, જ્યારે આપણા જ્યારે મીડીયા ધ્રુજાવે એવી હતી. મેં પણ બે સ્વેટર પહેર્યા હતા. પણ એક ફાટેલી ઘરમાં ટીવીમાં અનેકગણી હિંસા રોજ બતાવવામાં આવે છે ત્યારે ચાદરમાં એક પરિવાર પોતાને માંડ માંડ ઢાંકતું હતું. મેં સહેજ આઈટી શબ્દ પણ તેની મુદ્રા બદલે છે. અગાઉ આઈટી એટલે નજર બહાર કરી, પેલા કુટુંબો તરફ નજર ગઈ. એક ગરીબ માણસે ઇન્ફોર્મેશન ટેકનોલોજી કે ગુજરાતીઓ માટે ઈન્કમટેક્ષ જેવો અર્થ જો ધાર્યું હોત તો એકાદ નાના ગુનામાં પણ પકડાઈ જવાનું વિચાર્યું થતો હતો પણ હવે આઈટી એટલે ઈન્ટેલેગ્યુલ ટેરરીઝમ ગણાય હોત તો જેલમાં રોડ કરતાં વધારે સગવડો સાથે રહેતો હોત. આ છે. આ સત્યસંહારમાં મીડીયા એવી ભૂમિકા ભજવે છે જેમાં અમે માણસ અને જેલની વચ્ચે ઉભેલી દિવાલ વાંચવાનો મેં પ્રયત્ન કર્યો. બતાવીએ એ જ તમારે જોવાનું. અમે કહીએ એ જ સાંભળવાનું. આને મને જણાયું કે દરેક માણસની આંખમાં પ્રભુ એ એક એવું તેજ આણુ કારણે સત્યશોધ માટેની ઈન્દ્રિયનો જ જાણે કે ક્ષય થઈ રહ્યો છે. છે જે તેને સત્યના પક્ષે રહેવા માટે જાગૃત કર્યા કરે. અહીં બૃહદારણ્યક ઉપનિષદનો એક મંત્ર યાદ આવે છે, (૩) ત્રીજું ઉદાહરણ એક ડૉક્ટરે ઉચ્ચારેલું નિર્દોષ જૂઠાણાનું 3 तस्योपनिषत् सत्यस्य सत्यमिति। प्राणा वै सत्यम्। तेषां एष सत्यम्।' છે. એક બહેનના પતિને કેન્સર થયેલું. ડૉક્ટરે બહેનને બતાવ્યું જુઓ, સાંભળો, તેતરીય ઉપનિષદ (શિક્ષાવલી; અનુવાકનહીં, તપાસ કરીએ છીએ વ. વ. જણાવી આખી વાતને છુપાવી ૨)માં બ્રહ્મનું વર્ણન આ પ્રકારનું છે જે બતાવે છે કે સત્યની પ્રતિષ્ઠા રાખી પણ પછી તો કેમોથેરેપી ચાલી અને છેલ્લે પે'લા ભાઈનું 101 ઉપનિષદને પાને પાને જોવા મળે છે. Page #296 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવન નવેમ્બર ૨૦૧૦ આકાશશરીર બ્રહ્મા (૨) આ સત્યનું મુખ હિરણ્યમય પાત્રથી ઢંકાયેલું છે. સત્યાત્મ પ્રાણારામ મન આનન્દમ્ (૩) હે સૂર્ય! તમે તેને ખોલી આપો, શાન્તિસમૃદ્ધમ્ અમૃતમ્ | (૪) જેથી હું સત્યધર્મના દર્શન કરી શકું. ઇતિ પ્રાચીનયોગ્ય ઉપાસ્વી' અહીં લોકિક સત્યની વાત નથી. જૈન ધર્મની ત્રણ પ્રવર્તક સંજ્ઞાઓ છે, સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન ઋષિકવિ દ્વારા ઈશોપનિષદની પ્રાર્થનાના સંપુટમાં આ પ્રથમ અને સમ્યક ચારિત્ર્ય. રમણભાઈનો જાદુ આવા પારિભાષિક શબ્દને મંત્ર છે. આ મંત્ર સાધકની મનોસ્થિતિને રજૂ કરતો મંત્ર છે. પહેલાં એકદમ સરસ બનાવીને પીરસવામાં છે. આ સમ્યકત્વ એટલે તો સત્યનું મુખ ઢંકાયેલું છે, સત્ય એમ સહેલાઈથી દેખાતું નથી. સારાપણું, સાચાપણું. સમ્યક દર્શન એટલે ધર્મમાં શ્રદ્ધા, દેવકાર્યમાં આમ જોઈએ તો યુગોથી મનુષ્ય બુદ્ધિએ સત્યને શોધવાના અનેક સાચી રુચિ, સાચું આત્મદર્શન. વેદાંતમાં એક સરસ પારિભાષિક પ્રયત્ન કર્યા છે. અહીં સત્યનું મુખ અંધકારથી નહીં પણ હિરણ્યમય શબ્દ વપરાય છે. દ્રગ-દ્રશ્ય-વિવેક. સાચા દર્શન વિના સમ્યકજ્ઞાન પાત્રથી ઢંકાયેલું છે. આ હિરણ્યમય પાત્ર શું છે. એની સમજણ ઉપલબ્ધ થાય નહીં. સમ્યકજ્ઞાન એટલે સાચું જ્ઞાન. જ્ઞાન એ ચેતનાને માયા કે યોગમાયા કહે છે. વિનોબાજી આ યોગમાયા એ સંસારની પરિષ્કૃત કરતી ઉપાસના છે. આજના યુગમાં માહિતીને જ્ઞાન માની જટાજૂટ રચનામાં અટવાઈ જતા માનવમનની ઉર્ધ્વગતિમૂલક સૂત્ર લઈએ તેવું જોખમ છે ત્યારે જૈન તત્વદૃષ્ટાઓએ આપેલી આ સંજ્ઞા ગણે છે. આ મંત્રને. આપણો સામાન્ય ખ્યાલ એવો છે કે “ઊંડા અત્યંત ઉપયોગી છે સત્યની ઉપાસનામાં. સમ્યકદર્શન થાય, અંધારેથી પ્રભુ પરમ તેજે, તું લઈ જા'. અર્થાત્ મનુષ્યનો સત્યનો સમ્યકજ્ઞાન થાય પણ જો આ વાત આચારમાં પરિણમે નહીં તો સાક્ષાત્કાર અંધારના પડને લીધે, આડશને લીધે અટકી પડે છે. અર્થ જ ન રહે એટલા માટે, સમ્યક ચારિત્ર્યની વાત અનિવાર્યપણે એક અર્થમાં એ સમજ સાવ ખોટી નથી પરંતુ, ઋષિકવિ આ મંત્રમાં કરવામાં આવે છે. આમ મોક્ષમાર્ગના આ ત્રણ અનિવાર્ય સોપાનોના એક જુદા ડાયમેન્શનથી, એક જુદા દૃષ્ટિકોણથી સત્ય વિષેનું સત્ય મૂળમાં સત્ય છે. જે દર્શન થાય, જે જ્ઞાન પ્રાપ્ત થાય કે જે ચારિત્ર્યનું સમજાવે છે. ઋષિનું કહેવું છે કે જે ઝાકઝમાળ છે, તે સાધકને નિર્માણ થાય તે સર્વમાં સત્યનો પાયો હોવો આવશ્યક જ નહીં ફસાવી રહ્યું છે. આ હિરણ્યમય મુખ એ સંસારના સુખ જેવા લાગતા અનિવાર્ય છે. પરિબળો તરફ અંગૂલિનિર્દેશ કરે છે. એક પાત્રના બાહ્ય સ્વરુપમાં જૈન ધર્મમાં આચારનું ખૂબ મહત્વ છે. સંસારીઓએ અને દેખાતો પ્રકાશ છે અને બીજો અસ્સલ આત્માનો દિવ્ય પ્રકાશ છે. સાધુઓએ કેવી રીતે પોતાના આચારને પરિષ્કૃત કરવાનો તેની આ બાહ્ય પ્રકાશનું આવરણ મનુષ્યને પે'લા દિવ્ય પ્રકાશની તરફ ખૂબ ઝીણવટભરી વિગતો શાસ્ત્રોમાં મળે છે. પર્વાધિરાજ પર્યુષણ થતી ગતિ અટકાવી દે છે. એક બીજી દૃષ્ટિએ જોઈએ તો દિવ્ય પ્રકાશ પણ આવા જ આચારવિજ્ઞાનનું વાર્ષિક શાહી સ્નાન છે. આ પામતાં પહેલાં, તુરત પહેલાં, આ ઝગમગાટ સ્તર આવે છે જ્યાં આધ્યાત્મિક વલણને કારણે જૈનજીવન દર્શનમાં પાંચ મહાવ્રતોનું સાધક અંજાઈ જાય છે. આ દિવ્ય પ્રકાશ પામવા પહેલાનું છેલ્લું મહાભ્ય ખૂબ છે. આ પાંચ મહાવ્રતો છે સત્ય, અહિંસા, અસ્તેય, પગથિયું છે. આ ચળકતું, ઢંકાયેલું સ્ટેજ અતિક્રમી શકાય તો મનુષ્ય અપરિગ્રહ અને બ્રહ્મચર્ય. ગાંધીજી કહેતા મારા જીવનમાં ત્રણ માટે દિવ્યપ્રકાશ પામવો સરળ બને છે. જેમકે ગીતામાં કહે છે, વ્યક્તિઓનો ભારે પ્રભાવ હતો, ટોલસ્ટોય, થોરો અને શ્રીમદ્ ને તત્ર સૂર્યો મતિ, ન શશો , ન પીવ: | રાજચંદ્રજી. આ ત્રણેય મહાપુરુષો સત્યના મહાઉપાસકો. જૈન ધર્મમાં યત્ ત્વા ન નિવર્તન્ત, તદ્વામું પરમં મમ્ II સત્યનું આ મહત્ત્વ જ અંતતોગત્વા શાલીન સમાજ ઘડવામાં આ સત્યનો પ્રકાશ પામવા માટેની આપણા સૌની મથામણ છે. અગત્યનો ભાગ ભજવે છે. આપણા વ્રતો, ધ્યાન બધું જ અંતતોગત્વા આ સત-તત્ત્વને પામવા મથે મને જેનું અત્યંત આકર્ષણ છે તે તો જૈન ધર્મની સત્યનિષ્ઠાનો છે. જે અસ્તિત્વને એના સાચા સ્વરૂપે રજૂ કરે છે, જે સત્ છે. આની પાયાનો પથ્થર છે, તે છે અનેકાન્તવાદ. અનેકાન્તવાદ એટલે દરેક વસ્તુને, જાગૃતિ આપનાર ચિત્ત છે, અને આ જાગૃતિ સાથે પરમ સત્યના દર્શન બાબતને, બનાવને અનેક અંત હોય છે એટલે એને સમગ્રપણે તપાસવી થતાં જે આનંદ થાય છે તે સચ્ચિદાનંદ છે. મનુષ્યનું, વિશેષ કરીને સાધકના જોઈએ. આનાથી વધારે અસરકારક સત્યની ઉપાસના માટેની રીત ન જીવનમાં આ પ્રકારની સચ્ચિદાનંદ અવસ્થા એકમાત્ર ઇચ્છનીય હોઈ શકે. અનેકાન્તવાદનું સૌન્દર્ય એ છે કે સત્ય સુધી પહોંચવાનો એક ગંતવ્ય સ્થાન હોય છે. અહીં જ સાધક વિતરાગી અને કેવળી જ્ઞાનની આદર્શ રસ્તો છે. સમગ્ર મેનેજમેન્ટનું જે વિજ્ઞાન આ સદીમાં વિકસી રહ્યું જાગૃતિને પામે છે. પર્યુષણ આવા સત્ય ધર્મના દર્શન માટેનો સાધનાપથ છે તે આ અનેકાન્તવાદના સિદ્ધાંત પર આધારિત છે. આ કામ, આ છે. સત્યનો ધર્મ અને ધર્મના સત્યની આવી દિવ્ય અનુભુતિ સૌને મળો એ પ્રોજેક્ટ અન્ય રીતે પણ થઈ શકે તેમ છે. જ પ્રાર્થના. * * * | ઋષિકવિ જે સત્યધર્મની વાત કરે છે એના પૂરા સંદર્ભમાં (શ્રી મુંબઈ જેન યુવક સંઘ યોજિત ૭૬મી પર્યુષણ વ્યાખ્યાનસમજવા જેવી છે. આ મંત્રમાં સત્યધર્મ માટે જે ઉદ્યોષ છે તે આ માળામાં તા. ૯-૯-૨૦૧૦ના આપેલ વક્તવ્ય.). પ્રકારે જોવા મળે છે. ૯૨૧/૧, સેક્ટર-૪-ડી, ગાંધીનગર-૩૮૨૦૦૬. (૧) સત્યનું મુખ ઢંકાયેલું છે. મોબાઈલ : ૦૯૯૭૮૪૦૭૬૦૧. Page #297 -------------------------------------------------------------------------- ________________ નવેમ્બર ૨૦૧૦ પ્રબુદ્ધ જીવન ( પત્ર ચર્ચા જૈન ધર્મ : અપરિગ્રહ-શ્રીમંતો [ પ્ર.જી.ના જુલાઈ અંકમાં ઉપરોક્ત વિષયના લેખમાં મુરબ્બી શ્રી સૂર્યકાંતભાઈ પરીખનો પત્ર પ્રગટ કરી વિચારવંત વાંચકોને એ વિષય પરત્વે ચર્ચાનું નિમંત્રણ આપ્યું હતું. એ સંદર્ભે ‘પ્ર.જી.’ ના ઓકટોબરના અંકમાં અમે ત્રણ પત્રો પ્રસ્તુત કર્યા હતા. હવે આ અંકમાં વધુ બે પત્રો ‘પ્ર.જી.’ ના વાચકો માટે પ્રસ્તુત કરીએ છીએ. જુલાઈના એ અંકના તંત્રી લેખ અને મુરબ્બી શ્રી સૂર્યકાંતભાઈએ પુસ્તક-‘વી ગીવ અવે એ ફોર્ચ્યુન' એ અંગ્રેજી પુસ્તકનો ઉલ્લેખ કર્યો હતો. આ પુસ્તકનું ગુજરાતીમાં ભાષાંતર કરાવી એ પુસ્તક પ્રકાશિત કરવા માટે સુ જ્ઞ વાંચકો એ શ્રી સૂર્યકાંતભાઈને લગભગ રૂા. દોઢ લાખની ધનરાશિ અર્પણ કરી. પરિણામે ૪૫૦૦ પ્રત છપાઈ અને એ બધી જ “પ્ર.જી.” ના વાચકો તેમ જ અન્ય સુજ્ઞજનોને વિના મૂલ્ય અર્પણ કરાઈ છે. આપને જો એ પુસ્તિકા ન મળી હોય તો 09898003996 ઉપર . સૂર્યકાંતભાઈનો સંપર્ક કરવા વિનંતિ. આ શુભ કાર્ય માટે ધનરાશિ અર્પણ કરનાર વિચારવંતોની યાદી આ લેખને અંતે પ્રગટ કરી છે. આ સર્વે મહાનુભાવોને કોટિ કોટિ ધન્યવાદ. ‘વાંચે ગુજરાત-વાંચે ગુજરાતી” આ સૂત્રના યજ્ઞમાં આ સર્વે સહભાગી થયા એ ગુજરાતી ભાષાનું સદ્ભાગ્ય.. ઉપરોક્ત લેખના પ્રતિભાવ રૂપે મુરબ્બી શ્રી સૂર્યકાંતભાઈએ ‘પ્ર. જી. ”ને પત્ર લખ્યો છે એ સર્વ પ્રથમ પ્રસ્તુત કરું છું. પછી વાચકોના બે પત્રો પ્રગટ છે.તંત્રી ] પ્રતિ, કરશે એવો મને વિશ્વાસ છે. શ્રી ડૉ. ધનવંતભાઈ શાહ (તા. ૪-૧૧-૨૦૧૦). -સૂર્યકાંત પરીખ માનદ મંત્રીશ્રી ‘પ્રબુદ્ધ જીવન” XXX જુલાઈ- ૨૦૧૦ના “પ્રબુદ્ધ જીવનમાં આપે જૈનધર્મ અને ગુરુ દક્ષિણા, બાણ મુક્તિ અને સેવાયત શ્રીમંતો અને અપરિગ્રહ એ મથાળા નીચે જે લેખ લખ્યો છે, તે (૪) લેખને કારણે કેટલાંક વાચકોને પ્રેરણા થઈ, અને કુલ્લે ૨૧ જણે વિશ્વનો દરેક માનવ ખુશી અને આનંદ શોધે છે. અને તે મેળવવા મારો સંપર્ક કર્યો. એટલું જ નહિ, પરંતુ તેમાંથી કેટલાક લોકોએ અથાગ અને તનતોડ મહેનત કરે છે અને માને છે કે ખુશી, અમારા કામ અંગે મદદરૂપ થવા દાન પણ મોકલ્યું. ધનદોલત, પૈસા અને સંપત્તિ હશે તો સહેલાઈથી મળશે. એની ટૂંકમાં એટલું કહેવું છે કે તમારા લેખને કારણે જે પ્રેરણા જ્યાં બધી જ શક્તિ ધન કમાવા પ્રતિ જ કેન્દ્રિત થયેલી હોય છે. અને આ ઊભી થઈ તેણે કામ કર્યું. આપના એક સાથી એલ. ડી. શાહે તો ઉદ્દેશને સફળતા મળે તે માટે દરેક જાતના વિકલ્પો (સારા-નરસા) અમને મોટી રકમ મોકલી એમ પણ લખ્યું કે, “પ્રબુદ્ધ જીવન'ના અજમાવતો હોય છે. આવી ઉંદરદોડ Rat Race માં અધવચ્ચે સર્વે વાચકોને અમે ‘વી ગેવ અવે એ ફોર્ચ્યુન'નું ભાષાંતર કરેલું છે અણધાર્યો ઢળી પડે છે. જીવનમાં બીજાઓ માટે જીવનમાં શું કર્યું. તે ચોપડી મોકલી આપવા અમને બધાં સરનામા પણ મળ્યા છે. નિષ્કામ ભાવે, બદલાની આશા વગર કંઈ જ નહિ કર્યું. ચિત્રગુપ્ત તેમાંથી ૮૦૦ જણાને આ ચોપડી મોકલી છે. બાકી બીજી ચોપડી ચોપડો ખોલશે ત્યારે કદાચ આંખ ઉઘડશે. પણ ઘણું જ મોડું થઈ ગયું હશે. રહેશે ફક્ત પસ્તાવો અને ગુનેગાર તરીકેની લાગણી. મોકલવા માટે મારે ફરીથી બીજી ૨૦૦૦ નકલો છપાવવાની છે. આવી પરિસ્થિતિમાંથી થોડે ઘણે અંશે બચવા એક સરળ માર્ગની આ છપાવવાનો ખર્ચ પણ મને રૂ. ૪૦,૦૦૦ જેટલો થવાનો છે. મને હાલમાં જાણ થઈ છે. આ સરળ માર્ગ છે ધનના સત્રયનો, દાતાઓના દાનથી અમે એ ખર્ચને પહોંચી વળીશું. પરંતુ તમને સદુપયોગનો અને તેનાથી સધાતિ ઋણમુક્તિ કે ગુરુદક્ષિણા માટે કલ્પના નહિ હોય પણ ચોપડીને બુકપોસ્ટ કરવી હોય કે કુરિયરથી સેવાયજ્ઞ કરવાનો. આ યોજનાનો પ્રચાર અને પ્રસાર કરી ક્રમે ક્રમે મોકલવી હોય તો તે ચોપડીનું ખર્ચ પ્રત્યેક ચોપડી દીઠ રૂ.૧૩ વિશ્વભરમાં ફેલાવવાનો દઢ નિશ્ચય. યોજનાના પાયામાં નિષ્કામ ૦૦ પોસ્ટથી મોકલીએ તો અને કુરિયરથી મોકલીએ તો રૂા. ૨૦- અને રૂહારહિત ‘પ્રેમ'ને સ્થાપો. દરેકને પ્રેમથી સમજાવો. નાની ૦૦ થાય છે. એ ખર્ચ પણ અમે અત્યાર સુધી જેને ચોપડીઓ મોકલી મોટી સફળતા અચૂક મળતી રહેશે અને બુંદ બુંદે સરોવર ભરાશે. તે અંગે ભોગવ્યો છે. બદલામાં “આપ્યાનો આનંદ’ મળવાનો જ છે. આપ્યાના આનંદની આ બધું હોવા છતાં ‘પ્રબુદ્ધ જીવન” જેમાં નિમિત્ત બન્યું તે જૈન તોલે દુનિયાનો બીજો કયો આનંદ આવશે. દઢ પ્રભુશ્રદ્ધા અને ધર્મનો મોટો સિદ્ધાંત છે કે નિમિત્ત તરીકે બનવું એટલે એ સિદ્ધાંતની અમાપ હકારાત્મક વિચારધારા આ શક્ય બનાવશે. રીતે આ મોટું પુણ્યનું કામ થયું છે. તેમ હું માનું છું. અમારી ચોપડી સેવાયજ્ઞની પ્રાથમિક રૂપરેખા: જેઓ વાંચશે તેઓ પ્રેરણા લઈને સમાજને માટે કંઈકને કંઈક ત્યાગ વર્તમાન પત્રોમાં મેં વાંચ્યું છે કે છેલ્લા દોઢેક વર્ષથી અમેરિકાના Page #298 -------------------------------------------------------------------------- ________________ ૧૦ પ્રબુદ્ધ જીવન નવેમ્બર ૨૦૧૦ અબજોપતિઓએ પોતાની ચોખ્ખી (NET) મિલ્કતના ૫૦% પચાસ આવા કાર્યમાં દરેકે દરેક માણસ, અદનો માણસ પણ પોતાનો ટકા (અડધો અડધી રકમ ધ ગીવીંગ ફંડમાં Pledge કરી છે. એટલે સહકાર અને સહયોગ અચૂક આપી શકે. ધનકુબેરો ધનનો પ્રવાહ કે ભેટ આપવાનું નક્કી કર્યું છે. આ યોજનાના નાણાં લોકહિત વહેતો કરે. સમાજનો દરેક પરગજુ અને પરહિતમાં આનંદ, સુખ અને સામાન્ય વ્યક્તિઓને કલ્યાણકારી, આર્થિક રીતે ઓછા અને શાંતિ મેળવવાની ઈચ્છા ધરાવનાર આ યોજનામાં કોઈ અને સદ્ભાગી મહાશયોને તેમના કુટુંબના વિદ્યાર્થીઓના દરેક જાતના કોઈ રીતે યોગદાન આપી શકે. પ્રસાર અને પ્રચારનું કાર્ય કરી ભણતર, ભણતર વિષયના સંશોધન અને સ્વાથ્યભર્યું તંદુરસ્ત પ્રોત્સાહન પુરું પાડી શકે. પોતાનું દાયિત્વ, પોતાનું સામાજિક જીવન જીવવાની બધી જરૂરિયાતો માટે મોટી મોટી રકમો નિષ્કામ ઋણ અદા કરી આ સેવાયજ્ઞમાં અર્થ અને પ્રેમાંજલી આપી શકે. અને નિસ્વાર્થ ભાવથી ભેટ આપી છે. રકમો ભેટ આપતી વખતે હું જાણું છું કે ચોખ્ખી સંપત્તિના ૫૦% એટલે કે અડધોઅડધ આ દાનવીરો, દાનની રકમનો કેવી રીતે ઉપયોગ કરવો જોઈએ એ રકમ આપણે સામાનપ્પણે દાન કે ભેટમાં આપવા ટેવાયેલા નથી. વિષે તેમના પોતાના વિચારો, ભેટ લેનાર સંસ્થાને વિગતે રૂબરૂ પરંતુ ચોખ્ખી સંપત્તિના ૫% ફક્ત પાંચ ટકા પણ જો આપણને મળી કે પત્ર વ્યવહારથી જણાવે છે જેથી રકમ જ્યારે ખરચાય ત્યારે મળેલ વારસાની રકમના હોય તો એ ભેટ કે દાન આપણે અવશ્ય તે તે દાનવીરોના અંતર ભાવો પરમાર્થ માટે થતા કાર્યમાં આપી શકીશું. ફક્ત શરૂઆત જ કરો. બાકીનું બધું, હા, બધું જ પ્રતિબિંબિત થાય. અને એવા પવિત્ર અને હકારાત્મક વિચારો મારો વાલીડો સંભાળી લેશે. આપણે આવી શરૂઆત કરીએ એની આજુબાજુના વાતાવરણમાં ગુંજતા થઈ મોગરાની મહેક અને જ એ રાહ જોઈને ટાંપી રહ્યો છે. આ કાર્ય જે એનું સૌથી મનપસંદ ગુલાબનો પમરાટ ફેલાવે. છે જેનાથી એણે સર્જેલા બધા રમકડાં આનંદ અને ખેલકૂદમાં પ્રસન્ન આવા ઉમદા અને વિરોચિત કાર્યો આરંભવાનો વિચારાંકુર અને પ્રફુલ્લિત જીવન જીવે. વિશ્વના પ્રથમ પંક્તિના Information Technology આઈ.ટી. આ શુભ પ્રવૃત્તિના મંગલાચરણ, મુંબઈના મહાવીર જૈન સેક્ટરમાં નામાંકિત સદ્ગૃહસ્થ શ્રી બીલ ગેટ્સ અને એટલા જ વિદ્યાલય, અંધેરીથી કે શ્રી જૈન વિશા ઓસવાળ કેળવણી મંડળ, મોટા ગજાના વિશ્વના વિમા અને મૂડી રોકાણના ક્ષેત્રના માંધાતા અંધેરી (વે.) થી થાય એવી મારી ઈચ્છા છે. આવી અન્ય કોઈ સંસ્થા શ્રી વોરેન બફેને આવ્યો. બંન્ને દિગ્ગજોએ હાથ મીલાવી આ Giving કે જે કેળવણી અને વિદ્યાર્થીના સ્વાથ્ય સુધારની પ્રવૃત્તિમાં કોઈપણ Pledge ગીવીંગ પર્લ્સની યોજના ચાલુ કરી. ગેટ્સ દંપતિએ બીલ જાતના ભેદભાવ વગર સેવાયજ્ઞમાં પ્રવૃત્ત હોય તે દ્વારા પણ કરી ગેટ્સ અને શ્રીમતી મેલીન્ડા ગેટ્સ દંપતિએ તો આ યોજના હેથળ શકાય. આ પ્રવૃત્તિની મૂળ ભાવનાને આત્મસાત કરીએ અને લગભગ ૨૮ બિલીયન અમેરિકી ડોલર્સ એટલે કે બાર નિખર્વ અનુભવીએ તથા સદાચારણ મુકીએ એ જ મારા આ વિનમ્ર પ્રયાસનો ભારતીય રૂપિયા એટલે ૧૨,૩૨,૦૦,૦૦,૦૦,૦૦૦ વાપર્યા હેતુ છે. એક ખુલાસો સ્પષ્ટિકરણ કરવાનું કે અમેરીકાનું ઉદાહરણ છે. જ્યારે શ્રી વોરેન બફેએ તો તેમની ચોખ્ખી સંપત્તિના ૯૯% એટલા માટે આપ્યું છે કે આવા સમાચાર અમેરિકાથી હાલમાં પ્રસિદ્ધ આ યોજનામાં વાપરવા જાહેર સંકલ્પ કર્યો છે. થયા છે. બાકી, દેવી વિચારોની જન્મોત્રી-મા તો મારી ભારતભૂમિ ગેસ દંપતિ (શ્રી બીલ ગેટ્સ અને શ્રીમતી મેલીન્ડા ગેટ્સ) જ છે. ટાટા, બિરલા, બજાજ અને બીજા અસંખ્ય ગણ્યા ગણાય વિશ્વના જુદા જુદા ભાગોમાં નિરંતર ભ્રમણ કરી સ્થાનિકોને રૂબરૂ નહિ એવા દાનવીરો એ આ દેશને પૃથ્વી પરનું સ્વર્ગ અને મળી તેમની જરૂરિયાતો જાણીને તેમને યથાયોગ્ય મદદ કરે છે તથા કલ્પતરૂઓનું ઉપવન બનાવ્યું છે. આવા આનંદના બીજા પણ એક વિશ્વના ધનકુબેરોને આ યોજના સમજાવી, આ યોજનામાં રૂચિ સમાચાર એ છે કે મુંબઈની IIT (Indian Institute of Technolજાગૃત કરી શક્ય હોય તેટલો આર્થિક અને નૈતિક ફાળો આપવા ogy, Powai) હાલમાં ત્યાંથી ઉત્તિર્ણ થયેલા ૭૩૫ વિદ્યાર્થીઓ પ્રેરીત કરે છે અને એમ આ Giving Pledge ની યોજના ઝડપી ગતિએ તેમના મહેનતાણામાંથી એક ટકો ૧% આવી ઉમદા પ્રવૃત્તિમાં વિશ્વના ચિદાકાશમાં પ્રસરી રહી છે અને પમરાટ ફેલાવી રહી છે. ખર્ચવા ભેટ આપવાનો જાહેર સંકલ્પ કર્યો છે. IIT ના બીજા કેન્દ્રો પરિણામો ચમત્કારી અને નેત્રદિપક જ હશે. પણ આ IIT મુંબઈના કાર્યને અનુસરશે એવા સંકેત મળી રહ્યા છે. અમેરિકા પાસેથી આપણે સૌએ અને વિશ્વએ શું શું શીખવાનું આ વિષયમાં પત્રવ્યવહારથી કે અન્ય માધ્યમથી ખુલ્લા દિલે-મન અને ખંતથી અપનાવવાનું છે તેની યાદી બનાવવાનું મારું જ્ઞાન અને ગજુ મુકીને નિખાલસ ચર્ચા વિચારણા કરી યોજનાને નક્કર સ્વરૂપ નથી, પરંતુ ઉપર જણાવેલ રત્નકણિકા અવશ્ય અગ્રસ્થાને હશે. આપીએ. આપ સર્વનો સહકાર અને પ્રોત્સાહન મળતું રહે એ જ ગેટ્સ દંપતિ અને શ્રીમાન બુફે આ “આપ્યાના આનંદની અભ્યર્થના.જય જિનેન્દ્ર – જય મહાવીર પ્રવૃત્તિમાંથી કેટલું બળ અને પ્રોત્સાહન મેળવતા હશે એની કલ્પના -ગુણવંત બી. શાહ પણ ભવ્ય અને મધુર છે. આટલા લાંબા વિવેચન પછી હું મારા મૂળ ૧૦, લક્ષ્મીદર્શન, બજાજ રોડ, વિલેપાર્લે (વે.), મુંબઈ- ૪૦૦ ૦૫૬. ઉદ્દેશ અને મુદ્દા વિષે વાત કરૂં. ફોન : ૨૬૭૧ ૧૧૨૬. મો.: ૯૯૬૯૯ ૫૭૪૩૫ Page #299 -------------------------------------------------------------------------- ________________ નવેમ્બર ૨૦૧૦ પ્રબુદ્ધ જીવન ફેરવનારા, તમામ પ્રકારના ધાર્મિક તત્ત્વો, સુકૃતના સાધનો છે. તંત્રી, ડૉ. ધનવંત શાહ, એના પ્રચાર અને પ્રોત્સાહનમાં સમાજનું કલ્યાણ છે. આપના તંત્રી લેખમાંથી એવો અર્થ નીકળતો હોય કે આપશ્રીના તંત્રી લેખનો અર્થ હું જે સમજ્યો છું કે ધનનો પ્રવાહ અપરિગ્રહના સિદ્ધાંતનો અર્થ જૈન ધાર્મિક લોકોએ વધારાની ધાર્મિક તત્ત્વો કે સુકૃતના સાધનો કરતાં લોકોની સુખ સગવડો સંપત્તિનો ઉપયોગ આધ્યાત્મિક અનુષ્ઠાનો તરફનો ઝોક ઓછો વધારવામાં અને દારિદ્રય ટાળવામાં વધુ ધ્યાન માંગી લે છે તે કોઈ કરીને સામાજીક ક્ષેત્રે દાનનો પ્રવાહ વધારવો જોઈએ તો મારા પણ ધર્મના સર્વ જીવોને પરમ સુખ શાંતિ આપવાના ઉદ્દેશ માટેના પ્રત્યાઘાતો નીચે મુજબ છે. પ્રયત્નોને નુકશાન પહોંચાડશે અને લોકોને સુખી કરવાનો હેતુ તમામ તીર્થકર ભગવંતો દીક્ષા લેતા પહેલા વરસીદાનમાં ૩૬૦ સિદ્ધ નહિ થઈ શકે. દિવસ કરોડો સોનૈયાની વૃષ્ટિ દાનમાં કરે છે તેમજ અન્ન વસ્ત્ર- યાદ રહે માત્ર ને માત્ર આંતરિક પવિત્રતા સુખ શાંતિ આપે છે, પાત્રનું દાન કરી લોકોનું દારિદ્રય ટાળે છે. સવિ જીવ કરું શાસન બાહ્ય સાધનો માત્ર નહિ. જૈન પરિભાષામાં સમ્યગૂ દર્શન વિના રસીની ઉત્કૃષ્ટ ભાવનાથી સર્વ જીવો પ્રત્યેનો દયા ભાવ કરુણાભાવ શારિરીક અને માનસિક શાંતિ શક્ય નથી. કારણ કે શાંતિના મૂળમાં પ્રભુ શાસન સ્થાપના પહેલાં દર્શાવે છે. છતાં જેના નસીબમાં જે કષાયોની ઉપશાંતિ અનિવાર્યપણે રહેલી છે. કર્મના ક્ષયના ઉપાયો હોય તેને તેના કર્મ પ્રમાણે મળે છે અને પછી અનંતા સંસારના સાધનો વિના માનવજાત સુખી નહિ થાય. ભાવ ભ્રમણમાંથી ચોરાશીના સુખદુઃખના ચક્કરમાંથી કાયમી જૈન પરિભાષામાં વરઘોડા, ઉત્સવો, પ્રતિષ્ઠા મહોત્સવો, શાશ્વત સુખનો મોક્ષ માર્ગ સ્થાયી જીવોની ભાવદયાથી શાસનની જિનાલયો, ધર્મસ્થાનો, મહાપૂજા, વિવિધ ઉજમણા, સાધર્મિક સ્થાપના કરે છે. વાત્સલ્યના ભોજનો આવા અનેક અનુષ્ઠાનોના ભવ્ય રીતે ઉજવાતા આમ આપણે ત્યાં જીવોની દ્રવ્ય દયા અને ભાવ દયાનો પ્રસંગો સમ્યમ્ દર્શનની લ્હાણ કરે છે. સભાવો જાગૃત કરે છે, ઉત્તમોત્તમ ઉપદેશ બતાવવામાં આવેલ છે. મોહ-લોભની તૃષ્ણાઓ કષાય છે, સુકૃતોની અનુમોદનાનું અનુપમ દીર્ઘદૃષ્ટી રાખીએ અને શાસ્ત્રના ઉડાણ રહસ્યો સમજીએ તો ફળ મળે છે. આજે વિશ્વમાં દ્રવ્યદયા ચિંતવનારા દાનેશ્વરીઓ કદાચ ઠેર ઠેર જોવા તપ-ત્યાગ જેવી ભક્તિ-પૂજા-વૈરાગ્ય આદિ સમભાવો જીવને મળશે જેમાં હૉસ્પિટલો, તળાવો, સરોવરો, નદી ઉપરના બંધ, સુખશાંતિ આપે છે અને આ શુભ ભાવો જગાડનારા તમામ વાહન વ્યવહારની શોધો, દવાઓની શોધો ટૂંકમાં તમામ વૈજ્ઞાનિક પરિબળોને તન-મન-ધનથી પ્રોત્સાહન આપવું જોઈએ. તેમ છતાં શોધખોળો માનવહિત માટે થતી આવે છે છતાં આજે દુનિયામાં સુપાત્રદાન અને અનુકંપાદાનનો નિષેધ જૈનદર્શનમાં નથી. દુઃખી કેટલા અને સુખી કેટલા? કેટલા રોગો વધ્યા, ડૉક્ટરો વધ્યા -પ્રવીણ સી. શાહ દવાઓ વધી, હૉસ્પિટલો વધી, ભૌતિક સુખની અઢળક સામગ્રીનો ૯૪, લાવણ્ય સોસાયટી, વાસના, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭. ઢગલો ખડકાયો પણ ભાવ દયાની સમજ વિના જગત કદીએ સુખી Tel. : 079-26604590 થવાનું નથી. વિશ્વમાં શાંતિ સ્થપાવાની નથી. આતંકવાદ વધ્યો, 'WE GAVE AWAY A FORTUNE ' એ અંગ્રેજી પુસ્તકનું ભ્રષ્ટાચાર વધ્યો, લોભ અને અસંતોષ વધ્યા, કલેઆમ વધી, ગુજરાતી ભાષાંતર ‘અમે સમાજને સમર્પ વારસાઈ સંપત્તિ' શીર્ષકથી સામૂહિક માનવ સજીત સંહારો સર્જાયા-શા માટે ? પુસ્તક પ્રકાશન થયું, એ માટે શ્રી સુર્યકાંતભાઈનેધનરાશિ અર્પણ લો કોને અધ્યાત્મ, ધર્મ-ભાવ દયાની સમજણ ફેલાવનારી કરનાર મહાનુભાવો: મંદિરો, ઉપાશ્રયો, સંતો, ઉપદેશ-વ્યવસ્થા વગેરે હજુ ઠેર ઠેર (૧) શ્રી ચંદ્રકાંત આનંદપર (૨) ડૉ રજનીકાંત એમ. શાહ (૩) શ્રી એલ. વિશ્વના ખુણે ખુણે પહોંચ્યા નથી. દુનિયામાં જેટલી હૉસ્પિટલો ડી. શાહ, જલારામ ચેરિટેબલ ટ્રસ્ટ (૪) શ્રી જયંતભાઈ મેઘાણી (૫) શ્રી બની. ડૉક્ટરો તૈયાર થયા, દવાઓ શોધાઈ એના પ્રમાણમાં પ્રકાશભાઈ એમ. ગાંધી (૬) શ્રી જસવંતભાઈ બી. મહેતા (૭) શ્રી કાકુભાઈ મંદિરોની સંખ્યા કેટલી, સંતોની સંખ્યા કેટલી અધ્યાત્મના પ્રચારકો શાહ (૮) ડૉ. હસમુખભાઈ પટેલ (૯) ડૉ. બી. સી. મહેતા (૧૦) શ્રી કેટલા-ગણિતના આંકડા શોધી કાઢો. મહેન્દ્રભાઈ રતિલાલ શેઠ (૧૧) શ્રી નવનીતભાઈ શાહ (૧૨) શ્રી જ્યાં સુધી માનવ જાતને ધર્મ સ્થાનો અને ધર્મ પ્રચારકો દ્વારા પ્રદીપભાઈ વખારીયા (૧૩) શ્રી પરેશભાઈ શેઠ (૧૪) શ્રી ધીરૂભાઈ કોઠારી માનવતા, દયા, પરહિતની ભાવના, નિસ્વાર્થતા, પરોપકારી પણું, (૧૫) શ્રી દેવાંગીબહેન અજયભાઈ વખારીયા (૧૬) ડૉ. ભૂપેન્દ્રભાઈ નીતિ અને પ્રમાણિકતા, નિર્લોભીપણું, સંતોષ, સદાચાર, મહેતા (૧૭) શ્રી કિશોરભાઈ શાહ (૧૮) શ્રી મહેન્દ્રભાઈ શેઠ (૧૯) શ્રી નિર્વિકાર વગેરે સગુણોના બીજ રોપવાના, સાધનોની વૃદ્ધિ અને જયંતભાઈ બી. મહેતા. પ્રભાવ નહિ વધે ત્યાં સુધી માનવજાતને સુખી કરવાની વાત આ ઉપરાંત પરદેશથી પણ યત્કિંચિત ધનરાશિ પ્રાપ્ત થઈ છે. આવા સ્વપ્નવત્ છે. ઉમદા કાર્ય માટે મુ. શ્રી સૂર્યકાંતભાઈને અંતરના અભિનંદન-ધન્યવાદ. સૌ સૌને ભાગ્ય પ્રમાણે સુખ દુ:ખ ભોગવવા પડે છે. દુર્ભાગ્યને * * * Page #300 -------------------------------------------------------------------------- ________________ ૧૨ પ્રબુદ્ધ જીવન નવેમ્બર ૨૦૧૦ પ્રેક્ષાધ્યાન એક અનુપમ વરદાન : પ્રેક્ષાધ્યાનનો મર્મ અંજુ કિરણ શાહ (વિદુષી લેખિકાએ પ. પૂ. આચાર્ય મહાપ્રજ્ઞજી પાસેથી આ વિષયનું શિક્ષણ લીધું છે. વર્તમાનમાં એઓશ્રી મુંબઈ-વિલેપારલે સ્થિત છે અને જીજ્ઞાસુને પ્રેક્ષાધ્યાનનું સેવાભાવે નિયમિત શિક્ષણ આપે છે.) વિશ્વમાં આજનો માનવી સુખ, શાંતિ અને આનંદ પ્રાપ્ત કરવા આચાર્ય મહાપ્રજ્ઞજીએ આ પદ્ધતિમાં જૈન સિદ્ધાંતોનો આધાર માટે અથાગ પ્રયત્ન કરે છે. પરંતુ તે પ્રયત્નોના પ્રમાણમાં સુખ, લીધો છે પણ સાથે સાથે યોગનો પણ સમન્વય કર્યો છે અને શાંતિ અને આનંદ પ્રાપ્ત થાય છે ખરા? આજે વધતા જતા એટલેથી ન અટકતા અર્વાચીન શરીર વિજ્ઞાન અને મનોવિજ્ઞાનના ઔદ્યોગિકરણ અને શહેરીકરણના પ્રભાવથી, અતિ મહત્ત્વાકાંક્ષાઓ અને સિદ્ધાંતોથી તેને પ્રતિપાદિત કરી આજના તાર્કિક, બૌદ્ધિક અને તેને પૂરા કરવાના સાધનો લિમિટેડ છે તેનાથી આજનું દૈનિક જીવન વૈજ્ઞાનિક યુગમાનસને પણ સંતુષ્ટ અને આકૃષ્ટ કર્યા છે. આજે તનાવગ્રસ્ત છે જેને કારણે શારીરિક, માનસિક અને ભાવનાત્મક પુરા વિશ્વમાં આ પદ્ધતિ ધીમે પણ મક્કમ પગલે આગળ વધી રહી બીમારીઓ વધતી જાય છે. તો તનાવમુક્ત જીવન કઈ રીતે જીવી છે. આ પદ્ધતિ દ્વારા ધર્મના સિદ્ધાંતોને કેવળ સમય-સ્થળથી ના શકાય? આજે આવેગ, આવેશ, ઉત્તેજનાઓ વધતી જાય છે. બાંધતા દૈનિક જીવનમાં ખૂબ સરળતાથી જીવી શકાય છે. તેના હત્યા-આત્મહત્યાનું પ્રમાણ પણ વધતું જાય છે. પારિવારીક સંબંધો દ્વારા જ્ઞાન અને ચારિત્ર બંન્નેનો સંતુલિત વિકાસ થઈ શકે છે. અહીં તૂટતા નજરે આવે છે તો આ ભાવનાત્મક બીમારીઓથી બચી હવે જરૂર આપને પ્રશ્ન થશે કે આ પ્રેક્ષાધ્યાન એટલે શું? તેના શું શકીએ ખરા? આજે વ્યક્તિ પોતાના વ્યક્તિત્વના વિકાસ માટે પ્રયોગો છે? તેનું હાર્દ કે મર્મ શું છે વગેરે વગેરે. તો આ બધા જ તન, મન, ધન, સમય અને શક્તિ વગેરેનો મોટો ભાગ ઉપયોગ પ્રશ્નોના ઉત્તર મેળવવા પ્રયત્ન કરીએ. કરે છે, પરંતુ શું મૂલ્યનિષ્ઠા કે નૈતિકતાનો વિકાસ થાય છે ખરો? સૌ પ્રથમ પ્રેક્ષાધ્યાનની અર્થ વ્યંજના, પ્રેક્ષા અને ધ્યાન એ બે Intelligent Quotient નો આંક ઊંચે જતો જાય છે પરંતુ Emo- શબ્દો છે. ધ્યાન શબ્દ ખૂબ જાણીતો છે. તેનો અર્થ છે મન, વચન tional Quotient વધે છે ખરો? આપણો દેશ ધર્મપ્રધાન કહેવાય અને કાયાની એકાગ્રતા. જ્યારે “પ્રેક્ષા” શબ્દ નવો છે. જે ઈક્ષ ધાતુ છે પરંતુ જીવન ધાર્મિક છે કે પછી ધર્મ ખોવાઈ ગયો છે. સાંપ્રદાયિક પરથી બનેલો છે. જેનો અર્થ છે “જોવું.” અહીં ‘પ્ર” ઉપસર્ગ ખૂબ જ ક્રિયાકાંડમાં અને મહાગ્રહમાં શાંતિ, સરળતા, સંતોષ અને ક્ષમા મહત્ત્વપૂર્ણ છે. જેનો અર્થ છે વિશેષ રીતે કે ઊંડાણપૂર્વક. ટૂંકમાં જેવા સગુણો એટલે કે Spiritual Quotient વધે છે ખરા? આ બધા પ્રેક્ષાધ્યાન એટલે મન, વચન અને કાયાની એકાગ્રતાથી ઊંડાણપૂર્વક જ પ્રાણપ્રશ્નોના ઉત્તર વિચાર માંગે તેવા છે. આપણા અધ્યાત્મ વિશેષતાથી જોવું. આ વિશેષતા શું છે તે દર્શાવે છે પ્રેક્ષાધ્યાનનું મનીષીઓએ આ પ્રશ્નોની ચિંતા ન કરતા ચિંતન કરે છે, વ્યથા ન ધ્યેય સૂત્ર. જે દશવૈકાલિકનું સૂત્ર છે. “સંપિખએ અપ્યગમપ્યએણે' કરતા વ્યવસ્થા વિચારે છે, કેવળ પ્રશ્નોની ચર્ચા ન કરતા ઉપાય આત્માથી આત્માને જુઓ. સ્વયંથી સ્વયંને જુઓ. સ્વયંથી સ્વયંની દ્વારા પ્રસ્તુતિ કરે છે. સમસ્યાની વાતો ન કરતા સમાધાન દર્શાવે સંપ્રેક્ષા કરો. સ્થૂળ મનથી સૂક્ષ્મ મનને જુઓ. સ્વથી સ્વનું નિરીક્ષણ છે. અને આવો જ અભુત પ્રયત્ન ગણાધિપતિ તુલસીની પ્રેરણાથી કરી, સ્વથી સ્વનું પરીક્ષણ કરી, સ્વથી સ્વદોષોનું વિસર્જન એટલે આચાર્યશ્રી મહાપ્રજ્ઞજીએ પ્રેક્ષાધ્યાન સાધના પદ્ધતિ વિશ્વ સમક્ષ પ્રેક્ષાધ્યાન. આ પદ્ધતિમાં જ્યારે પણ જોવાનું છે ત્યારે ના રાગ, ના પ્રસ્તુત કરી દર્શાવ્યો છે. દ્વેષ - ના ગમો, ના અણગમો – ના પ્રિય, ના અપ્રિય – એવા ભાવથી આપણે સૌ જાણીએ છીએ કે ભગવાન મહાવીરે ૧૨ વર્ષ એટલે કે તટસ્થતાથી, સાક્ષીભાવથી Unbiasly જોવાનું છે. આ રીતે ધ્યાન અને અનશનની દીર્ઘ સાધના દ્વારા કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું અને સાધક ધ્યાનમાં અભ્યાસ કરે છે પરિણામે ધીમે ધીમે જીવનમાં મોક્ષમાર્ગની સ્થાપના કરી. આજ માર્ગના અનુયાયીઓ મુંઝવણ સમતા, વીતરાગતા કે સ્થિતપ્રજ્ઞતાનો પ્રવેશ થાય છે. અનુભવે છે, પ્રશ્ન કરે છે કે જૈન ધર્મમાં ધ્યાન પદ્ધતિ છે ખરી? આ ગીતામાં કહ્યું છે સાક્ષીભાવ કેળવો અને સ્થિતપ્રજ્ઞ બનો. બુદ્ધ પ્રશ્નના ઉત્તરની શોધનો પ્રારંભ આજથી ૪૦ વર્ષ પહેલાં આચાર્ય કહ્યું છે માધ્યસ્થભાવ કેળવો અને તથાતા બનો. મહાવીરે કહ્યું છે મહાપ્રજ્ઞજીએ કર્યો. આપે વર્ષો સુધી જૈન શાસ્ત્રોનો અભ્યાસ અને સમભાવ કેળવો અને વીતરાગ બનો. આજ વાત આ મહાપ્રજ્ઞજીએ દોહન કરી તેને આધારે વિવિધ પ્રયોગો પોતાના તથા સાધુ પ્રેક્ષાધ્યાનના વિવિધ પ્રયોગો દ્વારા સાધકને શીખવાડવાનો પ્રયાસ સાધ્વીના શરીરને પ્રયોગશાળા બનાવી શરૂ કર્યા અને પરિણામે ઈ. કર્યો છે. પ્રેક્ષાધ્યાન એક પ્રયોગ પદ્ધતિ છે જેના દ્વારા સાધકની સ. ૧૯૭૮-જયપુરમાં તે સાધના પદ્ધતિનું ‘પ્રેક્ષાધ્યાન' એવું નામકરણ દૃષ્ટિ બદલાય છે અને “જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિ' તે ન્યાયે જીવન બદલાવા થયું. આ રીતે ભગવાન મહાવીરની ધ્યાન-સાધના પદ્ધતિને લાગે છે. અહીં જાતને જોતા જોતા જગતને અને જગતને જોતા પુનર્જીવિત કરવાનો મહાન કલ્યાણકારી પ્રયાસ આચાર્ય જોતા જગદીશને જોઈ શકાય છે. મહાપ્રજ્ઞજીએ કર્યો છે. જૈન દર્શનમાં મોક્ષમાર્ગનું મહત્ત્વપૂર્ણ અંગ આત્મસાક્ષાત્કાર Page #301 -------------------------------------------------------------------------- ________________ નવેમ્બર ૨૦૧૦ પ્રબુદ્ધ જીવન ૧૩. કે આત્મદર્શન છે. પ્રેક્ષાધ્યાનનું લક્ષ્ય પણ આ જ છે. પરંતુ સાધનાનો મન-જે આપણા મનની ૯૦% સુષુપ્ત શક્તિઓ ધરાવે છે. પ્રારંભ શરીરથી થાય છે. આચાર્ય મહાપ્રજ્ઞજીનું માનવું છે કે શરીરને પ્રેક્ષાધ્યાનના પ્રયોગ દ્વારા આ સુષુપ્ત શક્તિઓને જાગૃત કરી, સાધ્યા વિના આત્માને પામવો અશક્ય છે. કારણ કે આત્માનું ઈચ્છિત ધ્યેય બનાવી, ધ્યેય પ્રાપ્ત કરી શકાય છે. નિવાસસ્થાન શરીર છે. આત્માની અભિવ્યક્તિ પણ શરીરથી થાય ભાવનાત્મક સ્તર ઉપર પ્રેક્ષાધ્યાનથી ઊંડા અને અભુત ફેરફારો છે. સુખ-દુઃખનો અનુભવ પણ શરીરથી થાય છે અને મોક્ષની થઈ શકે છે. લગભગ ધ્યાન પદ્ધતિઓ માનસિક સ્તર સુધી જ કાર્ય સાધના પણ શરીર દ્વારા જ થાય છે. કરે છે. જ્યારે પ્રેક્ષાધ્યાન સ્વભાવના મૂળ સુધી જઈ ભાવનાત્મક પ્રેક્ષાધ્યાનમાં જેટલું મહત્ત્વ આત્મિક વિકાસનું છે તેટલું જ પરિવર્તન લાવે છે. જે પ્રેક્ષાધ્યાનની આગવી વિશેષતા છે. જૈન વ્યક્તિત્વના સંતુલિત વિકાસનું છે, જે આજના યુગની માગ છે. દર્શનમાં ભાવનું ઘણું જ મહત્ત્વ છે. કેવળ ભાવથી કેવળજ્ઞાન પ્રાપ્ત અહીં વ્યક્તિત્વના મહત્ત્વપૂર્ણ ત્રણે અંગ (૧) સ્વસ્થ શરીર (૨) થઈ શકે છે, તેવી જૈન દર્શનની આગવી માન્યતા છે. આજ વાતને સ્વસ્થ મન અને (૩) સ્વસ્થ ભાવનું ખૂબ જ મહત્ત્વ છે અને આથી પ્રેક્ષાધ્યાનમાં આચાર્ય મહાપ્રજ્ઞજીએ જુદા શબ્દોમાં કહી છે. “જેવો જ સાધકને અનુક્રમે શારીરિક, માનસિક અને ભાવનાત્મક સ્તરના ભાવ તેવો સ્વભાવ.” વ્યક્તિના જેવા ભાવ તેવી વૃત્તિ. જેવી વૃત્તિ વિવિધ પ્રયોગો કરાવવામાં આવે છે જેથી તેના વ્યક્તિત્વનો કેવળ તેવી પ્રવૃત્તિ અને પ્રવૃત્તિઓની પુનરાવૃત્તિઓ તેવું વ્યક્તિત્વ બને વિકાસ જ નહીં પરંતુ સંતુલિતતા આવે છે. એક આધ્યાત્મિક- છે. વ્યક્તિતત્વના પાયામાં વ્યક્તિનું પોતાનું ભાવ જગત રહેલું વૈજ્ઞાનિક વ્યક્તિત્વ તૈયાર થાય છે-જે જીવનમાં નૈતિક મૂલ્યો સાથે છે. જો ભાવ અશુભ, શુભ કે શુદ્ધ તો વિચારો અશુભ, શુભ કે સુંદર જીવન જીવી શકે છે. આ માટે પ્રેક્ષાધ્યાનમાં કાયોત્સર્ગ, શુદ્ધ અને વિચારો અશુભ, શુભ કે શુદ્ધ તો પ્રવૃત્તિઓ અશુભ, અંતરયાત્રા, શરીરપ્રેક્ષા, શ્વાસપ્રેક્ષા, ચેત કેન્દ્ર પ્રેક્ષા, વેશ્યાધ્યાન શુભ કે શુદ્ધ અને પરિણામે વ્યક્તિત્વ અશુભ, શુભ કે શુદ્ધ. આ અને અનુપ્રેક્ષા જેવા ભિન્નભિન્ન પ્રયોગો છે. ભાવોનો સંબંધ આધુનિક શરીર વિજ્ઞાન મુજબ ગ્રંથિતંત્રના સ્ત્રાવો આ રીતે જોઈએ તો પ્રેક્ષાધ્યાનનું ફલક ઘણું વિશાળ છે. વિવિધ (Hormonal Secretion) સાથે છે. અને આ સ્ત્રાવો સંતુલિત રહે પ્રયોગો દ્વારા વિવિધ ફાયદા પ્રાપ્ત થઈ શકે છે. દરેક વ્યક્તિ પોતાની તો આવેગ, આવેશ, ઉત્તેજનાઓ અને કષાયો સંતુલિત રહે છે. ઈચ્છા કે ધ્યેય મુજબ પ્રયોગો પસંદ કરી પોતાના વ્યક્તિત્વને ઈચ્છિત તેના માટે ચૈતન્ય કેન્દ્ર પ્રેક્ષાનો પ્રયોગ છે. જેની પ્રેક્ષા કરવાથી વળાંક આપી શકે છે. આ પદ્ધતિ દ્વારા વ્યક્તિત્વના ત્રણ સ્તર જેવા સ્ત્રાવો સંતુલિત થતાં ભાવ જગત સંતુલિત થઈ, સંતુલિત વ્યક્તિત્વ કે શારીરિક, માનસિક અને ભાવનાત્મક સ્તરમાં અદ્ભુત પરિવર્તન પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત લેશ્યાધ્યાન દ્વારા શુભ રંગોના તરંગોથી લાવી શકાય છે. તેનાથી વ્યક્તિની વિવેકબુદ્ધિ જાગ્રત થાય છે અને વેશ્યાને શુભ બનાવી શુભ ભાવ જગત સ્થાપિત થઈ શકે છે. વ્યક્તિત્વનો સંતુલિત અને સર્વાગીણ વિકાસ થઈ શકે છે. અનુપ્રેક્ષાના પ્રયોગમાં શુભ ભાવનાનો ઉપયોગ કરી શુભ વ્યક્તિત્વ શારીરિક સ્તર ઉપર સંપૂર્ણ કાયોત્સર્ગ (Auto Relaxation)ના બનાવી શકાય છે. આ ઉપરાંત દુર્ગણોના સ્થાને સગુણોની પ્રયોગો દ્વારા શિથિલીકરણનો અનુભવ થાય છે. જેનાથી પૂરું નાડી સ્થાપના કરી જીવનમાં સારા ગુણોનો વિકાસ થઈ શકે છે. ટૂંકમાં તંત્ર – Nervous system શાંત થાય છે. પરિણામે તનાવથી થતા ભાવ જગત બદલી સ્વભાવ પરિવર્તન થઈ શકે છે જેને માટે માન્યતા રોગોથી મુક્તિ મેળવી શકાય છે. આ પ્રયોગથી શરીર શાંત થતા એવી છે કે સ્વભાવનું કોઈ ઓસડ નથી અથવા પ્રાણ અને પ્રકૃતિ ધ્યાનમાર્ગમાં સ્થિરતાથી આગળ વધી શકાય છે. શરીરપ્રેક્ષા અને સાથે જાય છે. શ્વાસપ્રેક્ષાના પ્રયોગો દ્વારા શરીરની કોષિકાઓ, માંસપેશીઓ અને આધ્યાત્મિક વિકાસ, આત્મદર્શન, આત્મસાક્ષાત્કાર એ અવયવો સ્વસ્થ થતાં શરીર સ્વસ્થ અને સ્કૂર્તિલું બને છે. શ્વાસપ્રેક્ષાથી પ્રેક્ષાધ્યાનનું લક્ષ્ય છે. જે જૈન દર્શનનું પણ લક્ષ્ય છે. આજે કોર્પોરેટ શ્વસન પ્રક્રિયા સુધરે છે જેથી શરીરને પ્રાણવાયુ પૂરતી માત્રામાં જગતમાં 9.9. નું મહત્ત્વ 1.Q. અને E.Q.ની અપેક્ષાએ વધતું જાય મળે છે. તેથી શરીરની સ્વસ્થતા પ્રાપ્ત થાય છે. શરીરની કાર્યક્ષમતા છે. પ્રેક્ષાધ્યાનના અભ્યાસથી ધાર્મિક દૃષ્ટિએ આત્મિક વિકાસ થાય અને કાર્યદક્ષતા વધે છે. છે, તો વ્યવહારિક દૃષ્ટિએ આજની ભાષામાં S.O. વધતો જાય છે. માનસિક સ્તર ઉપર આ પદ્ધતિ દ્વારા અનેક ફાયદા પ્રાપ્ત થઈ ટૂંકમાં પ્રેક્ષાધ્યાન વીરથી મહાવીર, જીવથી શીવ, ભક્તથી શકે છે. આજે ડીપ્રેશન, નર્વસ બ્રેકડાઉન જેવા માનસિક રોગો વધી ભગવાન કે પામરથી પરમ બનાવી શકવાની ક્ષમતા ધરાવે છે. રહ્યા છે. આત્મહત્યા, હત્યા અને ઉત્તેજનાઓ વધી રહી છે. તે સમયે પરંતુ જરૂર છે આ ધ્યાન પદ્ધતિ યોગ્ય માર્ગદર્શન હેઠળ શીખી યોગ્ય દીર્ઘશ્વાસપ્રેક્ષાનો પ્રયોગ ઘણો જ ઉપયોગી થાય છે. તેનાથી વિચારો માર્ગે આગળ ધપવાની. તો સૌ આ માર્ગે આગળ ધપે તેવી મંગલ એકાગ્ર અને હકારાત્મક બને છે. પરિણામે માનસિક એકાગ્રતા ભાવના સાથે... ૩ૐ અર્હમ્... અને શાંતિ પ્રાપ્ત થાય છે. જેને માટે દરેક વ્યક્તિ પ્રયત્નશીલ છે. આજનું મનોવિજ્ઞાન મનના મુખ્ય બે વિભાગ કહે છે. (૧) ચેતન ૩૭૭, સ્મિત-કિરણ, એસ.વી. રોડ, વિલેપારલે (પશ્ચિમ), મુંબઈમન-જે આપણા મનની ૧૦% શક્તિઓ ધરાવે છે. (૨) અવચેતન ૪૦૦૦૫૬. Tel. : 26133993, Mobile. : 9920051549 Page #302 -------------------------------------------------------------------------- ________________ ૧૪ પ્રબુદ્ધ વન શ્રી સમવસરણ નવેમ્બર ૨૦૧૦ -રૂપા મધુ શાહ (વિદુષી લેખિકા બેંક ઓફ બરોડાના મુખ્ય પ્રબંધક હતા. જૈન ધર્મના તત્ત્વજ્ઞ પંડિત કિરણભાઈ પારેખનું શિષ્યત્વ એઓશ્રીને પ્રાપ્ત કર્યું છે. વર્તમાનમાં એઓ અધ્યયન, અધ્યાપન અને સાધનાના માર્ગે છે. તે ચઉત્તીર્સ અઈાય જુના અરૂ મહાપાઝિર કય સોહા । નિશ્ચયરા ગય મોહા ઝાએ અલ્લા પરેશ II શ્રી નવસ્મરણમાંના ૪થા સ્મરણ ‘તિજયપર્હુત્ત”ની આ ધ્યાન ગાથા છે. સ્તોત્રના રચયિતા શ્રી નન્નસૂરિ જણાવે છે કે ૩૪ અતિશય વર્ક યુક્ત, અષ્ટ મહાપ્રાતિહાર્યો વડે શોભાયમાન, ગયા છે મોહાદિ કર્મો જેમના એવા તીર્થંકરોનું પ્રયત્નપૂર્વક ધ્યાન કરવું. આ ગાથામાં તીર્થંકર ભગવંતના રૂપસ્ય ધ્યાનની સંપૂર્ણ પ્રક્રિયા છે. ધ્યાન માટે પરમ ઉપયોગી ૧. ૩૪ અતિશયો, ૨. ૮ મહાપ્રાતિહાર્યો અને ૩. ભગવંતની નિર્મોહ અવસ્થા છે. અનંત ઉપકારી, અનંતજ્ઞાની તીર્થંકર ભગવંતો પોતાના અંતિમ ભવમાં એક અદ્ભુત સાધના કરે છે. ઘાતી કર્મો જે આત્માના પરિણામોને આવરે, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય તે કર્મોનો સંપૂર્ણ ક્ષય કરી કૈવલ્ય પ્રાપ્તિની સાધના. આ સાધના તીર્થંકરો બે પ્રયોજનથી કરે છે. એક તો પોતાના આત્માને પરમાત્મા બનાવવા અને બીજું જગતના જીવોને મોક્ષમાર્ગની પ્રરૂપણા કરવા. આ ગુણને ‘માર્ગદેશક્તા' કહે છે. તીર્થંકરોના અનંતગુણો પૈકી આ ગુણ ચઢી જાય છે અને તેથી જ કદાચ અરિહંતનું લક્ષ્ય સિદ્ધ હોવા છતાં તેમને અધાતી કર્મો બાકી હોવા છતાં તેમનું સ્થાન નમસ્કાર મહામંત્રમાં સિદ્ધ ભગવંત કરતાં આગવું છે. કૈવલ્ય પ્રાપ્તિ બાદ તરત જ તીર્થંકરને ૧૨ ગુા પ્રગટ થાય તે જ ભગવંતને ઓળખવાના તે સાધનો છે. જે સમયે કેવલ્પ ઉત્પન્ન થાય તે જ સમયે આગલા ત્રીજા ભવમાં નિકાચિત કરેલું તીર્થંકર નામકર્મ ઉદવાવલિમાં આવે છે તે જ સમયે ૬૪ ઈન્દ્રોના આસનો કંપાયમાન થાય છે. આનંદીત મનવાળા ઈન્દ્રો પરિવાર સાથે કૈવલ્યના સ્થાને પધારે છે અને તે દેવતાઓ સમવસરણ નામની ધર્મસભાની રચના કરે છે. ભક્તામર સ્તોત્રમાં શ્રી માનતુંગ સૂરિ જણાવે છે કે ઈત્યં યથા તવ વિભુતિરભુજજિનેન્દ્ર ધર્મોપદેશ ન વિધો ન તથા પરસ્થ યાદક પ્રભા દિનકૃત પ્રહતાન્ધકારા તાદક કુતો ગ્રહગણય ન વિકાસિનેપિ ।। કે જિનેન્દ્ર! ધર્મ ઉપદેશ વખતે તમારા જેવી ધર્મસભા અન્ય કોઈ દેવોની નથી. જેમ અંધકારનો નાશ કરનાર સૂર્ય જેવી પ્રભા સામાન્ય ગ્રહગણની ક્યાંથી હોય?' તીર્થંકરને જે ૧૨ ગુણ પ્રગટ થાય છે તેમાં જ મહા અતિશયો-પૂજાતિશય, વચનાનાિશય, જ્ઞાનાતિશય અને અપાયાપગમાતિશય છે અને ૮ મહાપ્રાતિહાર્યોછે અશોકવૃક્ષ, સુરપુષ્પવૃષ્ટિ, દિવ્યધ્વનિ, ચામર, આસન, ભામંડળ દેવદુભિ અને છત્ર છે. ૪ અતિશોમાં ૪૩૪ પેટાઅતિશયો સમાઈ જાય છે. ૩૪ અતિશયોમાં પ્રથમ ૪ અતિશયો ભગવંતને જન્મથી હોય, ૧૧ અતિશયો કર્મક્ષયથી પ્રાપ્ત થાય અને ૧૯ દેવકૃત અનિર્યો દેવતાએ અત્યંત ભક્તિ વર્ડ કર્યા હોય. અતિશય એટલે આશ્ચર્યો - Wondermeats જેના કારણે અરિહંત દેવ જગતના જીવો કરતાં ચઢિયાતા હોય. દેવકૃત અતિશષ્ઠ પૂજાતિશયમાં સમાઈ જાય. વચનને લગતા અતિશયો વચનાતિશયમાં. ભગવંતની દેશના-વચનના સાનિધ્ય જે જીવોના સંશય સમવસરણમાં દૂર થાય તે જ્ઞાનાનાિશયમાં સમાય અને કર્મક્ષયથી ઉત્પન્ન થયેલા સર્વ અતિશયો અપાયાપગમાતિશયમાં સમાઈ જાય છે. દેવરાજ ઈન્દ્રે ભગવંતની સેવામાં નિયુક્ત કરેલ દેવોને પ્રતિહાર કહેવાય અને આ પ્રતિહારો ભગવંતની ભક્તિ નિમિત્તે જે અદ્ભુત રચનાઓ કરે તેને પ્રાતિહાર્યો કહેવાય. જે સ્વામી પાસે લઈ જાય તે સેવક. તે જગતના જીવોને આ પ્રાતિહાર્યો જોતાં જ પ્રતીતિ થાય કે અહીં ક્યાંક ત્રિભુવન રાજરાજેશ્વર અરિહંત દેવ ઉપસ્થિત છે. પ્રાતિહાર્યો પ્રકૃતિના ગુણો છે પરંતુ તેને તીર્થંકરના ગુણોમાં ખતવવામાં આવે છે. કારણ આ પ્રાતિહાર્યોની રચના ૧૪ સામાન્ય દેવ તીર્થંકરની હાજરીમાં કરી શકે પણ કોટિ દેવી મળે અને તીર્થંકર હાજર ન હોય તો કાંઈ જ ન કરી શકે, આ અતિશયોને પ્રાતિહાર્યો તીર્થંકર ભગવંતનું ઐશ્ચર્ય છે જે સમવસરણમાં નિહાળવા મળે છે. આ ઐશ્વર્યના દર્શન માત્રથી જીવ સમ્યક્ત્વ પામે, નિર્મળ બને. અન્ય ઈન્દ્રો, ઉપેન્દ્રો અને ચક્રવર્તીના ઐશ્વર્યથી આવું કંઈ જ ન બને. દેવો સમવસરણની રચના આ પ્રકારે કરે છે. ૧ યોજન પ્રમાણ ભૂમિમાંથી વાયુકુમાર દેવો સંવર્તક નામનો વાયુ વિકુર્તી કચરો દૂર કરી ભૂમિને શુદ્ધ કરે છે. મેઘકુમાર દેવો આ ભૂમિ ઉપર સુગંધી જલની મંદ મંદ વૃષ્ટિ કરે છે. ત્યારબાદ વ્યંતરદેવો ભૂમિથી લગભગ સવાકોષ ઊંચું સુવર્ણ રત્ન અને મિશનું પીઠ બનાવે છે. દેવતાઓ આ ભૂમિમાં ઢીંચણ સુધી દિવ્ય પુષ્પોની વૃષ્ટિ કરે છે. તે પછી ભુવનપતિ દેવતાઓ ભૂમિથી ૧૦ હજાર પગથિયા ઊંચો ચાંદીનો પ્રાકાર (ગઢ) બનાવે છે. ૧-૧ પગથિયું ૧ હાથ ઊંચું ને ૧ હાથ પહોળું હોય છે. આ ગઢની ભીંતો ઉપર સુવર્ણના કાંગરા હોય છે. ગઢને ૪ રત્નના દરવાજા હોય. દરેક ઉપર સુંદર પૂતળીઓ, ધ્વજવાળી પતાકા, સુંદર તોરણો ને શણગાર હોય. અષ્ટમંગલ ફૂલની માળા હોય અને ધૂપદાનીઓ હોય છે જ્યાંથી દિવ્ય સુગંધવાળો ધૂપ વિસ્તાર પામે છે. આ ગઢને પૂર્વ દ્વારે તુંબરુ નામનો દેવ પરમાત્માને આવકારવા ઊભો હોય છે. કારણ ભગવાન પૂર્વ દ્વારેથી ઉપર ચઢે છે. આ ગઢમાં સમવસરણમાં આવતા જતા દેવોને મનુષ્યોના વાહનો મૂકવામાં આવે છે. તેના ખૂર્ણ ખૂણે Page #303 -------------------------------------------------------------------------- ________________ નવેમ્બર ૨૦૧૦ પ્રબુદ્ધ જીવન ૧૫ જન' મીઠા પાણીની વાવો છે. ત્યારબાદ પ્રથમ ગઢ ઉપર બીજા ગઢના જ દેવો તેમનું રૂપ વિફર્વે એટલે ચારે દિશામાં બેઠેલા જીવો તેમના પગથિયાની શરૂઆત થાય છે તે ૫૦૦૦ હોય છે અને બીજો ગઢ સન્મુખ દર્શન કરી શકે. આને પરમાત્માની ચતુર્મુખાંગતા કહે છે. જ્યોતિષ્ક દેવો સુવર્ણનો બનાવે જેના ઉપર રત્નના મણિમય કાંગરા જાણે દાન-શીલ-તપ-ભાવ ધર્મના બીજનું રોપણ જીવોમાં એક હોય. તિર્યંચો જેવા કે સિંહ-વાઘ-હરણ-મોર-ઉદર જેવા પશુપક્ષીઓ સાથે ન કરી રહ્યા હોય. ભગવંત “નમો તિથ્થસ્સ” કરી તીર્થને પરસ્પર વેરભાવ ભૂલીને દેશના સાંભળવા બેસે છે. આ જ ગઢના નમસ્કાર કરે છે અને ત્યારબાદ મેઘ જેવી ગંભીર મધુર અને સર્વોત્તમ ઈશાન ખૂણે દેવો દેવછંદાની રચના કરે જ્યાં પ્રથમ પહોરે દેશના ગુણોવાળી ૩પ અતિશયો વડે યુક્ત વાણી વડે દેશના આપે છે. આપ્યા બાદ ભગવંત ત્યાં આવીને બેસે છે. બીજા ગઢના પગથિયાને દેવતાઓ સાડા ત્રણ કરોડ વાજીંત્રો તાડન કર્યા વગર દેવદુંદુભિ અને ત્રીજા ગઢના પગથિયાની શરૂઆત થાય જે ૫૦૦૦ હોય છે અને વિગેરેમાંથી અભુત સૂરો પ્રસારિત કરે છે. પરમાત્માના મુખમાંથી વૈમાનિક દેવો આ ગઢ રત્નનો-મણિમય કાંગરા સાથે બનાવે છે. બીજા એટલો પ્રકાશ નીકળે છે કે નરી આંખે ભગવંતનું રૂપ જોવું શક્ય ને ત્રીજા ગઢે પણ પ્રથમ ગઢ જેવા જ દ્વારો-શણગાર ને પગથિયા હોય નથી. દેવતાઓ તેમના મસ્તક પાછળ આભામંડળની રચના કરે જેમાં તેમનું રૂપ સંક્રમાય અને ભગવંતને જોઈ શકાય. ભગવાન ત્રીજા ગઢના મધ્યમાં ઠેઠ ઉપર સમભૂતલ પીઠ હોય છે. આ વિહારમાં હોય ત્યારે સર્વ પ્રાતિહાર્યો પ્રભુની ઉપર આકાશમાં ચાલે ગોળ વર્તળાકારના સમવસરણની રચના જણાવી. જ્યારે આ અને પછી સમવસરણમાં આવે ત્યારે ગોઠવાઈ જાય. ધર્મસભાની કલ્પના કરીએ એમાં પ્રથમ ગઢની પરિધિ કરતાં બીજા સમવસરણના અદ્ભૂત વૈભવ અને પરમ એશ્વર્ય વચ્ચે ગઢની લગભગ બમણી મોટી ને બીજા કરતાં ત્રીજાની પરિધિ બમણી ભગવંતની સન્મુખ દેશના સાંભળવા ૧૨ પર્ષદા બેસે છે. અગ્નિ મોટી જાણવી. ત્રીજા ગઢની મધ્યમાં સમભૂતલ પીઠ છે તેની મધ્યમાં ખૂણે સાધુ-સાધ્વી અને વૈમાનિક દેવીઓ, વાયવ્ય ખૂણે જ્યોતિષ્કભગવાનના શરીરથી ૧૨ ગણું ઊંચું અને ૧ યોજનાના વિસ્તારવાળું ભુવનપતિ અને વ્યંતર દેવીઓ, નેઋત્ય ખૂણે જ્યોતિષ્કભુવનપતિ ઉત્તમ અશોકવૃક્ષ હોય છે. તેની છાયા ઘણી ગાઢ અને ધ્વજ અને વ્યંતર દેવો અને ઈશાન ખૂણે શ્રાવક-શ્રાવિકા અને વૈમાનિક પતાકાઓથી સુશોભિત હોય છે. અભુત તોરણો લાગેલા હોય દેવો બેસે છે. છે. તેમાં ભગવંતના મસ્તક પર આવે એમ ત્રણ છત્રો શોભે છે. સમવસરણમાં બિરાજમાન ચતુર્મુખ ભગવંતના ધ્યાનથી અશોકવૃક્ષ સંપૂર્ણ સમવસરણ પર છાયા કરે અને ભવ્ય જીવો અંતરાય કર્મોનો ક્ષય અને અનેક લાભો થાય છે. શ્રી દેવચંદ્રાચાર્ય શોકરહિત બની દેશના સાંભળે. છત્રો પરમાત્માનું ત્રણ ભુવન રચિત સિરિપાસનાચરિય નામના ગ્રંથમાં શિવદત્ત મંત્રીના પુત્ર પર આધિપત્ય દર્શાવે છે. અશોકવૃક્ષની ઠેઠ નીચે ચાર દિશામાં ૪ દેવપ્રસાદનું દૃષ્ટાંત છે તે જણાવું છું. સુવર્ણના રત્નજડિત સિંહાસન ભગવંતને બેસવા માટે હોય છે. શિવદત્ત નામે રાજમંત્રી છે. તે દારિદ્ર અને રાજાના અપમાનથી આ સિંહાસનો સંપૂર્ણપણે રત્નો વડે ખચિત હોય છે. દરેક સિંહાસન પીડિત બને છે. તે રાજાને ખૂબ પ્રિય હતો પણ ક્રોધે ભરાયેલ રાજા નીચે મણિ રત્નોના પાદપીઠ ગોઠવાયેલા હોય છે. દરેક સિંહાસન તેનો દેશનિકાલ કરે છે. મંત્રીના કુટુંબમાં પોતે, તેની પત્ની અને પર ૩-૩ મોતીજડિત છત્રો હોય છે. રત્નોની જ્યોતિ એટલી અપાર પુત્ર દેવપ્રસાદ અને તેની પત્ની છે. શિવદત્તને જંગલમાં જ્ઞાની હોય છે કે જોનારની આંખ અંજાઈ જાય. દરેક સિંહાસનની ભગવંતનો ભેટો થાય છે. તે પોતાની અવસ્થાના કારણ પૂછે છે. આજુબાજુ ૨-૨ દેવો ભક્તિ વડે ચામર વીંઝે. ચામરના દાંડા સ્ફટિક મુનિ પૂર્વભવ કહે છે. પૂર્વકૃત સાધારણ સાથે કરેલા કર્મોને કારણે રત્નના મણિ રત્નો વડે જડિત અને જે દેવો વીંઝે તેના હાથ પર તમે સર્વ પીડાઓ છો. પણ તારા પુત્ર દેવપ્રસાદનું અંતરાય કર્મ ખભા સુધીના આભૂષણો હોય છે તેથી દૃશ્ય એવું લાગે કે આ સર્વ ખૂબ ભારી છે. તેથી જ તમારી આ અવસ્થા છે. દેવપ્રસાદ મુનિના રત્નો ને મણિમાંથી નીકળતા પ્રકાશના કિરણો ચામર વીંઝાય ત્યારે ચરણોમાં પડી ઉપાય પૂછે છે. મુનિ સમવસરણમાં ચતુર્મુખ બિરાજીત જાણે ભગવંતને નમન ને ઉન્મન કરી રહ્યા હોય છે. દરેક સિંહાસન તીર્થકરના ધ્યાનની પ્રક્રિયા બતાવે છે. જ્યારે સમવસરણમાં દેશના આગળ સુવર્ણ કમળના સ્થાપિત ધર્મચક્ર શોભે છે. સાંભળવા કોઈ જીવ બેસે ત્યારે તેને ભગવંતનું એક જ મુખ દેખાય ચારે દિશામાં ચાર મહાધ્વજ શોભી રહ્યા હોય છે. આવા દિવ્ય પણ રૂપસ્થ ધ્યાન કરવામાં સમવસરણમાં બિરાજીત ભગવંતના ૪ સમવસરણમાં અને અભુત વાતાવરણમાં સૂર્યોદય સમયે તીર્થકર મુખનું જ ધ્યાન કરવું જોઈએ એમ શાસ્ત્રકાર કહે છે. વળી આ ભગવંત સુવર્ણના ૯-૯ કમળોમાં પગ મૂકતાં મૂકતાં પધારે છે. ધ્યાન એ રીતે કરવું કે ભગવંત આપણી આંખ સમક્ષ વર્તમાન જ પૂર્વદ્યારે પ્રવેશ કરે ત્યારે તું બરૂ નામનો દેવ તેમને આવકારે છે. સાક્ષાત્ બિરાજીત છે. આ પ્રક્રિયાને ધ્યાન અસ્તિતા કહે છે. કેવળ મંગલ પ્રવેશ બાદ ઠેઠ ઉપરના ગઢ પર આવી અશોકવૃક્ષને ત્રણ અંતરાય જ નહિ પણ સર્વ કર્મવૃક્ષોને મૂળથી ઉખેડી નાખવા પ્રચંડ પ્રદક્ષિણા દે ત્યારે તે વનસ્પતિકાય પોતાને ધન્ય માને અને પૂર્વ વાયુ સમાન આ ધ્યાન છે એમ મુનિ દેવપ્રસાદને સમજાવે છે. મુનિની સિંહાસને બેસે. બાકીની ત્રણ દિશામાં આબેહૂબ પરમાત્મા જેવું દેશના પછી દેવપ્રસાદ અને સર્વ કુટુંબીજનો પ્રસ્તુત ધ્યાનના Page #304 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવન નવેમ્બર ૨૦૧૦ પ્રકર્ષના પ્રભાવથી કર્મો ક્ષીણ કરી વૈરાગ્ય પામે છે. આરાધના કરી ૧૫-૧૬ ની ૧૫-૧૭ વર્ષ પહેલાં Readers Digestમાં આ બાબત પર એક દેવપ્રસાદ ઉત્તમ દેવ ગતિનું આયુષ્ય ભોગવી પથ્વીલોક પર ઢવી Article Publish થયો હતો. Parisની એક Universityમાં એક ૨૩મા પાર્શ્વનાથ ભગવંતના ૧૦ ગણધર પૈકી પાંચમા ગણધર South Indian છોકરો જે આ મહિલાનો મિત્ર હતો, તે Elecથઈ મોક્ષે જાય છે. મુનિએ દેવપ્રસાદને બતાવેલ ધ્યાનવિધિ આ tronics Wingમાં અભ્યા tronics Wingમાં અભ્યાસ કરતો હતો. મહિલાએ એક પ્રયોગ મુજબ છે. શુચિ, શરીર અને પવિત્ર મનવાળો ધ્યાતા કર્યો. આ યુવાનને તેની Laboratoryમાં Screenની એક બાજુ ૧. સુખપૂર્વક પૂર્વાભિમુખ બેસે. ૨. સમુચિત પર્યકાસન કે બેસાડી સંસ્કૃતમાં એક આઠ ગાથાનું અષ્ટક ધ્વનિપૂર્વક ઉચ્ચારણ સુખાસન ધારણ કરે. ૩. મન-વચન-કાયાને યોગોનો વિરોધ કરે. કરાવ્યું. ૭ ગાથા બોલાયા બાદ પેલો છોકરો થોડો Nervous ૪. નાસાગ્ર દૃષ્ટિ રાખે. ૫. શ્વાસોશ્વાસ મંદ કરે. ૬, પોતાના પૂર્વકૃત હતા. અદકા ગયા. હતો. અટકી ગયો. Screenની બીજી બાજુ ૧ સ્પષ્ટ ચિત્ર ઉપસી પાપોની ગહ કરે. ૭. સુકતની અનુમોદના કરે, ૮, પંચ પરમેષ્ઠિનું આવ્યું છે તેના કુલદેવ કાલભૈરવનું હતું. કારણ આ કાલભૈરવ દેવનું શરણગમન સ્વીકારે, ૯, ગણધરો અને સદગુરુઓનું સ્મરણ કરે અષ્ટક હતું. બીજે દિવસે ફરી કરવામાં આવેલ પ્રયોગમાં પેલો યુવાન તે પછી ચિંતન કરે. સંપૂર્ણ સ્તોત્ર બોલ્યો. ૮મી ગાથા કાળભૈરવના વાહન ‘થાન'ની - ૧, વાયુકુમાર દેવો દ્વારા સમવસરણ ભુમિ શદ્ધ થઈ રહી છે. આકૃતિ ભેરવજીના પગ નીચે સ્પષ્ટ હતી. ૮મી ગાથામાં શ્વાનનું ૨. મેઘકુમાર દેવો પાણી સીંચે છે. ૩. ઋતુકુમાર દેવો ફૂલો વરસાવે જ વર્ણન આ વાત પ્રતીતિ કરાવે છે કે શબ્દ પછી અર્થ સ્પષ્ટ હોય છે. ૪. વૈમાનિક દેવો મણિનો, જ્યોતિષ્ક સોનાનો અને ભુવનપતિ તો શબ્દ-અર્થ-તદુભય-ઉપયોગ થતાં ચિત્ર ઉપસે. ચિત્રમાં Moveદેવો રજતનો એમ ત્રણ ગઢ બનાવે છે. ૫. મધ્યભાગમાં અશોકવ8 ment આવે અને જો એ 3-D ચિત્રમાં સમગ્રતાથી SelfSelf Particiપાદપીઠ યુક્ત સિંહાસન-ત્રણ છત્રો-ચામરોની રચના દેવો કરે pation થાય તો એ છે. ૬, અન્ય દેવો સમવસરણને ધ્વજવાળી તોરણ પતાકાથી અને સંપૂર્ણ Stages શબ્દ-અર્થ-તદુભય-ઉપયોગ-ચિત્ર-Moveધર્મો ધ્વજથી શણગારે છે. ૭. ત્યારબાદ જિનેન્દ્ર પરમાત્માનું આ ment Participationના છે. શાસ્ત્રકારોએ ૭ ચક્રોમાં આ પ્રક્રિયાની પ્રમાણે ધ્યાન કરે. આરાધના બતાવી છે. | * * * ૧. સુવર્ણના ૯-૯ કમળોમાં પગ મુકી ભગવંત પધારી રહ્યા (શ્રી મુંબઈ જેન યુવક સંઘ યોજિત ૭૬ મી પર્યુષણ વ્યાખ્યાનછે. ૨. દેવતાઓ ભગવંતને ચામર વીંઝી રહ્યા છે. ‘જય જય”નો માળામાં તા. ૭-૯-૨૦૧૦ના આપેલ વક્તવ્ય.) નાદ સંભળાય છે. ૩, ભગવંતની આગળ ચાલતા ઈન્દ્રો માર્ગમાં ૧૦ બી, ઇશ્વરદાસ માન, પાંચમે માળે, ગામદેવી, રહેલ લોકોને બાજુએ કરી રહ્યા છે. ૪. ભગવંત પર્વ દ્વારેથી મુબઈ- ૪૦૦ ૦૦૭. ફોન : ૦૨૨-૨૩૮૭૧ ૧૪૧.. સમવસરણમાં પ્રવેશ કરે છે. ૫. દેવતાઓના વાજીંત્રો અદ્ભુત ( શ્રી મુંબઈ જૈન યુવક સંઘ સંચાલિત ભક્તિસંગીત વર્ગ વાગે છે. ત્યારબાદ - ભક્તિ સંગીતના વર્ગમાં બધું મળીને ચૌદ બહેનો આવે છે. અને બધી ૧. ભગવાન સિંહાસન પર આરૂઢ થયા. ૨. ઈન્દ્રો શ્વેત ચામર ભક્તિથી બહેનોને નિઃશુલ્ક સંગીતની તાલીમ અપાય છે. હાર્મોનિયમ પર ગુરુજી વીંઝે છે. ૩. ૧૨ પર્ષદા અને તિર્યંચો ઉચિત સ્થાને બેસી ગયા છે. અંબાજીરાવ અને તબલા પર ગુરુજી રમેશભાઈ હોય છે. વિધવિધ જાતના તિર્યંચો જન્મજાત વેર ભૂલી શાંત રસમાં તરબોળ છે. ભગવાનનું ભજનો ગાવાની તાલીમ અપાતી હોય છે. લગભગ પહેલા શુક્રવારે નવું વચનામૃત સર્વકોઈ અમૃતવર્ષાની જેમ ઝીલી રહ્યા છે. પરમાત્માની ભજન શીખવવામાં આવે છે. દરેક ભજનનો રાગ અને તાલ જણાવી વાણી સર્વ કોઈને અભુત પ્રકારે પરિણમે છે. મને પણ પરિણમે શરૂઆતનો આલાપ શીખવાડી ભજન શીખવવામાં આવે છે. મોટા ભાગે છે. આ ધ્યાન ત્યાં સુધી કરવું જ્યાં સુધી પરમાત્મા સાક્ષાત્ સામે મહિનાના છેલ્લા શુક્રવારે દરેકની પસંદગીનું ભજન દરેક પાસે ગવડાવવામાં ભાસે. પરમાત્માની વાસક્ષેપ પૂજા કરી ધ્યાનમાં ચૈત્યવંદન કરી આવે છે. આ ક્લાસમાંથી ત્રણેક બહેનોએ આપણી પર્યુષણ વ્યાખ્યાનમાળામાં બોધિલાભની પ્રાર્થના કરી ધ્યાન સમાપ્ત કરવું. મુનિ દેવપ્રસાદને ભજનિક તરીકે પણ ભાગ લીધો છે. એક બહેન રેડિયો આર્ટિસ્ટ પણ છે. ગણેશોત્સવમાં એક બહેનને ત્યાં દર વર્ષે અમે ભજનો ગાવા માટે જઈએ કહે છે કે, “હે દેવાનુપ્રિયે ! કલ્યાણની કામના હોય તો પરમગુરુ છીએ. દર વર્ષે ગુરુપૂર્ણિમા પણ ઉજવીએ છીએ. વર્ષમાં એકાદ વખત જે. પ્રણિત આ ધ્યાનની વિધિનો તમે આદરપૂર્વક અભ્યાસ કરો.” જિ. ધર્મશાળા જેવી સંસ્થામાં જઈને ત્યાંના ભાઈબહેનોને થોડો સમય પ્રસ્તુત ધ્યાનમાં મહત્ત્વ માનસપટ પર ચિત્રાવલોકનનું છે. જો આનંદમાં પસાર કરાવવાનો પ્રયત્ન કરીએ છીએ. આ સંગીત વર્ગની દૃઢતાપૂર્વક પરમાત્માના ગુણોનો અભ્યાસ કરવામાં આવે તો બહેનોમાંથી અમુક બહેનો જજ કરીકે બીજી સંસ્થાએ યોજેલ હરીફાઈમાં માનસપટ પર ચિત્રોનું સર્જન થાય. ધ્વનિ વિજ્ઞાનમાં જે ધ્યાન તરંગો પણ જાય છે. આ રીતે શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી ભક્તિ સંગીત હોય, શ્રાવ્ય અને અશ્રાવ્ય તેનો સંબંધ ચોક્કસ પ્રકારના ચિત્રો |વર્ગની પ્રવૃત્તિ ચાલે છે. આ વર્ગ મારા ઘરમાં લગભગ બારેક વર્ષથી નિયમિત સાથે હોય છે. જે દ્વારા ધ્યાનનો અભ્યાસ સરળ બનશે. વિજ્ઞાન દિર શુક્રવારે ૪ થી ૫ માં ચાલે છે. અત્યારે આ બાબત પર જબ્બર સંશોધનો કરી રહ્યું છે. લગભગ pપુષ્પા પરીખ (સંયોજક) Page #305 -------------------------------------------------------------------------- ________________ નવેમ્બર ૨૦૧૦ પ્રબુદ્ધ જીવન શ્રી મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા ૭૬મી પર્યુષણ વ્યાખ્યાનમાળા સંપન્ન દક્ષા જાની ૭૬ મી પર્યુષણ વ્યાખ્યામાળાના સાત વ્યાખ્યાનો ઓક્ટોબર ૧૦ના અંકમાં અમે પ્રસ્તુત કર્યા હતા. આ અંકમાં આઠમું અને નવમું વ્યાખ્યાન પ્રસ્તુત છે. વ્યાખ્યાન-૮ ‘સવાયા જેન” છે. ધર્મ: બાવીસમી સદીમાં' વિશે અજય ઉમટ વ્યાખ્યાન-૯ | વિશ્વમાં ૨૨મી સદીમાં ધર્મ નૈતિકતા અને મૂલ્ય આધારિત હશે. તેમાં “જૈન ધર્મની ચાર ભાવના' વિશે શ્રીમતી શેલજા ચેતન શાહ ટ્ટરતા ઓછી હશે. મંદિરમાં પૂજા કરવાના, ઘંટ વગાડવાના અને આરતી જૈન ધર્મમાં મૈત્રી, પ્રબોધ, કરુણા અને માધ્યસ્થ એમ ચાર ભાવના છે. ઉતારવાના કામનું આઉટસોર્સીગ થશે. મોટા ઉદ્યોગ ગૃહો સામાજિક મનમાં વિચાર કે ચિંતન કરીએ તે ભાવના છે. ભાવના શુભ અને અશુભ જવાબદારીની જેમ સખાવતો પણ કરશે. તેનું બજેટ સરકારના સેવા પ્રકલ્પો હોય એવા પરિણામ તે આપે છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં ભગવાન મહાવીરને કરતાં મોટું હશે. સમાજમાં વિધિ-રૂઢિ ઘટશે પરંતુ નૈતિક મૂલ્યોનું મહત્ત્વ ગૌતમ સ્વામીએ ભાવના વિશે પુછેલા પ્રશ્નની વાત આવે છે. તે અંગે ભગવાન વધશે. ૨૨મી સદીમાં દેશમાં સમાન નાગરિક ધારો (કોમન સિવિલ કોડ) મહાવીર જણાવે છે કે ભાવના એ ભવનાશીની છે. ભાવના એ શક્તિ છે. હશે. જડ નિયમો પાળનારા ધર્મ નામશેષ થઈ રહ્યા છે. કર્મકાંડ-વિધિઓ સારી ભાવનાથી કર્મોનો નાશ થાય છે અને ભવ ઓછા થાય છે. વિશ્વના ટૂંકી થઈ રહી છે. રાજકારણીઓ જ્ઞાતિપ્રથા ટકાવી રહ્યા છે. વિશ્વમાં ૪૫ બધાં જીવોની ભાવના એ મૈત્રીભાવના છે. વ્યક્તિ બધાને પોતાના સમાન ટકા વસ્તી ધરાવતા ચીન, ભારત અને રશિયામાં પોતાના ધર્મનો ફેલાવો ગણે છે. શ્રીકૃષ્ણ મૈત્રીભાવે જ મિત્ર સુદામાની નિર્ધનતા દૂર કરી હતી. કરવા કેટલાંય ધર્મના વડાઓ ઉત્સુક છે. ઈસ્લામ ધર્મમાં વ્યાજ લેવાની મૈત્રીભાવમાં વેરવૃત્તિનો ત્યાગ કરવાનો હોય છે. ભગવાન મહાવીરનો પ્રભાવ મનાઈ છે. પણ ખોજા, મેમન અને વહોરાઓએ ઈસ્લામી બૅન્કોની સ્થાપના એટલો પ્રબળ હતો કે તેઓ ઉપદેશ આપતા ત્યારે શ્રાવકોની સાથે વાઘ અને કરી છે. ખ્રિસ્તી ધર્મ જડ હોવાથી પ્રોટેસ્ટંટ પંથનો ફેલાવો ઝડપથી થયો. બકરી જેવા એકમેકના શત્રુઓ પણ સાથે બેસીને તે સાંભળતા હતા. મિત્રમાં રવિવારની સમૂહ પ્રાર્થનામાં ધર્મ ઉપરાંત લોકો વચ્ચે મેળમેળાપ વધારવાની ખરાબ ગુણ હોય તો તેને ધિક્કારવાને બદલે તેના માત્ર તે ખરાબ ગુણનો જ ગણતરી પણ છે. સ્વામિનારાયણ સંપ્રદાય ભવ્ય મંદિરોનું નિર્માણ કરીને ધિક્કાર કરવો જોઈએ. જૈન ધર્મ સર્વે પ્રત્યે મૈત્રીભાવ રાખવાનું શીખવે છે. તેમજ તેમાં ઈલેકટ્રીકલ-મેકેનિકલ ઉપકરણો વડે ફૂવારા અને અજાયબી બીજી ભાવના પ્રબોધ ભાવના છે. વિદ્વાન, જ્ઞાની કે ગુણવાન વ્યક્તિ પ્રત્યે ઊભી કરીને ભક્તોને આકર્ષવાનો પ્રયત્ન કરે છે. ૧૯૭૦માં હરિત ક્રાંતિ ઈર્ષ્યા કરવાને બદલે તેના પ્રત્યે માન જાગવું જોઈએ. આજના જગતમાં પછી સમૃદ્ધ થયેલો પટેલ વર્ગ આ સંપ્રદાય ભણી વળ્યો. ગુજરાતમાં બૌદ્ધ કોઈપણ વ્યક્તિ સંપૂર્ણ નથી. તેથી આપણે દોષદૃષ્ટા થવાને બદલે ગુણગ્રાહક ધર્મોના ચૈત્યગ્રહોના દ્વારા મોટા અને ભવ્ય બનાવીને ભક્તોને પોતાના થવું જોઈએ. પંચ પરમેષ્ઠીની ગુણોપાસના કરવી જોઈએ. આપણામાં નમ્રતાનો ભણી વાળવાનો પ્રયાસ થયો છે. ભાવ હોય તો જ આપણે બીજાના સગુણો જોઈ શકીએ છીએ. નવકાર દેવળના એક પાદરીએ મને કહ્યું કે અમારે ત્યાં પ્રાર્થનામાં યુવકો મંત્રમાં આપણે ‘નમો અરિહંતાણ’ બોલીએ છીએ. તેમાં નામ નથી બોલતા આવતા નથી પરંતુ જૈનોમાં યુવાનોમાં ધાર્મિકતા વધારે છે. અઠ્ઠાઈ તપ પરંતુ તેમાં બધા તીર્થકર આવી જાય છે. ત્રીજી કરુણા ભાવનામાં દુઃખી કરનારા અસંખ્ય જૈન યુવાનોની તસ્વીરો અખબારોમાં પ્રગટ થાય છે. વ્યક્તિ-પ્રાણીની સેવા કરવાની ઈચ્છાનો સમાવેશ થાય છે. પ્રાણી પ્રત્યેની ખ્રિસ્તીઓ હવે લોકો સુધી પહોંચવા સ્થાનિક સંગીત અને ભાષાનો ઉપયોગ કરુણાથી પાંજરાપોળમાં દાન આપો તો તે હૃદયકરુણા કહેવાય. મારા આત્મા કરી રહ્યા છે. સ્થાનિક ભાષા જાણનાર વ્યક્તિની પાદરી તરીકે નિમણૂંક જેવો જ બીજાનો આત્મા છે એવી ભાવનાથી કોઈપણ જીવની હિંસા કરવી ન કરાય છે. ગુજરાતમાં નાતાલમાં ગરબા ગવાય છે અને ચર્ચમાં નવરાત્રિ જોઈએ. ચોથી ભાવના માધ્યસ્થ ભાવના છે. દુષ્ટ બુદ્ધિવાળા વ્યક્તિઓ અને ઉજવાય છે. પાદરીના ગાઉનની પાછળ “ઓમ” લખીને તે આખા વિશ્વનું બીજાના દોષો પ્રત્યે રોષ કે ધૃણા રાખવી નહીં તે માધ્યસ્થ ભાવના કહેવાય પ્રતીક છે એમ કહેવામાં આવે છે. કલોલ પાસે બંધાયેલા મધર મેરીના છે. પતિ-પત્ની વચ્ચે અથવા કુટુંબમાં ઝઘડો અથવા વાદ-વિવાદ થાય ત્યારે મંદિરને ઊંટેશ્વરી દેવીનું નામ અપાયું છે. ભોળાનાથની જેમ ઈશુને ઈશુનાથ રોષ કરવાનું ટાળવું જોઈએ. સામસામા આક્ષેપો કરવાને બદલે સમતાભાવ કહેવામાં આવે છે. શીખોના લંગર અને જલારામના મંદિરમાં સદાવ્રત રાખવો જોઈએ અને સમયોચિત શીખામણ આપવી જોઈએ. માધ્યસ્થ ભાવનાથી હોવાથી ભક્તોની અવરજવર રહે છે. ખ્રિસ્તીઓ પણ આ પ્રકારની વ્યવસ્થા વાતાવરણ કલુષિત થતું નથી. ઊભી કરવાનું વિચારી રહ્યા છે. અમદાવાદની પ્રતિષ્ઠિત સંસ્થાએ જૈન ધર્મના આપણા જૈન ધર્મમાં ‘આર્ટ ઓફ લિવિંગ'નો હકારાત્મક અભિગમ દેખાડવામાં યુવાનોમાં ધાર્મિકતા કેમ વધારે છે તેનું સર્વેક્ષણ કર્યું હતું. તેમાં જણાયું આવ્યો છે. તેનાથી ચિત્તશુદ્ધિ અને આત્માનો વિકાસ થાય છે. હતું કે બાળપણમાં પરિવાર દ્વારા અપાતા પ્રબળ ધાર્મિક સંસ્કારોને લીધે (અન્ય શેષ વ્યાખ્યાનો હવે પછી પ્રગટ કરવામાં આવશે.) યુવાનોમાં ધાર્મિકતા વધારે છે. અમેરિકા અને બ્રિટનમાં વસતા પરિવારો * * * Page #306 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવન નવેમ્બર ૨૦૧૦ જૈન સાહિત્ય ગૌરવ ગ્રંથો (૧૭) સમયસાર T સુવર્ણા જૈન લેખિકા B.Sc., LL.B., M.A. (Philo.), Jainologyની શૈક્ષણિક ઉપાધીઓથી વિભૂષિત છે. તેમના પાંચ પુસ્તકો પ્રકાશિત થયા છે. (જેન સાહિત્ય ગૌરવ ગ્રંથ શીર્ષકથી “પ્રબુદ્ધ જીવનનો આંગસ્ટ-સપ્ટેમ્બરનો પર્યુષણ વિશેષાંક અમે ‘પ્ર.જી.’ના જિજ્ઞાસુ વાચક વર્ગને અર્પણ કર્યો હતો. આ વિશિષ્ટ અંકનો વાચકો તરફથી અમને ખુબ જ સારો પ્રતિસાદ મળ્યો અને એ સર્વેએ ઈચ્છા વ્યક્ત કરી કે આવા ગૌરવ ગ્રંથોનો પરિચય પ્રત્યેક અંકે મળે તો જૈન-જૈનેતર વાચક વર્ગની જિજ્ઞાસા સંતોષાય તેમજ જૈન સાહિત્યના ગૌરવવંતા ગ્રંથોનો સર્વેને વિશેષ પરિચય થાય. સુજ્ઞ વાચકોની ઈચ્છાને માન આપી હવેથી શક્ય હશે ત્યાં સુધી આવા ગ્રંથોનો પરિચય આપવાની ભાવના અને સેવી છે. સુજ્ઞ વાચકોને મા શારદાની આ પ્રકારની ભક્તિ માટે અમારા અંતરના ધન્યવાદ. એ અંકોમાં ૧૬ ગ્રંથોનો પરિચય આપ્યો હતો. હવે આ ૧૭ મા ગ્રંથનો પરિચય આપના કર કમળમાં અર્પતા આનંદ અનુભવીએ છીએ.-તંત્રી) ૨. ગ્રંથના કર્તા : આચાર્ય કુંદકુંદાચાર્ય ગાથાઓમાં સંસ્કૃત ભાષામાં તાત્પર્યવૃત્તિ ટીકા લખી. ૧૩મી ૩. ગ્રંથની ભાષા: પ્રાકૃત, જેમાં ૪૧૫ ગાથા, આર્યા, અનુષ્ટય શતાબ્દીમાં બાલચંદ્રાચાર્યે કન્નડમાં અનુવાદ કર્યો અને મલ્લીસને ઉપજાતિ, માલિની, પૃથ્વી, મંદાક્રાંતા છંદ અને નિશ્ચય-વ્યવહાર તામિલમાં કર્યો. નયની શૈલી છે. “આમ છે”, “આમ નથી” તથા શું કરો છો, શું વર્તમાન કાળમાં ૧૬મી શતાબ્દીમાં ટૂઢાહઢ પ્રદેશમાં કવિવર નથી કરતા એ પ્રકારની ભાષા શૈલીમાં લખાયું છે. જેમાં નવ તત્ત્વના રાજમલજી પાંડેએ ટૂંઢારી ભાષામાં કળશ ટીકા લખી. જેને આધાર નવ અધિકાર છે. અને બે પરિશિષ્ટ ટીકાકારોએ જોડ્યા છે. બનાવી કવિવર બનારસદાસજીએ પદ્યરૂપ નાટક સમયસાર હિન્દીમાં ૪ ગ્રંથનો રચનાકાળ : બે હજાર વર્ષ પહેલાં પહેલી કે બીજી લખ્યું. તેના પછી જયચંદજી છાબડાએ ૧૮૬૪માં આત્મ- ખ્યાતિ શતાબ્દીમાં કુંદકુંદાચાર્ય દ્વારા પ્રાકૃતમાં, ૧૦મી શતાબ્દીમાં અમૃત ટીકા પરથી હિન્દીમાં ટીકા લખી. વિદ્યાસાગરજીએ પદ્યાનુવાદ કર્યો. ચંદ્રદેવ દ્વારા સંસ્કૃતમાં આત્મખ્યાતિ ટીકા, ૧૨મી શતાબ્દીમાં જ્ઞાનસાગરજીએ હિન્દીમાં ટીકા લખી. હિંમતલાલ જેઠાલાલે ગુજરાતી જયસેનાચાર્ય દ્વારા તાત્પર્યવૃત્તિ ટીકા લખાઈ પછી કન્નડ, તામિલ, અનુવાદ કર્યો. પરમેષ્ઠી ન્યાયતીર્થ દ્વારા ખડી બોલી હિન્દીમાં અનુવાદ હિન્દી, મરાઠી, ટૂંઢારી ખડી બોલી હિન્દી, અંગ્રેજી વગેરે ભાષાઓમાં થયો. ને મીચંદ પાટનીએ પદ્યાનુવાદ અને ઉત્તમચંદ જૈન અનુવાદ થયા. કવિવર અમૃત ચંદ્રદેવ અને બનારસદાસજી દ્વારા મનોહરલાલજીએ હિન્દી અનુવાદ કર્યો. ફૂલચંદ સિદ્ધાંતશાસ્ત્રીએ નાટકીયકરણ થયું. આમ બે હજાર વર્ષમાં સમયસાર પર ઘણું બધું હિન્દીમાં અનુવાદ કર્યો. પ્રો. ચક્રવર્તી અને જે. એલ. જૈનીએ ઈંગ્લીશમાં લખાયું છે. જે જૈન વાડમય જ નહીં બલ્કિ ભારતીય વાડમયમાં અનુવાદ કર્યો. આદિસાગર મહારાજે સમયસાર કળશની મરાઠીમાં પણ વિશિષ્ટ સ્થાન ધરાવે છે. જે જૈન સાહિત્યનું ગૌરવ છે. ગદ્ય અને પદ્યાત્મક રચના કરી. ઉત્તમચંદ જેને સમયપાહુડમાં ૫. ગ્રંથનો વિષય : જૈન તત્ત્વજ્ઞાન જે ઉપનિષદના સિદ્ધાંતોથી કુંદકુંદાચાર્યની પ્રાકૃત, સંસ્કૃત આત્મખ્યાતિ અને સંસ્કૃત અલગ ગૂંથાયેલું છે. ત્રણ શબ્દથી બનેલું નામ સમયસાર – સમ, તાત્પર્યવૃત્તિની ગાથાઓની ભાવાર્થ સાથે સુંદર રીતે રચના કરી અય, સાર. સમ એટલે પદાર્થ, અય એટલે ગમન પરિણમન અથવા છે. અમૃતચંદ્રદેવે સો પ્રથમ સમયસારને સ્પર્શ્વ, મુલ્યાંકન કર્યું અને જાણવું અને સાર એટલે શ્રેષ્ઠ. એમ સમયસાર એટલે શ્રેષ્ઠ પદાર્થ નાટકના રૂપમાં આત્મખ્યાતિ ટીકા પ્રસ્તુત કરી પછી કે ધાતુનું ગમન કે પરિણમન અને શ્રેષ્ઠ પદાર્થ એટલે આત્મા. બનારસદાસજીએ નાટકીયકરણ કર્યું એથી એ નાટક સમયસાર તરીકે સમયસારના ઘણાં અર્થ થાય છે. આચાર, કાળ, સોગંદ, સિદ્ધાંત, પ્રસિદ્ધ થયું. અમૃતચંદ્રદેવે સમયસારને ધર્મની પ્રેરણાનું ઝરણું, જ્ઞાન વગેરે. સમયના પણ ઘણાં અર્થ થાય છે. કાળ, દેશ, ક્ષેત્ર, અધ્યાત્મિક આશ્વાસન અને વૈશ્વિક આકર્ષણ બનાવ્યું અને મત, શાસ્ત્ર, યુદ્ધ. અહીં સમય આત્માના અર્થમાં છે. કુંદકુંદાચાર્ય જૈનાકાશમાં સૂર્યની જેમ પ્રજ્વલિત થઈ ગયા. શ્રીમદ્ વર્તમાન કાળમાં ગ્રંથનું સંપાદન અને પ્રકાશન રાજચંદ્ર, કાનજીસ્વામી અને બનારસદાસજીના જીવનમાં ક્રાંતિ મધ્યકાલીન યુગમાં ૧૨મી શતાબ્દીમાં જયસેનાચાર્ય ૩૨૦ લાવનાર ગ્રંથ સમયસારનો કાનજીસ્વામી દ્વારા પ્રચુર પ્રમાણમાં Page #307 -------------------------------------------------------------------------- ________________ નવેમ્બર ૨૦૧૦ પ્રચાર થયો છે. જે દાર્શનિક, અધ્યાત્મિક, અધ્યાત્મ ચેતનાને ઉબુદ્ધ કરનાર વિશિષ્ટ ગ્રંથ છે. પ્રબુદ્ધ વન કર્તાની વિગત : બે હજાર વર્ષ પહેલાં વિક્રમની પહેલી કે બીજી શતાબ્દીમાં અનંતપુર જિલ્લામાં આન્ધ્રપ્રદેશના ગુન્ટુકલ સ્ટેશનથી લગભગ ચાર માઈલ દૂર કૉંડકુંડમાં કુંદકુંદાચાર્ય જન્મ્યા. જિન શાસનની આધ્યાત્મિક ક્રાંતિની જન્મઘૂંટી પીને માત્ર ૧૧ વર્ષની ઉંમરમાં નંદીસંઘમાં તેમણે મુનીવ્રત અંગીકાર કર્યો ત્યારે એમને પદ્મનંદી નામ અપાયું. કોડંકપુરના વાસી હોવાથી તેઓ કોડકુંડાચાર્ય કહેવાયા. પછી શ્રુતિ, કર્ણપ્રિયતા અને મધુરતાની દૃષ્ટિથી કાળાન્તરે કુંદકુંદાચાર્ય કહેવાયા. પૂજ્યશ્રીએ પ્રભુ મહાવીરના ઉપદેશને યથાસૂત્ર લોકજીવનમાં ચરિતાર્થ કરવાનો સંકલ્પ કર્યો. છઠ્ઠા એટલે પ્રમત્ત અને સાતમા એટલે અપ્રમત્ત ગુણસ્થાનમાં ઝૂલનાર સંત તેમ છઠ્ઠા, સાતમા સ્થાનમાં ઝૂલનારા બીજા સંતોનો આત્મઅનુભવ આ ગ્રંથમાં ભરેલો છે. તેઓ દિગંબર પંથના સર્વોત્કૃષ્ટ સ્થાને છે. તેમને આકાશમાં ચાર આંગળ ઊંચે ચાલવાની સ્મૃતિ હતી. તેમની મહત્તા દર્શાવનારા શીલાલેખો વિજયનગર, શ્રવણ બેલગોડા, કર્ણાટક ચંદ્રગિરિ તથા વિન્ધ્યગિરિમાં મળે છે. જ્ઞાન અને સાધનાના તત્ત્વો જીર્ણ થઈ લુપ્ત થતા હતા ત્યારે શાશ્વત મૂલ્યોની એમણે પુનઃ સ્થાપના કરી આચાર અને આત્મિક બોધ સાધનાથી વિહીન માત્ર દૈહિક આચરણ પરિવર્તનના વિરૂદ્ધ સર્વકાલિક અવાજ ઉઠાવી, સાધુ શ્રાવકોની સુરક્ષા તથા બીજી બાજુ સાધુત્વના ગૌરવને નાક પર રાખી સ્વેચ્છાચારી થતી શ્વેતવસ્ત્રધારી પરંપરા વિરુદ્ધ મોરચો ઊભો કરી મૂળ સંઘની સ્થાપના કરી. એમના બે ઉત્તરદાયિત્વ હતા એક દ્વિતીય શ્રુતસ્કંધ રૂપ પરમાગમ અધ્યાત્મશાસ્ત્રને લિખીત રૂપમાં વ્યવસ્થિત કરવું, બીજું શિથિલાચાર વિરૂદ્ધ સશક્ત આંદોલન ચલાવી સખત પગલાં લેવા. આ બેઉ ઉત્તરદાયિત્વ એમણે બખૂબી નિભાવ્યા. કુંદકુંદાચાર્યના ગુરુ સમયસારમાં ભદ્રબાહુને માન્યા છે. બોધ પાહુડમાં ગુરુના રૂપમાં ભદ્રબાહુનું સ્મરણ છે. તાત્પર્યવૃત્તિમાં જયર્સનાચાર્યે કુંદકુંદાચાર્યના ગુરુનું નામ કુમારનંદી સિદ્ધાંતદેવ લખ્યું છે જ્યારે નંદી સંઘની પટ્ટાવલિમાં જિનચંદ્રના શિષ્ય બતાવ્યા છે. એમને મહાવીરના શિષ્ય પણ કહી શકાય કેમકે તેઓ મહાવીર શાસનની પરંપરાના આચાર્ય છે. અંતમાં કુંદકુંદાચાર્ય તત્ત્વાર્થસૂત્રના રચયિતા ઉમાસ્વાતીને આચાર્યપદ પ્રદાન કરી મોક્ષ પામ્યા. ગ્રંથનો વિષય સમયસાર જિનવાણીનો શિરમોર દ્રવ્યાનુયોગમાં ઉત્કૃષ્ટ ગ્રંથ છે. અમૃતચંદ્રદેવે સમયસારને અદ્વિતીય અક્ષયચક્ષુ કહ્યું છે. એમાં નિશ્ચયનયથી આત્માના દ્રવ્યસ્વરૂપ પર પ્રકાશ પાડ્યો છે. પરમાગમ સમયસાગરમાં નવતત્ત્વોનું શુદ્ધ નયની દૃષ્ટિથી નિરૂપણ કરી જીવનું શુદ્ધ સ્વરૂપ આગમયુક્તિ અનુભવ અને પરંપરાથી વિસ્તારપૂર્વક ૧૯ સમજાવ્યું છે. નવતત્ત્વમાં આત્મતત્ત્વ કેવું છે એમાં એક અજીવ અને આઠ પર્યાય છે. ચૈતન્યરસના ધામ આત્માના આનંદરસની પ્રાપ્તિ કરવી તે અનુભવરત્ન શાંતિરસનો સિંધુ મુક્તિનો મોક્ષ માર્ગ છે. ધર્મ સમ્યગ્દર્શન જ્ઞાન ચરિત્ર છે. પંચાસ્તિકાયમાં છ દ્રવ્યોનું અને નવ તત્ત્વોનું સ્વરૂપ સંક્ષેપમાં બતાવ્યું છે. પ્રવચનસારમાં જિન પ્રવચનનો સાર છે. સમયસારમાં દર્શનપ્રધાન નિરૂપણ છે જે અશરીરી થવાનું શાસ્ત્ર છે. કાનજીસ્વામી કહે છે સમયસાર સર્વશ્રેષ્ઠ આગમ છે. જેમાં લાખો શાસ્ત્રોનો સાર છે. એ જૈનશાસનનો સ્તંભ, સાધકની કામધેનુ કલ્પવૃક્ષ છે જેમાં ચૌદ પૂર્વેનું અસ્ય સમાયેલું છે. એમાં આત્માનું એકત્વ અને પરદ્રવ્યોની ભાવથી અલગતા દર્શાવી છે. શાસ્ત્રનો ઉદ્દેશ્ય યથાર્થ આત્મસ્વરૂપની ઓળખાણ કરાવવાનું છે. સર્વ વિશુદ્ધ જ્ઞાનમાં કહ્યું છે જીવથી લઈ મોક્ષ સુધી બધા સ્વાંગ એટલે કે નાટકમાં જે વેષ પહેરીને આવે તે સ્વાંગ આત્માની વાસ્તવિક સ્થિતિ નથી. એ સ્વાંગથી ભિન્ન આત્મા છે એ જે જાણી જાય છે તે જ્ઞાની છે. બધા સ્વાંગ સમાપ્ત થઈ જાય અને છેલ્લે જ્ઞાન સ્વભાવી આત્મા જ રહે તેનું નામ સર્વ વિશુદ્ધ જ્ઞાન. શેક્સપિયરે પૃથ્વીને રંગભૂમિ અને જિંદગીને નાટકનું પાત્ર ગણ્યું હતું જે ભજવી અંતે માનવી મોતને ભેટે છે એમ આ ગ્રંથને આચાર્યે નાટકનું રૂપક આપ્યું છે, જ્યાં સંસારરૂપી રંગભૂમિ પર જીવ અજીવ એકત્ર વેશ ધારણ કરી આપણી વિવિધ નાટ્યલીલા બતાવી જગને ભરમાવે છે એનું સુંદર ચિત્રણ છે. નાટકના મુખ્ય પાત્રો કારણ સમયસાર અને કારણ પરમાત્મા છે. જ્યાં સુધી જીવને આપણા આત્મતત્ત્વનું ભાન નથી હોતું તે અજીવ-પુદ્દગલ-શરીરને આપણું માની રાગદ્વેષમાં તન્મય થઈ એમાં એકત્વબુદ્ધિનો ભ્રમ રાખી એની સાથે પ્રેમનો સંબંધ જોડે છે ત્યાં સુધી તે અજ્ઞાની છે. જ્યાં સુધી પરમતત્ત્વ જીવ પુદ્ગલ અજીવમાં પ્રવેશ કરી દેહપીંજરમાં હોય છે ત્યાં સુધી જ એ સાત કે નવ તત્ત્વના બાહ્ય વૈષ ધારણ કરી સંસારરૂપી ચિત્રપટ પર આપણી નાટ્યલીલા બતાડે છે. જ્યારે જીવ સ્વ સમયમાં સ્થિત થઈ પરમતત્ત્વમાં વિલીન થઈ જાય છે ત્યારે સાત કે નવ રૂપના વિચિત્ર સંસાર નાટક ચિત્રણનો અંત થાય છે. એ નવ રૂપ પાણીના પરપોટા જેવા કે પ્રતિબિંબ જેવા ભ્રમાત્મક અવસ્તુરૂપ હોય છે. આત્મા અનાદિથી નિગોદથી લઈ મોક્ષ સુધી જેવો ને તેવો જ રહે છે. તેના પ્રદેશમાં કોઈ ફરક પડતો નથી. સંોગી ભાવથી જુદો તે આત્મા હું છું એની પ્રતીતિ તે સમ્યક્દર્શન. આ હું જ છું એ જાણવું તે સમ્યજ્ઞાન, આત્મામાં લીન કે ધ્યાનસ્થ થવું તે સચરિત્ર. આ હું છું અહમ્ એકત્વબુદ્ધિ આ મારું છે મમત્વબુદ્ધિ. આનો હું કર્તા છું કર્તૃત્વ બુદ્ધિ Page #308 -------------------------------------------------------------------------- ________________ ૨૦ પ્રબુદ્ધ જીવન આનો હું ભોક્તા છું ભોક્તત્વ બુદ્ધિ. આ ચાર પ્રકારના સંબંધો અને ચાર પ્રકારની બુઢિથી આત્મામાં એકત્વ સિદ્ધ થાય છે. એનાથી સંબંધ તોડવો તે વિભક્ત જીવ અજીવ, કર્તા, કર્મ અધિકારનો નિષેધ કરવાનો છે. સ્થિતેત્વ વિઘ્ના ખલુ પુદ્ગલસ્ય સ્વભાવભૂતા પરિણામ શક્તિ, ત્યસાં સ્થિરતાયાં સ કરોતિ ભાવં યનાત્મનઃ તસ્ય સ એવ કર્તા. અર્થાત્ હૈ જીવ પલ્પમાં તારે કંઈ કરવાનું નથી, તેં કંઈ કર્યું નથી અને ભવિષ્યમાં તારે કંઈ કરવાનું નથી. દરેક પદાર્થ સ્વયં પરિણામનશીલ છે જે હર ઘડી બદલતો રહે છે. એને પરિણમન માટે પરદ્રવ્યની સહાયતાની જરૂર નથી. હું બીજાને મદદ કે બીજાનું કલ્યાણ કરું છું એ બુદ્ધિ બીજાનું સ્વતંત્ર જીવન હણનારી છે. દરેક પદાર્થમાં સ્વતંત્ર જીવન જીવવાની ક્ષમતા સામર્થ સ્વયંસિદ્ધ છે. પરાધીનતા દુઃખનું મૂળ કારણ છે. આપણે આપણા સામર્થ્યથી જીવીએ છીએ એ સમજ શાંતિ આપનારી છે. ગૂઢતત્ત્વ આ ગ્રંથનું વૈશિષ્ટય છે. જ સમયસારની ૨૭મી ગાથામાં કહ્યું છે જીવ અને શરીર વ્યવહાર નયથી એક જ છે પરંતુ નિશ્ચયનયથી એ એક નથી. તત્ત્વાર્થસૂત્રમાં પુણ્ય પાપને આશ્રવ બંધમાં સમાવી લીધા છે. જ્યારે સમયસારમાં પાપપુણ્યાપિકારને જુદું સ્થાન આપવામાં આવ્યું છે અને ભાવોથી ભિન્ન બતાવી ભેદવિજ્ઞાન કરાવ્યું છે. બંધાધિકારમાં બંધનું કારણ રાગભાવ, મિથ્યાત્વ, અજ્ઞાન, કષાય, અસંયમ અને બંધનો છંદ મોક્ષનું કારણ છે. પરમાં કંઈક કરી શકવાની બુદ્ધિ આકાશમાંથી ફૂલ ચૂંટવા જેવી છે. તું કોઈને મારી કે બચાવી શકતો નથી. પરંતુ મારવાના ભાવોનું પાપ તને લાગે છે. જૈન દર્શનમાં આત્મા દેહથી જુદો, વેદાન્તમાં પણ આત્મા દેહથી જુદો પરંતુ વેદાન્તમાં સંપૂર્ણ જગત બ્રહ્મમય છે. ભિન્ન એવું કંઈ નથી. ગીતા ઉપનિષદ વૈદાન્ત ભેદરેખાને અજ્ઞાન માને છે. જૈનમાં આત્મા સ્વતંત્ર પદાર્થ છે જેને પરદ્રવ્યથી સંબંધ નથી. જ્યારે વેદાન્ત છે આત્મા અને ઈશ્વરને એક માને છે. જૈન દર્શનમાં કરવું, કરાવવું, અનુોદવું ત્રણેનું ફ્ળ સરખું જ છે. બીજા દર્શનમાં ફક્ત કરવાનું જ ફળ ભોગવવું પડે છે ભાવોનું નહીં. કુંદકુંદાચાર્યે અંતિમ ગાથામાં સમયસારનો અધ્યયનનું ફળ બનાવ્યું છે : નવેમ્બર ૨૦૧૦ સમયસારના પક્ષી આકાશમાં ઉડે છે જ્યારે વિપક્ષી જગની જંજાળમાં ફસે છે. સમયસાર પક્ષી એટલે આત્માનો અનુભવી રાગ પર્યાય છોડી આત્માની પડખે આવ્યો અને ગગનમાં ઉડી મોક્ષે ચાવ્યો. તેને વચમાં પાણી, પર્વત, ઝાડ, વંટોળિયા, નદી કે દરિયો કોઈ આડે આવતા નથી સમયસારની પાંખે ઉડી અપાર જ્ઞાનગગનમાં ઉડીને ઊર્ધ્વમાં ચાલ્યો જાય છે. આમ સમયસાર વીતરાગતાથી નીતરતું તત્ત્વ છે. સમયસારમાં પરમતત્ત્વ આત્માનું પ્રતિપાદન હોવાથી તે પરમાગમ છે. જયસેનાચાર્યનું માનવું છે કે સમયસાર મુખ્યતઃ વીતરાગ નિર્વિકલ્પ સમાધિમાં સ્થિત સાધુજનોના કલ્યાણાર્થે રચાયું છે. પ્રાચીન પ્રાકૃતભાષી દ્વિતીય શ્રુતસ્કંધ ગાથામય, પદ્યમય ગ્રંથાધિરાજ આત્માની આસપાસ મોક્ષમાર્ગદર્શી, હેતુલક્ષી, હિતકારી આ ગ્રંથ મુમુક્ષુ દિગંબર પંથ જ નહીં પરંતુ દરેક સંપ્રદાયમાં આ પ્રિય ઈષ્ટ માન્ય અને જૈન સાહિત્યમાં ગૌરવવંતુ સ્થાન ધરાવે છે. તેના અધ્યયનથી જીવન સુખમય સફળ થાય છે. જીવનનું લક્ષ્ય આંખ સામે આવે છે. મનુષ્ય પોતાને સંસારની માયાથી પૃથક્ સમજવા લાગે છે. એમાં આત્મબળ જાગ્રત થાય છે. ભેદજ્ઞાનના વિજ્ઞાનની જાણકારીથી વિષયવાસના ઓછી થાય છે, જડવાદ, આતંકવાદ, અનાત્મવાદના સમયમાં આ ગ્રંથ હિતકર છે. દરેક ધર્મના મૂળમાં અપરિગ્રહ, અહિંસા, અકષાય, અપરિગ્રહની જડો ઉતરેલી છે. ભારતીય ધર્મોના રાહ જુદા, વાહન જુદા, પરંતુ લક્ષ્ય એક જ છે કે ભવ ચક્કરના ફેરામાંથી મુક્ત થઈ મુક્તિ પામવી. એ મુક્તિની રાહ ભૈવિજ્ઞાનથી ખૂબ જ સુંદર રીતે મનમાં ઉતરી જાય એ રીતે સમયસારમાં સમજાવી છે. સમય એટલે આત્માનો સાર, જીવનનો ધ્યેય અને પરમાં નિર્મોહી થવાનો માર્ગ સૂચવ્યો છે. આત્માની ભિન્નતા દર્શાવવાનું સમયસારનું મૂળ પ્રયોજન છે. સમયસારની ચર્ચા અને પ્રચાર કાનજીસ્વામી દ્વારા પ્રચુર પ્રમાણમાં થયો છે. ન ખધુ સમયસાર વૃત્તરે કિંચિદનિ. અર્થાત્ સમયસારથી મહાન ગ્રંથ જગતમાં કોઈ નથી. કાનજીસ્વામીએ એક એક શબ્દનું ભાવવાહી હૃદ્યસ્પર્શી વિવેચન કરી ૧૯ પ્રવચન કર્યા તથા અંતર્મુખી ચિંતન મનન અનેકવાર કર્યું જેનું ‘પ્રવચન રત્નાકર’માં સંપાદન કર્યું. જો સમય પાહુડ મિણું પઢિવૂર્ણ અથચ્ચ ઓણાઉ અન્થે ઠાહીદી ચેયા સો હો હી ઉત્તમ ઓકખં. (૪૧૫) અર્થાત્ સમયપ્રાભૂતને વાંચી અર્થ અને તત્ત્વને જાણી વિષય ભૂત અર્થમાં સ્થાપિત કરે એ ઉત્તમ સુખ પામે. બનારસદાસજી કહે છે સમયસાર મોક્ષમાં જવાની સીડી છે. જે કર્મરૂપ વિકારનું વમન કરાવના૨ છે. સુખ એટલે સ્વર્ગ સત્કર્મોથી મળે છે. દુઃખ એટલે નર્ક યાતના એ દુષ્કર્મોથી મળે છે. સ્વર્ગ નરક બધું અહીં જ છે. અને કર્મોનું ફળ પણ આ જન્મે અહીં જ ભોગવવું પડે છે. એ ભેદવિજ્ઞાન દ્વારા સમયસારમાં સમજાવ્યું છે. ૨૫૦૧, મોન્ટ્રીયલ ટાવર, ૨૫મે માળે, શાસ્ત્રીનગર, લોખંડવાલા કોમ્પલેક્ષ, અધેરી (વેસ્ટ), મુંબઈ-૪૦૦ ૦૬ ૩. Mobile : 9920116032 Page #309 -------------------------------------------------------------------------- ________________ નવેમ્બર ૨૦૧૦ પ્રબુદ્ધ જીવન ૨ ૧ જયભિખ્ખું જીવનધારા : ૨૨ I ડૉ. કુમારપાળ દેસાઈ [ગ્વાલિયર પાસે આવેલા શિવપુરીના ગુરુકુળમાં સર્જક ‘જયભિખ્ખું ”એ વિદ્યાભ્યાસ કર્યો. અહીં વિદ્યાર્થીકાળમાં થયેલી પઠાણ શાહઝરીન સાથેની દોસ્તીએ સર્જકના જીવનમાં હિંમત અને સાહસના ગુણોનું સિંચન કર્યું, જે એમના જીવનમાં કર્મરૂપે અને એમના સાહિત્યમાં શબ્દરૂપે પ્રગટ થયા. શિવપુરીના ગુરુકુળ નિવાસના કેટલાક પ્રસંગ જોઈએ આ બાવીસમાં પ્રકરણમાં. ] તમે વિશ્વધર્મની વાતો કરો છો ને ! ગાઢ જંગલોની વચ્ચે આવેલા શિવપુરીના ગુરુકુળના ચોકીદાર કંઈક હલચલ થાય છે. કોઈ આમતેમ ફરી રહ્યું છે. એક વિદ્યાર્થીને પઠાણ ખાન શાહઝરીન સાથે વિદ્યાર્થી ‘જયભિખ્ખને ગાઢ દોસ્તી લાગ્યું કે નક્કી રાત્રે કોઈ ધાડપાડુ આવ્યા લાગે છે અને ગુરુકુળમાં થઈ. દિવસે બંને સાથે ફરે અને રાત્રે શેરશાયરીની રંગત જમાવે. દાખલ થવાનો લાગ શોધી રહ્યા છે. કેટલાક વિદ્યાર્થીઓ ગભરાઈ દોસ્તીએ ધર્મની ભેદરેખા ભૂંસી નાખી હતી. શિવપુરી ગુરુકુળમાં ગયા, કેટલાક વિચાર કરતા હતા કે બૂમો પાડીને બીજા વિદ્યાર્થીઓને આમ તો જયભિખ્ખના અનેક મિત્રો હતા. વળી, ‘વડા વિદ્યાર્થીનું જગાડવા, કોઈને થયું કે શિક્ષકોને જાણ કરવી; પરંતુ હજી આ પદ ભોગવતા હોવાથી બધા વિદ્યાર્થીઓ સાથે એમનો ગાઢ સંબંધ બધા વિદ્યાર્થીઓ શું કરવું એની અવઢવમાં હતા, ત્યાં જ અચાનક હતો. અભ્યાસની સાથોસાથ નાટકમાં પણ વિદ્યાર્થી “જયભિખુ” ખાનની ઓરડી ખૂલી. એમાંથી કોઈ ઊંચી પડછંદ સ્ત્રી હાથમાં ઉઘાડી ઉત્સાહભેર ભાગ લેતા હતા અને ક્યારેક વિદ્યાર્થીઓની ધીંગા- તલવાર સાથે બહાર નીકળી. મસ્તીમાં પણ સામેલ થતા હતા. વિદ્યાર્થીઓને ખ્યાલ આવી ગયો કે આ તો ખાન શાહઝરીનના આ સમયે ખાન શાહઝરીન સાથે આત્મીયતાનો ગાઢ તંતુ પત્ની છે અને તેઓ આ ભયની સામે ખુલ્લી તલવારે પડકાર આપવા બંધાયો. પાક મુસલમાન શાહઝરીનની પત્ની ઊંચી, કદાવર અને નીકળ્યા છે. એમની ચાલમાં ત્વરિતતા હતી, તેઓ ત્યાં પહોંચ્યા અત્યંત સ્વરૂપવાન હતી. બુરખાથી એનો દેહ ઢંકાયેલો રહેતો. અને વાડની પાસે જ્યાં હલચલ થતી હતી, ત્યાં ઊભા રહ્યા. કેટલાક એકવાર ખાન શાહઝરીન ગુરુકુળના કામ અંગે બહારગામ ગયા માનવ આકારો આમતેમ હરી-ફરી રહ્યા હતા. ક્યાંક પદરવ હતા. ચોકીપહેરો કરવાની જવાબદારી એ રાત્રે વિદ્યાર્થીઓની હતી. સંભળાતો, તો ક્યાંક પાંદડાંનો અવાજ આવતો હતો. શાહઝરીનના રાત પડે ત્યારે શરૂઆતમાં તો ઉત્સાહથી બધા વિદ્યાર્થીઓ પત્નીએ વાડની નજીક ઊભા રહીને જોરથી ખોંખારો ખાધો, તલવાર ચોકીદારીનું કામ કરતા અને ખાન શાહઝરીન જેવા હિંમતવાન છે આગળ કરીને કહ્યું, એવો દેખાવ કરીને ગુરુકુળમાં થોડા આંટા લગાવતા હતા; પરંતુ “ખબરદાર! જો અંદર પેસવાનો પેંતરો કર્યો છે, તો તમારું રાત જેમ વધુ ઢળતી જાય, તેમ તેમ આ વિદ્યાર્થીઓની હિંમતમાં આવી બનશે. આ તલવાર કોઈની સગી નહીં થાય. જાન વહાલો ઓટ આવતી જાય. કેટલાકને ઊંઘ આવી જતી અને એક કે બીજું હોય તો ભાગી છૂટો.' બહાનું બતાવીને સૂવા માટે પોતાના રૂમમાં જતા રહેતા. કેટલાક વિદ્યાર્થીઓ સ્તબ્ધ બનીને આ દશ્ય જોઈ રહ્યા. એ અવાજમાં જાગતાં ખરાં, પરંતુ જાગવા માટેનો વારો નક્કી કરતા. એક વિદ્યાર્થી રહેલો પડકાર સાંભળીને એમની ભાગતી હિંમત પાછી આવી ગઈ. ચારેક કલાક જાગે, પછી એ બીજાને ઉઠાડે અને પોતે ઊંઘી જાય. વાડની નજીક આવ્યા અને જોયું તો ત્યાંથી કોઈ માણસો નાસતા વળી બીજો વિદ્યાર્થી ચારેક કલાક જાગે. હોય તેવો અવાજ આવ્યો. વિદ્યાર્થીઓએ દોડીને પકડવા પ્રયાસ ભયાનક જંગલ, ઘનઘોર રાત, પ્રાણીઓના અવાજો, ક્યાંક કર્યો, એમના શિક્ષકો પણ આવી પહોંચ્યા; પરંતુ ધાડપાડુઓ નાસી ક્યાંક સંભળાતી ત્રાડ અને ચીસો-એવે સમયે કંઈક ખખડાટ થાય છૂટ્યા હતા. ખાન શાહઝરીનના પત્ની ખુલ્લી તલવાર સાથે તરત તો પણ વિદ્યાર્થીઓના હૃદયમાં ભયની કંપારી પસાર થઈ જતી. જ ઓરડીમાં ચાલ્યા ગયા. ન કોઈને કશું કહ્યું, ન કોઈની સાથે આથી ગુરુકુળની આજુબાજુ પહેરો ભરવાને બદલે એ ગુરુકુળની કશી વાત કરી. અંદર ચારેય બાજુ ફરીને પહેરો ભરતાં. ખાન શાહઝરીન ગુરુકુળની જાણે અંધારા આભમાં વીજળી ઝબકીને અલોપ થઈ જાય એવું વાડના છેડે ઊભા રહીને “સબ સલામત'નો પોકાર કરતા હતા, લાગ્યું, એક સ્વપ્ન આવીને પસાર થઈ ગયું હોય એમ જણાયું. જ્યારે આ વિદ્યાર્થીઓ ગુરુકુળની વચ્ચે ખાનસાહેબની માફક રૉન વિદ્યાર્થીઓ સ્વપ્નમાં એ વસંત દેહયષ્ટિને સજીવન કરવા પ્રયાસ ફરીને “સબ સલામત” પોકારતા હતા. કરવા લાગ્યા; પરંતુ આ ગુજરાતી વિદ્યાર્થીઓ માટે એ શક્ય નહોતું. એવામાં વિદ્યાર્થીઓએ જોયું કે દૂર ગુરુકુળની વાડની પાછળ કેટલાય દિવસ સુધી ખાનસાહેબની ગેરહાજરીમાં એમની Page #310 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨ પ્રબુદ્ધ જીવન નવેમ્બર ૨૦૧૦ પત્નીએ દાખવેલી હિંમતની વાત વાતાવરણમાં ગૂંજતી રહી. દેહ હતો ટટ્ટાર, પડછંદ અને સશક્ત. જયભિખ્ખએ બે હાથ જોડ્યા. x x x એમણે પણ બે હાથ જોડીને મસ્તક નમાવ્યું. ગુજરાતી સાહિત્યમાં દોસ્તીની જેમ મજા હોય છે, એમ એની મૂંઝવણ પણ હોય છે. પુરુષ અને નારી પાત્રોનાં અનેક સુંદર વર્ણનો આપનાર જયભિખ્યુએ એક બાજુ દોસ્ત સાથે દિલની દોસ્તી બંધાઈ હોય છે અને ત્યારે એ પોતાના આ અનુભવને આ રીતે વ્યક્ત કર્યો છેઃ દોસ્તી ઘણીવાર દ્વિધા ઊભી કરતી હોય છે. વાત એવી બની કે ઈદ- “સરુના વૃક્ષ જેવી ઊંચી પડછંદ કાયા હતા. દેહ પર આકાશની એ-મિલાદનો દિવસ આવ્યો અને ખાન શાહઝરીન પોતાના દોસ્ત રંગબેરંગી વાદળી જેવું ઓઢણું હતું ને મસ્તક પર મીણનાં ટપકાં જયભિખ્ખની પાસે પોતાનું જૂનું નિમંત્રણ લઈને આવ્યા. એમણે પાડેલો મઘમઘતો રૂમાલ બાંધેલો હતો. આંખમાં કાળો સુરમો કહ્યું, “આ ઈદ-એ-મિલાદના દિવસે તમારે આવવું પડશે. હવે કોઈ હતો. પાંપણો જાડી હતી, ને લાંબી હતી.” બહાનાં નહીં ચાલે. ઘેરથી કહ્યું છે કે ચોક્કસ આવજો.’ ‘દેહ પર કોવત હતું, કામીને ઊભો ડામનારું. આંખમાં જયભિખ્ખ માટે મૂંઝવણભરી પરિસ્થિતિ ઊભી થઈ. એક તો જગદંબાની જ્યોત હતી. શીલને ખાતર શૂળીએ ચઢતાં ન ડરનારી તેઓ ગુરુકુળના અગ્રણી વિદ્યાર્થી હતા. વળી જેન સાધુઓ દ્વારા નારીકુળની એ દુહિતા હતી. અદબ એની હતી. મલાજો એનો હતો. સ્થપાયેલી આ સંસ્થા હોવાથી કેટલાક ચૂસ્ત નિયમો હતા. કેટલીક “મારી આંખ અદબ કરી બેઠી. બેઠી બેઠી સ્વપ્નાં જોવા લાગી. બાબતમાં કોઈ નિયમો ઘડાયા નહોતા; પરંતુ વિદ્યાર્થીઓ સ્વયં ચિત્તોડની પદ્મિની કે જૂનાગઢની રાણકદેવી જીવંત અવતારે આવેલી એમના સંસ્કારને પરિણામે એ બંધનોને સ્વીકારી લેતા હતા. આથી લાગી.” જયભિખ્ખને ખ્યાલ આવી ગયો કે એમને માટે ઈદ-એ-મિલાદના વિદ્યાર્થી જયભિખ્ખએ ખબર-અંતર પૂછ્યા. શાહઝરીને એમની દિવસે ખાનસાહેબને ત્યાં નાસ્તા માટે જવું કેટલું મુશ્કેલ છે. આમ વચ્ચે દુભાષિયાનું કામ કર્યું. એમણે જયભિખ્ખના કુશળ સમાચાર છતાં ગાઢ દોસ્તીના દાવે એના નિમંત્રણનો ઈન્કાર કરી શક્યા એમની પત્નીને આપ્યા અને એમની પત્નીના કુશળ સમાચાર નહીં. એમણે ખાનસાહેબને કહ્યું, “રાતે વાત.” જયભિખુને કહ્યા. એ પછી ખાન સાહેબે કહ્યું: બંનેની દોસ્તીની ગાંઠ પણ રાતના એકાંત સમયે જ ગાઢ થતી. “એ તમારા ખૂબ વખાણ કરે છે. કહે છે કે તમારો ધર્મ ખૂબ એકવાર આ રીતે ખાન શાહઝરીન સાથે જયભિખ્ખું જંગલોમાં વાઘ ઉમદા છે. સાચું બોલવું, દયા કરવી, ઈમાનદારી રાખવી એ બધું જોવા પણ ગયા હતા. રાત પડી. હવે લાગ્યું કે કોઈ બહાનું મદદે બરાબર છે; પરંતુ આ બુતપરસ્તી (મૂર્તિપૂજા) અને શરીર બાળવાનું આવે તેમ નથી. નથી ગમતું.' ગુરુકુળમાં રાત્રે નવ વાગે વિદ્યાર્થીઓને સૂવા માટે ઘંટ વાગતો વિદ્યાર્થી જયભિખ્ખએ છટાભેર ઉત્તર આપ્યો, “દરેકના હતો. બધા સૂઈ ગયા. ખાન શાહઝરીન પૂરા પોશાક અને બંદૂક પોતપોતાના ધર્મ હોય છે, એની પાછળ કારણો હોય છે, એનો સાથે પહેરા માટે હાજર થયા. રોજની પ્રિય ગઝલો મસ્તીથી ગાવા ઈતિહાસ હોય છે અને ભાવનાઓ હોય છે; પરંતુ આ બધી દાસ્તાન લાગ્યા અને દોસ્તનો ઈંતેજાર કરવા લાગ્યા. રાતના દસેક વાગે ઘણી લાંબી છે.' જયભિખ્ખું પથારીમાંથી ઊઠીને ધીરેથી બહાર નીકળ્યા. સામે જ ખાન શાહઝરીને એની પત્નીને જયભિખ્ખએ કહેલી વાત સમજાવી, ખાન એમની રાહ જોઈને ઊભા હતા. બન્ને એક શબ્દ પણ બોલ્યા ત્યારે સામે એમણે કહ્યું: વિના ચૂપચાપ ઓરડી તરફ ચાલ્યા. “ખોટું ન લગાડે તો મારી ખ્વાહિશ પેશ કરું. આપ થોડો બિરંજ ચાંદની રાત હતી, વસંતના દિવસો હતા. ખાન શાહઝરીને લો અને અમને માન આપો. બીજી તો મહેમાન નવાજી અમે શું પોતાની નાની ઓરડી આગળ ચોક વાળી દીધો હતો. લાલ કરેણનાં કરીએ ?' છોડ અને પપૈયાનાં વૃક્ષ રોપ્યાં હતાં, મોગરાની વેલનો માંડવો તુરત જ એક સુંદર તાસકમાં કેસરીયો ભાત આવ્યો. એમાંથી રચ્યો હતો, એની નીચે એક ચારપાઈ હતી. શરમ અને સંકોચ લવિંગ, એલાયચીની સુગંધ નીકળતી હતી. વિદ્યાર્થી જયભિખ્ખને અનુભવતા વિદ્યાર્થી જયભિખ્ખું ત્યાં જઈને ચારપાઈ પર બેઠા. માટે મોટી મુશ્કેલી આવીને સામે ઊભી રહી. એ જમાનો આજનો શાહઝરીને ઓરડીમાં જઈને પોતાની પત્નીને જીગરી દોસ્તના યુગ નહોતો. વળી આ તો ધાર્મિક ગુરુકુળ હતું. આથી એમણે આગમનની જાણ કરી અને થોડીવારમાં આખો દેહ વસ્ત્રથી ઢાંકીને થોડી આનાકાની કરવા માંડી, તો સામેથી ખૂબ જ આગ્રહ થયો. એમના પત્ની બહાર આવ્યા. એમનું મુખ અડધું ખુલ્યું હતું. કાળાં ખાન શાહઝરીને પણ એ અતિ આગ્રહમાં સાથ પૂરાવ્યો. વાદળોની ઓઢણી ઓઢી ચંદ્રમા બહાર આવે એવું લાગ્યું. એક સમયે “મેં ઘણા વખતથી માંસાહાર છોડ્યો છે, દારૂ તો ધર્મથી બંધ છે, તો જયભિખ્ખના મનમાં એવી કલ્પના જાગી કે જાણે ઊંચા ગઢ કાનૂન મુજબ નમાઝ પઢું , જકાત પાળું છું, મારા ઘરનું તમે કેમ ન ગિરનાર પરથી રાણકદેવીનો બીજો અવતાર આવતો ન હોય! એ લો? કઈ વાતે તમે મને તમારાથી હીન અને તિરસ્કૃત ગણો છો?' Page #311 -------------------------------------------------------------------------- ________________ નવેમ્બર ૨૦૧૦ પ્રબુદ્ધ જીવન | ૨ ૩ અને પછી ખાન સાહેબે વિદ્યાર્થી ( પંથે પંથે પાથેય... આંખોમાંથી આંસુ વહે. એ મહાન રહમદિલ ફિરસ્તા જયભિખ્ખને પોતાનાં ભાષણોમાં વારંવાર અને અમંગળની એંધાણી વર્તનારા ભવિષ્યદૃષ્ટાની, (અનુસંધાન પૃષ્ટ છેલ્લાનું ચાલુ) જે બેત કહેતા હતા એ જ લલકારી, છેલ્લે આટલી જ ટૂંકી પણ સદાકાળ માટેની હવે ગાંધીજીના છેલ્લા દિવસોની વેદના-વ્યથા ચેતવણી દેતી દર્દભરી વાણી નીકળી. જાણે ‘દર્દે દિલ પાસે વફા, જ઼બયે ઈમાં હોના ભરી ભાવનાની પશ્ચાદ્ ભૂમિમાં થોડું ડોકિયું. ગાંધીજીની જ અંતર્થથાનો પ્રતિઘોષ ન હોય! આદમિયત હે યહી, ઓર યહી ઈન્સાં હોના.' આઝાદી મળવાના પૂર્વ દિવસોમાં મારા પર ‘સસ્તીઠ છો નહીં પસંદ્ર હિન્દુસ્તાનપોતાની જ વાત પોતાની સામે દલીલરૂપે ટપાલમાં પત્રોની એક પેટી આવેલી. पाकिस्तान, उसको पसन्द है बिरादरीस्तान!' મકવામાં આવી. આજ સુધી સભામાં જે મારું નામ પોલીસની યાદી પર કે વખતે આમાં પણ કોણ સાંભળે ? રાજનીતિવાળા ‘રાજ’નો ભાવના પ્રગટ કરી હતી, એ જ ભાવનાનો પાકિસ્તાનના પત્રો હોય ! અંગ્રેજ સરકાર મારા વધારે વિચાર કરે, નીતિનો ઓછો! એ જ મુશ્કેલી! પડઘો ઝીલવાનો આવ્યો. એ પણ હકીકત પર ગુસ્સે. પત્ર પેટીમાં લખેલું, તેથી તો ભાગલા પડી પાકિસ્તાન-હિન્દુસ્તાન થયા હતી કે ખાન શાહઝરીન અત્યંત પાક અને ‘હી રહેંગે પાકિસ્તાન!' અને લોહીની નદીઓ વહી ! મારા લેખની, ફકીર ઈમાનદાર હતા. એમણે જયભિખુને કહ્યું: મારાથી રહેવાયું નહીં. મહંમદઅલી જિન્નાએ મુર્શિદ સાહેબના દર્દની અને ગાંધીજીની મહાવ્યથાની ‘તમારા જેવા પઢેલા-શિખેલા લોકો એ નક્કી કરેલું. તુરતજ ૧૫ મિનિટમાં તેના વાણી સાચી પડી! આ દોજખ ઊભું કરવા માટે, હાથીના દાંત જેવું કરે. એ બરાબર નથી, વિરોધમાં લેખ લખી એક સંપાદક પાસે ગયો. આ ‘નાપાક' ભાગલા માટે, જવાબદાર કોણ? ભાઈસાબ ! પછી આગળ મારે કહેવું નથી. તેણે જોયું અને છાપી દીધો ! બ્રિટિશ સરકારની દેખીતા જ “જહન્નમના જાગીરદાર' જનાબ જિન્ના તમે વિશ્વધર્મની વાત કરો છો ને ? પણ નજર અને જિત્રા સાહેબની પણ. મેં લખ્યું હતું: સાહેબ! જ્યારે બિલકલ જહો દોષ અપાયો. ‘ઝીણા સાહેબ! આપે જે વિચાર કર્યો છે તે નખશિખ નિર્દોષ બિચારા ગાંધીબાપૂને! વિદ્યાર્થી જયભિખ્ખને માટે મૂંઝવણ ભગવાનની ઈચ્છા નથી. ભગવાનની ઈચ્છા આપણે ‘નાહવાહીનયાને પ્રેમ વેઃ પયગન્ડર ઊભી થઈ. એમની વાત પણ બરાબર હતી નથી સમજી શકતા, અને તે એ કે, “આપણે પ્યારે વાપૂરો જ્ઞામક્રિયામાં કે આજ સુધી અહિંસા, અને કાંત અને હળીમળીને રહીએ ભગવાનની નજરમાં. એક જ ગૌર તીન ગોતિયોં કી સૌગાત ટ્રેવર, અપરિગ્રહ દ્વારા એમણે વિશ્વધર્મની વાત કરી વિનંતિ કે, પાકિસ્તાનનો જૂદા કરવાનો પ્રસ્તાવ મૌત વેહે ધાટ ઉતાર ઢિયા!” હતી. માનવી-માનવી વચ્ચે ભેદભાવ ભૂલીને પાછો ખેંચી લો, નહીં તો લોહીની નદીઓ વહેશે! બાપુના એ બલિદાન પૂર્વે અંતર વ્યથિત છતાં ધર્મપાલનની વાત કરી હતી. તમે જ જ્યારે ઈંગ્લેન્ડમાં ભણતા ત્યારે તમે બહારથી સદા હસતાં એવા તેમણે દિલ્લીમાં મને જયભિખ્ખને લાગ્યું કે મિત્રે ખરેખર મારી અંગ્રેજોને દરિયામાં ફેંકવાનો અને આઝાદ કહ્યું: ‘કરાવી નાને સે પહને પ્રાર્થના મેં વાયો, જ ચોટી પકડી. થવાનો નિર્ણય કર્યો હતો. કેમ ભૂલી જાઓ છો ! મનનગાગોર ગાને સે પહલેસેછપાવો!” ખાન શાહઝરીનના સુશીલ બીબી આ કે ૧૯૨૩માં સરોજિની નાયડુએ કહ્યું હતું કે એક ગાંધીભક્ત પ્રેસે તે છાપી દીધું. પ્રાર્થનામાં દલીલબાજીને સમજતા નહોતા; પરંતુ આ મહમદઅલી એલચી થઈ પ્રેમનો પુલ બાંધશે-તેનું ગવાતા પહેલા ગાંધીજી બોલ્યાઃ “મેરા મિત્ર બંને દોસ્તોના ચહેરા પર મહોબ્બતની જે શું થઈ ગયું ? માટે વિનંતિ કે પ્રસ્તાવ પાછો ખેંચી ઢાઢીવાના ગાયેગા ૩સે પ્યાન સે સુના મૅનેડવી રેખાઓ પથરાઈ હતી, તે આનંદથી નીરખી લો.' नकल छपाई हैं। जिन्हें लेनी हो वे ले ले और રહ્યા હતા. તેઓ જયભિખૂની મહેમાન મન મારા લેખની આ વાત પાકિસ્તાનવાળાને ન હરિનન વાર ઘર જ્ઞાને ટેટુ’ ગીત ગાયું. ગમી. નવાજી માટે અતિ આતુર હતા. આખરે અઢીસો રૂપિયા વાણિયા મોહનદાસને મળી ગયા! આ સાથે કડી જેવી બીજી મહત્ત્વની વાત યાદ મેં કહ્યું કે, “મારી દલાલી પણ નહીં?' બાપૂએ વિદ્યાર્થી જયભિખ્ખએ તાસક લઈને હાથ આવી. ૧૪મી ઑગસ્ટ ૧૯૪૭ની મધ્ય રાત્રે ૧૦૫ આશીર્વાદરૂપે પાછળ થાપી મારી કહ્યું: ‘લો તમારી લાંબો કર્યો. એમાંથી એક ચમચી કેસરિયો વર્ષની ઉંમરના એક જબ્બર સૂફી ફકીર મળ્યા. દલાલી!' જાણે નવો પ્રાણ મારામાં આવી ગયો. ભાત મોંમાં મૂક્યો, પણ કોણ જાણે કેમ મુર્શિદ કામિલ તેમનું નામ. લોકો તેમની પાસે શું ખબર હતી કે, મારા આ છેલ્લા ભજન પછી એમને ગળામાં કંઈનું કંઈ થઈ ગયું! ખાન જતા. તે રાત્રે પણ ગયા. નિયમ એવો કે એમની થોડા જ માસે ગાંધીજી ચાલ્યા જશે તેમના ‘ઈશ્વરસાહેબ દોડ્યા અને કાચના સાફ ગ્લાસમાં પાસે મૌનમાં બેસવાનું. પૂછવાનું કંઈ નહીં. એકથી અલ્લાહ' પાસે, “હે રામ !' વદતાં. 3ૐ શાંતિઃ પાણી લઈને આવ્યા. પછી તો બંને દોસ્તો ન રહેવાયું. પુછી દીધું: ‘34 3પ વીવાર-વર્શન શાંતિઃ શાંતિઃ || * * * બિરંજ અને ‘બાતોં થી જમ્યા! (ક્રમશ:) વવ હોંગે, મુર્શિદ્ર સાદેવ?' (અનુલેખક-સંપાદક દ્વારા પ્રકાશ્ય ‘ગુરુદેવ સંગે' ૧૩/બી, ચંદ્રનગર સોસાયટી, જયભિખુ મુર્શિદ સાહેબ એ રાતના બે, ત્રણ, ચાર વાગ્યા પુસ્તકમાંથી) માર્ગ, પાલડી, અમદાવાદ-૩૮૦ ૦૦૭. સુધી ચૂપ. એ મૌનમાં નિકટમાં બનનારી, નહીં પ્રા. પ્રતાપકુમાર ટોલિયા, બેંગલોર, ટેલિફોન : ૦૭૯-૨૬૬૦૨૫૭૫. ઘટવી હોવી જોઈતી “હોની'નો પૂર્વાનુભવ- ફોનઃ૦૮૦-૬૫૯૫૩૪૪૦/૯૬૧૧૨૩૧૫૮૦ મોબાઈલ : ૦૯૮૨૪૦૧૯૯૨૫. પૂર્વાભાસ કરી રહ્યા હતા. તેમની કરુણાભીની Page #312 -------------------------------------------------------------------------- ________________ ૨૪ પ્રબુદ્ધ જીવન શ્રી મુંબઈ જૈન યુવક સંઘને પ્રાપ્ત થયેલું અનુદાનન આજીવન સભ્યોને કરેલી વિનંતિનો ઉષ્માભર્યો પ્રતિભાવ આજીવન સભ્યોનો પૂરક રકમ માટે અદ્ભુત પ્રતિસાદ મળ્યો. તેની પ્રથમ યાદી ‘પ્રબુદ્ધ જીવન’ના માર્ચ ૨૦૧૦માં છપાઈ હતી. તે પછી જે રકમ આવી તેની યાદી અહીં પ્રગટ કરીએ છીએ. રકમ નામ જા અગાઉનો માર્ચ ’૧૦નો સરવાળો ૯,૮૦,૬૨૭ શ્રીમતી મિનાક્ષીબેન સુ. શ્રી માધવલાલ સી. વોરા શ્રીમતી ભારતી બી. શાહ શ્રી જયંતીલાલ જી શાહ શ્રીમતી સ્મિતા એસ. શાહ શ્રી નવીનચંદ્ર યુ. શા શ્રીમતી ભારતી મુકેશ લાલ શ્રી હરેશકુમાર એન. શાહ શ્રી રતીલાલ વી. શાહ શ્રી હસમુખ પી. શાહ શ્રીમતી સ્મિતાબેન એસ. કામદાર શ્રી કાંતિલાલ ડી. શાહ શ્રી વસંત કાંતિલાલ ગીયા શ્રીમતી ગીતા જી. શાહ શ્રી શ્રેયાંશ કે. દોશી શ્રી કિર્તીલાલ કે. દોશી શ્રીમતી કુસુમબેન એન. ભાઉ શ્રી રાજેશ જે. શાહ (રામજી નરભેરામ વેકરીવાળા ચેરિટેબલ ટ્રસ્ટ) શ્રીમતી હંસાબેન બી. સુરાના શ્રી કેતન પી. શાહ શ્રી પ્રકાશ કે. શાહ શ્રી ગિરીશ આર. વકીલ (નવા) શ્રીમતી લીલાબેન એચ. શાહ શ્રી મુલચંદ એલ. સાવલા શ્રી કેશ કે. ગાલા શ્રીમની સરલાબેન એચ. કોઠારી શ્રી ચંદાબેન બી. શાહ શ્રી કગ એન. શાહ શ્રીમતી નલિની શાહ શ્રી રતનચંદ ભોગીલાલ પરીખ શ્રી હંસાબેન વિનોદચંદ્ર કાપડિયા શ્રી કાંતિભાઈ વી. શેઠ ૪૭૫૦ ૨૫૦૦ ૪૭૫૦ ૧૦૦૦ ૪૪૯૯ ૫૦૦૦ ૪૭૫૦ ૫૦૦૦ ૫૦૦૦ ૨૫૦૦ ૪૭૫૦ ૪૭૫૦ ૫૦૦૦ ૫૦૦૦ ૪૫૦૦ ૪૫૦૦ ૪૭૫૦ ૫૦૦૦ નામ શ્રી હરેશ મુળજી ગાલા શ્રી ભારતીબેન ટી. દંડ શ્રી હસમુખભાઈ એમ. શાહ શ્રી મહેન્દ્ર મ. જુમેરા શ્રી સુહાસિની આર કોઠારી શ્રી શામજી મોરારજી સાવલા (નવા) ડૉ. હરીપ એચ. કુંડયા (નવા) શ્રી નવિનચંદ્ર પી. શાહ શ્રી જપતશિવજી એન. છેડા શ્રી મણીલાલ કાનજી પોલડિયા શ્રી હેમંત આર. શાહ શ્રી જ્યોતિ એચ. શાહ શ્રી એસ. એચ. શાહ શ્રી નગીનદાસ જ્ઞાનચંદ દોડી શ્રી કો હશભાઈ મહાદેવીયા શ્રી ઉષાબેન ઝવેરી શ્રી રસિકલાલ સી. ચૌધરી એક ભાઈ તરફથી શ્રી શાંતિલાલ ટી. શાહ ડૉ. માધુરીબેન એસ. નંદુ શ્રી ભરત નવીનચંદ્ર મહેતા (નવા) ડૉ. માધુરી શાંતિલાલ નંદુ (નવા) ૨૦૦૦ ૪૫૦૦ ૫૦૦૦ ૫૦૦૦ ૧૦૦૦ આગળનો સરવાળો ૫૦૦૦ મહેશ પી. શાહ ૩૫૦૦ શ્રીમતી મીનાક્ષીબેન ઓઝા ૫૦૦૦ જયશ્રીબેન નિસીલ શાહ ૪૭૫૦ શ્રી ગીતા જૈન ૫૦૦૦ પ્રવિણચંદ્ર એમ. શાહ ધૈર્યકાન્તા પી. શાહ ૪૭૫૦ ૪૭૫૦ શ્રી પ્રકાશ જે. ઝવેરી શ્રી મુગટલાલ જી. દોશી ૪૫૦૦ ૫૦૦૦ રકમ ૨૦૦૦ ૪૨૫૦ ૨૭૫૧ ૫૦૦૦ ૫૦૦૦ ૫૦૦૦ ૫૦૦૦ ૨૦૦૦ ૨૦૦૦ ૫૦૦૦ ૨૫૦૦ ૨૫૦૦ ૪૫૦૦ ૪૭૫૦ ૫૦૦૦ ૪૫૦૦ ૫૦૦૦ ૪૫૦૦ ૫૦૦૦ ૫૦૦૦ ૫૦૦૦ ૫૦૦૦ કુલ ૧૨૧૨૬૨૭ સ્વરાજ આશ્રમ-વેડછી નામ રકમ ૨૭૦૪૯૭૨ ૨૫૦૦ ૧૦૦૦૦ ૧૦૦૦૦ ૧૦૦૦ ૩૦૦૦ ૩૦૦૦ ૫૦૦૧ ૫૦૦૦ કુલ રૂા. ૨૭૪૪૪૪૩ નવેમ્બર ૨૦૧૦ શ્રી મુંબઈ જૈન યુવક સંઘના પેટ્રન સભ્યોને વર્તમાન પેટ્રન લવાજમ રૂા. ૨૫,૦૦૦/- છે એટલે પૂરક રમ મોકલવા અમોએ એ પેટ્રનશ્રીઓને વિનંતિ કરી હતી એ વિનંતિના પ્રતિસાદરૂપે એ મહાનુભાવો તરફથી આવેલી રકમની યાદી નામ શ્રી અમરચંદ આર. ગાલા શ્રી કાંતિલાલ કે. શેઠ શ્રી પિયુષભાઈ શાંતિલાલ કોઠારી શ્રી પ્રતાપભાઈ ભોગીલાલ શાહ શ્રી પૂર્ણિમાબેન સેવંતીલાલ શેઠ શ્રી હીરાલાલ પી. ડગલી શ્રી ચંદ્રકાંત બી. આનંદપરા શ્રી અરૂણભાઈ પી. શેઠ અજય જોરમલ મહેતા મહાસુખલાલ મણીલાલ શાહ મણીલાલ ટી. શાહ આગળનો સરવાળો શ્રી મુગટલાલ જી. દોશી પ્રબુદ્ધ જીવન નિધિ નામ રકમ ૨૨૦૦૦ ૧૦૦૦૦ ૨૨૫૦૦ ૨૨૫૦૦ ૨૨૫૦૦ ૨૫૦૦ ૫૦૦૦ ૨૨૦૦૦ ૨૨૫૦૦ ૧૧૦૦૦ ૨૨૦૦૦ કુલ ૧૮૪૫૦૦ રકમ ૧૩૦૨૯૭૬ ૫૦૦૦ કુલ રૂા. ૧૩૦૭૯૭૬ સુધારો : ઑકટોબર-૨૦૧૦ સ્વરાજ આશ્રમ-વેડછી ૧,૦૦,૦૦૦૧. ઓનવર્ડ ફાઉન્ડેશન માને શૈલાબેન હરેશભાઈ મહેતાના ભૂલથી ૧૦૦૦૦ લખેલા છે. સુધારો : ઑકટોબર-૨૦૧૦ જમનાદાસ મહેતા અનાજ રાહત ફંડ ૧૦૦૦ શ્રી જીગીષાબેન દેશાઈના ભૂલથી ૧૦૦૦૦ લખેલા છે. Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૫ નવેમ્બર ૨૦૧૦ પ્રબુદ્ધ જીવન શ્રી જૈન મહાવીર ગીતા-એક દર્શનઃ ૨૩ પ. પૂ. આચાર્યશ્રી “વાત્સલ્યદીપ'સૂરીશ્વરજી મ. [લગભગ બે વર્ષ સુધી ‘શ્રી જૈન મહાવીર ગીતા'નો પ. પૂ. આચાર્ય ભગવંત શ્રી વાત્સલ્યદીપ' સૂરીશ્વરજી મ. સાહેબે ‘પ્રબુદ્ધ જીવન'ના વાચકોને અમ્બલિત સ્વાધ્યાય કરાવ્યો એ માટે સર્વ વાચક વર્ગ, ‘પ્ર.જી.” અને શ્રી મુંબઈ જૈન યુવક સંઘ પૂજ્યશ્રીનો સર્વદા ઋણી રહેશે. આ લેખમાળાથી વિખૂટા પડતા અવશ્ય વેદના અનુભવાય છે, જાણે જ્ઞાન અમૃતધારા સ્થિર થઈ ગઈ. જ્ઞાન આરાધના સમાધિસ્થ થાય એવી ક્ષણ પાસે પૂજ્યશ્રી આપણને લઈ આવ્યા. જૈન સાધુ ચાતુર્માસ સિવાય સતત વિહારમાં જ હોય, ઉપરાંત દિવસ દરમિયાન આ સાધુ નિયમોનું પાલન, વ્યાખ્યાન અને શારીરિક શ્રમ, આ બધાં કાર્યો કરતા કરતા જ્યાં હોય ત્યાંથી પ્રત્યેક હપ્તો સમયસર પહોંચતો કરવો એ કેટલું કઠિન કાર્ય છે એની તો કલ્પના જ કરવી રહી. પૂજ્યશ્રીએ આ સર્વ શ્રમ ઉઠાવ્યો, અને ચિંતન આકાશને શબ્દોમાં ગોઠવ્યું. આ મહાકાર્ય માટે આપણે પૂજ્યશ્રીનો જેટલો આભાર માનીએ એ અલ્ય જ છે. ‘પ્ર. જી. 'ના વાચક એટલા સદ્દભાગી કે આવો અપૂર્વ જ્ઞાન લાભ એ પ્રાપ્ત કરી શક્યા. - આ પ્રકરણમાં પ્રસ્તુત ગ્રંથ જે મૂળ સંસ્કૃતમાં છે એની સર્જન કથા અને સંઘર્ષ વ્યથા ઉપરથી આજે પૂજ્યશ્રીએ પડદો ઉઘાડ્યો છે, ત્યારે એ વાંચીને ૫. પૂ. યોગનિષ્ઠ જૈનાચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરજી અને પૂજ્યશ્રીના શિષ્ય આચાર્ય શ્રી દુર્લભસાગર સૂરીશ્વરજી પ્રત્યે આપણો આત્મા નમન ભાવો અનુભવી લે છે, અને એ જ પંક્તિમાં સ્થાનસ્થ છે. પૂ. શ્રી વાત્સલ્યદીપ સૂરીશ્વરજી કે જેમણે આપણને આ ગ્રંથના આકાશને આપણી સમક્ષ ઊઘાડી દીધું પ્રત્યે એવો જ ભાવ હૃદયમાંથી નિર્ઝરે છે. પૂજ્યશ્રીએ માત્ર પોતાના ગુરુ પ્રત્યેનું જ નહિ પણ દાદાગુરુ પ્રત્યેનું ઋણ પણ પ્રગટ કર્યું. એઓશ્રીને ધન્યવાદ પાઠવવાની આપણી તો પાત્રતા નથી, પણ અંતરના આનંદને વ્યક્ત કરવા શબ્દો પણ ક્યાં છે? અમદાવાદની અમારી એ થોડી પળોની સંવાદ યાત્રા, એ પણ કોઈ શુભ-ધન્ય પળ હશે કે પૂજ્યશ્રીની વાણીમાંથી ‘શ્રી જૈન મહાવીર ગીતા'ની વાત નીકળી અને એ શબ્દો મારા હૃદયમાં સ્થિર થયા અને મારા અંતરમાંથી વિનંતિ શબ્દો સરી પડ્યા, અને પરિણામે આ ૨૩ હપ્તાની સુદીર્ઘ જ્ઞાનવર્ધક લેખમાળા! આ ૨૩ પ્રકરણો હવે વહેલી તકે ગ્રંથ સ્વરૂપે જૈન શાસનને પ્રાપ્ત થાય એવી મા શારદાને પ્રાર્થના. પુનઃ પુનઃ ‘પ્ર.જી.ના વાચકો વતી પૂજ્યશ્રી પ્રત્યે ઋણના ભાવો આનંદ-વિયોગ ભાવે વ્યક્ત કરું છું. જી, આ ૨૩ હપ્તાનો આપનો સાથ અમને ગમ્યો, ખૂબ ગમ્યો, પણ વિખૂટા પડવાનું ન ગમ્યું. આપને ? તંત્રી] ધર્મની મૌલિકતા અપાર છે. સકળ વિશ્વમાં ધર્મનું પ્રભુત્વ છે. નહીં પરંતુ બે પચ્ચીસી વીત્યે શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરિજીના આર્ય દેશમાં ધર્મનું મહત્ત્વ છે. ધર્માચરણ કરનારા સત્પુરુષોનું પટ્ટપરંપરક શિષ્ય પૂજ્ય આચાર્ય શ્રી દુર્લભસાગર સૂરિજીના હાથમાં પણ ઘણું મહત્ત્વ છે. સજ્જનોની પરોપકારથી ભરેલી અને કરુણાથી તે અમૂલ્ય હસ્તપ્રત આવી. તેમણે જોયું કે તે હસ્તપ્રતમાં ક્રાંતિકારી ભરપૂર પ્રવૃત્તિઓ સૌ માટે આકર્ષક બની રહે છે. વિચારોનો ભંડાર હતો. ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય શ્રી ઋદ્ધિસાગર ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારે પુરુષાર્થ આર્ય દેશમાં સૂરીશ્વરજી તથા પ્રશાંતમૂર્તિ પૂજ્ય આચાર્ય શ્રી કીર્તિસાગર મહત્ત્વપૂર્ણ ગણાય છે. સૂરીશ્વરજીના આશીર્વાદ મેળવીને તેમણે પ્રકાશન કાર્ય શરૂ કરાવ્યું. જૈન ધર્મ સકળ વિશ્વના સર્વ જીવોના કલ્યાણ માટે છે. આ ધર્મનું સુશ્રાવકો શેઠ શ્રી કેશવલાલ લલુભાઈ ઝવેરી, શ્રી ચીમનલાલ તત્ત્વ દર્શન કરાવવા માટે, પ્રેરણા આપવા માટે અનેક ગ્રંથોની જેચંદભાઈ, શ્રી બાલાભાઈ વીરચંદ દેસાઈ-જયભિખુ વગેરેને સાથે સમયે સમયે મહાપુરુષોએ રચના કરી છે. રાખીને આચાર્ય શ્રી દુર્લભસાગર સૂરિજીએ પુસ્તક પ્રકાશન શરૂ - પરમ પૂજ્ય, યોગનિષ્ઠ, જૈનાચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરજી કરાવેલું પણ તે સમયે આ પુસ્તકોના પ્રકાશન માટે પ્રચંડ વિરોધ તેમના સમયના ક્રાંતિકારી સાધુપુરુષ છે. તેમણે અનેક નવી કેડી ઉઠ્યો. સાગર ગચ્છના સાધુઓ અને અન્ય સાધુઓ અને જૈન કંડારી છે. “શ્રી જૈન મહાવીર ગીતા' તેમણે જે અનેક નવી કેડી સમાજનો એક હિસ્સો આ પુસ્તક પ્રકાશનના વિરોધ માટે, એમ કંડારી છે તેમાંનો જ એક ભાગ છે. આ એક ક્રાંતિકારી ગ્રંથ છે. કહી શકાય કે ઝનૂનથી આગળ આવ્યો. આ સમગ્ર ઘટનાનો હું સાક્ષી મૂળ તો શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરિજીએ “કાલ્પનિક અધ્યાત્મ મહાવીર' છું. બાળવયમાં મેં આ સમગ્ર પ્રસંગ જોયો છે. પૂજ્ય આચાર્ય શ્રી (ભાગ-૧,૨,૩) અને “શ્રી જૈન મહાવીર ગીતા'ની રચના કરીને દુર્લભસાગર સૂરિજીએ તે સમયે અને ત્યાર પછી જીવનપર્યત આ જીવનના અંતિમ સમયે પોતાના અંતેવાસી શ્રી પાદરાકરને હસ્તપ્રત પુસ્તક પ્રકાશનથી અપૂર્વ યશ પણ મેળવ્યો અને જીવનભર કષ્ટ સોંપી રાખેલી. શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરિજી સ્વયં જાણતા હતા કે પણ મેળવ્યું. આ ગ્રંથમાં મૂકાયેલા વિચારરત્નોનું તેજ આજના સમાજ સહન “શ્રી જૈન મહાવીર ગીતા” શું છે? આગળના પાનાં જોયા પછી કરી શકશે નહીં તેથી તેમણે શ્રી પાદરાકરને સૂચના આપેલી કે જણાશે કે એક વૈરાગી જૈન સાધુ ક્રાંતિનું કેવું અદ્ભુત અનુસંધાન મારા મૃત્યુ પછી એક પચ્ચીસી વીતે આ ગ્રંથરત્નો પ્રગટ કરજો. જીવન અને વિશ્વ સાથે જોડી આપે છે! “શ્રી જૈન મહાવીર ગીતા'માં જોકે એક પચ્ચીસી વીત્યા પછી નાણાંના અભાવે ગ્રંથો પ્રગટ થયા શું નથી? આ ગ્રંથમાં તમામ વિશિષ્ટતાઓ છલકાય છે. Page #314 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવન નવેમ્બર ૨૦૧૦ શ્રી જૈન મહાવીર ગીતા’નું નામાભિધાન “શ્રી ભગવદ્ ગીતા'થી પ્રકરણમાં અનેક મંત્રો છે, ગુપ્ત મંત્રો છે અને મંત્રોના ગુપ્ત રહસ્યો સામ્ય ધરાવે છે, પણ આ સામ્યતા સિવાય અન્ય કોઈ સમાનતા છે. એ પછીના પ્રકરણોમાં શ્રી ગૌતમસ્વામી, શ્રી શ્રેણિકરાજા, શ્રી અહીં નથી. “શ્રી જૈન મહાવીર ગીતા'માં શ્રી મહાવીર સ્વામી બોલે ચેટકરાજા, શ્રી ઈન્દ્ર મહારાજા ભગવાનની સ્તુતિ કરે છે. એક છે અને શ્રી ગૌતમસ્વામી સાંભળે છે, તેમ જ શ્રી શ્રેણિક રાજા “શક્તિયોગ અનુમોદના' નામનું પ્રકરણ છે. આ પ્રકરણ શક્તિયોગ વગેરે રાજાઓ, શ્રી ઈન્દ્રાદિ દેવતાઓ સદુપદેશ પામે છે તેવો અધ્યાયના અનુસંધાનમાં છે. રચનાક્રમ અહીં છે. “શ્રી જૈન મહાવીર ગીતા'નો અભ્યાસ કરવા જેવો છે. આગળના શ્રી મહાવીર ગીતામાં ગ્રંથના મંડાણ ‘શ્રદ્ધાયોગ' દ્વારા થાય પાનાઓમાં પ્રત્યેક અધ્યાય અને પ્રકરણનો સ્વાધ્યાય કર્યો છે પરંતુ છે. શ્રદ્ધાને દઢ કરવાથી આત્માની ઉન્નતિ થાય છે, તે માટેનો ભરપૂર તે તો અંગૂલિનિર્દેશ જેવી એક નાનકડી ચેષ્ટા છે. મનુષ્યના બે ઉપદેશ ‘શ્રદ્ધાયોગ'માં જોવા મળે છે. “પ્રેમયોગ'ના વિશાળ હાથ પહોળા કરવાથી આખુંય આકાશ માપી શકાય? કિન્તુ જે પ્રકરણમાં અનાસક્ત પ્રેમની ગહનતા દર્શાવાઈ છે. “કર્મયોગ'માં વ્યક્તિ “શ્રી જૈન મહાવીર ગીતા'નો અભ્યાસ કરવાનું ઈચ્છશે તેને કર્મ કરવા માટેની પ્રેરણા મળે છે. આળસુ, પરાવલંબી, ધ્યેયહીન આ સ્વાધ્યાય અચૂક ઉપયોગમાં આવશે. જીવન જીવતા લોકોને શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરજી આજ ક્ષણે “શ્રી જૈન મહાવીર ગીતાનો અભ્યાસ કરતાં પૂર્વે જૈન દર્શનના ઊભા થઈને પ્રવૃત્તિશીલ બનવાનો ઉપદેશ આપે છે. “ધર્મયોગ'માં સાપેક્ષવાદ, નયવાદ જાણી લેવા જોઈએ. જ્યાં સુધી સાપેક્ષવાદ, શ્રી મહાવીર વાણીને હૃદયમાં ધારીને આત્મકલ્યાણના પંથે ચાલવાનું નયવાદ જાણી લઈએ નહીં ત્યાં સુધી કોઈ પણ દૃષ્ટિબિંદુનો કહ્યું છે. નીતિયોગ'માં નીતિનું કેટલું બધું મહત્ત્વ છે તે સ્પષ્ટ તુલનાત્મક પરિચય સાંપડતો નથી. “શ્રી જૈન મહાવીર ગીતા'નું શબ્દોમાં કહ્યું છે. જે નીતિનું પાલન ન કરે તે મનુષ્ય પતન પામે છે અનેક દૃષ્ટિકોણથી અધ્યયન કરવામાં ન આવે ત્યાં સુધી શ્રીમદ્ તેવું કહ્યું છે. સંસ્કારયોગ'માં ત્યાગના સંસ્કાર અને શક્તિ પ્રાપ્ત બુદ્ધિસાગર સૂરીશ્વરજી જે કહે છે તેનું હાર્દ પામી શકાય નહીં. અગાઉ કરવાના સંસ્કારની વાત છે. “શિક્ષાયોગ'માં ધર્મ, અર્થ, કામ અને કહ્યું તેમ “શ્રી જૈન મહાવીર ગીતા” ક્રાંતિકારી વિચારોનો ભંડાર મોક્ષના શિક્ષણની વાત છે. આઠમો અધ્યાય, શ્રીમદ્ બુદ્ધિસાગર છે, એટલે તેનો તુલનાત્મક અભ્યાસ કરવો જોઈએ. જો આપણે સૂરિજી સ્વયં કહે છે તેમ, ન ભૂતો ન ભવિષ્યતિ જેવો છે. તેમ ન કરીએ તો આપણે જ ક્યાંક લેખકને અન્યાય કરી બેસીએ શક્તિયોગ” જેવું પ્રકરણ માત્ર જૈન નહીં પરંતુ સમગ્ર વિશ્વના તેવું બને. સાહિત્યમાં અનન્ય ગણવું જોઈએ. એક જૈનાચાર્ય શક્તિ મેળવીને વળી, આજના સમયમાં ટી.વી., મોબાઈલ, ઈન્ટરનેટને કારણે સમર્થ બનવાની પ્રેરણા કરે છે ત્યારે વિસ્મયજનક લાગવા છતાં સો નજીક આવી ગયા છે. સુખના સાધનો વધ્યા છે પણ શારીરિક, કેટલું બધું પ્રેરક લાગે છે! “દાનયોગ'માં આપીને ખુશ થવાની માનસિક દુ:ખો પણ એટલાં જ વધ્યાં છે. આમ કેમ થયું છે? શ્રીમ વાત જોવા મળે છે. ભારતીય સંસ્કૃતિનો મંગલ ધ્વનિ તેમાંથી બુદ્ધિસાગર સૂરીશ્વરજી “નીતિયોગ'ના પ૦ થી ૭૦મા શ્લોક સંભળાય છે. “બ્રહ્મચર્યયોગ’માં નિર્મળ જીવનની સલાહ છે. સુધીમાં કહે છે કેતપોયોગ'માં માત્ર બાહ્ય તપ કે અભ્યતર તપ નહીં પરંતુ સર્વથા જે દેશમાં અને જે સમાજમાં દારૂ પીવાય છે ત્યાં સાત્ત્વિકતાનો નિરાસક્ત બનવાની, અન્ય માટે ખપી જવાની પ્રેરણા પણ સાંપડે નાશ થાય છે. જ્યાં હિંસા થાય છે ત્યાં પ્રભુનો એટલે કે ધર્મનો છે. ‘ત્યાગયોગ'માં વૈરાગ્યની, ત્યાગની, આચાર્યોના શરણમાં વાસ હોતો નથી. જ્યાં અન્યાય હોય છે ત્યાં આફતો આવે છે. જ્યાં રહેવાની, જૈન ધર્મની અભિવૃદ્ધિ માટે પ્રયત્નશીલ બનવાની પ્રેરણા ધર્મકાર્યનો નાશ થાય છે ત્યાં રોગો સ્થિર થઈ જાય છે. છે. “સત્સંગયોગ'માં જ્ઞાની અને વૈરાગીના શરણમાં રહીને આ માત્ર ઉપદેશ નથી. આ વાણીમાં સત્ય છે. આજકાલ ચારેકોર આત્મોદ્ધાર પામવાની વાત તો છે જ, સાથે સાથે કર્તવ્યશીલ બનીને નજર કરીએ તો આ વાણીની અનુભૂતિ સચ્ચાઈ રૂપે પ્રકટ થતી ધર્મની અભિવૃદ્ધિ કરવી એવી પ્રેરણા પણ છે. “ગુરુભક્તિયોગમાં જોવા મળે છે. ગુરુની કૃપા વિના કશું જ પ્રાપ્ત થતું નથી તે વાત તો છે જ, સાથે શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરજી એમ પણ કહે છે કે તમે સમર્થ સાથે ગુરુનું શરણ કદીય ન છોડવું તેવો દઢ ઉપદેશ પણ છે. બનો, સ્વાવલંબી બનો. કોઈને અન્યાય કરવો, કોઈનું પડાવી લેવું જ્ઞાનયોગ'માં સર્વ ધર્મોનું, સર્વ શાસ્ત્રોનું, સર્વ શસ્ત્રોનું, સર્વ એવું ન કરાય. આવી સાદી સીધી વાતમાં ધર્મનું રહસ્ય શ્રીમદ્ જાતિઓનું, ટૂંકમાં કહીએ તો સર્વ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરવાનો બુદ્ધિસાગર સૂરિજી ચીંધીને આપણને કેટલું બધું કહી દે છે? ઉપદેશ સાંપડે છે. “યોગો પસંહારયોગ'માં કેટલીક ભવિષ્યવાણી ડૉ. ધનવંત શાહ અમદાવાદ વંદન કરવા આવ્યા ત્યારે “શ્રી જૈન પ્રાપ્ત થાય છે. તેમ જ પોતે આ મહાવીર ગીતા કોનો આધાર લઈને લખી મહાવરી ગીતા' વિશે અલપઝલપ વાતો થયેલી. “પ્રબુદ્ધ જીવનના છે તે રહસ્ય શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરજી પ્રગટ કરે છે. વાચકો સાથે “શ્રી જૈન મહાવીર ગીતાનો સ્વાધ્યાય થયો તેમાં તે ‘શ્રી જૈન મહાવીર ગીતા'ના ૧૬ અધ્યાય પરિપૂર્ણ થયા પછી મુલાકાત નિમિત્ત બની. ડૉ. ધનવંત શાહના પ્રેમાળ આગ્રહને કારણે ૬ સ્વતંત્ર પ્રકરણ છે તેમાં પહેલું પ્રકરણ “મંત્રયોગ' છે. આ આટલું લખાયું. તમને ગમ્યું? –સંપૂર્ણ Page #315 -------------------------------------------------------------------------- ________________ નવેમ્બર, ૨૦૧૦ પ્રબુદ્ધ જીવન પુસ્તકનું નામ : પરોઢનું સ્મિત (ગઝલ-સંગ્રહ) નંદલાલભાઈ દેવલુકને અઢળકે અઢળક લેખક-કવિ : વિજય આશર annત અભિનંદન. પ્રકાશક : અરવિંદ આશર આ મહાન અને વિરાટ ગ્રંથમાં નંદલાલભાઈ મન મંદિર, આહિર બોર્ડિંગ સામે, જામનગર, ડૉ. કલા શાહ દેવલુકે જુદા જુદા વિષયોને સમાવી લીધા છે તેમાં પ્રાપ્તિ સ્થાન : (૧) રમેશ આશર તેમની વિશાળ દૃષ્ટિની પ્રતીતિ થાય છે. આખા ય કંસારી શેરી, કાલાવડ (શિતલા). ‘હૃદયની ક્ષિતિજો ' કાવ્ય સંગ્રહમાં સુવર્ણ જૈન ગ્રંથને પાંચ વિભાગમાં વિભાજિત કર્યો છે, ફોન (૦૨૮૯૪) ૨૨૨૮૯૦, હૃદયના સંવેદના વ્યક્ત થઈ કલાત્મક રીતે કાવ્ય વિભાગ-૧ : અહંત ગુણવૈભવ દર્શન (૨) મનહર આશર શિલ્પને કોતરે છે. તેમના વિચારોનું મનોમંથન વિભાગ-૨ : માંગલિક ભક્તિદર્શન જે-૪, બીજે માળે, સુપર માર્કેટ, જામનગર. શબ્દોમાં વહે છે. એમની કવિતામાં પ્રેમ, વિભાગ-૩ : જૈન કલા અને સાહિત્યમૂલ્ય : રૂ. ૮૦/-, પાના ૮૪, આવૃત્તિ :પ્રથમ, સોંદર્ય ,ચરાગ, ઝંખના, વિશ્વાસ, સ્વપ્નભંગ વગેરે વિશિષ્ટ દર્શન જાન્યુઆરી-૨૦૧૦. પ્રતીત થાય છે. અને સમાજના નવા નવા ચિત્રણ વિભાગ-૪ : વિક્રમની વીસમી સદી છેલ્લા ચાર ચાર દાયકાથી જામનગર શહેરમાં જોવા મળે છે. સુવણબિનનું સૌંદર્ય દર્શન નીચેની વિભાગ-૫ : વૈવિધ્ય સૌરભ દર્શન વિજય આશરે સાહિત્યની જ્યોતને ઝલમલતી પંક્તિઓમાં વ્યક્ત થયું છે. - આ પાંચ વિભાગમાં સંપાદકશ્રીએ આગમ રાખવાનો પ્રયત્ન કર્યો છે, તેમનો આ આઠમો રામામાં સંદર મુરત તારી. બંધ નયન માં આવી. સાહિત્ય, જૈન તત્ત્વદર્શન વિષયક લેખો, જેન કાવ્ય સંગ્રહ છે. સાગઢકિનારે, મet૫ મિલનની લહર ઉમળતી આવી. ધર્મના અને શાસનના સુરીશ્વરો, જેન દર્શનના આ ગઝલ સંગ્રહ મા વિજય આશરના પોતીકો તેમની કવિતામાં નારી સહજ અભિવ્યક્તિની શ્રતધરો, જિન દર્શનના દાર્શનિકો, જેન પ્રાચીન અવાજ છે, તેમની કલમમાં ભાવોને સુંદર રીતે છટા અને કમાણ માહાવા જેવા છે. જીવનના તીર્થો, જિન મંદિરોની સ્થાપત્ય કલા, ગુજરાતી અભિવ્યક્ત કરવાનું કૌવત છે. તો સાથે સાથે સત્યોને અનુપ્રાસથી કંડારે છે. જૈન સાહિત્ય, હસ્તપ્રત લિપિઓ, શાનભંડારો, માનવીય સંબંધોની પાર જોવાની. તેમની ટેવ સાચી સૂકાં પાને હવાના ઝોકાનો ફૂર છે, જેનોની સાંસ્કૃતિક સંપત્તિ, શ્રમણી રત્નો, ગઝલનો સાક્ષાત્કાર કરાવે છે. ઝાકળ બિંદુને તપતા સૂરજનો ડર છે. એ કવીસમી સદીના કેટલાક વિશિષ્ટ ૧૨, નગર, દ્વાર છોડી બહાર આવો, સુવર્ણ જૈનની કલમ હિન્દીમાં પણ શ્રાવકવશ્રાવિકાઓ, સંગીતકારો, દાનવીરો, સઘળા કારોબાર છોડી બહાર આવો. કમનીયતાની પ્રતીતિ કરાવે છે. સુવા જૈન તપસ્વી રત્નો, ધર્મનિષ્ઠ પુણ્ય પ્રતિભાઓ વગેરે જીવવાનો અર્થ સાવ ફરી જાય છે. અધ્યાત્મના કવિયત્રી છે. પોતાના આંતર જગતના વિષયોને સમાવ્યા છે. સંપાદક શ્રીએ કરેલ આ જૈન એ જ ક્ષણે માણસ મરી જાય છે. આરોહ-અવરોહને કાવ્યરૂપે ઉતારવાનો પ્રયાસ શાસનની ભગીરથ સેવા છે. આ ગ્રંથ માત્ર જૈન આવા શેરો હૃદય સોંસરા ઉતરી જાય તેવા કરે છે. તો સાથે સાથે પ્રેમ હોય કે પ્રકૃતિ, વિચાર ધર્મ અને સાહિત્યનું જ નહિ પણ ભારતીય બન્યા છે. હોય કે વ્યવહાર, અધ્યાત્મ હોય કે સંસારઆ સાહિત્યનું એક ગૌરવવંતુ સોપાન છે. | 'મા હવે નથી' ગઝલ અત્યંત સંવેદનશીલ સર્વને આવરી લેતા અનેક વિષયો પરની રચનાઓ ધન્યધરા : શાશ્વત સૌરભ ભાગ-૨ માતૃત્વના ભાવો વ્યક્ત કરે છે. આત્મસાત કરવા જેવી છે. આ ગ્રંથમાં વિવિધ પ્રતિભાનો પરિચય પીડાઓ પાલવમાં બાંધીને વહી ગઈ XXX સંપાદકશ્રીએ કરાવ્યો છે. એની વિશેષતા એ છે જીવતરની જાણકાર - મા હવે નથી. પુસ્તકનું નામ : ધન્યધરા શાશ્વત સૌરભ- કે આ પરિચય ફોટાઓ સાથે કરાવ્યો છે. આ માણસો વિશેની ગઝલોમાં તેમની જીવન સૃષ્ટિ ભાગ-૧-૨ ફોટાઓ અને ચિત્રો, છબીઓમાં જૈન સંસ્કૃતિ સ્પષ્ટ થાય છે. નાનકડો ગઝલસંગ્રહ માણવા સંપાદક-નંદલાલ દેવલુક અને સંસ્કારના દર્શન થાય છે. આ ગ્રંથની બીજી જેવો છે. પ્રકાશક અને પ્રાપ્તિ સ્થાનઃ શ્રી અરિહંત પ્રકાશન, વિશેષતા એ છે કે તેમાં નારી પ્રતિભાઓનો XXX પદ્માલય', ૨૨૩૭, ૧હીલ ડ્રાઈવ, પોર્ટ કોલોની પરિચય પણ કરાવવામાં આવ્યો છે, પુસ્તકનું નામ : હદયની ક્ષિતિજ પાછળ, વાઘાવાડી રોડ, સરકીટ હાઉસ પાસે, | બંને ગ્રંથોના કવરપેજ અતિ આકર્ષક છે અને કવિયિત્રી : સુવર્ષા જૈન ભાવનગર-૩૬૪૦૨, શીર્ષક પણ યથાર્થ છે. પ્રકાશક : સુવર્ણા જેન મૂલ્ય : રૂ. ૪૫૦/-, પાના :૯૪૫, આવૃત્તિ :પ્રથમ વિદ્વાનો અને સાક્ષરોએ વસાવવા જેવા આ ૨૫૦૧, મોન્ટ્રીયલ ટાવર, બિલ્ડિંગ નું, ૩૧, ૨૦૦૮. બંને ગ્રંથો છે. ૨૫મે માળે, શાસ્ત્રીનગર, લોખંડવાલા કોમ્લેક્ષ, ધન્યધરા શાશ્વત સૌરભ- ભાગ-૧ I XXX અંધેરી (વેસ્ટ), મુંબઈશ્વ૪૦૦ ૦૫૩, ધર્મ, સાહિત્ય અને સંસ્કૃતિનો સમન્વય કરતો પ્રાપ્તિ સ્થાન ઉપર પ્રમાણે. બી-૪૨, દયાનંદ સોસાયટી, એ-૧૦૪, ગોકુલધામ, એક અદ્ભુત ગ્રંથ છે. જૈન સાહિત્યનો આવો મૂલ્ય : રૂ. ૫૦/- (ભારતમાં) પાના ૯૬, આવૃત્તિ ગોરેગામ (ઈસ્ટ), મુંબઈ-૪૦૦ ૦૬૩. અપ્રતિમ, વિશાળ અનેકવિધ વિષયોને આવરી , : પ્રથમ, ૧૦ ડોલર (વિદેશમાં) ફોન નં. : (022) 22923754 લેતો વિરાટ ગ્રંથ સંપાદિત કરવા બદલ S. . 3 3: its: Page #316 -------------------------------------------------------------------------- ________________ : - S S S . . . . . . . . Regd. With Registrar of Newspapers for India No. R. N. 1.6067/57. Licence to post without prepayment. No.MR/Tech/WPP-290/South - 290/2009-11 Posted at Patrika Channel sorting office Mumbai-400 001 On 16th of every month • Regd. No. MH/MR / SOUTH-146 / 2009-11 PAGE No. 28 PRABUDHHA JIVAN NOVEMBER 2010 ગુરુદેવ અને ગાંધીજી : ગુરુદયાલ મલ્લિકજીની નજરમાં પિંથે પંથે પાથેય... પ્રા. પ્રતાપકુમાર જે. ટોલિયા જે, વગર વિચાર્યું. શેઠને આશ્રમ છોડી જતી વખતે મેં પૂછયુંઃ મને કહ્યું કે, ‘હવે ચાલ્યો આવ. હવે તારે મારું અંતદેણા ગુરુદયાલ મલ્લિકજીને તેમની નવ ‘તમને શાંતિ નિકેતન ગમ્યું ?? તો કહે, ‘હા’. કામ કરવાનું. ગામડામાં જ્યાં જ્યાં કામ થતું હોય વર્ષની ઉંમરે દેહ છોડી રહેલી માતાએ ત્રણ મેં કહ્યું, ‘તમે તો વેપારી છો. તમારી પાસે ત્યાં ત્યાં જવું અને રહેવું.” આશાઓ આપી હતી જેમાં મહત્ત્વની હતી કોઈ વેપારી-ગ્રાહક આવે ને તમને ‘ગયું છે તેમ આ પછી ગાંધીજીના સમાજસેવાના કામોમાં મહાપુરુષો પાસે જતી વખતે મૌન રાખવાની. આ કહે તો તમે તેની કિંમત માગો, તો પછી શાંતિ અને તેમની સાથે ઘનિષ્ટપણે વર્ષો વીત્યાં. મેં જોયું તેમણે અક્ષરશ: પાળી અને પછી જ્યારથી શાંતિ નિકેતન ગયું હોય તો તેની કિંમત આપો !' કે સ્વદેશીની, સર્વ ધર્મ સમન્વયની, દરિદ્રનારાયણની નિકેતનમાં ગુરુદેવ રવીન્દ્રનાથને સમર્પિત થયા ને પેલો શેઠ ૫૦૦- પાંચસોનો ચેક આપીને સેવાની, વગેરે અનેક બાબતોમાં ગુરુદેવ અને અને તેમના સાનિધ્યમાં ૨૨ વર્ષ જેટલો દીર્ધકાળ ગયો. ગુરુદેવે પ્રાર્થના કરી કે તેનું અંતર સાચી ગાંધીજી માં ઘણું સામ્ય હતું. બંનેના છેલ્લા દિવસો રહ્યા ત્યાં સુધીમાં તેમણે ૨૨ મિનિટ જેટલી પણ રીતે વિકસે !' અને છેલ્લી ભાવનાઓની ઘણી વાતો યાદ આવે વાત નહીં કરતા આદ્યાન્ત મૌન જાળવેલું. આથી ગુરુદેવ અને ગાંધીજીનું સામ્ય ગુરુદેવે તેમનું નામ પાડેલું ‘ગંગો (મૂંગો) હું તો શાંતિ નિકેતન આશ્રમમાં વધુ રહ્યો. ગુરુદેવ ૨૫મી જુલાઈ ૧૯૪૧ના શાંતિ ગુરુદયાલ.' ગાંધીજી સાથે પણ તેમના ૨૮ વર્ષ ત્યાં બે રજાઓ : ૨૫ એપ્રિલથી ૨૩ જુલાઈ સુધી નિકેતનથી કલકત્તા ગયા, જ્યાં ૭મી ઑગષ્ટ જેટલા કાલખંડ દરમ્યાન પણ તેમણે આવો જ અને દિવાળીની ૧૫ દિવસની. ત્યારે ગાંધીજી પાસે, ૧૯૪૧ના દિવસે તેમનું શરીર છુયું. તે પહેલાં વિનય, મૌન, અદબ જાળવ્યા. ગુરુદેવ અને તેમની આજ્ઞાથી, જતો. ૫મી ઑગસ્ટે શરીરમાં પીડા અતિશય, હજુ બેશુદ્ધ ગાંધીજી જે કામ ચીંધે તે સમર્પિત થઈને પ્રસન્ન સ્વતંત્રતા પછી આપણે તેમને રહેવા પણ ન નથી થયો ત્યારે 'ગુનગુન' કરવા લાગ્યા. મનપૂર્વક કરે, આ યુગના બંને મહાપુરુષો દીધા. જે કોઈ આપણને સાચે માર્ગે લઈ જાય છે. ડૉક્ટરોના કડક પ્રતિબંધ છતાં તેમનાથી રહેવાયું ગુરુદેવ અને ગાંધીજીની નિશ્રામાં વીતેલા તેમના તેને મારી જ નાંખો !! નહીં. તેઓ જે ગીત ‘ગુનગુનાવ્યા” (ગણગણ્યા) મૂલ્યવાન જીવનના સંસ્મરણના ભંડારમાંથી થોડા ૧૯૪૭માં મને લાગતું હતું કે ગુરુદેવ પણ ઈતા તે એક બહેન લખી લીધુ. જ અહીં પ્રસ્તુત છે, તેમના (મલ્લિકજીના) જ શબ્દોમાં. ગયા, મા પણ ગઈ, બાપ પણ ગયા, હું અનાથ | ‘મારા પ્રભુ ! મારી એક જ ઈચ્છા તારા ચરણે અંતર મમ વિકસિત કરો! ! કઈ રીતે ? થઈ ગર્યો ! શાંતિ નિકેતન આશ્રમમાં એક વર્ષમાં મૂકે છે. મને ખાત્રી છે કે મને બીજો જન્મ મળશે, એકવાર શાંતિ નિકેતનમાં મુંબઈના એક એવા ફેરફાર કરી દીધા કે જે આદર્શ કે ધ્યેય માટે પણ મને ગરીબમાં ગરીબના ઘેર જન્મ આપજે, લખપતિ શેઠ આવ્યા. ગુરુદેવની ઉપાસના- હું બધું મૂકીને ત્યાં ગયો હતો તે ભૂંસાતો ગયો! જેથી તેમનું દુ:ખ હું અનુભવ કરી શકું.' ઘાયલ પ્રાર્થનામાં બેઠા, જ્યાં ગુરુદેવે પોતે ગાયું ‘અંતર કવિશ્રી ગુજરી ગયા (૯૪૧માં) તે પહેલાં તેઓ કી ગત ધાયલ જાણે ! જેમ ગાંધીજી કહેતા તેમજ ! મર્મ વિકસિત કરો !' શાંતિ નિકેતનમાં ગાંધીજીને મુખ્ય ટ્રસ્ટી બનાવીને ગુરુદેવનું દરિદ્રનારાયણનું દર્દ સહેવાનું એ ગીત આ ભજન સાંભળતાં સાંભળતાં પેલા શેઠના ગયા હતા. પણ ત્યારે તો તેઓ પૂનામાં આગાખાન કહ્યું હતું એમ કહેવાય છે, જો કે, એમની દાણથી પેટ પર હાથ ફર્યા કરે. કવિશ્રી-ગુરુદેવની નજર જેલમાં. બહાર આવી, શાંતિ નિકેતન આવી છે ક્યું ગીત ચાર પાંચ માસ પહેલા લખાયેલું. બહુ તેજ, તેમણે એ જોઈ લીધું. સાંજે મારા પર ગાંધીજીએ સૌને ખુબ વિનંતિ કરી કે “કવિવરના ‘ડાકઘર' નાટકની રિહર્સલ કરાવતાં ફરેલું ‘સમુખે હુકમ આવ્યો : “એય ગુરુદયાલ ! એ કોણ બેઠો આદર્શને અપનાવીને રહો.’ ટ્રસ્ટીઓ કહે કે શાંતિ પારાબાર', જેનો ભાવ હતો, ‘હવે શાંતિનો પૈસાની તાણ રહે છે. બાપુ કહેતા કે “કવિવરને સાગર પાર કરીશું. આજ સુધી જે કર્ણધાર જીવનની મુંબઈના એક શેઠ.' મેં કહ્યું. તાણા પડતી ત્યારે શ્રદ્ધાપૂર્વક અને કાગળ લખી નૌકા ચલાવતો આવ્યો છે તેને જોઈશ.' એટલે ‘તો એને ન સૂવું કે અંતર મમ વિકસિત દેતા ને હું પૈસા બિરલા જેવાના ગજવા કાપી મોકલી એક દૃષ્ટિથી આ તેમના છેલ્લા ગીતના છેલ્લા કરો !' એટલે આ જ અંતર-પેટ ?..તેનો દંડ કરવો અાપતો, જે કામ કલ્યાણકારી છે. લોકોને જેની શબ્દો, છેલ્લો ભાવે. તો બીજી દૃષ્ટિથી ગરીબમાં પડશે. કોઈ રીતે ફોસલાવીને ૧૦૦૦/- એક હજા૨ સેવાની જરૂર છે, તે માટે પૈસા આવ્યા જ કરશે, ગરીબને ત્યાં જન્મવાની ઝંખના પોતે અનુભવ રૂપિયા શાંતિ નિકેતન માટે તેની પાસેથી કઢાવ...' ટ્રસ્ટીઓએ કહ્યું કે નક્કી કરીશું. પછી એક વર્ષમાં કરી શકે તેવી ભાવના, - એ કામ મારા માટે તો બહુ મુશકેલ. પણ નકકી કર્યું સરકારી વિશ્વવિદ્યાલય (central 'નાદિ તૌ ની પર્સઃ દિરતાન-પશિતા ' ગુરુદેવનો હુકમ-આદેશ આવ્યો એટલે કરવાનું Govt. University) બનાવવાનું. ત્યારે બાપુએ (વધુ માટે જુઓ અનુસંધાન પૃષ્ઠ ૨૩) હતો ?' Printed & Published by Nirooben Subhodbhai Shah on behalf of Shri Mumbai Jain Yuvak Sangh and Printed at Fakhri Printing Works, 312/A, Byculla Service Industrial Estate, Dadaji Konddev Cross Rd, Byculla, Mumbai-400 027. And Published at 385, SVP Rd., Mumbai-400004. Temporary Add.: 33, Mohamadi Minar, 14th Khetwadi. Mumbai-400004. Tel.: 23820296. Editor: Dhanwant T. Shah. શાક ઝટ ઝટ ઝટ ઝટ ઝ ટ ઝટ ઝટ ઝટ કે શા છે કે આ બાજુ Page #317 -------------------------------------------------------------------------- ________________ (વર્ષ-પ૭ : અંક-૧૨ ડિસેમ્બર ૨૦૧૦ • પાના ૩૬ કીમત રૂ. ૧૦ ॐ ऐं ह्रीं क्लीं सरस्वत्यै नम સધવરદા મા સરસ્વતી દેવી. Page #318 -------------------------------------------------------------------------- ________________ કિસ ક ક દિવસમાં એક પ્રબુદ્ધ જીવન . ડિસેમ્બર, ૨૦૧૦ St. જિન-વચન આચમન આપી દીધા !' મહાદેવીએ નિરાલાજીને એક ગરમ કોર્ટે આપ્યો પાંડિત્યનું પ્રદર્શન અનિરછનીય ઉદારદિલ કવિ અને કહ્યું, ‘વો, આ કોટ ! ઠંડીમાં કામ આવશે.” त्रयं सयं पसंसंता गरहंता परं वयं । થોડા દિવસ પછી મહાદેવી આવ્યાં અને જોયું जे उ तत्थ विउस्संति संसारं ते विउस्सिया ।। હિંદી કવિ નિરાલાજી કદી પારકાનું દુ:ખ જોઈ તો નિરાલાજીના શરીર પર એ ગરમ કોટ હતો | સૂત્રnતાંa1 ૧-૨-૨૩| શકતા નહોતા. કોઈ પણ દુ :ખી માણસ તેમની નહીં! જિઓ પોતાના મતની પ્રશંસા કરે છે અને બીજાનાં પાસે આવે તો કદી એને ખાલી હાથે જવા દેતા તેમણે પૂછયું, ‘નિરાલાજી ! પેલો ગરમ કોટ વચનોની નિંદા કરે છે અને એ રીતે પોતાના નહીં. પોતાના લેખનો પુરસ્કાર પણ દરિદ્રો પાછળ ક્યાં?' પાંડિત્યનું પ્રદર્શન કરે છે તેઓ સંસારમાં જ જ ખર્ચી નાખતા હતા. જવાબ મળ્યો, “બેત્રણ દિવસ પહેલાં હું ભ્રમણ કરતા રહે છે. આવી ઉદારતાને કારણે તેમની પાસે ઘણી બહારથી રાતના સમયે ઘેર આવી રહ્યો હતો, ત્યાં Those who praise their own views and condemn the words of others, વાર તો એક પૈસો પણ રહેતો નહોતો. છતાં એ માર્ગમાં ફૂટપાથ પર મેં એક વૃદ્ધને ઠંડીથી ધ્રૂજતો only to show off thier so-called વાતનો તેમને અફસોસ પણ ન હતો, શિયાળો જોયો, એટલે એ કોટ એને આપી દીધો !' learnedness, are indeed wandering in the worldly cycle of birth and આવ્યો, પરંતુ તેમની પાસે ગરમ કોર્ટ પણ નહોતો. | ‘પણ કોટને બદલે ઘેર આવીને કોઈ બીજું death. સાહિત્યક્ષેત્રે સારું એવું પ્રદાન કરનાર કપડું લઈ જઈને એને આપ્યું હોત તો ન ચાલત?’ (ડૉ. રમણલાલ વી. શાહ ગ્રંથિત ‘ઝિન વવન'માંથી) મહાદેવી વર્માએ એક દિવસ તેમને કહ્યું, ‘આવી નિરાલાજી બોલ્યા, ‘એટલો સમય રહ્યો કડકડતી ઠંડી પડે છે, છતાં તમે શરીર પર એકાદ નહોતો, ઘેર આવીને કોઈ ઓઢવાનું વસ્ત્ર લઈને ‘પ્રબુદ્ધ જીવન’ની ગંગોત્રી ગરમ વસ્ત્ર પણ કેમ પહેર્યું નથી?' એની પાસે પાછો ફરે એટલી વારમાં તો કદાચ ૧, શ્રી મુંબઈ જેન યુવક સંઘ પત્રિકા - નિરાલાજીએ કહ્યું, ‘થોડા પૈસા હતા અને ૧૯૨૯ થી ૧૯૩૨ એ વૃદ્ધનું કાતિલ ઠંડીથી મૃત્યુ થયું હોત !' ૨, પ્રબુદ્ધ જૈન કોઈ ગરમ વસ્ત્ર ખરીદવાનો વિચાર પણ કર્યો નિરાલાજીની આ ઉદારતાને કવયિત્રી મહાદેવી ૧૯૩૨ થી ૧૯૩૩ હતો, પણ એવામાં જ એક ગરીબ મારે ઉભરે વર્મા જિંદગીભર ભૂલી શક્યા નહોતા. બ્રિટિશ સરકાર સામે ન ઝૂકવું આવી ચઢ, મેં હતા એટલા બધા પૈસા એને એટલે નવા નામે ૩. તરૂણ જેન ૧૯૩૪ થી ૧૯૩૭ ૪. પુન : પ્રબુદ્ધ જેનના નામથી પ્રકાશન ૧૯૩૯-૧૯૫૩ પ. પ્રબુદ્ધ જૈન નવા શીર્ષ કે બન્યું ‘પ્રબુદ્ધ જીવન' (૧) ઈચ્છામૃત્યુ ડૉ. ધનવંત શાહ ૧૯પ૩ થી | (૨) સાર્થક સંથારો - સંસારની અંતિમ વિદાય હર્ષદ દોશી + શ્રી મુંબઈ જૈન યુવક સંઘના મુખપત્રની ૧૯૨૯ (૩) પૂ. રાજબાઈમાની સંખના યાત્રા ડૉ. માણેક સંગોઈ થી, એટલે ૮૧ વર્ષથી અવિરત સફર, પહેલા સાપ્તાહિક, પછી અર્ધમાસિક અને ત્યારબાદ (૪) મનોવિજ્ઞાનના વિવિધ વિચારપથ માસિક SCHOOLS OF PSYCHOLOGY શાંતિલાલ ગઢિયા + ૨૦૧૦માં ‘પ્રબુદ્ધ જીવન'નો ૫૭માં વર્ષમાં | (૫) સ્થળ- કાન સંદર્ભે દેવદ્રવ્યનો જેને ખ્યાલ ચંદ્રસેન મોમાયા પ્રવેશ (૬) ૭૬મી પર્યુષણ વ્યાખ્યાનમાળા સંપન્ન દક્ષા જાની પ્રબુદ્ધ વાચકોને પ્રણામ (૭) જયભિખ્ખું જીવનધારા : ૨૩ ડૉ. કુમારપાળ દેસાઈ પૂર્વ મંત્રી મહાશયો (૮) હેમચંદ્રાચાર્ય ચંદ્રક અર્પણ સમારોહ ડૉ. નિરંજન રાજ્યગુરુ (૯) અવસર તરુણાભાઈ મહેતા જમનાદાસ અમરચંદ ગાંધી ડૉ. કોકિલા શાહ ચંદ્રકાંત સુતરિયા (૧૦) જૈન પારિભાષિક શબ્દકોશ ડો. જિતેન્દ્ર બી. શાહ રતિલાલ સી. કોઠારી ( ૧૧) સર્જન સ્વાગત ડો. કલા શાહ મણિલાલ મોકમચંદ શાહ (૧૨) પંથે પંથે પાથેય... ડૉ. મહેબૂબ દેસાઈ જટુભાઈ મહેતા પરમાણંદ કુંવરજી કાપડિયા મુખપૃષ્ટ સૌજન્ય : ચીમનલાલ ચકુભાઈ શાહ પૂ. મુનિશ્રી કુલચંદ્ર વિજયજી સંપાદિત 'સચિત્ર સરસ્વતી પ્રાસાદ' ગ્રંથ પ્રકાશન સંવત ૨૦૫૫ ડૉ. રમણલાલ ચી. શાહ | સર્જન-સૂચિ મ કર્તા | | | | TTTTTTTTT T TT III III Page #319 -------------------------------------------------------------------------- ________________ Regd. With Registrar of Newspaper for India No.RNI 6067/57 વર્ષ ‘પ્રબુદ્ધ જીવન’: ૫૭ ૦ અંક: ૧૨ ૦ ડિસેમ્બર ૨૦૧૦૦ વિક્રમ સંવત ૨૦૬૭ ૦ વીર સંવત ૨૫૩૭૦ માગસર સુદ-તિથિ-૧૦ ૦. ૦ ૦ ૦ શ્રી મુંબઈ જેન યુવક સંઘ પત્રિકા ૦ ૦ ૦ (૧૯૨૯ થી પ્રારંભ, ૮૧મા વર્ષમાં પ્રવેશ) પ્રભુઢ @Jdol ૦ ૦ વાર્ષિક લવાજમ રૂ.૧૨૫/-૦ ૦ ૦ ૦ છૂટક નકલ રૂા. ૧૦-૦૦ માનદ તંત્રી : ડૉ. ધનવંત શાહ ઈચ્છામૃત્યુ હમણાં અદ્ભુત, સંવેદનશીલ અને વૈચારિક કલાકૃતિ માટે અદાલતમાં ધા પણ નાંખે છે અને ઈચ્છામૃત્યુની ઈચ્છા વ્યક્ત ગુઝારિશ' જોઈને કેટલાંક અ-જૈન મિત્રોના મને ફોન આવ્યા અને કરે છે અને છેલ્લે અલવિદા પાર્ટી પણ યોજે છે. કહે કે, “તમારા જૈન ધર્મમાં તો આ ઈચ્છામૃત્યુ શાસ્ત્ર માન્ય છે, ભારતના બંધારણની ૨૧મી કલમ મુજબ કોઈ પણ વ્યક્તિને એટલે તમારે કાયદાની પરવાનગી લેવાની જરૂર જ નથી.” પોતાની કે બીજાની જિંદગીનો અંત લાવવાનો અધિકાર નથી. એવું અ-જૈન મિત્રોની આ ગેરસમજથી હું ચોંકી ઊઠ્યો. જૈનધર્મમાં કરે તો એ આપઘાત અને હત્યાનો ગુનો બને છે. જિંદગી ઈશ્વરે આરાધનાના એક સ્વરૂપમાં “સંલેખના-સંથારો' એ એક અંતિમ આપી છે તો એને પાછી લેવાનો અધિકાર પણ ઈશ્વરને છે, આવું આરાધના માર્ગ છે. એમાં સ્થૂળ દેહ તો માધ્યમ છે, જીતવાના કૃત્ય એક વ્યક્તિ પોતાની રીતે કે અન્ય દ્વારા કરે-કરાવે એ ઈશ્વરનું અને હણવાના તો ભીતરના અપમાન છે. આ અંકના સૌજન્યદાતા કષાયો, રાગ-દ્વેષ, મોહ, માયા, વર્ષો પહેલાં અમદાવાદમાંગાંધી અહ, કામ, ક્રોધ વગેરે છે. શ્રીમતી દીનાબેન જિતેન્દ્ર વોરા ઉદ્યોગગૃહમાં માંદા વાછરડાને ઝેર આ ઈચ્છા મૃત્યુ એટલે તો અપાયું ત્યારે, ઝેર અપાયાના કૃત્ય દુઃખોથી ભાગવાની વાત છે. જ્યારે સ્મૃતિ : ગોસલિયા કાંતિલાલ હીરાચંદ પછી ‘નવજીવન'ના અંકમાં સંલેખનામાં તો દુ:ખોને ગાંધીજીએ પ્રજાના વિચારો સ્વીકારીને, દુઃખો-યાતનાને ભોગવીને, કર્મો ખપાવીને આંતરિક જાણવાની ખ્વાહેશ’ દર્શાવી ત્યારે કવિ ન્હાનાલાલ ગાંધીજી પ્રત્યે કષાયોથી મુક્ત થવાની પ્રક્રિયા છે. તાડુક્યા હતા અને વદ્યા હતા, “...કૃત્ય પહેલાં, વિચારણા પછી, ચિત્રના નાયકને ક્લાડ્રિપ્લેજિક-પેરાપ્લેમિયા ગળાની નીચેના વાહ મહાત્માજી...સજ્જનો! હમણાં હમણાં મોહનદાસભાઈ ભાગથી સંપૂર્ણ લકવો છે, છાતીથી પગ સુધીનું શરીર નિષ્ક્રિય છે. અહિંસા શબ્દને વિશેષણો લગાડે છે. “વ્યવહારુ અહિંસા એવા શબ્દ ૧૪ વર્ષથી આવી યાતના એ ભોગવી રહ્યો છે. પરંતુ મન અને પ્રયોગ કરે છે...તો આપણે કહીએ કે વાછરડાને ઝેર આપવું એ બુદ્ધિથી એ એટલો બધો સશક્ત છે કે રેડિયો જોકી તરીકે એ મોહનદાસની હિંસક અહિંસા... લાખોની કિંમતનો શરતનો ઘોડો શ્રોતાઓને પોઝિટીવ થીંકિંગ પીરસે છે. આનંદ અપાવે છે, પોતાની અસાધ્ય રોગથી લંગડો થાય તો આપણા લોકો એને પાંજરાપોળ સેવા કરનારને પ્રેમ કરે છે, એની સાથે લગ્નની ઈચ્છા વ્યક્ત કરે મોકલે ને યુરોપિયનો એ ઘોડાને બંદુકના ભડાકે મારે. વાછરડાને છે, અને પૂરી પણ કરે છે. ક્યારેક અતિ ક્રોધ પણ કરે છે અને મારી નાંખવાની અનુમતિ આપવામાં ભાઈ મોહનદાસે યુરોપી પોતાને યુથનેશિયા-મર્સકિલીંગ માટે કાયદાની સ્વીકૃતિ મળે એ પ્રજાનું આંધળું અનુકરણ કર્યું. પાછું આ પ્રસંગને પોતાના • શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, ૩૩ મહમદી મિનાર, ૧૪મી ખેતવાડી, એ.બી.સી. ટ્રાન્સપોર્ટની બાજુમાં, મુંબઈ-૪૦૦૦૦૪. ટેલિફોનઃ ૨૩૮૨૦૨૯૬ . Website : www.mumbai_jainyuvaksangh.com . email: shrimjys@gmail.com Web Editor: Hitesh Mayani-9820347990 પાપનો એ ઘ) , પણ લોકો એ, તે મારી Page #320 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવન ડિસેમ્બર ૨૦૧૦ ‘નવજીવન’માં ‘પાવક જ્વાલા' નામ આપ્યું..મોહનદાસ!તમે લખો સંબંધી સંપત્તિની વહેંચણી માટે આવા સમાચારની “રાહ’ જોતાં છો કે “વાછરડો સાજો નહિ જ થાય’ એવું નિશ્ચયાત્મક જ્ઞાન તમને હોય!! ન હતું. તો તમારી આ હિંસાને અહિંસા કેમ કહેવાય? એટલે આ ઈચ્છા મૃત્યુ અને જૈન ધર્મના સંથારા-સંલેખના સાથે આ સમયે ગાંધીજીની ૬૦મી જન્મતિથિ ઉજવાઈ રહી હતી અને કોઈ મેળ નથી. સંથારો એટલે કર્મો ભોગવી લઈને કર્મક્ષયની પ્રક્રિયા અહિંસાવાદી જેનો, વેષ્ણવો, શાંકરમતાવાદી વગેરે અગિયાર અને યાત્રા છે. જો કે વર્તમાનમાં મોટી ઉંમરે જ લેવાતા આ સંથારા સંસ્થાઓએ બે હજારની મેદની સાથે ગાંધીજીના આ કૃત્યનો વિરોધ વ્રત માટે પણ વિચારમંથનની જરૂર છે જ. કર્યો હતો, અને ગાંધીજીની ૬૦મી જન્મ જયંતી અમદાવાદ શહેરની આ વિષય ઉપર એક માત્ર લેખ સગત મિત્ર હર્ષદ દોશીએ સંસ્થાઓએ ઉજવી ન હતી. ત્રણેક વર્ષ પહેલાં શ્રી મહાવીર જૈન વિદ્યાલય યોજીત પૂનામાં ૧૯મા આ મર્સી કિલીંગ-દયા મૃત્યુનો દોર આધુનિક તબીબી શાસ્ત્રમાં જૈન સાહિત્ય સમારોહમાં સંથારા વિશે એક દિવસની વિદ્વદ્ ગોષ્ટિ અકરુણાની પરિસ્થિતિ સુધી લંબાયો છે. દર્દી લાંબો સમય સુધી યોજાઈ ત્યારે શ્રી હર્ષદભાઈએ મને આપ્યો હતો, એ અહીં આ અંકમાં કોમામાં રહે, અથવા એના જીવનના શ્વાસો ઓછા થતાં જાય ત્યારે પ્રસ્તુત છે. ઉપરાંત વિદ્વાન મિત્ર ડૉ. માણેક સંગોઈને જે જીવંત કૃત્રિમ શ્વાસોશ્વાસ યંત્ર-રેસ્પિરેટર ઉપર એને શરીર ઉપરની ઘણી દશ્યાનુભવ થયો એ પણ અહીં પ્રકાશિત છે. આ બન્ને લેખોથી નળીઓ સાથે રખાય, અને ડૉક્ટર કહી દે કે હવે આ રિબાય છે, અ-જૈનને ઈચ્છા મૃત્યુ અને સંથારા વિશેનો ભેદ સમજાશે અને બચવાનો કોઈ ઉપાય નથી–અને સગા વહાલાને સમજાવાય અને જૈન ધર્મીને પણ વિચાર મંથનની એક ભૂમિકા પૂરી પાડશે એવી હૉસ્પિટલોના ખર્ચાથી બચવા કુટુંબ ઉપર બોજ ન બને એટલે, શ્રદ્ધા છે. સગા-વહાલા (!) પણ સંમતિ આપે, ત્યારે આ મર્સીકિલીંગ શરીરમાં રહેલો આત્મા પરમાત્મા સ્વરૂપ ત્યારે જ પામે જ્યારે (યુથનેશિયા) ન કહેવાય પણ સ્વાર્થ પ્રેરિત હત્યા જ કહેવાય, દર્દી આત્મા ઉપર રહેલા કર્મોનો સંપૂર્ણ ક્ષય થાય. આ કર્મોનું નિમિત્ત તો ત્યારે બેભાન જ હોય, એની સંમતિ લીધા વગર આવા સાધનો શરીરની ઈન્દ્રિઓ છે અને આ ઈન્દ્રિયો જ જ્યારે અનશન વ્રતથી કઢાવી લેવાય એને તબીબી શાસ્ત્રની મર્યાદા કહીશું કે આ શાસ્ત્રનું શિથિલ થાય, અનિત્ય ભાવ તરફ દૃષ્ટિ કરે અને સમ્યજ્ઞાન, સમ્યમ્ બ્રહ્મ (કે ભ્રમ) જ્ઞાન? તબીબનો એ અભિપ્રાય અંતિમ સત્ય ગણી દર્શન અને સમજ્ઞ ચારિત્રની પ્રાપ્તિ થાય ત્યારે આત્માની મોક્ષ શકાય? આવી જ પરિસ્થિતિ અસાધ્ય રોગથી પીડિત દર્દીઓની તરફ ગતિ નિશ્ચિત છે જ. સારવાર બંધ કરી દેવાની છે અને “નિરાંતે' વિદાય થવા દો એવા આવા ભવ્ય આત્માને કોટિ કોટિ વંદન. ડહાપણ (કે દંભ) વાક્યોના ઉચ્ચારણની છે. વૃદ્ધાશ્રમમાં તો આવા ધનવંત શાહ કેટલાય વિરલ (?) દૃશ્ય જોવા મળતા હશે, જ્યાં એના સગા drdtshsh@hotmail.com linતીવા ) litણવીર કથા ( સ્વરાજ આશ્રમ-વેડછી મહાવીર કથા ડી. વી. ડી. પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈની હૃદયસ્પર્શી વાણીમાં વહેતી, બે ભાગ, બે દિવસ અને કુલ પાંચ કલાકમાં | પ્રસરેલી તત્ત્વ અને સ્તવનના સંગીતથી વિભૂષિત આ અનેરી મહાવીર કથાની બે ડી.વી.ડી. જિજ્ઞાસુઓની ઈચ્છાથી તેયાર થઈને પ્રકાશિત થઈ ગઈ છે. આ ચિંતનાત્મક દ્રશ્ય-શ્રાવ્ય ડી.વી.ડી. પોતાના પરિવાર માટે વસાવવી, મિત્રો અને અન્ય પરિવારજનોને એ ભેટ આપવી એ જૈન શાસનની મહાન સેવા છે, અને મહાવીર વાણીના ચિંતન પ્રચારનું પુણ્ય કર્મ છે. શ્રી જૈન યુવક સંઘના આજીવન સભ્યો, પેટ્રનશ્રીઓ, જૈન છાત્રાલય, પુસ્તકાલયો અને સંઘોને ૨૦% ડિસ્કાઉન્ટથી મળશે. બેંક ઓફ ઈન્ડિયાની ભારતની કોઈ પણ શાખામાં શ્રી મુંબઈ જેન યુવક સંઘ - પ્રાર્થના સમાજ બ્રાંચ - મુંબઈ. ખાતા નં. ૦૦૩૯ ૨૦૧૦૦૦૨૦૨૬૦ માં રકમ ભરી એ સ્લીપ અમને મોકલશો એટલે આપને ઘેર બેઠાં અમે આપની ઈચ્છિત ડી.વી.ડી. મોકલીશું. અમારું સરનામું પાના નં. ૩ ઉપર આપેલું છે. ફોન નં.: 002223820296 -022-2056428. -પ્રમુખ, શ્રી મુંબઈ જેન યુવક સંઘ) નામ ૨કમ નવેમ્બર અંકનો સરવાળો ૨૭૫૯૪૪૩ (૨૭૪૪૪૪૩) શ્રીમતી રસિલાબેન ઝવેરી ૫૦૦૦ શ્રી પ્રદીપ જગમોહનદાસ શાહ ૨૫૦૦૦ શ્રી યશ ઈન્ફોસોલ્યુશન ૧૦૦૦ શ્રી લાયન્સ કલબ ઓફ બોમ્બે ૪૦૦૦૦ હાર્બર ચેરિટેબલ ટ્રસ્ટ હસ્તે ડૉ. વિક્રમ શાહ સરવાળો ૨૮૩૦૪૪૩ • ૧ વર્ષનું લવાજમ રૂા. ૧૨૫/-(U.S. $ 15) • ૩ વર્ષનું લવાજમ રૂા. ૩૫૦/-(U.S. $ 40) • ૫ વર્ષનું લવાજમ રૂા. ૫૫૦/-(U.S. $ 65) ૧૦ વર્ષનું લવાજમ રૂા. ૧૦૦૦/-(U.S. $120) કન્યા કરિયાવર આજીવન લવાજમ રૂા. ૨૦૦૦/-(U.S. $ 150) Page #321 -------------------------------------------------------------------------- ________________ ડિસેમ્બર ૨૦૧૦ પ્રબુદ્ધ જીવન સાર્થક સંથારો – સંસારની અંતિમ વિદાય I હર્ષદ દોશી [જૂન-૨૦૦૯માં આ ઉત્તમ શ્રાવક અને વિદ્વાન લેખક હર્ષદ સમારોહ યોજાયો ત્યારે હર્ષદભાઈ ‘સંથારા' વિશે લેખ લઈને દોશીનો એક લેખ- ‘ઝળહળતી જીવન જ્યોતથી મનાવ્યો મૃત્યુ પધાર્યા અને ‘પ્ર.જી.’ માટે મને પછીથી મોકલી આપ્યો. મહોત્સવ’ ‘પ્રબુદ્ધ જીવન'માં પ્રકાશિત થયો હતો. આ લેખ ૨૦૦૯માં આ મિકેનિકલ ઈન્જિનિયર ઉદ્યોગપતિ પર્યુષણ વાચકોની ખૂબ જ પ્રશંસા પામ્યો હતો, અને ઘણાં પ્રબુદ્ધ વાચકોએ વ્યાખ્યાનમાળામાં નાદુરસ્ત તબિયત હોવા છતાં આગમ ઉપર એ લેખની નકલ કરાવી મિત્રોને વહેંચી હતી. | પ્રવચન આપવા પધાર્યા હતા. | એ લેખમાં લિવરના કેન્સર સાથે ઝઝૂમતા પ્રખ્યાત પ્રોફેસર ઉત્તમ મિત્ર એવા હર્ષદભાઈનો લિવરના કેન્સરે ભોગ લીધો અને રેન્ડી પાઉસને પોતાના આ રોગની જાણ થયા પછી પોતે લીધેલા ‘સંથારા’ની ભૂમિકા જેમ જ સ્વસ્થતાપૂર્વક ખૂબ જ શાંતિથી સર્જનાત્મક નિર્ણયોની વિગત અને એમના છેવટના પ્રભાવક અને તા. ૬ સપ્ટેમ્બર ૨૦૧૦ના કલકત્તામાં સ્વગૃહે પરિવારની પ્રેરણાત્મક પ્રવચનની વિગત હતી. ઉપસ્થિતિમાં માત્ર ૬ ૭ વર્ષનો સમય દેહમાં વસી દેહ ત્યજ્યો. [ આ લેખ લખતી વખતે હર્ષદભાઈને ખબર જ ન હતી કે આ આ સંથારો લેખ એમની પાંડિત્ય પ્રજ્ઞાએ તો ખરો જ પણ અંદરની લિવરનું કેન્સર એમના પોતાના શરીરમાં પ્રવેશી ચૂક્યું છે. કાળ કઈ ચેતનાએ એ લખાવ્યો હશે ? પાસે ભાષા અને સંકેત બને હોય છે. સિદ્ધ પુરુષો જ આ ભાષા- આવા પવિત્ર આત્માને શબ્દાંજલિ અર્પતા વેદના અનુભવી એમના સંકેતને વાંચી શકે. એથી ય વિશેષ આશ્ચર્યકારક હકીકત એ છે કે પાંડિત્ય અને જીવનનું દર્શન કરી પ્રેરણાત્મક શાતા પણ અનુભવું પૂના ખાતે મહાવીર જૈન વિદ્યાલય યોજિત, ૧૯મો જૈન સાહિત્ય છું. -ધ.] . * ઉd કેવી વિલક્ષણતા! સામાન્ય માણસને કોઈ સ્થળે પોતાના જે સાધકે આ સંસારને અનેક ઉપાધિ, વ્યગ્રતા, અશાંતિ અને મૃત્યુની ભૂલથી પણ જરા ગંધ આવી જાય તો એ તત્કાળ એ સ્થાનેથી બંધનનું કારણ સમજીને ત્યાગ કર્યો છે અને પરમ આનંદ અને સેંકડો જોજન દૂર ભાગી જાય! તેનાથી વિપરીત, તપોમૂર્તિ શ્રી અંતિમ મુક્તિ માટે ઉપાસના કરી છે તેને જીવનની અંતિમ ક્ષણો જગજીવન મુનિ પોતાના દેહવિલય માટે સ્વયં પ્રાકૃતિક સ્થળ શોધી પોતાની સાધનાના પરમ લક્ષ્યને અનુરૂપ પસાર થાય એવી ભાવના રહ્યા હતા! થવી સ્વાભાવિક છે. એટલે સાધક નૈસર્ગિક દેહત્યાગ પહેલા મનથી જે સ્થળે ભગવાન મહાવીરે અનેક દેશના આપી હતી અને આર્ય અને દેહથી સર્વ પ્રવૃત્તિઓનો પ્રસન્નતાપૂર્વક અને સ્વેચ્છાએ ત્યાગ સુધર્માએ સંલેખના વ્રત અંગીકાર કર્યું હતું એવા, રાજગિરની બહાર, કરે છે. સામાન્ય મનુષ્ય જ્યારે મૃત્યુના નામથી પણ ભયભીત થઈ ઉદયગિરીની પવિત્ર તળેટીને તપસ્વી શ્રી જગજીવન મુનિએ જાય છે ત્યારે જૈન સાધક મૃત્યુંજય બનીને મૃત્યુને આહ્વાન આપે આમરણાંત સંલેખના માટે પસંદ કર્યું ત્યારે ઉપરના ઉદગાર શ્રી છે. તેને માટે મૃત્યુ તેની સાધનાની અંતિમ પરીક્ષા છે. શ્રીમદ્ જયંત મુનિના મુખેથી વિસ્મયતા સાથે સરી પડ્યા. રાજચંદ્રએ કહ્યું છે તેમ સામાન્ય મનુષ્ય ક્ષણ ક્ષણ ભાવમરણથી સંલેખના કે સંથારો જૈન સાધનાની અદ્ભુત અને વિસ્મયકારક મરી રહ્યો છે, ત્યારે જૈન સાધકનું પૂરું જીવન મૃત્યુને ખુમારી સાથે પરંપરા છે. સામાન્ય માણસ મૃત્યુના ભયથી જીવી રહ્યો હોય છે, ભેટવાની પૂર્વ તૈયારી છે. આ પૂર્વ તૈયારીને પણ સંલેખના કહે છે. ત્યારે તેનાથી વિપરીત, સંસારી હોય કે ત્યાગી સાધુ, જૈન સાધક મૃત્યુ પહેલા આહાર અને પાણી સહિત સર્વ પ્રકારની શારીરિક નિર્ભયતાથી મૃત્યુને સ્વીકારે છે. તેને માટે જીવન અને મરણ કર્મજન્ય પ્રવૃત્તિની સાથે આશા, ઈચ્છા, અપેક્ષા અને કષાય જેવી માનસિક સહજ અવસ્થા છે. મૃત્યુ એ જીવનની સર્વસામાન્ય, અંતિમ અને વૃત્તિઓનો પણ સંપૂર્ણ ત્યાગ એ સંથારો છે. અનિવાર્ય ઘટના છે. પૂરું જીવન પ્રસન્નભાવથી વિતાવ્યું, અનેક શ્રી સંતબાલજીએ શ્રી આચારાંગ સૂત્રના વિવેચનમાં કહ્યું છે કે અનુકૂળ અને પ્રતિકુળ સંયોગોનો સમભાવથી સામનો કર્યો, ત્યાર “મૃત્યુ એ નવજીવનની પૂર્વદશા છે. મૃત્યુસમયની શાંતિ નવીનદેહનું પછી જ્યારે આ શરીર વિશેષ પ્રવૃત્તિ કે સાધના માટે સહાયક જણાતું શાંતિ બીજ છે. મૃત્યુ બે જીવન વચ્ચેનો સેતુ છે, સંધીકાળ છે. નથી ત્યારે જૈન સાધક સ્વેચ્છાએ, શાંતિ અને સમભાવથી, વધારે જ્યાં સુધી સંપૂર્ણ મુક્તિ નથી ત્યાં સુધી પુનર્જન્મ છે. મૃત્યુ જો આ જીવવાની કે ત્વરિત મૃત્યુની આકાંક્ષા વગર, આ પ્રિય શરીરનો જન્મનું અંતિમ બિંદુ છે તો આવતા જન્મનું પ્રારંભ બિંદુ પણ છે. પણ જીર્ણ વસ્ત્રની જેમ ત્યાગ કરવાની ભાવના સાથે આમરણાંત મૃત્યુ આ જીવની અનંતકાળથી ચાલી રહેલી જીવનધારામાં સમય અનશન કરે છે, જેને જૈન પરંપરામાં સંથારો કહે છે. સમય પર આવતી દેહપરિવર્તનની ક્ષણિક ઘટના છે. “મૃત્યુ આ Page #322 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવન ડિસેમ્બર ૨૦૧૦ જીવનના લક્ષ્યની ઉપલબ્ધિ માટે અંતિમ અવસર છે. મૃત્યુ વીતી જ આત્માના અનંત જ્ઞાન ઉપરના આવરણ છિન્ન થઈ જાય છે, રહેલા અને આવી રહેલા જીવનના મૂલ્યોનું સંયોજન કરે છે.” મૃત્યુ આત્માની અનંત શક્તિ પ્રગટ થાય છે અને તેને અનંત સુખનો પછી જીવ પૂર્વકર્મ અનુસાર નવો દેહ ધારણ કરી તદરૂપ જીવન અબાધ્ય અનુભવ થાય છે. આમ ભયને જીતવો એ જ સાધકના જીવે છે. એ દેહ જીર્ણ થતાં અને આયુષ્ય પૂરું થતાં, જીવ ફરીથી જીવનનું પરમ લક્ષ્ય બને છે. સંથારો આ બંધન તોડવાનું ધારદાર મૃત્યુની પ્રક્રિયામાંથી પસાર થાય છે અને પુનઃ નવો દેહ ધારણ શસ્ત્ર છે. કરી, નવું જીવન જીવે છે. જન્મ અને મરણની આ શૃંખલા સ્વાભાવિક પ્રશ્ન થાય છે કે સંથારો શું છે અને તેનું સ્વરૂપ કેવું અનંતકાળથી અસ્મલિત ચાલી રહી છે. સામાન્ય રીતે જીવને પૂર્વભવ છે? જેનું અંતિમ ધ્યેય સંથારો છે એવા જૈન સાધકનું જીવન કેવું કે મૃત્યુની કોઈ સ્મૃતિ રહેતી નથી. એટલે તેને માટે આ વર્તમાન હોવું જોઈએ? મૃત્યુ શું છે અને કેવું હોવું જોઈએ? આ પ્રશ્નોના જીવન જ એક માત્ર જીવન છે, જેને તે વળગી રહે છે. તલસ્પર્શી સમાધાન માટે સંથારા વિશે આધ્યાત્મિક, સામાજિક, જ્ઞાનીઓએ જોયું છે, જાણ્યું છે અને અનુભવ્યું છે કે આ જીવન વૈયક્તિક અને મનોવૈજ્ઞાનિક પૃષ્ઠભૂમિમાં વિચાર આવશ્યક છે, અને સંસાર દુઃખથી ભરેલા છે. તેમાં સુખ થોડું છે અને દુ:ખ ઝાઝું જેમાંથી જૈન દર્શનની મૂળ માન્યતાઓ અને સિદ્ધાંત પ્રગટ થાય છે. છતાં દરેક જીવને આ જીવન અત્યંત પ્રિય છે અને મૃત્યુ અત્યંત છે. અપ્રિય છે. “પરમ, અનંત શાશ્વત સુખ આ સંસારની સંથારો એ સંસ્કૃત શબ્દ “સસ્તારક'નું પ્રાકૃત રૂપ છે અને તેનો જીવન-મરણની શૃંખલામાંથી મુક્ત થવામાં છે. એ વિચિત્રતા છે અર્થ “સમતાભરી છેલ્લી પથારી-શૈયા' એવો થાય છે. આ અર્થમાં કે સંસારમાં દુઃખ અને સંસારની મુક્તિમાં સુખ હોવા છતાં, જીવ સંથારો મૃત્યુ પહેલાનો આમરણાંત સંપૂર્ણ ત્યાગ અને અનશન આ સંસારને અને આ જીવનને વળગી રહેવા માંગે છે. તે કોઈ પણ છે. જ્યારે સંલેખનાનો શાબ્દિક અર્થ છે સમભાવ સાથેનો દૃઢ ભોગે જીવવા માંગે છે. જીવનની સમાપ્તિ એટલે કે મૃત્યુને તે અત્યંત સંકલ્પ. શરીર સ્વસ્થ હોય ત્યારે જ મૃત્યુ સમયે સંથારો લેવાની કષ્ટદાયક માને છે. મૃત્યુ પછીના અજ્ઞાત અને અનિશ્ચિત ભવિષ્યનો ભાવના ભાવવી, તેનો સંકલ્પ કરવો અને તે માટે તન અને મનને તેને ભય હોય છે. આ સંસારમાં તેને સુખનો અને તેની સમાપ્તિમાં સજ્જ કરવા વર્ષો સુધી તૈયારી કરવી એ સાચા અર્થમાં સંલેખના તેને દુઃખનો આભાસ થાય છે, જે વાસ્તવમાં એક ભ્રમણા છે. આ છે. સંલેખના સંયમ અને દઢતા કેળવવાનો જીવનની છેલ્લી ઘડી બ્રાંતિને જૈનદર્શનમાં મિથ્યાત્વ કહે છે. આ ભ્રાંત માન્યતા કે સુધીનો પ્રયોગ છે. મૃત્યુની ઘડીએ શરીર અને મન ડગી ન જાય તે આભાસ સંસારની વિચિત્રતા છે અને જીવનું સતત જીવન-મરણના માટે સંલેખના દરમિયાન ઉગ્ર તપસ્યા દ્વારા સાધક શરીર અને ચક્રમાં અટવાઈ જવાનું મૂળ કારણ છે. તીવ્ર જિજીવિષામાંથી કષાયોને કુશ કરે છે. એમ પણ કહી શકાય કે દરેક તપ સંથારાની ઉદ્ભવતી અને તેને કારણે આ દેહને વળગી રહેવાની, ટકાવી પૂર્વ તૈયારી છે. સામાન્ય રીતે સંથારો અને સંલેખના એક જ અર્થમાં રાખવાની તીવ્ર વાંછનામાં મિથ્યાત્વનું મૂળ છે. જીવન-મરણના વપરાય છે, છતાં ભેદ વ્યક્ત કરવા માટે “આમરણાંત સંથારો” ચક્રમાંથી છૂટવું એ જ નિઃશ્રેયસ છે એવી પ્રતીતિ થવી એ શબ્દ પણ પ્રચલિત છે. મિથ્યાત્વમાંથી મુક્તિ અને સમ્યક્ત્વની પ્રાપ્તિ છે. મિથ્યાત્વ એ સાધારણ રીતે મનુષ્ય જીવનના છેલ્લા દિવસો પથારીમાં એક એવું બીજ છે જેમાંથી દેહ અને આત્મા એક છે તેવી માન્યતા, વિતાવતો હોય છે. તે પથારીમાં જ મૃત્યુ પામે છે. મોટા ભાગના દેહનું મમત્વ, જિજીવિષા અને મૃત્યુનો ભય અંકુરિત થઈ એક વિરાટ માણસોના આ છેલ્લા દિવસો માંદગીને કારણે ત્રાસભર્યા અને વૃક્ષ બને છે. રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા અને લોભ તેની આકુળતાભર્યા હોય છે. તે ઉપરાંત સાંસારિક વળગણોને કારણે શાખાઓ છે અને સુખ-દુઃખના અનુભવ તેના ફળ છે. જ્યારે તે અનેક પ્રકારની ઉપાધિઓ અને માનસિક અશાંતિથી પણ ઘેરાયેલો બોધિબીજ પ્રાપ્ત થાય છે ત્યારે તેમાંથી આત્માના નિજગુણ વિકસે હોય છે. જીવવાની શક્યતા ન હોવા છતાં તેને જીવનની તીવ્ર છે. જેમ ખેડૂત તેના ખેતરમાંથી નિંદામણને નિર્મૂળ કરવામાં અને આસક્તિ હોય છે. તે અનિચ્છાએ, દુ:ખથી છૂટવા માટે મૃત્યુને દાણાના વાવેતરને સંભાળવામાં પૂરો ઉદ્યમ કરે છે તેમ સાધક સ્વીકારે છે. જૈનદર્શન અને બાલ મરણ અથવા અકામ મરણ કહે મિથ્યાત્વને નિર્મળ કરવામાં અને સમ્યકત્વને અંકુરિત કરવાનો છે. તેનાથી વિપરિત પ્રજ્ઞાશીલ જેનસાધક, ગમે તેટલી શારીરિક પુરુષાર્થ કરે છે. મૃત્યુનો ભય સંસારનું સજ્જડ બંધન છે. જિજીવિષા વ્યાધિ હોય તો પણ, તેની અંતિમ શૈયામાં, અત્યંત માનસિક અને મૃત્યુના ભયથી મુક્તિ એ પરમ મુક્તિ છે. આ બંધન તૂટતાં સ્વસ્થતા અને સમતા સાથે, આ દેહનું પણ મમત્વ છોડીને, મૃત્યુની 1 નારકીય જીવો અને સ્વર્ગના દેવોને પાછલા એક જ ભવની સ્મૃતિ હોય અનિવાર્યતાના સ્વીકાર સાથે તેને ભેટે છે. જૈનદર્શન તેને પંડિત છે, જે હાલનું આયુષ્ય પૂરું થયે વિસ્મૃત થઈ જાય છે. એટલે સાધારણ રીતે | (વધુ માટે જુઓ અનુસંધાન પૃષ્ટ ચોદમું) પાછલા જીવનની સ્મૃતિ જીવોને હોતી નથી એમ કહી શકાય. 2 “સંલેખના’ શબ્દનો પણ ઉપયોગ થાય છે. Page #323 -------------------------------------------------------------------------- ________________ ડિસેમ્બર ૨૦૧૦ પ્રબુદ્ધ વન પૂ. રાજબાઈમાની સંલેખના યાત્રા nડૉ. માણેક સંગોઈ (ડૉ. માર્ક્ટક સંગોઈ ક્યુપેશનલ થેરપિસ્ટ અને મેડિકલ રીહેબીલીટેશન એક્સપર્ટ છે. આ ક્ષેત્રમાં દિલ્હીની હૉસ્પિટલમાં એઓશ્રીએ દીર્ઘ સેવા આપી છે, અને ‘હૂટ દ્વારા ફેલોશિપ પ્રાપ્ત કરી જગતના લગભગ વળા દેશોની હૉસ્પિટલોમાં ત્યાંના દર્દીઓને પોતાની સેવા અર્પી છે. દંપતી જગત પ્રવાસી અને ચિંતક છે. અહીં તેમણે જે ચિત્ર તાદરા કર્યું છે એ તપસ્વી યુ. રાજબાઈમા શ્રી માર્કોકભાઈના ધર્મપત્ની શ્રીમતી સ્વૈરબેનના માતુશ્રી હતા. જ વર્ણન આપણને આપણા અનિત્ય જીવનનું હ્રદયમંથન કરાવે છે. ધમા તો ધમણી રહીને બુજ ગયા અંગાર રે ! એરા ઠમકો રહી ગયો પછી ઉઠ ચાલ્યો લુહાર રે ! સંલેખના અને પંડિતમરણ સુધીની મંદગતિથી યાત્રા કરતાં ૯૨ વર્ષના પૂ. માતૃશ્રી રાજબાઈને અમે સાક્ષીપૂર્વક સાવ નજીકથી જોયા. આ અભૂતપૂર્વ અનુભવ અમને ત્રણ વર્ષ પહેલાં થયો. શરૂઆતમાં શંકા આવી કે આ પ્રકારના સ્વૈચ્છા મૃત્યુને આપઘાત કહી શકાય ? સંલેખનાની સાધનામાં કામ, ક્રોધ, માન, લોભ, માયા વિ. જેવા કાર્યો ક્ષીણ થાય તો જ સંથારાની-મૃત્યુ ઈચ્છાની સાર્થકતા સંસારના દુઃખો, શારીરિક વ્યાધિઓ અને જીવનની વિપરીત પરિસ્થિતિઓથી ગભરાઈને મરવાની ઈચ્છા કરવી એ કાયરતા છે. એ રીતે મૃત્યુ પામવું એ આપઘાત છે. સંલેખના એ પંડિત મરણની તૈયારી છે. શહીદ થવું કે આપઘાત કરવો એ તો અનેક કષાયોનો સામાન મૃત્યુ પછી બીજા ભવમાં સાથે લઈ જવાની વાત થઈ. રાજબાઈની સંસારિક જીવનયાત્રા નાની વયે એમનાથી વીસ વર્ષ મોટી વ્યક્તિને પરણ્યા. ત્રણ સંતાનો થયા. મોટો દીકરો જન્મ વખતે મગજમાં ઈજા થવાથી માનસિક રીતે અવિકસીત થર્યા પણ પાંચમી સુધી એને ભણાવી, પ્રમાણિકતા અને મહેનત કરવાના ગુણોને લીધે એને કામે લગાડી એના જેવી સ્ત્રી સાથે લગ્ન પણ કરાવી આપ્યા. દીકરીને મેટ્રીક ભણાવી પરણાવી. નાનો દીકરો ઈંજિનિયર થયો ને પછી નાની ફેક્ટરીનો માલિક. એને પરણાવ્યો. બન્ને દીકરાને દીકરા આવ્યા. મોટા પૌત્રને નોકરીએ લગાડી પરણાવ્યો. પરદાદી બન્યા. નાનો પૌત્ર માર્કેટીંગ ઈંજિનિયર થઈ એમ.બી.એ. થયો. કુટુંબનો મુખ્ય આધાર નાના દીકરાનું ભરયુવાનીમાં ૩૯ વર્ષની આયુમાં કેન્સરથી મૃત્યુ થયું. ત્યાર બાદ પતિને ખોયા. મોટા દીકરાને-પુત્રવધૂને અને એમના અતિ પ્રિય એવા નાના ભાઈને આ સંસારમાંથી વિદાય લેતાં ભારે હૃદયે જોયા. જાણે એ એકલા થઈ ગયા! એમના જીવનના છેલ્લા પાંચ વર્ષનો મોટા ભાગનો સમય એમની દીકરીના કુટુંબ સાથે ગાળ્યો. આધ્યાત્મિક યાત્રા રાજબાઈમા આઠ કોટિ પક્ષના જૈન સ્થાનકવાસી. ચુસ્ત, એમની પ્રખર યાદશક્તિ. ૯૨ વર્ષની ઉંમરે પણ સ્વાધ્યાય વાંચન કરે. મોઢે પ્રતિક્રમણ-સામાયિકનો રોજ નિયમ. સંઘર્ષ કરતાં સંસારના સર્વ સુખદુઃખ એમણે અનુભવ્યા હતા. સંસારની અસારતાની અનેક સજ્જાર્યા એમને મૌખિક યાદ, ૮ વર્ષની ઉંમરે એમણે ૪૦૦ એકાસણા કર્યા. નબળાઈ લાગતાં કુટુંબીજનોએ એ બંધ કરાવ્યા. ત્યારબાદ પેટની તકલીફને લીધે આંતરડાનું ઑપરેશન કરાવવું પડ્યું, બે વાર પડી જવાથી ખભાના અને કુલાના હાડકાના ફ્રેક્ચર થયા. છેલ્લી ઉંમરમાં શારીરિક કષ્ટ સહ્યા પણ એમની રીકવરી શક્તિ ગજબની. સહન શક્તિ અને હિંમત પા હિમાલય જેવી ૯૨ વર્ષની ઉંમરમાં પણ એ જાણે દોડતાં જાય. જાડા ચશ્મા પહેરી બટન પણ ટાંકે અને કામની વાતો બરાબર સાંભળી લે. એક દિવસ એમણે દૃઢતાથી જણાવ્યું. ‘મારે ડોશીને હવે શું કામ છે ? સંસારની બધી બાજી જોઈ લીધી છે. સંથારો લેવો છે.' એમની સૂચના મુજબ સીત્તેર વર્ષના એમના વિજ્ઞાન ભાણેજ શ્રી બાલુભાઈને ઘરે સપત્ની બોલાવી સંથારા વિષે વિસ્તારથી ચર્ચા થઈ. એમની સલાહ હતી કે સંથારા માટે મુંબઈનું ધમાલીયું અને કૌટુંબિક વાતાવરણ યોગ્ય નથી. કચ્છ મુદ્રા તાલુકાના બારોઈ ગામમાં પૂજ્ય ગુરુદેવનું માર્ગદર્શન અને આશીર્વાદ મળશે. બારોઈ ગામમાં રહેવા માટે બધી વ્યવસ્થા સગવડવાળા આરોગ્યધામમાં થઈ જશે. નિર્ણય પાકો થયો. રાજબાઈમાએ ઉપવાસ શરૂ કર્યા. કચ્છ એક્સપ્રેસની ટિકિટો આવી ગઈ. આરોગ્યધામમાં બુકીંગ થઈ ગયું. સગવહાલાંઓને માહિતી મળતાં દૂરના અને નજીકના સૌ પૂ.માને મળવા-શાતા પૂછવા આવવા લાગ્યા. સંસારની કોઈ ચર્ચા નહીં. વાતાવરણને ધાર્મિક અને આધ્યાત્મિક રાખવામાં આવ્યું. તેમ છતાં નિકટના સ્વજનોમાં અમુકને ભાસ થયો કે પૂ. રાજબાઈમાના આ Page #324 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવન ડિસેમ્બર ૨૦૧૦ અંતિમ દર્શન છે. એ તો દૂર ચાલ્યા જશે. એમની આંખોમાં આંસુ નહોતી દર્શાવી. માત્ર બે વાર એમનામાં ઢીલાશ નજરે આવી. એમના હતા. પરંતુ મુંબઈના આ દશ દિવસના ઉપવાસમાં એમના મુખ ભત્રીજા-વહુ મુંબઈથી પોતાનું કુટુંબ છોડી માની આ આધ્યાત્મિક પર શાંતિ અને સમતા. એમની માયા એમના પ્રપૌત્ર અને પૌત્રને સાધનામાં સેવા આપવા શરૂઆતથી એમની સાથે હતા. એમને જૈન જોવામાં રહી ગયેલી. આઠમા દિવસે પોત્ર આવ્યો મળવા. પ્રપૌત્ર ધર્મનું ઊંડું જ્ઞાન અને ગજબની સ્મરણશક્તિ. સર્વ સૂત્રો, સ્તવનો, જૈન આઠ વર્ષનો પણ એની પરદાદીની અપેક્ષા પ્રમાણે એમના પ્રેમનો ધર્મના સિદ્ધાંતો એમને યાદ. રાજબાઈ માએ બે વાર પોતાનો અફસોસ પ્રતિસાદ ન આપી શક્યો. આ પ્રસંગથી માનો સંથારાનો નિર્ણય વ્યક્ત કરતાં કહ્યું કે “હજી મારા દેહનો અંત નથી આવતો, જુઓને વિશેષ પાકો થઈ ગયો. દશમા ઉપવાસે કચ્છ એક્સપ્રેસની યાત્રા કેટલા દિવસ થયા કુસુમ બિચારી પોતાનું ઘર છોડી મારી પાસે સકુશળ કરી બારોઈ ગામ પહોંચી ગયા. આવી છે.” પૂ. મહારાજ સાહેબ આચાર્ય રાઘવજી સ્વામી ગામના ચોપન ઉપવાસ પૂરા થયા ત્યારે પેટમાં ભાર જેવું લાગ્યું. મુંદ્રાથી ઉપાશ્રયમાં એમના શિષ્યગણ સાથે બિરાજમાન હતા. લેડી ડૉક્ટરને બોલાવી ચેકીંગ થયું. એનીમા અપાયું ને જૂનો મળ રાજબાઈમાના નિવાસસ્થાને પધારી સંથારો કરવાની એમની ઊંડી બહાર નીકળ્યો. ઘણી હળવાશ એમણે અનુભવી. અન્ય કોઈ શારીરિક ભાવના સમજી એમણે સલાહ આપી રોજ એક ઉપવાસના જ તકલીફ એમને ન થઈ. પચ્ચખાણ લેવા અને પ્રગતિ જોવી. ટોયલેટ વાપરવાની અને ઓછા પંચાવનમા ઉપવાસ પછી શારીરિક શક્તિ ઘટી ગઈ હતી. ધીરે પાણીથી સ્પંજ કરવાની છૂટ આપી. પૂ. મહાસતી નીનાબાઈ સ્વામી ધીરે જેમ તેલ ખૂટતાં દીપકની જ્યોત ધીમી પડતી જાય તેમ એમની પણ માને જોવા પધાર્યા. રોજ બે વાર સાધ્વીજીના ત્રણ ઠાણા ચેતના મંદ પડતી ગઈ પણ સભાનપણે અમને ચોવિહારના રાજબાઈમા પાસે દર્શન આપવા પધારે, રોજ ઉપવાસના પચ્ચખાણ પચ્ચખાણ બોલીને એઓ આપે. અઠાવન ઉપવાસે પૂજ્ય સાધ્વીજી આપે, ઊંચા ભાવ રાખવા કહે, એમના હાથે ગોચરી વહોરાવે, મહારાજ સાહેબ એમને દર્શન આપી કહી ગયા કે હવે પંડિત મરણનો માંગલિક સંભળાવે. સમય આવી ગયો છે. સંથારાના પચ્ચખાણ આપ્યા. માંગલિક આખું ગામ માના દર્શન કરવા આવે. બાળ મંદિરમાં ભણતા સંભળાવ્યું. ઓગણસાઈઠમા ઉપવાસે રાતના અમે સૌ જાગી એમની બાળક અને સીવણ કલાસની બાળાઓ પણ. બીજા ગામોથી અને પાસે મંદ સ્વરમાં નવકારમંત્ર-સામાયિકના સૂત્રો સંભળાવ્યા. એમના સ્વજનો મુંબઈથી મળવા આવે. વાતાવરણમાં અભુત ૬૦મા દિવસે પૂજ્ય સાહેબ આવ્યા. માંગલિક સંભળાવી સર્વ આધ્યાત્મિકતા. સાંસારિક અને કૌટુંબિક કોઈ વાતચીત કે ચર્ચા નહીં. સૂચનાઓ આપી. માની આંખો ખૂલ્લી હતી. શ્વાસ ચાલતો હતો. ડિસેમ્બર-જાન્યુઆરીની શીતળતા. ખૂબ જ આલાદક સાડા દશ વાગે અમે જોયું કે એમના શ્વાસ ઊંડા થતા ગયા, છાતી વાતાવરણ. રહેવાના બ્લોકની બહાર ચોકમાં આંબાના-લીમડાના ઠીક ઊંચી ઉપડે છે ને શાંત પામે છે. થોડી વાર પછી પણ એમ થયું. લીલાછમ વૃક્ષો. કોયલ કુંજે અને મોર ત્યાં ટહૂકા કરે-નૃત્ય કરે. છેલ્લી વાર છાતી ઉપડીને બધું શાંત થઈ ગયું. ઘટાદાર વૃક્ષોમાંથી છંટાઈને આવતા સૂર્યકિરણો. આવા શાંત અને આ વેળાને જોઈને જ સજ્જામાં ગવાયું છે તેમ : રમણીય વાતાવરણમાં પૂ. રાજબાઈમાના ઉપવાસોમાં પ્રગતિ થઈ. ધમણ તો ધમણી રહીને બુજ ગયા અંગાર રે! એમણે એક પછી એક એમ ૬૦ દિવસના ઉપવાસમાં માત્ર એક જ એરણ ઠમકો રહી ગયો પછી ઉઠ ચાલ્યો લુહાર રે! વાર સંસારની વાત કરી જ્યારે એમના અતિપ્રિય દિવંગત આત્માની વિદાય ઘડી આવી ગઈ. પંડિત મરણનો સમય બરાબર નાનાભાઈનું કુટુંબ મુંબઈથી મળવા આવ્યું. એ બોલેલા, ‘જુઓ સવારના ૧૦.૪૦. મારા ભાઈ વસ્તુનું કુટુંબ આવ્યું. એક દિવસ પિત્તની ઉલટી થઈ. પૂ. રાજબાઈમાએ સંલેખનાની આ સાધનામાં ૬૦ દિવસ સુધી માનસિક રીતે ખૂબ મક્કમ, ઉત્સાહી, સમભાવમાં, પૂર્ણ શાતામાં. આહાર ત્યાગ કરી કષાયોને મંદ કર્યા, વિતરાગભાવની વૃદ્ધિ કરી સંલેખણા કરતાં પાંચ પ્રકારના અતિચારથી સાવધ રહેવાનું આધ્યાત્મિક વાતાવરણમાં પ્રસન્નતાથી દેહનો ત્યાગ કર્યો. * * * હોય છે. પૂ. રાજબાઈમાં મોટે ભાગે ખરા ઉતર્યા. એમને લોકિક કે ૧૪, સાગરપ્રભા, પ્રભા નગર, પી.બાલુ રોડ, પ્રભાદેવી, ભૌતિક સુખ મળે, પરલોકમાં દેવગતિ મળે કે આટલા બધા દર્શનાર્થી મુંબઈ-૪૦૦૦૨૫. ફોન:૦૨૨-૨૪૨૧૧૧૧૬. મળવા આવે છે એટલે વધારે જીવવાની ઈચ્છા પણ એમણે ક્યારેય Email : manekzaver@gmail.com. • ઉત્તમ માણસની ત્રણ ઓળખ છેઃ (૧) સગુણો હોવાથી તે ચિંતાથી મુક્ત છે, (૨) ડાહ્યો હોવાથી તે ગૂંચવાડાથી મુક્ત છે, (૩) બહાદુર હોવાથી તે ભયથી મુક્ત છે. • મહાન પુરૂષોને ઓળખવાની ત્રણ નિશાનીઓ છેઃ (૧) વિચારોમાં ઉદારતા, (૨) કાર્યમાં મહાનતા, (૩) કાર્યમાં સફળતા પછી સ્વસ્થતા. Page #325 -------------------------------------------------------------------------- ________________ ડિસેમ્બર ૨૦૧૦ પ્રબુદ્ધ જીવન મનોવિજ્ઞાનના વિવિધ વિચારપથા SCHOOLS OF PSYCHOLOGY I શાંતિલાલ ગઢિયા વિદ્વાનલેખક ગુજરાત વિશ્વવિદ્યાલયના-કરજણ કોલેજ-મનોવિજ્ઞાનના નિવૃત્તપ્રાધ્યાપક અને ગાંધી વિચારધારાના સમર્થક, ચિંતક છે તેમજ ‘કુષ્ટસેવા' સામયિકના સહસંપાદક છે. જુદાં જુદાં ઝરણાં નદીને જઈ મળે છે. પગદંડીઓના છેડા એક (૩) રચનાવાદ (Structuralism) વિશાળ માર્ગને મળે છે. તેવું જ મનોવિજ્ઞાનમાં બન્યું છે. વિભિન્ન આ સંપ્રદાયનો પ્રવર્તક જર્મનીનો વુન્ટ (Wundt) હતો. તે શરીરવિચાર-પદ્ધતિઓએ મનોવિજ્ઞાનને ‘વિજ્ઞાનનો દરજ્જો આપવા વિજ્ઞાની હતો. તેના મત પ્રમાણે અનુભવ અથવા જ્ઞાન પ્રકાશ, પ્રયત્ન કર્યો છે. કેટલીક વિચારધારાઓ પરસ્પરથી વિરુદ્ધ તો કેટલીક સ્વાદ, ગંધ વગેરેના વિભિન્ન સંવેદનોમાંથી નીપજે છે. અર્થાત્ પૂરક હોય તેમ પ્રતીત થાય છે. મનનો અભ્યાસ જુદા જુદા વુન્ટને માટે અનુભવ અથવા જ્ઞાનનો અભ્યાસ સંવેદનોના દૃષ્ટિકોણોથી કરાતાં મનના વિભિન્ન રૂપો સ્પષ્ટ થાય છે. તેથી પરીક્ષાનો અભ્યાસ બની ગયો હતો. તે માટે તેણે ૧૮૭૯માં મનોવિજ્ઞાનના પણ અનેક રૂપ અસ્તિત્વમાં આવ્યાં છે. તેમને જર્મનીના લિપઝીગ શહેરમાં મનોવિજ્ઞાનની સૌ પ્રથમ પ્રયોગશાળા મનોવિજ્ઞાનની વિચારધારાઓ – વિચારપથ કહી શકાય. સ્થાપી. (૧) અધિકરણ મનોવિજ્ઞાન (Faculty Psychology) વ્યક્તિ પોતાના સંવેદનોનું વર્ણન પોતે જ કરી શકે છે. તેથી જૂના વખતમાં મનને સંવેદન, સંકલ્પના, સ્મરણ, વિચારણા તત્કાલીન શરીર વિજ્ઞાનીઓએ સંવેદનોનું વર્ણન કરવાની વગેરે માનસિક ક્રિયાઓના સ્વતંત્ર અધિકર્તા માનવામાં આવતું. વ્યક્તિગત પદ્ધતિને ‘આંતરનિરીક્ષણ' (Introspection) નામ એટલે કે મન અધિકૃત શક્તિ છે અને માનસિક ક્રિયાઓ મનના આપ્યું, અને એ પદ્ધતિને મૌલિક અને મૂળભૂત માની. તેમના અધિકરણનું (સત્તાવાહિતાનું) પરિણામ છે. મનના જુદાં જુદાં મતે અનુભવ એટલે વિભિન્ન વ્યક્તિગત સંવેદનોનું એકીકરણ.. અધિકરણોને પણ પરસ્પરથી સ્વતંત્ર માનવામાં આવતા. બીજા આવા લાક્ષણિક અનુભવને તેમણે “ચેતનતા' (Consciousness) શબ્દોમાં, મનનું એક પ્રકારનું અધિકરણ એક પ્રકારની માનસિક નામ આપ્યું. આમ મનોવિજ્ઞાનનો ઉદ્દેશ્ય આંતરનિરીક્ષણ દ્વારા ક્રિયા જન્માવે; પરંતુ અહીં પ્રશ્ન ઊભો થાય છે કે ખરેખર જો આમ ચેતનતાની “રચના” જાણવાનો અને તેને નિર્મિત કરતા નિયમોનું હોય તો માનસિક ક્રિયાઓ વચ્ચે રહેલી એકતા અથવા અખંડિતતા સંશોધન કરવાનો હતો. કોને આભારી છે? આમ મનોવિજ્ઞાનની આ વિચારધારા માનસિક (૪) કાર્યવાદ (Functionalism) ક્રિયાઓને સ્પષ્ટ રીતે સમજવામાં મદદરૂપ થઈ શકતી નથી. મનોવિજ્ઞાનનું કાર્યવાદી દૃષ્ટિબિંદુ ૧૯ મી સદીમાં ડાર્વિન, (૨) સાહચર્યવાદ (Associationism) લોઈડ મોર્ગન વગેરે જીવવિજ્ઞાનીઓ એ પ્રતિપાદિત કરેલ અધિકરણ મનોવિજ્ઞાનનો પ્રબળ વિરોધ સાહચર્યવાદમાં જોવા વિકાસવાદના સિદ્ધાંત પર આધારિત છે. વિકાસવાદ માને છે કે મળે છે. ઘૂમ, બેન, મિલ વગેરે સાહચર્યવાદીઓના મતે જ્ઞાન સંવેદન પ્રાણીની માનસિક કે શારીરિક ક્રિયાઓ પાછળ કોઈ ને કોઈ દ્વારા પ્રાપ્ત થાય છે. સંવેદન જુદાંજુદાં એકમોમાં હોય છે. જ્ઞાનમાં પ્રયોજન રહેલું હોય છે. પ્રાણી પોતાના તમામ કાર્યો કોઈ જે એકરૂપતા હોય છે તે સાહચર્યના નિયમો દ્વારા આવે છે. પ્રયોજનની પૂર્તિ માટે જ કરે છે. વિકાસવાદની અસર હેઠળ વિલિયમ જ્યારે આપણે નારંગી જોઈએ છીએ ત્યારે આપણને એનો જેમ્સ વગેરે મનોવિજ્ઞાનીઓને લાગ્યું કે માનસિક ક્રિયાઓના રંગ, એનું ગોળાકારપણું વગેરે વિભિન્ન સંવેદનો થાય છે. આ અભ્યાસમાં તેમનું કાર્ય-પાસું ધ્યાનમાં લેવું ઘણું જરૂરી છે. સંવેદનો અલગ રીતે નારંગીનું જ્ઞાન નથી આપતા, પરંતુ જ્યારે વ્યક્તિની માનસિક ક્રિયાઓનું પ્રયોજન જરૂરિયાતો પૂરી કરવાનું તે ઓ સાહચર્યના નિયમો દ્વારા પરસ્પરમાં સંયુક્ત થાય છે છે, એમ કાર્યવાદ દઢપણે માને છે. અન્ય પ્રાણીઓનો પરિવેશ ત્યારે આપણને નારંગીનું જ્ઞાન થાય છે. આ રીતે સાહચર્યવાદ મનુષ્યના પરિવેશ જેટલો જટિલ હોતો નથી. તેથી તેમની માનસિક પણ માનસિક ક્રિયાઓની એકતાને અવગણે છે. અલબત્ત ક્રિયાઓમાં જટિલતા હોતી નથી. મનુષ્યનો પરિવેશ જટિલ હોઈ સાહચર્યના નિયમો દ્વારા આન ખંગિક રીતે આ એકતા તેમાંથી ઉદ્ભવતી જરૂરિયાતો પૂરી કરવા માટે માનવ જે માનસિક સમજવાનો પ્રયત્ન થતો, આમ સાહચર્યનો મુખ્ય ઉદ્દેશ્ય ક્રિયાઓ કરે છે, તે પણ જટિલ અને ઉચ્ચ કક્ષાની હોય છે. કાર્યવાદની અનુભવનું વિશ્લેષણ કરવાનો અને અનુભવ પાછળ કામ કરતા દૃષ્ટિએ મનોવિજ્ઞાનનું કામ માનસિક ક્રિયાઓ શું છે, તે જાણવાનું સાહચર્યના નિયમો શોધવાનો હતો. નહિ, પણ પ્રાણીના જીવનમાં એ ક્રિયાઓનું કાર્ય (Function) Page #326 -------------------------------------------------------------------------- ________________ ૧૦ પ્રબુદ્ધ જીવન ડિસેમ્બર ૨૦૧૦ કેવું મહત્ત્વ ધરાવે છે, તેનો અભ્યાસ કરવાનું છે. ઈચ્છાપૂર્તિનું પ્રતીક છે. જાગૃત અવસ્થામાં પૂરી નહિ થઈ શકેલી (૫) મનોવિશ્લેષણ (Psychoanalysis) ઈચ્છાઓ સ્વપ્ન દ્વારા સંતોષાય છે. ફ્રોઈડે ઈ. સ. ૧૯૦૦માં સ્વપ્નને માનસિક ક્રિયાઓના કાર્ય-પાસાને મનોવિશ્લેષણે વધુ બળ લગતાં સંશોધનો જર્મન ભાષામાં પુસ્તક રૂપે પ્રગટ કરીને બે હજાર આપ્યું. મનોવિશ્લેષણ આધુનિક મનોવિજ્ઞાનની મુખ્ય વિચારધારા વર્ષથી રહસ્યમય રહેલા માનવજાતિના મનના વિલક્ષણનું સ્પષ્ટીકરણ છે. તેનો ઈતિહાસ રોચક છે. મનોવિશ્લેષણનો ઉદય મનોવૈજ્ઞાનિક કર્યું. સમસ્યાઓને નહિ, તબીબી વિજ્ઞાનને આભારી છે. મનોવિશ્લેષણ (૬) ચાલના મનોવિજ્ઞાન (Hormic Psychology) સમજવા માટે સંમોહન (હિપ્નોટિઝમ)નો ઉલ્લેખ અનિવાર્ય છે. ચાલના મનોવિજ્ઞાનના જન્મદાતા વિલિયમ મેકડૂગલે ફ્રોઈડની સંમોહન એટલે કૃત્રિમ રીતે લાવવામાં આવતી નિદ્રા જેવી અવસ્થા, જેમ જ મનની ગત્યાત્મક પ્રવૃત્તિઓનું મૂળ સમજવા પર ભાર મૂક્યો. જેમાં વ્યક્તિ બહારના સંકેતો કે સૂચનો અનુસાર વર્તન કરે છે. “હોર્મિક’ શબ્દ ગ્રીક ભાષાના Horme પરથી બન્યો છે, જેનો અર્થ ૧૯મી સદીમાં સંમોહનનો ઉપયોગ વાઢકાપ ઈત્યાદિ માટે પણ થાય છે ચાલના આપનારું અથવા પ્રેરિત કરનારું. મેકડૂગલ માનતો થતો. પેરિસમાં શારકો ચિકિત્સા પદ્ધતિ તરીકે સંમોહનનો ઉપયોગ કે મનોવિજ્ઞાનનો ઉદ્દેશ્ય માનસિક ક્રિયાઓ પાછળના પ્રેરકો કરતો. આ પદ્ધતિથી તે હિસ્ટીરિયાના દરદીઓની સારવાર પણ જાણવાનો હોવો જોઈએ. મનોવિશ્લેષણની દૃષ્ટિએ માનસિક કરતો. ક્રિયાઓના પ્રેરકોનું મૂળ અચેતન મનમાં રહેલું છે, જ્યારે મેકડૂગલ આ દિવસોમાં પિયરે જેને મનની અચેતન ક્રિયાઓનો અભ્યાસ કેટલીક મૂળ વૃત્તિઓને પ્રેરકો માને છે. તેની વિચારસરણી અનુસાર કરી રહ્યો હતો. તે ૧૮૯૦ થી સોમ્ય મનોવિકૃતિ (યુરોસિસ)ના પ્રાણી પોતાની જરૂરિયાતો પૂરી કરવા સહજ રીતે અમુક લક્ષ્ય પ્રાપ્ત અભ્યાસમાં અને તેની ઉપચાર પદ્ધતિઓ શોધવામાં કાર્યરત હતો. કરવાની પ્રવૃત્તિઓ કરે છે. આ જરૂરિયાતો અને તે પૂરી કરવાની તેણે જોયું કે સંમોહન અવસ્થામાં હિસ્ટીરિયાનો દરદી જાગૃત લક્ષ્યગામી પ્રવૃત્તિઓ પ્રાણીમાં જન્મજાત હોય છે. તેથી તે “મૂળ અવસ્થામાં ભુલાઈ ગયેલી બાબતો યાદ કરતો હોય છે. જેનેની વૃત્તિઓ” અથવા “સહજવૃત્તિઓ' (Instincts) તરીકે ઓળખાય આ શોધ મનોવિશ્લેષણની સ્થાપનાની પાયાની ઈંટ બની. તેના છે. પર આગળ જતાં સિમંડ ફ્રોઈડે યુગપ્રવર્તક સિદ્ધાંતોનું નિર્માણ હોર્મિક મનોવિજ્ઞાન માને છે કે અન્ય પ્રાણીઓની જેમ મનુષ્ય કર્યું. ફ્રોઈડનો જન્મ ઝેકોસ્લોવેકિયામાં, પણ બાળપણથી તે વિયેના પણ કેટલીક વૃત્તિઓ આનુવંશિક રીતે પ્રાપ્ત કરે છે. જે તે (ઑસ્ટ્રિયા)માં રહેતો હતો. ક્રોઈડ શારકોની કાર્યપદ્ધતિ જોવા- જરૂરિયાતોની લક્ષ્ય પ્રાપ્તિ માટે કરવામાં આવતા પ્રયત્નોનું મૂળ જાણવા ૧૮૮૫માં પેરિસ ગયો. એક દિવસ એણે શારકોને એમ આ વૃત્તિઓ છે. માનસિક ક્રિયાઓ સહજવૃત્તિઓને લક્ષ્ય પ્રાપ્ત કહેતાં સાંભળ્યો કે જાતીય જીવનની કોઈ મુશ્કેલીને લીધે સૌમ્ય કરવામાં સહાયભૂત થાય છે. આ રીતે મેકફૂગલ માનસિક ક્રિયાઓને મનોવિકૃતિ થાય છે. ફ્રોઈડ પર આ શબ્દોની ગાઢ અસર થઈ અને સહજવૃત્તિઓની દાસી માને છે. હાર્મિક મનવિજ્ઞાનની દૃષ્ટિએ કાલાંતરે એને આ શબ્દો પ્રત્યક્ષ રીતે સાચા પડતા જણાયા. પ્રાણીની તમામ માનસિક ક્રિયાઓની ગત્યાત્મક પ્રવૃત્તિ વિયેનાના જોસેફ બ્રિયર પાસેથી પણ ફ્રોઈડને ઘણું શીખવાનું સહજવૃત્તિઓ દ્વારા નિશ્ચિત થાય છે. મળ્યું. બંનેએ જોયું કે દરદી સંમોહનની સ્થિતિમાં મુક્તપણે પોતાની મેકફૂગલનો સિદ્ધાંત અતિશયોક્તિપૂર્ણ છે. સહજવૃત્તિઓ ભાવાત્મક મુશ્કેલીઓ કહી નાખે તો તેને ઘણી રાહત થાય છે. આપણા બધા જ પ્રકારના વર્તનની મૂળ ચાલના અથવા પ્રેરકો હોઈ અચેતન મનમાં પડી રહેલી વાતો સંકોચ વગર કહી નાખવાની શકે નહિ અને જરૂરિયાતોના લક્ષ્યોની નિર્ણાયક પણ હંમેશાં હોઈ ક્રિયા “મુક્ત કથન' અથવા “મુક્ત સાહચર્ય' (Free Associa- શકે નહિ. હકીકત તો એ છે કે પ્રસંગોપાત મન સહજવૃત્તિઓનું tion) કહેવાય છે. ફ્રોઈડને મુક્ત કથનમાં એક અડચણ એ જણાઈ પથદર્શક બને છે અને એમના પર નિયંત્રણ રાખે છે. માનવવર્તન કેવળ કે દરદીનો વાદ્ભવાહ થંભી જતો. એ આગળ કશું વિચારી શકતો સહજવૃત્તિઓ દ્વારા નિર્ધારિત થતું નથી, પરંતુ અર્જિત કૌશલ્યો, જ નહિ. અથવા એવી બાબતો વિષે વિચારતો, જે વ્યક્ત કરવા વિચારણા, કલ્પના વગેરેથી પણ નિર્ધારિત થાય છે. મનુષ્ય લાયક ન હોય. ફ્રોઈડની દૃષ્ટિએ આ મુશ્કેલી વાજબી હતી, કારણ સામાજિક પ્રાણી હોવાથી તેને ઘણું બધું શીખવાનું હોય છે. તેથી કે જાતીયતાનો મુદ્દો જ એવો છે કે તેની અભિવ્યક્તિમાં રૂકાવટ તેની કેટલીય સહજવૃત્તિઓ પરિવર્તનને આધીન રહી બુદ્ધિ અને આવે. વળી મુક્ત કથનની રીત ઝાઝો સમય માગી લેતી. ફ્રોઈડ તો વિચારણાના અનુશાસન હેઠળ કામ કરતી હોય છે. યથાશીધ્ર દરદીના અચેતન મન સુધી પહોંચવા માગતો હતો. (૭) વર્તનવાદ (Behaviourism) સ્વપ્નોના પૃથક્કરણથી તે સિદ્ધ થઈ શકે, એમ તે માનતો. ફ્રોઈડની મનના વિષયમાં વિભિન્ન ધારણાઓ સંતોષકારક નહિ જણાતાં પહેલાં કોઈએ પણ સ્વપ્નનો વૈજ્ઞાનિક અભ્યાસ કર્યો નહોતો. સ્વપ્ન વર્તનવાદના પ્રણેતા જે. બી. વૉટ્સને નવો વિચાર મૂક્યો કે મનોવિજ્ઞાન Page #327 -------------------------------------------------------------------------- ________________ ૧૧ ડિસેમ્બર ૨૦૧૦ પ્રબુદ્ધ જીવન મનનું નહિ, વર્તનનું વિજ્ઞાન છે. મનનું નિરીક્ષણ થઈ શકતું નથી “સમષ્ટિ' અથવા સમગ્ર-અખંડિત-ભાત'. સમષ્ટિવાદના મતે ગતિ, અને જેનું નિરીક્ષણ-પરીક્ષણ ન થઈ શકે તે વિજ્ઞાનનું વિષયવસ્તુ આકૃતિ અને અન્ય ગુણો ધરાવતા અનુભવનું સ્પષ્ટીકરણ બની શકે નહિ. વર્તનનું વૈજ્ઞાનિક નિરીક્ષણ થઈ શકે છે. મનુષ્ય ઉદ્દીપક-પ્રતિક્રિયા અથવા સાહચર્યના નિયમોથી થઈ શકે નહિ. એટલે બીજું કાંઈ નહિ, પણ પરિવેશ પ્રત્યે થતાં વર્તનોનો સમુચ્ચય. અનુભવ તો “સમષ્ટિ' છે. નારંગીનો અનુભવ એક “સમષ્ટિ' છે. વર્તન એટલે ઉદ્દીપક-પ્રતિક્રિયાના જોડાણો. આમ વૉટ્સન એને રંગ, આકૃતિ, ગોળાકારપણું, ઘનતા વગેરે ભાગોના વિશ્લેષણથી મનોવિજ્ઞાનને ઉદ્દીપક-પ્રતિક્રિયાના અભ્યાસ પૂરતું સીમિત ગણે સમજાવી શકાતો નથી. છે. એના કહેવા પ્રમાણે વર્તનનો અભ્યાસ કરવામાં અનુભવ, ગેસ્ટાસ્ટ્રવાદી દૃષ્ટિબિંદુના અગ્રણી સમર્થકો વર્દીમર, કોફકા, ચેતનતા કે આંતરનિરીક્ષણથી મળતી માહિતીને કશું જ સ્થાન નથી. કોહલર અને કર્ટ લેવિનના મત અનુસાર મનુષ્યની મનોરચનામાં એ બધા જૂના ખ્યાલો છે. હાર્મિક વિચારધારા વર્તનનું પ્રેરકબળ જ એવી જન્મગત પૂર્વવ્યવસ્થા હોય છે કે તે વર્તનને ઘાટ આપે છે. સહજવૃત્તિઓમાં જુએ છે, જ્યારે વર્તનવાદ પરિવેશમાં. તેમાં ‘રિક્તિપૂર્તિ' (Filling the gap) નો નિયમ કામ કરે છે. ‘રિક્તિ મનોવિજ્ઞાનમાં અનુભવને કોઈ જ સ્થાન નથી, એમ પ્રતિપાદિત એટલે ખાલીપણું. આપણે રિક્ત અનિયમિત આકૃતિ જોઈએ ત્યારે કરવામાં વોટ્સન ભૂલી જાય છે કે વાસ્તવમાં વર્તન અનુભવનો મનમાં અસંતુલિત તંગતા ઊભી થાય છે અને તેમાં પૂર્તિ કરીએ જ આવિષ્કાર છે. અર્થપૂર્ણ અનુભવની અભિવ્યક્તિ એટલે જ વર્તન. ત્યારે ફરી મનનું સંતુલન સ્થાપિત થાય છે. આમ સ્વાભાવિક રીતે વર્તન પરિવેશમાં આકાર લેતું હોય છે, એ સાચું, પણ એનો અર્થ આપણામાં શિક્તિપૂર્તિનું વલણ હોય છે. ધારો કે તમારા ખિસ્સામાં એ નથી કે વ્યક્તિ પરિવેશની કઠપૂતળી છે. બલ્ક વ્યક્તિ વર્તન પત્ર છે, જે ટપાલપેટીમાં નાખવાનો છે. પત્ર ખિસ્સામાં મૂકતી વખતે દ્વારા પરિવેશને પ્રભાવિત કરી શકતી હોય છે, રૂપાંતરિત કરી તમારી અંદર એક પ્રકારની શિક્તિ (ખાલીપણું) ઉત્પન્ન થાય છે. શકતી હોય છે. અમુક ઉદ્દીપકથી અમુક પ્રતિક્રિયા ઊભી થાય, પરિણામે તમારા ગત્યાત્મક બંધારણ (System) માં અમું તલન એવી એકાંગી સમજૂતી દ્વારા વર્તનની યથોચિત પરિભાષા થઈ ઊભું થાય છે. તે તમને વિવશ બનાવી દે છે. જેવો તમે પત્ર પેટીમાં શકતી નથી. નાંખો છો કે તરત પુનઃ સંતુલન સ્થાપિત થાય છે. (૮) સમષ્ટિવાદી મનોવિજ્ઞાન (Gestalt Psychology) સમષ્ટિવાદે મનોવિજ્ઞાનને નવી દિશા આપી, પરંતુ તેણે રચનાવાદી અભિગમનો પ્રવર્તક વુન્ટ માનતો કે વિભિન્ન સંવેદનોના “સમષ્ટિઓ” (Gestalts)નું સ્વરૂપ સમજાવવાનો પ્રયત્ન ન કર્યો. ભાગો (Parts) એકત્રિત થઈ સમગ્ર (Whole) અનુભવનું નિર્માણ વળી વ્યક્તિ દ્વારા જે ગત્યાત્મક પ્રવૃત્તિ તથા લક્ષ્યપ્રાપ્તિનો પ્રયત્ન થાય છે અને મનોવિજ્ઞાનનો ઉદ્દેશ્ય અનુભવના ભાગોનું વિશ્લેષણ થાય છે, તેની અસર અનુભવની સમષ્ટિઓ પર શી થાય છે, તે ય કરવાનો તેમજ ભાગોના એકત્રીકરણથી બનતા ‘સમગ્ર' પાછળ સ્પષ્ટ ન કર્યું. બાળક પહેલી નજરે ‘નારંગી'ને બૉલ અને સ્ત્રી ઊનનો કામ કરતા નિયમોનો અભ્યાસ કરવાનો છે. દડો માની બેસે છે? બંનેની ગત્યાત્મક પ્રવૃત્તિને કારણે આમ બને સમષ્ટિવાદી મનોવિજ્ઞાનનું આગમન વુન્ટના મત સામેના છે. આમ આ વિચારધારા ગત્યાત્મક પ્રવૃત્તિની ઉપેક્ષા કરે છે. તે વિરોધ રૂપે થયું હતું. તેણે વુન્ટના રચનાવાદને “ઈંટ અને ચૂના'નું ઉપરાંત વિશ્લેષણનો પણ તે બહિષ્કાર કરે છે, જે યોગ્ય નથી. મનોવિજ્ઞાન કહ્યું; કારણ કે તે અનુભવના ભાગોને (ઈંટોને) મહત્ત્વ વૈજ્ઞાનિક અભ્યાસમાં વિશ્લેષણનું મહત્ત્વ હોય છે. વિશ્લેષણ વગર આપતું હતું. સમષ્ટિવાદ માને છે કે પ્રત્યેક અનુભવ એક સમષ્ટિ' તથ્યોનું સ્પષ્ટીકરણ વ્યર્થ બની જાય. (Gestalt) છે, જેનું સ્વરૂપ એને ભાગોમાં (વ્યષ્ટિઓમાં) વિશ્લેષણ એ-૬, ગુરુકૃપા સોસાયટી, શ્રી મુક્તજીવન સ્વામી બાપા માર્ગ, કરવાથી સમજી શકાતું નથી. જર્મન શબ્દ “ગેસ્ટાસ્ટ'નો અર્થ છે વડોદરા-૩૯૦ ૦૦૬. પંથે પંથે પાથેય.... ‘ભારતી અબ મુઝે ઇજાજત દીજિયે.' મેરા ખ્યાલ તો અબ ઉપરવાલા રખેગા. (અનુસંધાન પૃષ્ટ છેલ્લાથી ચાલુ) ‘સર, આપકા બહોત બહોત શુક્રિયા, આપને અને મારી કાર અડવાળના ધૂળિયા રસ્તા પર મેરે લિયે ઈતના વક્ત નિકાલો. અગલે સાલ જિન્દા ડમરીઓ ઉડાડતી દોડવા લાગી અને ત્યારે અર્નેસ્ટ તેના ચહેરા પર એ જ મીઠી મુસ્કાન હતી. રહી તો ફિર આપકો હી બુલાઉંગી.’ હેમિંગ્વનું પેલું બહુ જાણીતું વાક્ય મારા હૃદયમાં વલોવાઈ રહ્યું હતું. સર, આપકો મેરી સ્કૂલ બતાના ચાહતી હું.’ કાર સુધી સંજય અને ભારતી મને મુકવા "Man can be destroyed, અને અમે બધા તેની નાનકડી સ્કૂલના રૂમમાં આવ્યા. કારમાં બેસતાં મેં ભારતીને કહ્યું, Cannot be defeated. *** ફર્યા. દરેક રૂમને ભારતીએ જાતે શણગાર્યો હતો. ‘ભારતી અપના ખ્યાલ રખના.' ‘સુકુન’, ૪૦૫, પ્રભુદાસ તળાવ સર્કલ, લગભગ વીસેક મિનીટ રૂમોનું નિરીક્ષણ કરી અને મારી સામે એજ મીઠું સ્મિત કરતાં ભારતીએ | ભાવનગર-૩૬૪૦૦૧.ટે.૦૨૭૮-૨૪૩૯૨૨૬. બધા બહાર આવ્યા. એટલે મેં કહ્યું, આકાશ તરફ નજર કરી. જાણે કહેતી ના હોય મોબાઈલ : 09825114848. Sા " ચડી. Page #328 -------------------------------------------------------------------------- ________________ ર પ્રબુદ્ધ જીવન ડિસેમ્બર ૨૦૧૦ સ્થળ-કાળ સંદર્ભે દેવદ્રવ્યનો જૈન ખ્યાલ વચંદ્રસેન મોમાયા વિદ્વાન લેખક જેન ધર્મના અભ્યાસી, સામાજિક કાર્યકર અને વરિષ્ઠ પત્રકાર છે. જૈન સમુદાયોમાં વારંવાર ચર્ચાતા વિષયોમાં દેવદ્રવ્ય કોને બની જાય. ત્યાં આવનાર મોટા ભાગની વ્યક્તિઓ પણ શ્રદ્ધાળુ કહેવાય અને તેનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે થઈ શકે તે મુખ્ય અને વત્તે ઓછે અંશે હકારાત્મક ઊર્જાવાન હોય છે, તેથી પણ વિષયોમાંથી એક છે. મંદિર-દેરાસરના હકારાત્મક ઊર્જા ભંડારમાં વધારો થાય છે. આ સંબંધે “શાસ્ત્રોમાં કહેલું છે” એવા આધારે ભારે ભાવુકતા શક્ય હોય ત્યાં સુધી જ્યાં મૂર્તિ હોય તેની ઉપરના ભાગે શિખર પ્રવર્તે છે. જો કે, વ્યવહારમાં તેથી ઉછું થતું રહે છે. જેને કારણે હોય છે. તે તો હકારાત્મક ઊર્જાને સેંકડો-હજારો વર્ષ સુધી ટકાવી ઘણા શ્રદ્ધાળુઓ કંઈક અનિષ્ટ થવાનું છે, એ વાતે ફફડતા રહે છે. રાખવા સક્ષમ હોય છે. ઘણી વખત તો અનિષ્ટ ન થયું હોય તો પણ આ તો દેવ-ગુરુ મૂર્તિ અને મંદિરની હકારાત્મક ઊર્જા સતત વપરાતી રહે છે પ્રભાવે બચી ગયા બાકી આ પાપથી તો ભવોભવ છૂટાશે નહીં કેમકે ત્યાં આવનારામાંથી ઘણા ઉચ્ચ વિચાર અને હકારાત્મક એવી લાગણીથી શ્રદ્ધાળુઓ મૂંઝવણ અનુભવે છે. ઊર્જાવાળા નથી હોતા. તેઓ પોતાની નકારાત્મક ઊર્જાથી ઉલ્ટાનું આ સંબંધે તલસ્પર્શી વિચારણાની આવશ્યકતા છે. આ માત્ર અહીંની હકારાત્મક ઊર્જા ઓછી કરે છે. જૈન ધર્મ પુરતી મર્યાદિત ઘટના નથી તેથી અન્ય ધર્મના સંદર્ભે પણ અહીં જ દેવ દ્રવ્યની ભૂમિકા ઊભી થાય છે. જે દ્રવ્યો મૂર્તિ અને તુલનાત્મક અભ્યાસ કરવો રહ્યો. મંદિર-દેરાસરની હકારાત્મક ઊર્જા ટકાવવા માટે સહાયરૂપ થાય દેવદ્રવ્યનો સૌથી પહેલો સંબંધ મંદિર અને મૂર્તિ સાથે છે, એટલે છે તે દ્રવ્યોના જથ્થા કે તે મેળવવા માટેના ધનને દેવદ્રવ્ય તરીકે એ બન્નેના નિર્માણ પાછળનો ઉદ્દેશ્ય શું છે, ત્યાંથી જ વાતની ઓળખવામાં આવે છે. પાછળથી જો કે આ માટેના ધનને જ શરૂઆત થાય એ ઈચ્છનીય છે. હિંદુ દેવ-દેવીઓની મૂર્તિ બનાવવા દેવદ્રવ્યની ઓળખ મળી. કેટલીક વખત દેવને અર્પણ કરાયેલ બધી અને તેની પૂજા કરવા પાછળ તેમના દૈવી ગુણો આત્મસાત્ કરવાથી વસ્તુઓને પણ દેવદ્રવ્ય કહેવાય છે. માંડીને રક્ષણ પ્રાપ્ત કરવાનો ઉદ્દેશ્ય હોય છે. આટલી સમજ સાથે મૂર્તિ અને મંદિર નિર્માણની કળાના ક્રમિક દરેક હિંદુ દેવ-દેવીની પોતાની વિશેષતા હોય છે અને તેમની વિકાસ તરફ નજર કરવી યોગ્ય ગણાશે. જેના એક તબક્કે જૈનોમાં મૂર્તિ તે પ્રમાણેની હોય છે. સામે પક્ષે, જૈન તીર્થકરોની મૂર્તિ એક દેવદ્રવ્યનો ઉપયોગ અમુક રીતે જ થાય એવો સંદર્ભ ક્યારે પ્રસ્તુત સમાન હોય છે કેમકે તે દરેકની વિશેષતાના આધારે નહીં, બધા બન્યો તે પણ આપણી સમક્ષ આવશે. તીર્થકરોના સમાન ગુણના આધારે બનેલી હોય છે. જીવ રાગદ્વેષથી આમ તો વિશ્વમાં પાંચેક હજાર વર્ષોથી મૂર્તિઓ બનતી આવી મુક્ત થયા બાદ કેવા અલૌકિક ભાવ અનુભવશે એ દર્શાવવું તેનો છે પણ જૈન ધર્મ અને મૂર્તિઓને સંબંધ છે તેવી મૂર્તિના ચહેરા પર મુખ્ય ઉદ્દેશ્ય છે. બુદ્ધની મૂર્તિ ઘડવા અને ભજવા પાછળ પણ એવો આંતરમન સ્તરે જ ઊભા થતા સૂક્ષ્મ ભાવોનું નિરૂપણ કરવાની જ ઉદ્દેશ્ય હોય છે, પણ તેમાં શાંતિ અને અભવના ભાવને પ્રાધાન્ય કળા ભારતમાં ઈસ્વીસન પૂર્વે બીજી સદીથી વિકસી. અપાય છે. તેવી જ રીતે પથ્થરમાં પથ્થર ફીટ કરીને કોતરણીવાળા મંદિર બીજા શબ્દોમાં કહીએ તો હિંદુ દેવ-દેવીની મૂર્તિ, ભક્તનું રક્ષણ બનાવવાની કળા પાંચમી સદીથી વિકસી. એ જ કાળમાં ગુફા કોરી કરવાથી માંડીને ભક્તને આશીર્વાદથી સમૃદ્ધ કરવાની ભાવનાથી ધર્મસ્થાન બનાવવાની કળા પણ વિકસી. જો કે પાંચમી સદીના મંદિર બની હોય છે, જ્યારે જૈન કે બૌદ્ધ મૂર્તિ આધ્યાત્મિક ઊંચાઈના ૧૨ થી ૧૫ ફૂટ જ ઊંચા રહેતા. છઠ્ઠી અને સાતમી સદીમાં આ ભાવ દર્શાવવા અને એ ભાવો તરફ ભાવિકોને આકર્ષવા માટે હોય પ્રકારના મંદિર બનાવવાની કળા વિકસતી રહી પણ આ બે સદીમાં આવા મંદિરોને બદલે ગુફા મંદિરોનું જ મોટા પ્રમાણમાં નિર્માણ આ બધી મૂર્તિઓ ધ્યાનપૂર્વક તેની નજીક આવનારને હકારાત્મક થયું. ઊર્જા પ્રાપ્ત કરાવે છે. અત્યારે આપણે જે ભવ્ય મંદિરો જોઈએ છીએ તે ખરેખર તો મંદિર કે દેરાસર હકારાત્મક ઊર્જા પ્રસારના સંબંધમાં મૂર્તિથી ૧૦મી સદી પછીના છે. એક પગલું આગળ જાય છે. મંદિર-દેરાસરનો આકાર જ હકારાત્મક આ વિગતો એટલા માટે પ્રસ્તુત છે કે જે મૂર્તિ ઈસ્વીસન પૂર્વે ઊર્જાનો સંગ્રહ થાય તેવો હોય છે. વળી, મંદિર-દેરાસરની ૨જી સદીની તથા મંદિર-દેરાસર ઈસ્વીસનની પાંચમી સદીથી શરૂ પ્રાણપ્રતિષ્ઠા એવી આધ્યાત્મિક ઊંચાઈવાળી વ્યક્તિ દ્વારા કરાય છે થતી ઘટના હોય તો શાસ્ત્રોમાં તેનો ઉલ્લેખ તેની આગળના કાળ કે જેનાથી તે સ્થાન ચેતનવંતુ બની હકારાત્મક ઊર્જાનો ભંડાર માટે ન હોઈ શકે. Page #329 -------------------------------------------------------------------------- ________________ ડિસેમ્બર ૨૦૧૦ પ્રબુદ્ધ જીવન ૧૩. આમ તો શાસ્ત્રો પણ કાલાધીન છે. હમણાં જે જૈન શાસ્ત્રોનો અનુભવવી પડી. જો કે એટલું સારું થયું કે એકદમ અંધકાર યુગ શરૂ ઉલ્લેખ થાય છે, તે ૧૨મી સદીમાં થયેલી આગમોની વલ્લભીપુર થાય તે પહેલાં વેરવિખેર થયેલા જ્ઞાનને ગ્રંથસ્થ કરીને વિવિધ વાંચના (આવૃત્તિ) પર આધારિત છે. જ્ઞાનભંડારોમાં રાખવાનું કામ સારી રીતે થઈ શક્યું. આ ચોવીસીના ત્રેવીસ તીર્થકરો ઉત્તર ભારતમાં જન્મ્યા અને પશ્ચિમ અને પશ્ચિમ-ઉત્તર ભારતમાં જૈન ધર્મનો કસોટીકાળ તેમણે ધર્મ ઉપદેશ ત્યાં જ આપ્યો. સૌથી પહેલાં તો સાંભળીને શરૂ થયો ત્યારે ફરીથી યતિઓએ કઈ વસ્તુને દેવ સાથે સીધી મોઢે કરવાની પરંપરા હતી. ૧૨ વર્ષના દુકાળમાં ઉત્તર ભારતનો સંકળાયેલી ગણી તેનું પ્રાણાંતે પણ રક્ષણ કરવું, તેની પવિત્રતા જૈન સમુદાય ખાસ કરીને સાધુ સમુદાય વેરવિખેર થયો એટલે પ્રથમ જાળવવી તેની વ્યાખ્યા કરવાની જરૂરત ઊભી થઈ. આ સમયે દક્ષિણ વખત શાસ્ત્રોને ગ્રંથસ્થ કરવામાં આવ્યા. ભારતના કસોટીકાળ વખતની બન્ને વ્યાખ્યા ઉપલબ્ધ હશે એટલે આ દુકાળો દરમિયાન ઘણા જૈન સાધુઓ દક્ષિણ ભારતમાં ગયા. વધુ વિચારવું નહીં પડ્યું હોય. તેમણે ત્યાં જૈન ધર્મ વિશે મૌલિક ચિંતન પણ ખૂબ કર્યું, એટલે જો ઈતિહાસના આ અનુભવોનું આલેખન યોગ્ય રીતે થયું છે એમાંથી અગત્યનું શું તેને આધારે બીજી વાંચના કે આવૃત્તિ થઈ. એમ માનીએ તો સ્વાભાવિક રીતે એ પણ માનવું પડશે કે આ પાંચમીથી સાતમી સદીમાં જે મંદિર કળાનો વિકાસ થયો અને વ્યાખ્યાઓ કોઈ મુક્ત વિચારણાની ફલશ્રુતિ નથી પણ વિકટ સતત થતો ગયો તેનો લાભ દક્ષિણના જૈન મંદિરોને પણ મળ્યો. પરિસ્થિતિના દબાણમાં ઘડાયેલ વ્યવહારિક સમજણ છે એટલું જ ધનની દૃષ્ટિએ પણ દક્ષિણના જૈન સંઘો બહુ સમૃદ્ધ થયા. નહીં પણ દેવદ્રવ્ય આ ક્ષેત્રમાં નહીં પણ ફક્ત મૂર્તિ અને મંદિર માટે એ પછી દક્ષિણ ભારતમાં પહેલાં હિંદુ અને પછી મુસ્લિમ પ્રભુત્વ જ ઉપયોગમાં લઈ શકાય એવો તર્ક શાસ્ત્રોક્ત, વધુ ઉચિત છે વધ્યું એટલે જેનો પર અત્યાચાર થયા. સ્થિતિ એટલી ખરાબ થઈ કે એવું સ્વીકારીએ તો ઘણા અનર્થ થાય તેમ છે. યતિ જેવી ભટ્ટારકની પદ્ધતિ શરૂ કરી મુખ્ય ધર્મસ્થાનોનો વહિવટ આનો વ્યવહારિક અર્થ એમ જ થાય કે જૈનો આમ અપરિગ્રહ તેમને સોંપી દેવો પડ્યો. અને જ્ઞાનની ડાહી ડાહી વાતો ભલે કરે, પણ પથરામાં પૈસા આ અંધકાર યુગમાં જૈન ધર્મસ્થાનો સાચવવાનું કામ સહેલું નાંખવાની વાત આવે ત્યારે બધો વિવેક ભૂલી ગાંડા થઈ જાય એવી નહોતું. ભટ્ટારકો અને યતિઓએ જૈન ધર્મની પાયાની સમજણ જે ટીકા થાય છે તેમાં વજૂદ છે. બાજુએ મૂકીને તે માટે રાજકારણમાં પણ રસ લેવો પડ્યો. ખેર જે હોય તે પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ ભારતમાં જેનોને ભટ્ટારકોએ કે યતિઓએ કઈ વસ્તુઓને દેવની સમજી તેની ૧૨મી સદીના અંત ભાગથી જે આકરી કસોટીમાંથી પસાર થવું પવિત્રતા ટકાવી રાખવા વિશેષ પ્રયત્ન કરવો એ બાબતે દેવદ્રવ્યની પડ્યું તે ત્રણસોએક વર્ષ ચાલી. તે પછી સ્થિરતા આવી. વ્યાખ્યા બાંધવાની આવશ્યકતા ઊભી થઈ હશે. જો કે, જૈન ધર્મ સ્થાનકો દક્ષિણ ભારતમાં ભટ્ટારકોના તથા એ અગાઉ કદાચ દેવને અર્પણ કરાયેલ કે દેવોની સેવા- પશ્ચિમ અને પશ્ચિમ-ઉત્તર ભારતમાં યતિઓના હાથમાં હતા. એક દેવસ્થાનોની પવિત્રતા (હકારાત્મક ઊર્જા) ટકાવી રાખવા આવશ્યક વસ્તુ ખાસ કહેવી પડે કે પોતાની જાત માટે ય જોખમ હોય એવી બધી વસ્તુઓ–બાબતો દેવદ્રવ્ય ગણાતી હશે પણ એ બાબત કોઈ સ્થિતિમાં માનસિક સ્વસ્થતા જાળવી તથા પોતાની જ્યોતિષથી નિયમ બનાવવાની જરૂર નહીં હોય કેમકે ઈસ્વીસન પૂર્વે ૩૦૦ માંડીને મંત્રશાસ્ત્ર સુધીની વિદ્યા કામે લગાડી શેઠો અને શાસકો વર્ષથી કરીને ઈસ્વીસન ૭૦૦ સુધી દક્ષિણ ભારતમાં જૈન ધર્મનો બન્નેને વશ કરી જૈનોનો દુર્લભ વારસો બચાવવો એ બહુ મુશ્કેલ સુવર્ણકાળ રહ્યો. કામ હતું. વ્યાજબી રીતે એવો તર્ક થઈ શકે કે પહેલાં હમણાં જેમને સાત એ દુઃખની વાત છે એક તરફ લગભગ સાધુ જેવું જીવન જીવતા ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે તે માટે અપાયેલ દ્રવ્ય દેવદ્રવ્ય અને પોતાની ફરજને સમર્પિત સમર્થ ભટ્ટારક-યતિ હતા તો બીજી તરીકે પવિત્ર-પ્રાણાંતે પણ રક્ષા લાયક ગણાય એવી વ્યાખ્યા તરફ પોતાનું જ્ઞાન ગમે તેવું હોય લોકોની લાચારીનો-સંઘની પ્રચલિત હશે પણ પાછળથી માત્ર દેરાસર અને મૂર્તિ જેવી મુખ્ય લાચારીનો પૂરો ફાયદો ઉઠાવી ભરપુર ધન એકઠું કરનારા યતિઓ વસ્તુની પવિત્રતા અખંડ રાખી શકાય તો પણ ઘણું એવી સ્થિતિ પણ હતા. તેથી એક અર્થમાં મોટી માંદગીમાં થાય તેમ શરીર તો દક્ષિણ ભારતમાંના જૈન ધર્મની થઈ. બચી જાય પણ તે ચેતનવંતુ ન હોય એવું અહીં પણ બન્યું. આ પછી પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ ભારતમાં જૈન ધર્મનો પ્રભાવ ધર્મ સ્થાનકોનો વહિવટ યતિઓના હાથમાં હોવાથી તેમણે જે વધ્યો. ત્યાં પણ લગભગ સાડા ત્રણસો વર્ષ સુધી જૈન ધર્મની સતત કોઈ દેવદ્રવ્ય માટે એટલે કે મૂર્તિમંદિર કે પછી સાત ક્ષેત્ર માટે દાન ચડતી રહી, તે પછી કસોટીનો કાળ આવ્યો. કુમારપાળના સમયમાં આપે તેનું દાન ભવોભવ માટે સુનિશ્ચિત થઈ જાય તેવી જૈનોના રાજ્યાશ્રય મળ્યો તેના ૧૦૦ વર્ષ પહેલાં અને ૫૦ વર્ષ પછી જૈન ચુસ્ત કર્મવાદથી વિપરિત વાત ફેલાવી. ધર્મ પશ્ચિમ અને પશ્ચિમ-ઉત્તર ભારતમાં તેની એક ટોચ પકડી પણ જેનો ધર્મને પણ સમયચક્રને આધિન માને છે. સમયચક્ર નીચેથી તે પછી ત્યાંય તેને દક્ષિણ ભારતમાં અનુભવવી પડી તેવી જ કસોટી ઉપર જતું હોય એવા ઉત્સર્પિણીના કાળમાં ધર્મ સહજ હોય છે. Page #330 -------------------------------------------------------------------------- ________________ ૧૪ પ્રબુદ્ધ જીવન ડિસેમ્બર ૨૦૧૦ સમયચક્ર ઉપરથી નીચે જતું હોય એવા અવસર્પિણીના કાળમાં આગ્રહ હોય તે સંઘને પરિગ્રહ કરવાનો બોધ કઈ રીતે આપી શકે ? ધર્મની વ્યાખ્યા કરવાની જરૂર પડે છે અને દરેક ચોવીસીમાં ૨૪ દેવદ્રવ્યનો પરિગ્રહ પણ પ્રપંચ વધારવાનો છે, કર્મબંધન વધારવાનો તીર્થકરો આવી આ કામ કરે છે. તે પછી સમયચક્ર નીચે જવાના કાળની છે, વિખવાદ પ્રેરવાનો છે જે જૈન ધર્મની દૃષ્ટિએ ઠીક નથી. અડધે સુધી પહોંચી ગયું હોય ત્યાં સુધી ધર્મ ટકે છે પણ ઘસાતા જતા. આ વાત ભૂલીને, દેવદ્રવ્ય અને તેના રક્ષણ સિવાય ધર્મમાં કાંઈ આ વાતની પ્રતીતિ કરાવતા હોય તેમ જૈનોમાં પણ અહિંસા, છે જ નહીં એવું માનનારા મૂળ કરતાં અવલંબનને વિશેષ મહત્ત્વ તપ અને અપરિગ્રહ દ્વારા કર્મનિર્જરાને બદલે અહં પોષનાર આપી રહ્યા છે, તેઓ ધર્મ માર્ગ પર અટકી જ નથી ગયા બાજુની ધર્મસ્થાનો બનાવવા અંગે શ્રાવક-શ્રાવિકાઓમાં જ નહીં સાધુ- ગલીઓમાં ભટકી ગયા છે. સાધ્વીનું પણ વિશેષ આકર્ષણ જોવા મળે છે. જવા દો એ વાત. આપણે સ્થળ-કાળના સંદર્ભે જૈન સિદ્ધાંતોના ઘણા જૈન સંઘ-સમુદાયમાં દેવદ્રવ્ય રૂપે ધનના ઢગલા હોય તોય પ્રકાશમાં દેવદ્રવ્ય વિશે શું નીતિ-રીતિ રાખવી એ વિશે વિચારીએ. સાધારણ ખાતામાં ધનની ખેંચ હોય છે તેનું કારણ પોતાની કીર્તિને (૧) સંઘ પાસે દ્રવ્યની છૂટ મર્યાદિત હોય ત્યારે દેવદ્રવ્યનો પથ્થરમાં શાશ્વત બનાવવા ઇચ્છતા સાધુ-સાધ્વીઓ સાધારણ ખાતા ઉપયોગ કાયમી જવાબદારી એટલે કે મૂર્તિ અને મંદિર પૂરતો તરફ ઓછું ધ્યાન દે છે. અને આવું થવું સ્વાભાવિક છે કેમકે મર્યાદિત રહેવો જોઈએ. દેવદ્રવ્યમાં અપાયેલ વસ્તુ-ધન ભવોભવ સુધી સાથે આવશે એમ (૨) સંઘ પાસે દ્રવ્યની છૂટ સારી હોય તો તેણે મૂર્તિ-મંદિર કહેતા જ શેઠિયાઓ ધનના ઢગલા કરે છે. એ જુદી વાત છે કે એમાંથી અને આસપાસના વાતાવરણને પવિત્ર રાખવા સાત ક્ષેત્રમાં મોટા ભાગનું નાણું જૈન ધર્મ પ્રમાણે અનીતિનું ગણાય. દેવદ્રવ્યનો ઉપયોગ કરવો જોઈએ. જે હોય તે પંદરમી-સોળમી સદીમાં થોડી સ્થિરતા આવી તે અત્યાર સુધીની જૈન રીત આટલે આવીને અટકે છે. જો કે પછી જ્યારે જૈન ધર્મને ઊંચો લાવવાની શક્યતા ઊભી થઈ ત્યારે વ્યવહારમાં ઘણા સંઘો પરંપરાગત રીતે જેને માત્ર દેવદ્રવ્ય ખાતામાં વિચારશીલ લોકોએ પોતાની આસપાસની જે સ્થિતિ જોઈ તેથી ગણતા હતા. જેમકે પર્યુષણમાં ઉતારવામાં આવતા સપના, તેનો તેઓ ચોંકી ઉઠ્યા. યતિઓ દોરા-ધાગા દ્વારા સામાન્ય જનતામાં અમુક ભાગ સાધારણ ખાતામાં લઈ જવા લાગ્યા છે. અવિશ્વાસ પ્રેરતા જોયા. આ મનોમંથનમાંથી સ્થાનકવાસી સંપ્રદાયના આવી સ્થિતિમાં આપણે આ બાબત પાયાનો સિદ્ધાંત એ રાખીએ બી વવાયા. કે સંઘ પાસે જ્યારે દેવદ્રવ્ય વધે તે વખતે તેણે રોકડ રૂપે કે બેંક વિચારશીલોને પ્રશ્ન થયો જેન ધર્મ નિવૃત્તિ પ્રધાન છે, કર્મ નિર્જરા પુરાંત કે પેઢીમાં બીજે મૂકવાને બદલે પુણ્યની બેંકમાં જમા રાખવું. અને અપરિગ્રહમાં માને છે તો પછી જેને બચાવવા આટલા બધા તે કઈ રીતે. પ્રપંચ કરવા પડ્યા એવા દેરાસરોની આત્મ ઉન્નતિ માટે આવશ્યકતા આ બાબત વિચારણા શરૂ થાય તે માટે કેટલાક સૂચનો કર્યા ખરી? આખરે તો મૂર્તિ અને દેરાસર પણ એક અવલંબન જ છે, જૈન છે. આશા છે કે અનેકાંતવાદના સાધકો સાર્થક વિચારવલોણાંથી સાધકે તો તેનાથી ઘણા આગળ જવાનું છે. એમાંથી જરૂર માખણ તારવશે. અલબત્ત, કાળક્રમે સ્થાનકને ઠીકઠાક રાખવા અને આધુનિક (૧) દેરાસરનું વાતાવરણ હંમેશાં પવિત્ર રહે તે માટે આસપાસ રૂપ આપવા તથા સુખ સગવડવાળા બનાવવામાં ટાળવા ધારેલું સાધર્મિક વસતા હોય તે ઈચ્છનીય જ નહીં, આવશ્યક છે. માટે સંઘ દુષણ પાછલા બારણેથી આવી ગયું. દેવદ્રવ્ય નહીં તો નિભાવ- પાસે દ્રવ્યની છૂટ ઘણી સારી હોય તો તેણે જિનાલય પાસે જાળવણી માટેનું ભંડોળ આવ્યું. પણ એકંદરે સ્થાનકવાસી સંપ્રદાયે સાધર્મિકોને વસાવવા માટે પણ દેવદ્રવ્યનો ઉપયોગ કરવો જોઈએ. જૈન ધર્મના સિદ્ધાંતની નજીક જવા આડંબર છોડવાનો પ્રયોગ કરી (૨) સાધર્મિક ભલે જિનાલય પાસે રહેતા હોય કે દૂર તેઓ જો બતાવ્યો. તકલીફ અનુભવતા હશે તો જિનાલય આરાધના કરવાને બદલે આપણે આગળ જોયું તે દેરાસર કે મંદિર બાંધવા પાછળનો તેમને માટે ફરિયાદ પેટી બની જશે, જે આખરે જિનાલયના પુણ્ય હેતુ તો ધર્મપ્રેરક પુદ્ગલોને સાચવીને રાખવાનો જ છે. ખરેખર પુગલ ખતમ કરી તેને અપવિત્ર બનાવી દેશે. માટે જે સંઘ પાસે તો જૈન સમુદાયે ઈસ્વીસન પૂર્વે બીજી સદીથી જિનબિંબોનું નિર્માણ દ્રવ્યની એટલી બધી છૂટ હોય કે તેણે સાધર્મિકોને પાસે વસાવી શરૂ થયું ત્યારથી અત્યાર સુધીના પોતાના અનુભવમાંથી યોગ્ય લીધા પછી પણ દેવદ્રવ્ય બચતું હોય તો તે દેવદ્રવ્ય સાધર્મિકોની તારવણી કાઢીને જિનમૂર્તિ-જિનાલય જે આખરે તો શુદ્ધ ધર્મ તરફ તકલીફો દૂર કરવા માટે વાપરવું જોઈએ. જવાનું અવલંબન માત્ર છે, તેને પુણ્ય ઊર્જાથી ભરપુર રાખનારા (૩) જિનાલયની આસપાસ ભલે સાધર્મિકો વસતા હોય અને તત્ત્વો સતત મેળવવા રખાયેલ ધન-દેવદ્રવ્ય અંગે વિવેકભરી ચર્ચા સંઘે તેમની એટલી કાળજી લીધી હોય કે તેમનામાં કોઈ જાતનો કરી દીર્ઘદૃષ્ટિભર્યા નિર્ણય લેવા જોઈએ. અસંતોષ ન રહે તો પણ અન્ય ધર્મીઓ જિનાલયના કોઈ ને કોઈ તાત્ત્વિક રીતે જોઈએ તો વ્યક્તિ પરિગ્રહ ન કરે એવો જે ધર્મની રીતે સંપર્કમાં આવી તેની પવિત્રતા ઓછી કરી શકે છે. આવું ટાળવા Page #331 -------------------------------------------------------------------------- ________________ ડિસેમ્બર ૨૦૧૦ પ્રબુદ્ધ જીવન માટે તેમનામાં જૈન ધર્મ, જિનાલય અને જૈન લોકો માટે માન બેંકમાં જમા કરાવવા માટે છે. થાય તેવું કાંઈ કરવું જોઈએ. માટે જે સંઘ પાસે દેવદ્રવ્યની અતિ નવા સંજોગોમાં દરેક વાત નવી રીતે વિચારવી રહી તેમાં દેવદ્રવ્ય અતિ છૂટ હોય તેણે જિનાલય પાસે સાધર્મિકોને વસાવવા અને અંગેનો ખ્યાલ પણ આવી ગયો. આશા છે કે અનેકાંતના આરાધકો તેમને સંતુષ્ટ કરવા ઉપરાંતનું દેવદ્રવ્ય અન્ય સમુદાયના લોકો જૈન આને યોગ્ય વિચારણા માટેનું પ્રારંભ બિંદુ માનશે. ધર્મ-જૈન ધર્મસ્થાન અને જૈન લોકોને આદરની દૃષ્ટિએ જુએ તે મિચ્છામિ દુક્કડમ્ * * * માટે વાપરવું જોઈએ. ૨, મનુસ્મૃતિ, વર્ધનગર, ઘાટકોપર (પ.) મુંબઈ-૪૦૦૦૮૪. આ ત્રણે સૂચન વધારાનું દેવદ્રવ્ય ઝાઝી માથાકૂટ વગર પુણ્યની મોબાઈલ : ૯૩૨૪૬ ૧૮૬૦૬ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા ૭૬મી પર્યુષણ વ્યાખ્યાનમાળા સંપન્ન દક્ષા જાની ૭૬ મી પર્યુષણ વ્યાખ્યામાળાનું આઠમું અને નવમું વ્યાખ્યાન નવેમ્બર ૧૦ના અંકમાં અમે પ્રસ્તુત કર્યા હતા. આ અંકમાં દસમું અને અગિયારમું વ્યાખ્યાન પ્રસ્તુત છે. વ્યાખ્યાન-૧૦ સુધી પહોંચી શકે છે. આ લક્ષ્ય સુધી પહોંચવા કે માનવ થવા કપિલ ગીતા' વિશે ડૉ. નરેશ વેદ સાધનાની પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. આંતરિક સાધના માટે શ્રીમદ્ ભગવદ્ગીતાના ત્રીજા સ્કંધમાં કપિલ ગીતાનો સમાવેશ આધ્યાત્મિક ગુરુ આવશ્યક છે. જીવનમાં કર્મના ફળની આસક્તિ થાય છે. શ્રીમદ્ ભગવદ્ગીતામાં અર્જુને પુછેલા પ્રશ્નોના જવાબ તજવી જોઈએ. તજવા જેવા કર્મોને સમજવા જોઈએ. સંચિત કર્મ ભગવાન શ્રીકૃષ્ણ આપ્યા હતા. તે જ પ્રકારે “કપિલ ગીતામાં માતા અને પ્રારબ્ધને આધારે જીવન ઘડાય છે. દેવહુતિએ પુછેલા પ્રશ્નોના ઉત્તર તેમના વિદ્વાન પુત્ર કપિલે આપ્યા વ્યાખ્યાન-૧૧ છે. માતા દેવહુતિએ પુત્ર કપિલને જગતમાં સાચું સુખ ક્યાં છે, - “બહાઈ ધર્મ' વિશે શ્રીમતી ઝેના સોરાબજી ઈશ્વરની ભક્તિ કેવી રીતે કરવી, પ્રકૃતિના કાર્યસ્વરૂપ, કર્મના બંધન બહાઈ ધર્મની સ્થાપના ઈરાનમાં ઈ. સ. ૧૮૧૭માં જન્મેલા આત્મા-મનને નડે કે નહીં, તેમજ જન્મ-મરણના ફેરામાંથી મુક્તિ બહાઉએ કરી હતી. આ ધર્મ માને છે કે ભગવાન એક જ છે. તેમણે અંગે પાંચ પ્રશ્નો પુછુયા હતા. તેના જવાબમાં કપિલે જણાવ્યું હતું જ બધાનું સર્જન કર્યું છે. આપણે બધા તેમના સંતાનો છીએ. તેથી કે ધર્મ માટે શરીર માધ્યમ છે. શરીરને નિરોગી રાખવું જોઈએ પરંતુ આપણા વચ્ચે જાતિ, ધર્મ, રાષ્ટ્રીયતા, આર્થિક સ્થિતિ અને પુરુષ તે સર્વસ્વ નથી. તે બાહ્ય અને પ્રાથમિક સાધન છે. મન, બુદ્ધિ, કે મહિલા એવા કોઈ ભેદભાવ હોવા ન જોઈએ. આપણો પિતા ચિત્ત અને અહંકાર એ આંતરિક સાધનો છે. આ સાધનો અવ્યક્ત ઈશ્વર છે. માનવજાતિ તબક્કાવાર વિકાસના પંથે આગળ ધપી રહી છે. ચિત્ત મન ઉપર અંકુશ ધરાવે છે. ચિત્ત, ભૂત, વર્તમાન અને છે. ઈશ્વર અવતાર લે ત્યારે તે બધું જ જાણે છે પરંતુ તે સમયે જે ભાવિ વચ્ચે ઝોલા ખાય છે. અન્નનું પરિણામ મન ઉપર પડે છે. યોગ્ય હોય એટલો જ ઉપદેશ અને બોધ સમાજને આપે છે. હજારો આહાર શુદ્ધ અને વિહાર શુદ્ધના પ્રયાસથી ચિત્ત શુદ્ધ થાય છે. આત્મા વર્ષોથી ઈશ્વર સમયે સમયે અવતાર ધારણ કરે છે. માનવજાતિ માટે સ્ત્રી-પુરુષ કે બાળક-વૃદ્ધ એવો કોઈ ભેદ નથી. જ્ઞાન, ભક્તિ, પ્રગતિના પંથે આગળ વધે પછી ઈશ્વર ફરી નવો અવતાર ધારણ કર્મ અને યોગ એ ઈશ્વર સુધી પહોંચવાના ધોરી માર્ગો છે. ભક્તિ કરશે. તે ઉપદેશ કે બોધ આપે તેના ઉપર ધ્યાન આપવું જોઈએ. એ જ્ઞાનની માતા છે. પુરુષ એ જાતિ નથી. પણ આત્માનું નામ છે. આ ધર્મના સ્થાપક બહાઉએ આગાહી કરી હતી કે ભવિષ્યમાં શરીર માટે સ્નાન, મન માટે ધ્યાન અને ધન માટે દાન જરૂરી છે. આખા વિશ્વમાં એક જ ભાષા અને એક જ સંસદ આવશે. માનવ જગતનું કોઈ કર્મ કારણ વિના થતું નથી. તેનું પરિણામ સમાજમાં એકતા જરૂરી છે. જીવનમાં ભોતિક શિક્ષણની સાથે ભોગવવું જ પડે છે. ભગવાન આવશે અને ઉગારી લેશે એ વાતમાં આધ્યાત્મિક શિક્ષણ પણ આવશ્યક છે. બહાઉ ઈ. સ. ૧૮૯૨માં કોઈ દમ નથી. ગૃહસ્થાશ્રમમાં રહીને પણ ચિત્તશુદ્ધ થઈ શકે છે. અવસાન પામ્યા. ત્યાં સુધીમાં ૪૦ વર્ષ કેદમાં ગાળ્યા હતા. તેમની મંદિર-દેરાસરમાં દર્શન, ભજન, કિર્તન, ઉપવાસ, વ્રત અને સમાધિ ઈઝરાયલમાં આવેલી છે. બહાઉએ આગાહી કરી હતી કે શોભાયાત્રા વિગેરે બાહ્યાચાર છે. બહારના જગતમાંથી પોતાને આ યુગમાં વિજ્ઞાન અને ટેકનોલોજીનો પુષ્કળ વિકાસ થશે. આજે ખેંચીને અંદર લઈ જવાની જરૂર છે. વાસનાનો ક્ષય આવશ્યક છે. આપણે વિકાસના ઉચ્ચ તબક્કે પહોંચ્યા છીએ. સંસારસાગરમાં સ્ત્રી નાવડી અને પુરુષ નાવિક છે. તેઓ ચેતનભાવ (બાકીના વ્યાખ્યાનો હવે પછી) Page #332 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવન ડિસેમ્બર ૨૦૧૦ સાર્થક સંથારો - સંસારની અંતિમ વિદાય વહાણની જેમ તે વધુ અને વધુ તેજ ગતિથી સંસારસાગરના તળિયા | (અનુસંધાન પૃષ્ટ છઠ્ઠાથી ચાલુ) તરફ ખેંચાતો જાય છે. તેમાંથી છૂટવાના કે છટકવાના કોઈ ઉપાય તેને જણાતા નથી. હકીકતમાં મોટા ભાગના માણસો આ મરણ, સમાધિ મરણ અથવા સકામ મરણ કહે છે. બાલ મરણમાં સંસારમાંથી છૂટવા માગતા જ નથી. તેમને આ સંસારમાં દુ:ખ મૃત્યુનું મનુષ્ય ઉપર શાસન છે. જ્યારે પંડિત મરણમાં મનુષ્યનું હોવા છતાં સુખ મળશે તેવી મૂળમાં રહેલી લાલચ તેને મૃત્યુ ઉપર શાસન છે.ખાં સાધક સંથારો એટલે કે તેની આ અંતિમ સંસારમુક્તિમાં રહેલા સુખનો અણસાર પણ આવવા દેતી નથી. શૈયામાં સ્વેચ્છાએ દઢ સંકલ્પ અને નિર્ભયતાથી દરેક સાંસારિક આમ મૂળમાં રહેલા લોભ અને તેના સહોદર ક્રોધ, માન અને સંબંધો, અન્ન અને જળ સહિતની દરેક શારીરિક ક્રિયાઓ, મનના માયાના પાશમાં તે વધુ અને વધુ જકડાતો રહે છે. કોઈ વિરલ વિકારો, આશા, અપેક્ષાઓ, તુણા અને કષાયોનો ત્યાગ કરે છે. મનુષ્ય જ સંસારના બંધનને સમજે છે અને તેને તોડવાનું પરાક્રમ તેને માટે સંથારો નિર્બળ શરીરના દુ:ખ – કષ્ટ કે સંસારની, અને પુરુષાર્થ કરે છે. વિટંબણાઓથી ડરીને પલાયન થવાની વૃત્તિ નથી, પણ તે જીવનની સમ્યકત્વનો બોધ થતાં જ મનુષ્ય સંસારના બંધનમાંથી છૂટવા સંધ્યાએ આકાંક્ષા વગર મૃત્યુનો સ્વીકાર છે.vi માટે પ્રયત્નશીલ થાય છે. તે પોતાનો પુરુષાર્થ આહાર, ભય, મૈથુન સંથારામાં આધ્યાત્મિક શુભ ભાવ સિવાયની દરેક પ્રવૃત્તિમાંથી અને પરિગ્રહની ચાર અનાદિ સંજ્ઞાઓ અને ચાર કષાયથી મુક્ત સાધક સંપૂર્ણ નિવૃત્ત થાય છે. સંપૂર્ણ નિવૃત્તિ એક દિવસમાં થતી થવામાં કેન્દ્રિત કરે છે. સમ્યક જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તારૂપી નથી. તે માટે વર્ષોની કઠિન સાધના અને પૂર્વ તૈયારી કરવી પડે છે. જેનસાધનાનો મોક્ષમાર્ગ સંપૂર્ણ રીતે આ ચાર સંજ્ઞા અને ચાર તે માટે ખડગ જેવી માનસિક દૃઢતા કેળવવી પડે છે. જેમ મેરુ પર્વત કષાયને નિર્મૂળ કરવાનો માર્ગ છે. આ પુરુષાર્થ એ જ ઉત્તમ ધર્મ આવતા-જતા અનેક ઝંઝાવાતો વચ્ચે પણ યુગયુગાંતરથી અડોલ છે જે દેવોને માટે પણ દુર્લભ છે.૩ મનુષ્ય જેમ જેમ કષાયોને ક્ષીણ ઊભો છે, તેમ શારીરિક અને માનસિક અનુકૂળતાઓ, પ્રલોભનો, કરે છે તેમ તેમ આ માર્ગ ઉપર ક્રમિક વિકાસ સાધે છે અને છેવટે પ્રતિકૂળતાઓ, પરિષહો અને કષ્ટો વચ્ચે પણ સાધક ચલાયમાન વિતરાગતા, કેવળજ્ઞાન સાથે ભાવમુક્તિ અને દેહત્યાગ સાથે થતો નથી. એ સમયે તે આત્મસંયમનું અદ્ભુત ઉદાહરણ પૂરું પાડે અંતિમ લક્ષ્ય – પૂર્ણ મુક્તિ અને શાશ્વત સુખ પ્રાપ્ત કરે છે. આ અંતિમ લક્ષ્યની પ્રાપ્તિ અતિ દુર્લભ છે. કોઈ વીર જ પ્રચંડ દરેક વ્રત, પ્રત્યાખ્યાન અને તપ આત્માની શક્તિને ખિલવવા પુરુષાર્થથી રાગ-દ્વેષ અને કષાયોની સાથે ચાર સંજ્ઞાઓને નિર્મૂળ માટે અને દેહિક-માનસિક ગ્રંથિઓને તોડવા માટે છે. તપ અને કરીને આ સિદ્ધિ મેળવે છે. વ્રતથી સંચિત કર્મોનો ક્ષય થાય છે અને તેટલે અંશે કર્મની ગ્રંથિઓ આહાર, ભય, મૈથુન અને પરિગ્રહની સંજ્ઞાઓને નિર્મળ કરવી કેટલી ઢીલી પડે છે અને આત્માની શક્તિ ઝળકી ઊઠે છે. કર્મનો ક્ષય કે કઠિન છે તેનો ખ્યાલ વીરસ્તુતિની નીચેની ગાથામાંથી મળે છે. આત્માની શક્તિ કેળવવી એ બંને એક જ સિક્કાની બે બાજુ છે दाणाण सेठं अभयप्पयाणं, सच्चेसु वा अणवज्जं वयंति । અને આધ્યાત્મિક ઉન્નતિના દ્યોતક છે. સાધક સંખનામાં શરૂ કરેલી તવેસુ વા ઉત્તમવંમરે, તો તમે સમળે નાયડુતે (ગાથા ૨૩) તપની શૃંખલા મૃત્યુ સુધી અમ્મલિત જાળવે છે. દાનોમાં અભયદાન શ્રેષ્ઠ છે, સત્યમાં અનવદ્ય સત્ય ઉત્તમ છે. તીવ્ર જિજીવિષામાંથી દેહમાં જ પોતાના અસ્તિત્વનો આભાસ, તપમાં બ્રહ્મચર્ય ઉત્તમ છે. શ્રમણ જ્ઞાતપુત્ર લોકમાં ઉત્તમ છે. દેહ પ્રત્યેની આસક્તિ અને મૃત્યુનો ભય ઉદ્ભવે છે. આ દેહને ધારણ કરી રાખવાની, તેને ટકાવી રાખવાની અદમ્ય ઇચ્છા જ લોભ से वारिया इत्थि सराइभत्त, उचहाणवं दुक्खयट्ठयाए। અને પરિગ્રહનું મૂળ છે. આ દેહના પોષણ માટે આહારની જરૂરત નોનાં વિવિતા મારે પારંવ, સવં વારિયા સન્ન વારે (ગાથા ૨૮) ઊભી થાય છે. તેથી આગળ વધીને, પોતાના અસ્તિત્વને સદા કાળ તેમણે રાત્રી ભોજન અને સ્ત્રીસંગનો પરિહાર કર્યો હતો, તેઓ માટે ટકાવી રાખવાની પ્રચ્છન્ન અભીપ્સામાંથી પ્રજોત્પત્તિની આઠ દુઃખના ક્ષય માટે ઉપધાનવાન બન્યા હતા. પ્રભુએ આખા લોકને વાંછનાના ઊંડા મૂળ રોપાય છે, જે મૈથુન સંજ્ઞારૂપે પ્રગટ થાય છે. આરપાર જાણ્યો હતો અને સર્વ પાપનું નિવારણ કર્યું હતું. આ રીતે આહાર, ભય, મૈથુન અને પરિગ્રહની ચાર મૂળ સંજ્ઞાઓ ગણધર સુધર્માએ રચેલી વીરસ્તુતિ” ભગવાન મહાવીરની સહુથી જીવ માત્રમાં સક્રિય હોય છે. આ સંજ્ઞાઓથી દોરવાયેલો જીવ પ્રાચીન સ્તુતિ છે. ભગવાન મહાવીરના અનુપમ જ્ઞાન, દર્શન અને રાગ-દ્વેષના કંદ્ર અને ક્રોધ, માન, માયા અને લોભ, એ ચાર ચારિત્રના ભવ્ય વર્ણનના સમાપનમાં ઉપસંહારરૂપે તેઓ માત્ર કષાયના મજબૂત પાશમાં સપડાઈને જે કંઈ ક્રિયા કરે છે તે તેના 3 ધમ્મો મંગલમુક્કિઠં, અહિંસા સંજમો તવો સંસારની સતત વૃદ્ધિનું કારણ બને છે. વમળમાં ફસાયેલા અસહાય દેવા વિ જં નમસંતિ, જસ્ટ ધમે સયામણો (દસ વૈકાલિક સૂત્ર, 1/1) Page #333 -------------------------------------------------------------------------- ________________ ડિસેમ્બર ૨૦૧૦ પ્રબુદ્ધ જીવન એટલું જ કહે છે કે ભગવાને રાત્રી ભોજન અને સ્ત્રીસંગના બે આપવા જોઈએ. એ વખતે જે વડીલો ધીરે ધીરે તેમને કામ સોંપીને મહાદોષનો પરિહાર કર્યો છે. ભગવાન મહાવીરનું જીવન એક પોતે ખસી જાય છે તેમના કુટુંબમાં સૌથી વધુ શાંતિ, પ્રગતિ અને મહાસંગ્રામ હતું. તેમણે ઉગ્ર સાધના કરી હતી. તેમણે કઠોર પરિષહ વડીલો પ્રત્યે આદર જોવા મળે છે. પૂરું જીવન સાંસારિક અને અને ભયંકર, મરણાંતક કહી શકાય તેવા ઉપસર્ગનો પ્રચંડ સામાજિક જવાબદારીઓ સંભાળ્યા પછી તેની વળગણ ઓછી કરીને પરાક્રમથી સામનો કર્યો હતો. આવા મહાવીર તીર્થકરની સાધનાના જે વ્યક્તિ આધ્યાત્મિકતા તરફ વળે છે તેને જીવનમાં સંતોષ સાથે સર્વોચ્ચ બિંદુ તરીકે જ્યારે આહાર અને સ્ત્રીસંગના ત્યાગને જણાવે કૃતકૃત્યતાનો અનુભવ થાય છે. સંલેખના કૌટુંબિક અને સામાજિક છે ત્યારે સ્પષ્ટ સમજાય છે કે આહાર સંજ્ઞા અને મૈથુન સંજ્ઞા નિર્મૂળ નિવૃત્તિની શરૂઆત છે. હવે સાધકને આધ્યાત્મિક સાધના સાથે કરવા એ જન્મ-જન્માંતરની સાધનાનું દુર્લભ ફળ છે અને સર્વોત્તમ વ્યક્તિગત પ્રવૃત્તિ અને દેહિક આવશ્યકતાઓને ઘટાડવાનો અને સિદ્ધિ છે. ચાર સંજ્ઞાનો અંશ માત્ર પણ રહી જાય તો પણ સંસાર માનસિક ગ્રંથિઓને ભેદવાનો અવસર મળે છે. પરિભ્રમણ ચાલુ રહે છે. આ ચાર સંજ્ઞા સંસારનું મૂળ છે. આનંદ શ્રાવકે પોતાની સાંસારિક જવાબદારીઓ સારી રીતે પૂરું જીવન જેણે આ સાધનામાં વિતાવ્યું છે તે સાધક જીવનના નિભાવ્યા પછી બધી જ જવાબદારી પોતાના જ્યેષ્ઠ પુત્રને સોંપી અંતિમ સમયે આહાર અને મૈથુનનો સર્વથા મન, વચન અને આધ્યાત્મિક સાધનામાં પ્રવૃત્ત થયા હતા તેનું યથાર્થ ચિત્ર કાયાથી ત્યાગ કરી, આ દેહનું પણ મમત્વ છોડી, સર્વ પ્રકારના ઉપાસકદશાંગ સૂત્રમાં મળે છે. શાસ્ત્રમાં કહ્યું છે કે આનંદ શ્રાવક પરિગ્રહથી મુક્ત થઈ સંથારો ગ્રહણ કરે છે. જૈન સાધક માટે સંથારો તેના કુટુંબમાં અને સમાજમાં ચક્ષુભૂત અને મેઢીભૂત હતા એટલે તેની અંતિમ શૈયા છે, તેની સાધનાનું ચરમ બિંદુ છે. કે સલાહકાર અને આધારસ્તંભ હતા. અનેક જવાબદારીઓ અને સંથારો મનુષ્યનું છેલ્લું કૃત્ય અને જીવનના અંતે કરવામાં પ્રતિષ્ઠા હોવા છતાં તેઓ સાંસારિક કાર્યોમાંથી નિવૃત્ત થઈ ક્રમશઃ આવતી ક્રિયા હોવાથી તે અપશ્ચિમ કૃત્ય કહેવાય છે. હવે બીજું આધ્યાત્મિક વિકાસને પંથે આગળ વધતા ગયા અને છેવટે શ્રમણ કંઈ થઈ શકે તેમ નથી અને બીજી કોઈ પ્રવૃત્તિ અશક્ય છે, એ જેવી અવસ્થામાં (શ્રમણભૂત) પહોંચે છે. ત્યાર પછી જ તેઓ વાસ્તવિકતાના સ્વીકાર સાથે જીવનનો અંત લાવવો એ જીવનનું મારણાંતિક સંથારો ગ્રહણ કરે છે. છેલ્લું, મહત્ત્વનું અને ગૌરવભર્યું કૃત્ય છે. સાથેસાથે સંથારો સંસારથી અલિપ્ત રહીને સંસારની જવાબદારીઓને સફળતાથી જીવનની સૌથી કઠિન, કપરી અને નખશિખ ચકાસણી કરતી પાર પાડવાની કળા માટે આનંદ શ્રાવક શ્રેષ્ઠ ઉદાહરણ છે. બે અગ્નિપરીક્ષા જેવી કસોટી છે. આ કસોટીમાંથી સર્વાગ સંપૂર્ણ પેઢીઓમાં જ્યારે ઘર્ષણ અને વિસંવાદિતા જોવા મળે છે ત્યારે તેનો પાર ઉતરવા માટે સાધકની તૈયારી ક્યારેક બાર વર્ષ સુધી ચાલે ઉપાય આનંદ શ્રાવકના સંલેખનામાંથી મળે છે. આજના યુગમાં છે. શરીર હજુ સશક્ત છે ત્યારથી સાધક વિવિધ તપશ્ચર્યા અને નિવૃત્ત વૃદ્ધ નકામો ગણાય છે. વૃદ્ધ પરવશતા અને લાચારીમાંથી કડક સંયમપાલન દ્વારા જાતને કસવાનું શરૂ કરે છે. બાહ્ય રીતે પાંગરતી હતાશા, વિષાદ અને એકલતાને કારણે માનસિક રીતે શરીર કૃશ થતું હોય છે. સાથેસાથે આંતરિક કષાય પણ કૃશ થતા તો મરી જ ગયો હોય છે. આ સામાજિક સમસ્યાનું સમાધાન સંલેખના જાય છે. દેહની આસક્તિ ક્ષીણ થતી જાય છે. એટલે સાધક અંતિમ અને સંથારામાંથી મળે છે. સંસારમાંથી નિવૃત્ત થયા પછી પણ જીવન સમયે અડોલ અને દૃઢતાથી મૃત્યુ પર વિજય મેળવે છે. એવું જ ગૌરવવંતુ અને ધ્યેયલક્ષી રહી શકે છે. મનુષ્ય છેલ્લા શ્વાસ જેણે સંસાર છોડ્યો છે અને મુક્તિના પંથે અગ્રેસર છે અને સુધી સ્વાવલંબી રહી શકે છે. સ્વાવલંબન મુક્તિની પ્રથમ શરત છે, દરેક પ્રકારની ક્રિયાઓનો ત્યાગ કરીને કષાયોને કૃશ કરવાની એટલે એમ પણ કહી શકાય કે છેલ્લા શ્વાસ સુધી સ્વાવલંબી રહેવા સાધના કરી રહ્યા છે એવા સાધુ-સાધ્વીઓ જીવનને અંતે સંથારો માટે સાધનાના દીર્ઘ કાળ દરમિયાન પોતાને શારીરિક અને માનસિક ગ્રહણ કરે તે સ્વાભાવિક છે. પરંતુ અનેક સાંસારિક જવાબદારીઓને રીતે સજ્જ કરવાના હોય છે. કારણે જીવન દરમિયાન સંપૂર્ણ ત્યાગ નથી કરી શક્યા અને હવે ૧૪ વર્ષ સુધી શ્રાવક ધર્મનું ઉત્તમ પાલન કર્યા પછી આનંદ જીવનને અંતે દરેક પ્રવૃત્તિથી નિવૃત્ત થઈ જ્યારે ગૃહસ્થ પણ સંથારો શ્રાવકે મારણાંતિક સંથારા માટે છ વર્ષ સુધી ઉગ્ર સાધના દ્વારા ગ્રહણ કરે છે ત્યારે તે સાધુની સમકક્ષ બની જાય છે. આનંદ શ્રાવક તેયારી કરી હતી. આ છ વર્ષના સાધના કાળને પણ શાસ્ત્રમાં સંથારો ગૃહસ્થના સંથારાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. કહ્યો છે. જો આ છ વર્ષમાં તેમણે શ્રાવકની ૧૧ પ્રતિમાઓ ધારણ | સામાજિક દૃષ્ટિએ પણ દરેક વ્યક્તિએ પોતાનો કાર્યભાર અને કરી, તેને યથાશ્રુત, યથાકલ્પ, યથામાર્ગ અને યથાતત્વ સારી રીતે સંપત્તિ પોતાના ઉત્તરાધિકારીને સોંપીને નિવૃત્ત થવું ઇચ્છનીય સ્પર્શના કરી, પાલન કરી, શોધન કરી અને સમ્યક પ્રકારે સમાપ્ત છે. પ્રૌઢ વયે, જ્યારે પોતાના પુત્રો યુવાન થઈ ગયા હોય ત્યારે કરી. આ છ વર્ષને અંતે આનંદ શ્રાવક સંકલ્પ કરે છે કે “મારામાં તેમને પણ સ્વતંત્રતાથી સંસાર નિભાવવાની તાલીમ અને તક ઉત્થાન – ધર્મોન્મુખ ઉત્સાહ, કર્મને અનુરૂપ પ્રવૃત્તિ, શારીરિક બળ Page #334 -------------------------------------------------------------------------- ________________ ૧૮ પ્રબુદ્ધ જીવન ડિસેમ્બર ૨૦૧૦ - શક્તિ, દઢતા, વીર્ય – આંતરિક ઓજ, પુરુષાર્થ, પરાક્રમ અથવા પણ વિચલિત ન થતા પોતાના સ્થાને શાંતિ અને સમભાવથી સ્થિર અંતઃશક્તિ, શ્રદ્ધા, ધૃતિ, સંવેગ – મુમુક્ષુતા છે ત્યારે મારા માટે રહે છે. શ્રેયસ્કર છે કે હું કાલે સૂર્યોદય થવા પર મારણાંતિક સંલેખના ભક્તપરિજ્ઞામાં હલન-ચલન માટે અન્યની સહાય સ્વીકાર્ય છે, સ્વીકાર કરું, ખાનપાનના પ્રત્યાખ્યાન કરું, મરણની ઈચ્છા ન કરતો જ્યારે ઇંગિતમરણમાં આ છૂટ નથી. ઇંગિતમરણમાં માત્ર પોતાના આરાધનામાં લીન થાઉં અને શાંતિપૂર્વક અંતિમકાળ વ્યતીત કરું.’av શરીરથી શક્ય એટલું જ હલન-ચલન કરી શકાય છે. તેથી વિશેષ આનંદ શ્રાવકના સંથારાની સ્વયં ભગવાન મહાવીરે પ્રશંસા પાદપોગમનમાં ચાલી શકાતું હોવા છતાં સ્વેચ્છાએ પોતાને વૃક્ષની કરી હતી. શ્રાવક માટે વૈરાગ્યભાવ જાળવી રાખવો અને સંથારો જેમ અચલ અને નિશ્રેષ્ટ બનાવીને સ્થિર રહેવાનું હોય છે. અહીં કરવો સાધુ કરતાં પણ વધુ અઘરો છે. શ્રી જગજીવન મુનિના પોતાના શરીરની સહાય પણ લેવાની નથી. અહીં દરેક પ્રકારની સંથારાને અંતે શ્રદ્ધાંજલિ આપતાં વિનોબા ભાવેએ કહ્યું હતું, બહારની સહાયથી મુક્ત થઈને માત્ર પોતાના આત્મબળથી સંથારાને ‘તપસ્વીજી સંસારરસના અનુભવી હતા. સંસારનો જેટલો તીવ્ર કારણે ઊભી થયેલી ક્ષુધા, તરસ અને અન્ય શારીરિક પીડા, વ્યાધિ અનુભવ હોય છે તેટલી જ સંસારની તીવ્રતર આસક્તિ પણ રહે અને ક્ટનો સમભાવથી સામનો કરવાનો છે. છે. પણ જ્યારે જ્ઞાનપૂર્વક સત્યનો સાક્ષાત્કાર થાય છે ત્યારે બધી પોતાના શરીર સહિત દરેક પ્રકારની બાહ્ય સહાયના અસ્વીકારથી આસક્તિ તીવ્રતમ વિરક્તિમાં પરિવર્તિત થઈ જાય છે. આવી યૌગિક સાધકમાં એકત્વ ભાવના દૃઢ થાય છે. તેથી આગળ વધીને જ્યારે છટાથી નિર્ભયતાપૂર્વક દેહત્યાગ કરવો એ તીવ્રતમ વિરક્તિનું જ તે પોતાના શરીરની સહાય લેવી પણ બંધ કરે છે ત્યારે આ શરીર સાક્ષાત્ પરિણામ છે.* પ્રત્યેની આસક્તિ અને મમત્વ ઓગળી જાય છે. તેને દૃઢ વિશ્વાસ આનંદ શ્રાવકના જીવનથી જાણી શકાય છે કે ૧૪ વર્ષના સાથે સાક્ષાત્કાર થાય છે કે જે કંઈ ઘટી રહ્યું છે તે શરીર ઉપર થઈ સાધનામય જીવન પછી પણ તેમણે મારણાંતિક સંથારાની તૈયારી રહ્યું છે, જે કંઈ પીડા કે કષ્ટ થઈ રહ્યા છે તે શરીરને થઈ રહ્યા છે, માટે બીજા છ વર્ષ સુધી ઉગ્ર અને સમ્યક્ પ્રકારે તપોમય સાધના અને એટલે કે આત્માને કંઈ જ નથી થઈ રહ્યું. હવે દેહભાન ક્ષીણ કરી હતી. આવી દીર્ઘ સાધના કરી રહેલા સાધક સમય પરિપક્વ થઈ જાય છે અને સાધક આત્મભાવમાં રમણ કરે છે. હવે રાગ-દ્વેષ થતા ક્રમથી તપ દ્વારા આહારને ઓછો કરે છે. શરીર અને કષાય અને કષાયો અત્યંત મંદ થઈ જાય છે અને સાધક બધા જ કર્મોનો કુશ થતા છેવટે ચારે પ્રકારના આહારનો સર્વથા ત્યાગ સાથે ક્ષય કરીને સંથારાને અંતે મુક્ત થઈ સિદ્ધ ગતિને પામે છે. આમરણાંત અનશન કરે છે અને છેવટે સમાધિમરણને પ્રાપ્ત થાય અહીં એ યાદ રાખવું ઉચિત છે કે ત્રણ પ્રકારના આમરણાંત છે. અનશનમાં પાદપોગમન સંથારો અત્યંત કઠિન સાધના છે અને તે આવી સાધનાને અંતે કરવામાં આવતા મારણાંતિક સંથારાના દરમિયાન અપૂર્વ શ્રદ્ધા, સહનશક્તિ, પરિષહજય અને અખંડિત ત્રણ પ્રકાર છે. (૧) ભક્તપરિજ્ઞા અથવા ભક્ત પ્રત્યાખ્યાન (૨) સમભાવ વિરલ છે. પાદપોગમન સંથારામાં સાધકે સ્વેચ્છાએ ઇંગિતમરણ અને (૩) પાદપોગમન xvi 4 સ્વીકાર્યું છે કે શરીર અકડાઈ જાય, જંતુઓ ચટકા ભરે કે પ્રાણીઓનો ભક્ત એટલે ભોજન. ત્રણ પ્રકારના સંથારામાં આમરણાંત હુમલો થાય તો પણ મન, વચન કે કાયાથી પ્રતિકાર કરવાનો નથી અનશન હોય જ છે, પરંતુ ભક્તપરિજ્ઞામાં સંથારાના આરાધકને અને શરીરને હલાવવાનું નથી. જેમ વૃક્ષ દરેક આપત્તિ વેળાએ બીજાની સહાય લઈને પણ હલન-ચલનની છૂટ હોય છે. ઇંગિત પોતાના સ્થાન ઉપર જ સ્થિર રહે છે તેમ સ્થિર રહેવાનું છે. આ એટલે હલન-ચલનની મર્યાદા. ઇંગિતમરણમાં હલન-ચલન ઉપર સંકલ્પને પાળવો કેટલો કઠિન છે તે સહેજે સમજી શકાય છે. જો કે ઘણા નિયંત્રણ હોય છે. ઇંગિતમરણમાં બહારની કોઈની પણ મદદ એ સમયે સાધકની આધ્યાત્મિક અવસ્થા એટલી ઊંચી હોય છે, વગર સ્વયં જ હલન-ચલન કરવાનું હોય છે. સ્વાવલંબન અને દેહભાન વિસ્મૃત થઈ ગયું હોય છે અને આત્મલીનતાની પરાકાષ્ટા આત્મગૌરવ વધારવા માટે અને દેહાસક્તિ ઘટાડવા માટે સંથારાનો હોય છે એટલે આવી પડેલા દેહ ઉપરના ઉપસર્ગ, પરિષહ અને સાધક હલન-ચનલ માટે પણ બીજાની સહાય લેવી બંધ કરે છે. કષ્ટની તેની ઉપર કોઈ અસર થતી નથી. બહારથી ભલે તેની પાદપોપગમન સંથારામાં સાધક સર્વથા હલન-ચલન પણ બંધ સરખામણી વૃક્ષની સ્થિરતા સાથે થાય, વાસ્તવમાં તેની ચેતના કરે છે. તે દેહને કાષ્ટના પાટિયા જેવું સ્થિર રાખે છે. પાદપ એટલે પૂરી જાગૃત અને ગતિશીલ હોય છે. વૃક્ષ. ઉપગમન એટલે હલન-ચલન કે વ્યવહાર. આ પ્રકારના અહીં એક પ્રશ્ન થાય છે. વૃક્ષ માટે અનેક પર્યાવવાચી શબ્દો હોવા સંથારામાં દરેક પ્રકારના શારીરિક હલન-ચલન અને ક્રિયાઓનો છતાં પાદપ જેવો ઓછો પ્રચલિત શબ્દ શાસ્ત્રકારે શા માટે પસંદ પણ ત્યાગ કરવામાં આવે છે. જેમ કોઈ વૃક્ષ તેના સ્થાને દરેક કર્યો હશે? સંયોગોમાં સ્થિર રહે છે, તેમ સંથારાનો ધારક ગમે તેવા ઉપસર્ગમાં “પા” ધાતુના બે અર્થ થાય છે – (૧) પીવું, ચુસવું અને (૨) Page #335 -------------------------------------------------------------------------- ________________ ડિસેમ્બર ૨૦૧૦ પ્રબુદ્ધ જીવન પગ, તળિયું કે મૂળ. વૃક્ષ જમીનમાંથી તેના મૂળથી પાણી ચૂસે છે છે. આ સમયે આત્માએ પૂરી સાવધાની અને જાગૃતિ રાખવી પડે એટલે “પા' ધાતુના બન્ને અર્થના સંયોજનથી વૃક્ષ માટે “પાદપ’ છે અને જરા પણ પ્રમાદરૂપી ઝોકું આવી ગયું તો કર્મ પૂરી શક્તિ શબ્દ બન્યો છે. પરિષહ હોય કે સામાન્ય સ્થિતિ હોય. સંથારામાં સાથે આત્માને સાણસામાં જકડી લે છે. સાવધાન સાધક કર્મને સાધક હંમેશ વૃક્ષની જેમ સ્થિર રહે છે, પ્રતિકાર કરતો નથી કે વધુ તક આપતો નથી અને કર્મ સાથેનો સંગ્રામ ચાલુ રહે છે. ખસી નથી જતો. તે ઉપરાંત જેમ વૃક્ષ જમીનની અંદર રહેલા મૂળથી આત્મા અને કર્મના યુદ્ધમાં અનેક ચડાવ – ઉતાર આવે છે. ક્યારેક રસનું પાન કરે છે અને તે માટે કોઈ બાહ્ય અંગનો ઉપયોગ કરતું કર્મની તો ક્યારેક આત્માની જીત થતી દેખાય છે. આત્માની તેના નથી તેમ સંથારામાં સાધક હવે તેના કોઈ પણ બાહ્ય અંગનો કે લક્ષ્ય ઉપરથી દૃષ્ટિ ખસી જાય તો એ દોષ છે, જેને અતિચાર કહે ઈંદ્રિયનો ઉપયોગ નથી કરતો અને માત્ર તેના અંતરઆત્માથી જ છે. સંથારામાં અતિચાર સાધકના પતનનું કારણ છે. અતિચાર સુખાનુભૂતિ કરી રહ્યો છે. તેની શક્તિનો સ્ત્રોત તેનો અંતર આત્મા એવું છિદ્ર છે જ્યાંથી સાધકની જાણ બહાર કર્મશત્રુ પ્રવેશે છે અને છે. શુક્લધ્યાનની ઉચ્ચ ભૂમિકામાં લીન સાધકનો બાહ્ય ઈન્દ્રિય કે છેવટે સાધકને ઘેરી લે છે. માટે દૃઢ મનોબળ ધરાવતા ઉચ્ચ કક્ષાના અંગ સાથેનો સંપર્ક છૂટી જાય છે અને તે માત્ર તેના આત્મભાવમાં સાધકે પણ સંથારા દરમિયાન પોતાની આધ્યાત્મિક સ્થિરતાને રમણ કરતો હોય છે. આત્મધ્યાનના ઉચ્ચ શિખર ઉપર આરુઢ થયેલા જાળવી રાખવા માટે દોષના નિવારણ માટે સતત આંતરાવલોકન સાધકને દુ:ખ, દર્દ અને પીડાનો સંતાપ ન હોય તે સ્વાભાવિક છે. આવશ્યક છે. તેથી વિશેષ તેને દેહનું મમત્વ અને દરેક વાસનાનો પણ ક્ષય થઈ ક્ષીણ થયેલા કષાયોમાં દેહ પ્રત્યેનું મમત્વ અને જિજિવિષા સૌથી ગયો હોય છે. જેમ સામાન્ય મૃત્યુ બે જીવન વચ્ચેનો સેતુ છે તેમ છેલ્લે વિદાય લે છે. સાધનાની ઉચ્ચ અવસ્થામાં આ મમત્વ પણ સંથારો પરમ સમાધિમાં લીન સાધકના વર્તમાન જીવન અને મોક્ષ ઘણું જ અત્યંત સૂક્ષ્મ થઈ ગયું હોય છે. પણ જેમ એક બીજમાંથી વચ્ચેનો સેતુ છે. સિદ્ધ આત્મા દરેક ઈચ્છા, આકાંક્ષા, વાસના, વિરાટ વૃક્ષ વિકસે છે તેમ, થોડી પણ અસાવધાની રહે તો સૂક્ષ્મ શોક, ભય અને દુઃખથી મુક્ત છે અને પરમ સુખ અને આનંદમાં દેહાધ્યાસ પણ સાધકના પતનનું કારણ બને છે. દેહનું આ સૂક્ષ્મ લીન છે, માટે સિદ્ધત્વની પૂર્વ અવસ્થા પણ દરેક કામના અને ક્ષય- મમત્વ શરીરસુખ અને જીવન સાથે જોડાયેલી આકાંક્ષાઓ અને વાસનાને દુઃખથી મુક્ત હોવી જોઈએ અને આત્મભાવમાં લવલીન હોવી ઉત્તેજન આપે છે. તેમાંથી સાધકને સંથારામાં ડગમગાવી દે તેવા સામાન્ય જોઈએ. સમાધિની આ ઉન્નત અવસ્થા સ્વયં પાદપોગમન સંથારો રીતે નીચે પ્રમાણે પાંચ પ્રકારના અતિચાર છે. બની જાય છે. ખરેખર, શાસ્ત્રકારે પાદપોગમન શબ્દથી સંથારાના (૧) શરીરના સુખની ઈચ્છા સૂક્ષ્મ અને ઊંડા ભાવોની સાથે જૈન સાધનાના અંતિમ લક્ષ્યને (૨) આવતા જન્મમાં પણ શરીરની સુખાકારી માટેની કામના પ્રકાશિત કર્યું છે. (૩) જિજિવિષા અહીં એ યાદ રાખવું ઉચિત છે કે જેનદર્શન ધૂળ અને બાહ્ય (૪) મૃત્યુની કામના ઉપકરણો અને સાધન કરતાં આંતરિક ભાવોને વધુ મહત્ત્વ આપે (૫) કામભોગની ઈચ્છા છે, એટલે સંથારા માટે ઘાસની શૈયા અને એકાંત સ્થળ અપેક્ષિત સંથારામાં ભૂખ, તરસ, રોગ, અશક્તિ અને શરીરમાં ઉપદ્રવ હોવા છતાં અંતિમ લક્ષ્ય માટે અનિવાર્ય નથી. વિશુદ્ધ ચારિત્રમાં વગેરે ભલભલા દઢ અને પીઢ સાધકને પણ ડગમગાવી શકે છે. એ રમણ કરતો આત્મા સ્વયં સસ્તારક (સમ્યકભાવે તારનાર) છે. જે વખતે અસહ્ય પીડામાંથી છૂટવા માટે મોતની અનિચ્છાએ પણ સાધક યથાખ્યાત ચારિત્રનો ધારક છે, સરળહૃદયી છે અને કામના થઈ શકે છે. સાધક કદાચ એમ માનવા પ્રેરાય કે મૃત્યુની અનાસક્તભાવથી સંયમમાં સ્થિર છે તે નિત્ય સંથારામાં જ છે. કામના અનિચ્છાએ જ થઈ છે. પણ વાસ્તવમાં અંતરના ઊંડાણમાં વર્ષોની સાધના, દઢ મનોબળ અને લક્ષ્યની સ્પષ્ટતા હોવા છતાં જે દેહભાન રહેલું છે તેમાંથી જ મૃત્યુની કામના ઉદ્ભવે છે. એ જ સાધકને સંથારામાં અનેક કટોકટીની પળ આવે છે. કર્મોને હળવા રીતે અન્ય ચાર અતિચારનું મૂળ પણ દેહાધ્યાસ જ છે. એટલે સાધકે અને કષાયોને પાતળા કરી નાંખ્યા હોવા છતાં તેના જોરને ઓછું અત્યંત સહિષ્ણુતા, સાવધાની અને જાગૃતિ સાથે અંતરનું આંકી શકાય નહીં કે જરા પણ ગફલત રાખી શકાય નહીં. સંથારો અવલોકન કરતા રહીને આ અતિચારનું શોધન કરી, દોષને નિર્મળ એ સાધક અને કર્મ વચ્ચેનું મહાયુદ્ધ છે. સાધક અજોડ પરાક્રમ કરવાના પુરુષાર્થમાં પ્રવૃત્ત રહેવું જોઈએ. એટલે જ જ્ઞાનીઓએ દેખાડીને કર્મના દળને વેર-વિખેર કરી નાખે છે. વિજય હાથ વેંતમાં કહ્યું છે કે અનુઅવસર સંલેખના સંક્લેશ છે. પૂરી તેયારી વગર દેખાતો હોય છે ત્યારે કર્મ છુપી રીતે પોતાના સૈન્યને એકત્રિત સંથારો કરવાથી જે આત્મપરાજય થાય છે તેમાંથી બહાર નીકળવું કરે છે અને પાછળથી અચાનક હુમલો કરે છે. અનંત કાળથી કર્મએ મુશ્કેલ બને છે. xvi આત્માને દબાવીને રાખ્યો છે અને તે આત્માની નબળાઈઓને જાણે સંથારા પહેલા સંપૂર્ણ સ્વાદવૃત્તિ ઉપર જય મેળવવો આવશ્યક Page #336 -------------------------------------------------------------------------- ________________ ૨૦ પ્રબુદ્ધ જીવન ડિસેમ્બર ૨૦૧૦ છે. શ્રી આચારાંગ સૂત્રના સંથારા વિષેના વિમોક્ષ નામના ૮મા નિષ્પતિકાર ઉપસર્ગ કહે છે. અધ્યાયના છઠ્ઠા ઉદ્દેશકમાં સ્વાદ જય ઉપર વિસ્તારથી વિવેચન છે. સંલેખનાના પ્રત્યાખ્યાન આમરણાંત હોય છે. છતાં અસાધારણ એવા અનેક ઉદાહરણ છે કે સ્વયં ઉપવાસ કરી રહ્યા હોય અને અન્યને સંજોગો કે નિષ્પતિકાર ઉપસર્ગ ટળી જવાની પણ શક્યતા હોય પ્રેમથી ભોજન પીરસી રહ્યા હોય ત્યારે પોતાને લેશ માત્રપણ ત્યારે સાગારી સંથારો કરવામાં આવે છે. ઉપસર્ગથી જો મૃત્યુ થાય આહારની આસક્તિ ન હોય. સંખનાનો ધારક, અંત સમયે ક્ષુધા તો એ સમાધિમરણ છે અને મૃત્યુ પહેલા ઉપસર્ગ ટળી જાય તો અને તરસની પીડાથી વ્યાકુળ ન થઈ જવાય, સંક્લેશ ન થાય અને ફરીથી યથાવત્ જીવનનો ક્રમ શરૂ કરવામાં આવે છે. સુદર્શન શેઠ સમતા જળવાઈ રહે તે માટે પૂરી શારીરિક અને માનસિક તેયારી જ્યારે ખુંખાર અર્જુન માળીનો સામનો કરે છે ત્યારે સાગારી સંથારો કરે છે. તેણે વિષય અને કષાયોને મંદ કર્યા હોય છે અને સ્વાદવૃત્તિ કરે છે. અર્જુન માળી તેમની સમતાથી પ્રભાવિત થઈ શાંત થયો ઉપર પણ જય મેળવ્યો હોય છે, છતાં અનશન શરૂ કરતાં પહેલાં એટલે તેમણે સંથારો પાળી લીધો હતો. તે ધીરે ધીરે ખાનપાનમાં ઘટાડો કરે છે. તે પહેલા અન્નનો ત્યાગ સંથારો સાધનાની પરાકાષ્ટા છે. સંથારો શરૂ કરેલી સાધનાનું કરે છે અને પછી ક્રમશ દૂધ, છાશ અને પાણીનો પણ ત્યાગ કરે છે. છેલ્લું સોપાન છે. દરેક વ્યક્તિ જીવનના અંતે સંથારો નથી કરી જેણે વર્ષોની તપશ્ચર્યા અને સાધનાથી કષાયો અને ઇંદ્રિયો ઉપર શકતો. છતાં જે સાધક જાગી ગયો છે અને આધ્યાત્મિક માર્ગે આગળ વિજય મેળવ્યો છે તેઓ પ્રસન્નતાથી સંથારાના કષ્ટથી પાર ઉતરી વધવા તત્પર છે તેની હંમેશાં જીવનના અંતે સંથારો કરવાની જાય છે. આંતરિક અભિલાષા હોય છે. સંથારો શ્રાવકના મનોરથમાં ત્રીજો સમાધિભાવમાં સ્થિર સાધક આત્મસ્વરૂપમાં લીન થાય છે ત્યારે અને અંતિમ મનોરથ છે. તેની ઉપર શારીરિક પીડાની અસર થતી નથી અને માનસિક સંતાપ સંથારો સાર્થક જીવનનું ગૌરવભર્યું સમાપન છે. છતાં સંથારા ઉદ્ભવતો નથી. તે જાણે છે કે કર્મ બળવાન છે અને તે અચાનક વિષે પૂરી જાણકારીના અભાવે ઘણી ગેરસમજૂતી પ્રવર્તે છે. હુમલો કરશે. તે માટે તે સદા સાવચેત અને સજ્જ રહે છે. તે માટે સંથારામાં પૂરું અનશન હોવાથી અને બધી જ ક્રિયાઓમાંથી નિવૃત્તિ તેની ચિંતનધારામાં અવેર અને ક્ષમા, નિસ્નેહતા, નિસ્પૃહતા અને હોવાથી એમ માનવામાં આવે છે કે મનુષ્ય સ્વેચ્છાએ પોતાને મૃત્યુ અનાસક્તિના ભાવ, કષાયોથી નિવૃત્તિ, વાણીમાં મૃદુતા અને તરફ ધકેલી રહ્યો છે અને જે મૃત્યુ અનિશ્ચિત છે તેની ઘડીને નિશ્ચિત મધુરતા કર્મશત્રુના હુમલા સામે ઢાલ અને કવચની જેમ તેનું રક્ષણ બનાવી રહ્યો છે. આત્મહત્યામાં અને સંથારામાં જીવન સમાપ્ત કરે છે. તે જાણે છે કે કર્મના ઉદય સામે કોઈ બાહ્ય તત્ત્વ તેનું રક્ષણ કરવાની ઈચ્છા દેખાતી હોવાથી ઘણા સંથારાને આત્મહત્યા સાથે કરી શકે તેમ નથી. પોતાના રક્ષણ માટે સ્વયંના અંતસ્તત્વ એકલાનો સરખાવવાની ભૂલ કરે છે. જ આધાર છે અને તે એક જ સારભૂત છે. કર્મની સત્તા સામે આત્મહત્યા ઉત્તેજનાની ક્ષણે ઘટે છે. એ ક્ષણ પસાર થઈ જતા શરણાગતિ નથી સ્વીકારવાની પણ જિનેશ્વર દેવનું શરણ અને ઉત્તેજના શમી જતા મનુષ્ય આત્મહત્યા કરતો નથી. આત્મહત્યા સ્વીકારવાનું છે. કર્મના ઉદયથી તીવ્ર વેદના થતી હોય ત્યારે ભગવાન કરનાર ઘેરો વિષાદ, હતાશા, અસહાયતા, અસલામતી, મૂંઝવણ, મહાવીરના શબ્દો-“હે માનવ! તું જ તારો મિત્ર છો. તું બહારમાં ભય કે ઘોર અપમાનની લાગણીમાં ડૂબેલો હોય છે. તે જીવન હારી મિત્રની શા માટે શોધ કરી રહ્યો છો?'xix સાધકને આત્માની પોતાની ગયેલો હોય છે અને જીવનની સમસ્યાઓથી પલાયન થવા ઉત્સુક અનંત શક્તિને જાગૃત કરી, સંકલ્પમાં અડોલ રહેવાની અને અંતિમ હોય છે. તેને સ્વયં જીવનનો ભય હોય છે. આત્મહત્યા નિર્બળતાની પરીક્ષામાં સફળતાથી આરપાર નીકળવાની હિંમત આપે છે. નિશાની છે. તેનાથી વિપરીત સંથારો ધારણ કરનાર પ્રસન્નચિત્ત સંલેખના જીવનની અંતિમ અને સૌથી અઘરી પરીક્ષા છે. જેણે અને નિર્ભય હોય છે. તેને જીવનનો, મૃત્યુનો કે રોગનો ભય નથી. પૂરું જીવન આ પરીક્ષાની તૈયારી કરી હોય છે તેનો જ સંથારો તે મૃત્યુને મિત્રની જેમ આવકાર આપે છે. તેને માટે જીવન અને મૃત્યુ સમયે સાર્થક નીવડે છે. એટલે જ બાર વર્ષની દીર્ઘ અને કઠોર મૃત્યુ બન્ને સમાન છે. તે નથી જીવનની કે નથી મૃત્યુની આકાંક્ષા સાધનાનું વિધાન છે. છતાં આ સાધના પૂરી થાય તે પહેલા જીવનમાં કરતો. આત્મહત્યા કરનાર અંદરથી અશાંત હોય છે જ્યારે સંથારો અસાધારણ સંજોગો ઉપસ્થિત થાય અને મૃત્યુ સામે દેખાતું હોય કરનાર પરમ શાંત હોય છે. આત્મહત્યા કરનારના જીવનમાં હજુ ત્યારે સંથારો ધારણ કરવાની શાસ્ત્રમાં ભલામણ છે. મરણાંત પણ અનેક શક્યતાઓ અને સંભાવનાઓ હોય છે, જ્યારે સંથારો ઉપસર્ગ આવે, મહાદુષ્કાળનો સમય હોય, અસાધ્ય રોગ થાય ત્યારે કરનાર જીવનની સંધ્યાએ, હવે બીજું કંઈ જ કરી શકવાની સ્વસ્થતાપૂર્વક અને સમાધિભાવથી શરીરનો ત્યાગ કરવા માટે સંભાવનાઓ શેષ થઈ ગઈ છે ત્યારે સ્વેચ્છાએ મૃત્યુને આવકારે સંલેખના ધારણ કરવાનો શાસ્ત્રમાં ઉલ્લેખ છે. આવા જીવલેણ છે. ઉપસર્ગ, કે જેનો પ્રતિકાર કરવાનો કોઈ અવકાશ નથી તેને આત્મહત્યા કરનારને હજી જીવનની ઈચ્છા હોય છે. તે Page #337 -------------------------------------------------------------------------- ________________ ડિસેમ્બર ૨૦૧૦ પ્રબુદ્ધ જીવન સંજોગોવશાત્ મૃત્યુને ઇચ્છી રહ્યો છે તેને બન્નેની કામના છે. જ્યારે છે, જેની દેહાસક્તિ અને કષાયો ક્ષીણ થઈ ગયા છે અને સંથારા સંથારાના ધારકને નથી જીવનની તૃષ્ણા કે નથી મૃત્યુની તૃષ્ણા. માટે વર્ષોથી તૈયારી કરી છે એ જ સંથારા માટે યોગ્ય છે. જીવનની જીવન કે મૃત્યુની આકાંક્ષા સંથારામાં દોષ છે. સંથારા દરમિયાન છેલ્લી ઘડીએ માત્ર પરંપરાથી દોરવાઈને જે કોઈ સંથારો કરે છે જો આ દોષ થઈ જાય તો સાધક તેની આલોચના કરી, શુદ્ધ થઈ, અથવા કરાવવામાં આવે છે તે એક વિકૃતિ છે, પરાણે સંથારો છે ફરી સંથારામાં સમભાવથી સ્થિર થાય છે. અને સંથારાના ગૌરવ માટે હાનિકારક છે. છેલ્લા શ્વાસ લઈ રહેલા, આત્મહત્યામાં તાત્કાલિક મૃત્યુની કામના હોય છે, જ્યારે મરણ પથારીએ પડેલા અસહાય અને અબૂઝને જ્યારે સંથારાના સંથારામાં કામના વગર, અનશનથી ધીરે ધીરે મૃત્યુ થાય છે સંથારો પ્રત્યાખ્યાન કરાવવામાં આવે છે ત્યારે એ માત્ર બાહ્ય ક્રિયા છે અને ત્વરિત મૃત્યુ માટે નથી પણ દેહાસક્તિના ત્યાગ માટે છે. આત્મહત્યા તેનાથી કોઈનું કલ્યાણ થતું નથી અને જૈન ધર્મની પ્રતિષ્ઠાને હાનિ અને સંથારામાં આ મોટો ભેદ છે. પહોંચાડે છે. જૈન પરંપરામાં તાત્કાલિક મૃત્યુનો સ્વીકાર નથી. છતાં આ ભવમાં જ મૃત્યુને અંતે જે મોક્ષદાતા છે અથવા પરલોકમાં અસાધારણ સંજોગોમાં તાત્કાલિક મૃત્યુનો પણ સ્વીકાર કરવામાં ઊર્ધ્વ, ઉત્તમ, મોહરહિત અને ઘુ વિમાન દેવરૂપે જન્મનું આવે છે. શિયળની રક્ષા માટે જો જીવ આપવો પડે તો એ દોષ મહાકલ્યાણકારી ફળ આપનાર છે એવા સંથારા માટે કોણ યોગ્ય નથી. અપવાદ પરિસ્થિતિ કે ધર્મસંકટને સમયે પોતાના સંકલ્પ, છે, તેની આધ્યાત્મિક અને માનસિક અવસ્થા કેવી હોય છે અને તે પ્રત્યાખ્યાન, ચારિત્ર કે ધર્મની રક્ષા માટે વૈહાનસ મરણ – ગળે જીવન કઈ દૃષ્ટિથી જીવે છે તેનું ઉત્તમ વિવેચનાત્મક વર્ણન શ્રી ફાંસો ખાઈને પણ શરીરનો ત્યાગ કરવો, પણ કોઈ પણ ભોગે ઉત્તરાધ્યયન સૂત્રના પમા “અકામમરણીય’ અધ્યયનમાં મળે છે. પરિસ્થિતિ સામે પરાજિત ન થવાનું શાસ્ત્રમાં વિધાન છે. આવું જીવનનો મોહ અને બંધન એટલા તીવ્ર હોય છે કે દીર્ઘ આકસ્મિક વહાનસ મરણ પણ નિર્દોષ અને હિતકારી ગણાય છે. સાધનાકાળ દરમિયાન ગમે તેટલી ઉગ્ર સાધના કરી હોય તો પણ અનેક દૃઢ પ્રતિજ્ઞાધારી મહાપુરુષોના આવા મરણને શાસ્ત્રમાં પંડિત છેવટની ઘડીએ ૯૯ રન ઉપર આઉટ થઈ જનાર બેટ્સમેન જેવી મરણ કહ્યું છે. તેને અકાળ મરણ ન કહેતા કાળપર્યાયનું (યોગ્ય સંભાવના પણ રહે જ છે. કોઈક વીર જ આ કસોટીમાંથી અણીશુદ્ધ સમયનું) જ મરણ કહ્યું છે અને તે હિતકારી, સુખકારી. સુયોગ્ય પાર ઉતરે છે. આ કસોટી કેટલી પ્રચંડ, ત્રાસદાયક, ભયાવહ અને કર્મક્ષયના હેતુરૂપ, નિઃશ્રેયસ એટલે કે મોક્ષપ્રદાતા અને પરલોકમાં દુષ્કર છે તેનો ખ્યાલ આપણને શ્રી જગજીવન મુનિના સંથારાના પણ શુભ ફળદાતા છે.” સ્વાનુભવમાંથી મળે છે. સંથારા ઉપર વિદ્વતા ભરેલા લખાણ અનેક ખલિલ જિબ્રાને કહ્યું છે કે આત્મરક્ષા માટે આત્મહત્યા કરી શકાય મળશે, પણ સ્વાનુભવની વાણી અત્યંત જૂજ છે. છે. આ વચનમાં વિરોધાભાસ અને વિચિત્રતા જણાય છે. અહીં “હવે મને અશાતાનો ઉદય થશે. પરંતુ ગભરાશો નહીં. મને આત્મરક્ષાનો અર્થ આધ્યાત્મિકતા અને નૈતિક મૂલ્યોનું રક્ષણ થાય મારણાંતિક વ્યાધિ આવશે. આયુષ્યનું બળ પ્રબળ છે એટલે શરીર છે અને આત્મહત્યા એ માત્ર દેહનું વિસર્જન છે. આધ્યાત્મિક મૂલ્યોની પર પોતાનો પ્રભાવ દેખાડશે. મને અશાતાનો ઉદય થાય ત્યાં તમારો રક્ષા શરીરની રક્ષા કરતા વધુ મૂલ્યવાન છે. ખલિલ જિબ્રાનના આ શો ઈલાજ!' xx શબ્દો જેનદર્શનનું જ પ્રતિબિંબ છે. તપસ્વી જગજીવન મુનિએ ૪૨મા ઉપવાસે કહેલી આ વાણીમાં જૈનદર્શનમાં મૃત્યુ અને સમાધિમરણ વિષે જેટલા ઊંડાણથી તેમની કર્મના સિદ્ધાંતની સૂક્ષ્મ અને ઊંડી સમજનો આપણને પરિચય ચિંતન થયું છે તેટલું ભાગ્યે જ અન્ય દર્શનમાં થયું છે. વૈદિક દર્શનમાં તો મળે જ છે, પણ સાથે સાથે તેમની અસાધારણ સ્થિરતા અને વૃદ્ધાવસ્થામાં જીવનને સમાપ્ત કરવા માટે અગ્નિપ્રવેશ, જલપ્રવેશ, ધીરતાનો પણ પરિચય મળે છે. તેઓ જ્યારે આયુષ્ય કર્મની ગિરિપતન, વિષ કે શસ્ત્રપ્રયોગ જેવા સાધનો દ્વારા તાત્કાલિક પ્રબળતાની વાત કરે છે ત્યારે પોતાના આયુષ્યને લંબાવવાની કે મૃત્યુના ઉલ્લેખ મળે છે, જેની જૈનદર્શનમાં સ્વીકૃતિ નથી. અગ્નિપ્રવેશ ટુંકાવવાની વાત નથી કરતા. તેઓ કહે છે કે આયુષ્ય કર્મ અત્યારે વગેરે પ્રયોગોમાં જીવનને સમાપ્ત કરવાની આતુરતા જણાય છે ઉદયમાન વેદનીય કર્મને સહયોગ આપી રહ્યું છે. મોહનીય કર્મનો અથવા તો દીર્ઘકાળના અનશનમાં કષ્ટ કે રોગનો ભય જણાય છે. રાજા છે અને બીજા કર્મ તેના રાજ્યના અધિકારી છે. આત્મા સાથેના સંથારામાં મૃત્યુની આતુરતા નથી અને રોગ કે કષ્ટનો ભય પણ સંગ્રામમાં બધા જ કર્મ વ્યુહ રચીને, એકમેક સાથે તાલમેળ રાખીને, નથી. એટલે સંથારામાં વધુ ઉન્નત આધ્યાત્મિક ભાવ અને આત્મા ઉપર આક્રમણ કરી રહ્યા છે. નામ કર્મ શરીરને નબળું પાડે અનાસક્તિના દર્શન થાય છે. છે અને વેદનીય કર્મ આત્મા સામો મોરચો બાંધે છે. આત્મા જેટલી જીવન જીવવું એ જેમ એક કળા છે તેમ મૃત્યુ પણ એક કળા છે. પીછેહઠ કરે છે તેટલું મોહનીય ક્રમ બળવાન બને છે અને જો આત્મા જેણે આ કળા જીવનમાં ઉતારી છે, સમાધિમરણનું ગૌરવ સમજે સમભાવના શસ્ત્રથી ઝઝુમીને આ મોરચાની સામે ટક્કર ઝીલે છે Page #338 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨ પ્રબુદ્ધ જીવન ડિસેમ્બર ૨૦૧૦ તે મોહનીય કર્મ નબળું પડે છે. શ્રી જગજીવન મુનિ કહે છે કે અશરીરી, પૂર્ણ મુક્ત સિદ્ધ ગતિ નિશ્ચિત હતી. તેમને હવે કોઈ સંગ્રામમાં ક્યારેક આત્માની તો ક્યારેક કર્મની જીત થતી દેખાય સાધના કરવાની ન હતી. તેઓ દેહમમત્વથી મુક્ત, અનાસક્ત, છે, પણ અંતિમ યુદ્ધમાં જીતવાનું લક્ષ્ય આત્માએ ચૂકવાનું નથી. નિર્મોહી અને વીતરાગ હતા એટલે તેમને સંથારાની આવશ્યકતા શ્રી જગજીવન મુનિ કર્મના સેનાદળની સામે ઝઝુમતા વીર અને ન હતી. છતાં, જ્યારે આયુષ્ય ક્ષીણ થઈ ગયું, નિર્વાણનો સમય પરાક્રમી સૈનિક હતા. તેઓ મોક્ષના કામી અને પંડિતમરણના સાધક આવી ગયો ત્યારે લોકમાંથી વિદાયની ક્ષણ કેવી હશે? હતા. ૪૨મા ઉપવાસે અશુભ કર્મોને આહ્વાન આપતા તેમણે ભગવાન મહાવીરની નિર્વાણ પહેલાની છેલ્લી દેશના ઉત્તરાધ્યયન કહ્યું હતું, ‘તારે જેટલો પ્રભાવ દેખાડવો હોય તેટલો દેખાડી દેજે. સૂત્રમાં અંતિમ અને ૩૬માં અધ્યયન જીવાજીવ વિભક્તિ ઉપર હું અવિશમ ભાવે મોરચા ઉપર ઊભો છું.” વિચાર કરતાં આ પ્રશ્ન એક નવા દૃષ્ટિકોણથી દેખાય છે. એમની પીડા જોઈને શુશ્રુષા કરી રહેલા શ્રી જયંત મુનિએ તેમના તીર્થકર અને કેવળી ભગવંતોને ત્રણે લોકના જીવો પ્રત્યે અસીમ ઉપર જણાવેલા શબ્દો સાંભળીને નોંધ્યું છે, “સાતા પહોંચાડવાની કરુણા હોય છે. તેઓ સર્વ જીવોને આત્મવત્ જાણે છે અને જુએ હાર્દિક ભાવના હોવા છતાં અમે અશાતા કરી રહ્યા હતા. અમારી છે. સન્નમૂયL મૂય સમ્મ મૂયા પાસા તેઓ સર્વ કર્મરહિત કેવળજ્ઞાની માનસિક વેદનાને તેમણે સમજ સાથે ક્ષમ્ય ગણી હતી. અમારી હોવાથી લોકના દરેક જીવોની તેમણે ક્ષમા માગી લીધી છે અને દરેક નિર્બળતાને કૃતાર્થતામાં ફેરવવાનો એમનો ભગીરથ પ્રયાસ હતો. જીવોને ક્ષમા આપી ચૂક્યા છે. તેમને હવે કોઈ સાથે વેર નથી. ૪૪મા ઉપવાસની રાત્રે, દેહત્યાગના ૬ કલાક પહેલા, કાગળ ઉપર આ જીવે તેના અનંતકાળના સંસાર પરિભ્રમણમાં આ વિરાટ તેમણે લખ્યું હતું, “દુઃખ તે કર્મનો ઉદય છે. અનુકૂળતા નથી તેમાં લોકના અંશને સ્પર્શ કર્યો છે. સૂક્ષ્મ એકેન્દ્રિયથી પંચેન્દ્રિયની દરેક તમારો દોષ નથી.” xxi ૪૫ ઉપવાસ અને અસહ્ય વેદના સમયે પણ યોનીમાં જન્મ લીધો છે અને દરેક યોનીના જીવો સાથે ક્યારેક તેમની આત્મજાગૃતિ અને આત્મલીનતા કેટલા ઉત્કૃષ્ટ હતા! સંબંધ, પરસ્પર મિલન, સહયોગ કે હિંસા પણ થઈ હશે. હવે શ્રી જયપ્રકાશ નારાયણ ૩૭મા ઉપવાસે તેમના દર્શનાર્થે આવ્યા નિર્વાણ પછી કોઈ પણ જીવો સાથે ફરી ક્યારે પણ, કોઈ પણ હતા. તેમણે અર્થપૂર્ણ શબ્દોમાં કહ્યું, ‘જ્યો કી ત્યોં ધર દીની ચદરિયા પ્રકારનું મિલન થવાનું નથી. ભગવાન મહાવીર આ જીવનના છેલ્લા - મહાત્મા કબીર કે ઇસ વાક્ય કો મહાત્માજીને અક્ષરશઃ સાર્થક મુહૂર્તમાં આ દરેક યોનિના જીવોને યાદ કરે છે અને જીવનની છેલ્લી કિયા હૈ. સચમુચ ઈશ્વર કે ઘર સે પ્રાપ્ત શરીર કો વેસે કા વેસા હી ક્ષણે, જ્યારે સમુદ્યાત કરે છે ત્યારે આ વિશાળ લોકના દરેક અંશને પ્રભુ કે સામને જાકર નિર્ભયતાપૂર્વક સૌપ દિયા હે.” પોતાના આત્મપ્રદેશથી સ્પર્શ કરે છે ત્યારે દરેક જીવો સાથે પણ ખરેખર, તેમનો સંથારો એકલે હાથે મોરચો સંભાળી રહેલા સ્પર્શના કરી, મૈત્રીભર્યું એકત્વ દર્શાવે છે. ભગવાન પોતે નિર્વેર અણનમ અને શૂરવીર સૈનિકની ધસી આવતા શત્રુઓના ટોળા અને નિર્મમ થઈ જ ગયા છે, છતાં અનંત કાળના પરિભ્રમણ સામેની ચડાવ-ઉતારભર્યા પરાક્રમની કથા જેવો હતો. દરમિયાન અનંત જીવો સાથે સંપર્ક થયો હશે, તે સર્વની આ અંતિમ બાર વર્ષની સંલેખનાની સાધનાથી જીવ માત્ર માટે અસીમ કરુણા વિદાય છે. કેવી અનંત કરુણા! કેવો અનંત મૈત્રી ભાવ! અનંત અને વિશ્વવ્યાપી મૈત્રી, ધરતી જેટલી તિતિક્ષા અને કમળ જેવી કાળ સુધીની સિદ્ધ ગતિમાં અનંત જ્ઞાન, અનંત દર્શન અને અનંત નિર્મમતા પ્રાપ્ત કરી, આ ઈષ્ટ, કાંત, સુંદર, પ્રિય, મનગમતા, અતિ સુખમાં રમણ કરનારની છેલ્લી વિદાય પણ અનંત કરુણા અને અનંત વહાલા, આત્મરૂપી રત્નના કરંડિયા સમાન, અનાદિના સાથી એવા મૈત્રીથી ભરેલી હોય તેનું અનુપમ ચિત્ર ભગવાન મહાવીરે આપ્યું આ શરીરનું મમત્વ છોડીને, જીવન અને મૃત્યુ, બંનેની આકાંક્ષા છે. આ અધ્યયનના અંત ભાગમાં ઉપસંહારરૂપે, બાર વર્ષના સંલેખનાની વગર સાધક અપશ્ચિમ આમરણાંત સંથારાની આરાધના કરે છે અને સાધના કરતા, જિનવચનમાં અનુરક્ત, જિનવચનોનું ભાવપૂર્વક પરમ કલ્યાણને પામે છે. xxi આચરણ કરતા, નિર્મળ અને અસંક્લિષ્ટ થઈને સાધક અંતિમ મોક્ષ જેમનું લક્ષ્ય છે તેવા મુમુક્ષુ સાધકો માટે શાસ્ત્રમાં સંથારો ધારણ કરી, આ સંસારની અંતિમ વિદાય લે છે તેનું સંક્ષિપ્ત પંડિતમરણ અને સંથારા માટેના સાધનાક્રમ, આચારસંહિતા અને પણ ભાવવાહી વર્ણન કરતા વિશ્વ વાત્સલ્યની મૂર્તિ ભગવાન માર્ગદર્શન જોવા મળે છે. પરંતુ જેમણે તેમના જીવનકાળ દરમિયાન જ મહાવીર સ્વયં નિર્વાણ પામે છે. લક્ષ્ય સિદ્ધ કરી લીધું છે, સાધનાનું અંતિમ ફળ કેવળજ્ઞાન ઉપાર્જન ભગવાન મહાવીરની અંતિમ વાણી પ્રગટ કરે છે કે અનાદિ કર્યું છે અને હવે જેમને કંઈ કરવાનું રહેતું નથી તેવા મહાત્માઓનો સંસારના અંતિમ મૃત્યુની ભવ્ય તૈયારીમાં જીવનની સાર્થકતા છે. દેહત્યાગનો સમય કેવો હોઈ શકે ? નોંધ : “સંથાર પાડ્યું – “સંસ્મારક પ્રકીર્ણક” સંથારા ઉપર એક ભગવાન મહાવીર તીર્થકર હતા. તેમણે સર્વ કર્મ ક્ષય કર્યા હતા. સ્વતંત્ર આગમ ગ્રંથ છે. તે ઉપરાંત શ્રી આચારાંગ સૂત્ર, શ્રી તેઓ ભાવથી મુક્ત અને સિદ્ધ હતા. દેહત્યાગ પછી તેમની ઉત્તરાધ્યયન સૂત્ર, શ્રી ઉપાસકદશાંગ સૂત્ર, શ્રી અંતકૃતદશાંગ સૂત્ર, Page #339 -------------------------------------------------------------------------- ________________ ૧૭. ડિસેમ્બર ૨૦૧૦ પ્રબુદ્ધ જીવન ૨ ૩ આવશ્યક સૂત્ર, રત્નકરંડ શ્રાવકાચાર અને અન્ય આગમ સૂત્ર અને પ્રાચીન xi “શ્રી ઉપાસકદશાંગ સૂત્ર, પ્રાણગુરુ જન્મ શતાબ્દી પ્રકાશન સમિતિ દ્વારા ગ્રંથોમાં સંથારા ઉપર વિસ્તૃત માહિતી મળે છે. પ્રકાશિત ગુજરાતી અનુવાદ-વિવેચન, ગાથા ૧/૭૭ અને ૭૯, પૃ. ૬૨ નિર્વાણ પથ પર,- લેખક-શ્રી જયંત મુનિ (પેટરબાર). ૧૯૬૮, પૃ. ૫૩ અને ૬૫. i “શ્રી સંતબાલજીનું આચારાંગ સૂત્રનું ભાષાંતર, ચોથી આવૃત્તિ-૨૦૦૪, xiv નિર્વાણ રે પથ પર, લેખક- શ્રી જયંત મુનિ (પટરબાર), ૧૯૬૮, પૃ. ૯૪ પૃ. ૨૭૦ *M શ્રી આચારાંગસૂત્ર, વિમોક્ષ નામનું ૮મું અધ્યયન, ઉદ્દેશક ૫, ૬ અને ૭. w ‘સંથારપ$UUવે', ડૉ. સુરેશ સિસોદિયાના હિંદી ભાષાંતરની ભૂમિકા. પૃ. xvi “સંસાર પUUU” સંસ્મારક પ્રકીર્ણક આગમ, ગાથા ૫૩ અને ૫૪ xvi ‘મરણ મહોત્સવ, શ્રી સમતભદ્રાચાર્ય રચિત રત્નકરંડ શ્રાવકાચારના જ રવમ સુરવા, વહુતિ યુવથા | ઉત્તરાધ્યયન સૂત્ર, ૧૪/૧૩ સંલેખના અધિકારના વિવેચનનું ગુજરાતી ભાષાંતર. પૃ. ૧૦૪ vસર્વે નવા વિચ્છેતિ, ગીવિડંનં રિન્નિાં દશ વૈકાલિક સૂત્ર, ૬/૧૧ xix શ્રી આચારંગ સૂત્ર, ૧/૩/૩/૪ “ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, અધ્યયન ૫, મામ મરણ નં-અકામ મરણીય. * શ્રી આચારંગ સૂત્ર, ૧/૮/૪/૩ v સંથારપદુ’ના ડૉ. સુરેશ સિસોદિયાના હિંદી ભાષાંતરની ભૂમિકા. પૃ.૭ xx નિર્વાણ વે પથ પર, લેખક-શ્રી જયંત મુનિ (પેટરબાર), ૧૯૬૮, પૃ. ૭૩ vi « અવિવંરમાણે વિદર - શ્રી ઉપાસકદશાંગ સૂત્ર, ગાથા ૧/૭૯ on નિર્વાણ વેઢ પથ પર, લેખક-શ્રી જયંત મુનિ (પેટરબાર), ૧૯૬૮, પૃ. is “સૂત્રકૃતાંગ સૂત્ર, અધ્યયન ૬ ૭૩-૭૪ *શ્રી ઉપાસકદશાંગ સૂત્ર ગાથા ૧/૬૦ ool શ્રી આવશ્યક સૂત્ર * * * x શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, અધ્યયન૩૬, ગાથા-૨૫૦-૨૫૫ કુમકુમબેન દોશી, ૫૮,એ પટ્ટાપુકુર રોડ, અલંકાર બિલ્ડિંગ, i “ શ્રી ઉપાસકદશાંગ સૂત્ર, ગાથા ૧/૭૫ કોલકત્તા-૭૦૦૦ ૨૦.મોબાઈલ : ૦૯૮૩૦૫૬૪૪૨૧. જયભિખુ જીવનધારા : ૨૩ D ડૉ. કુમારપાળ દેસાઈ [ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ સર્જક “જયભિ’એ ગ્વાલિયર પાસે આવેલા શિવપુરીના ગુરુકુળમાં વિદ્યાભ્યાસ કર્યો અને એમના આ વિદ્યાભ્યાસ દરમ્યાન સર્જાયેલી ઘટનાએ લેખકમાં હિંમત અને સાહસના ગુણોનું સિંચન કર્યું. બાળપણની ભીરુતા ચાલી ગઈ અને એમના જીવનમાં નવું બળ પ્રગટવા લાગ્યું. એમના શિવપુરીના ગુરુકુળ નિવાસના એક વધુ પ્રસંગને જોઈએ આ ત્રેવીસમા પ્રકરણમાં સરસ્વતીના ચરણે પહેલી પુષ્પપાંદડીઓ ગ્વાલિયર રાજ્યના વનશ્રીથી ભર્યા ભર્યા શિવપુરીમાં જયભિખ્ખનું માત્ર ૧૯ વર્ષની વયે વિદ્યાર્થી અવસ્થામાં લખાયેલી આ અધ્યયન શરૂ થયું. આ શિવપુરીમાં આઠ-નવ વર્ષ સુધી રહીને એમણે પુસ્તિકાની પ્રસ્તાવનામાં વિદ્યાર્થી જયભિખ્ખું પોતાની પાસે અલ્પ સંસ્કૃત, હિન્દી અને જૈનશાસ્ત્રોનો અભ્યાસ કર્યો. જયભિખુની સાથે લેખનશક્તિ હોવાનું કહીને પોતાને બાળલેખક તરીકે ઓળખાવે એમના પિતરાઈ ભાઈ રતિલાલ દેસાઈ પણ અભ્યાસરત હતા અને છે. શિવપુરીમાં બન્ને પિતરાઈ ભાઈઓ એટલા નજીક આવ્યા કે સૌ કોઈ ગુરુકુળમાં ગુજરાતી ક્યાંથી શીખવા મળે? જ્યાં સંસ્કૃત અને એમને સગા ભાઈ જ માનતા હતા. પ્રાકૃતમાં રચાયેલા શાસ્ત્રોનું સતત અધ્યયન ચાલતું હોય ત્યાં વીરતત્ત્વ પ્રકાશક મંડળની આ સંસ્થામાં રહીને જયભિખ્ખએ વળી ગુજરાતી ભાષાની વાત શી? સાહિત્યરચનાનો આસ્વાદ એ જૈન તત્ત્વજ્ઞાન અને જૈન દર્શનનું ઊંડું અધ્યયન કર્યું અને એમના તો અસંભવિત બાબત હતી. ગુરુકુળના નિયમ પ્રમાણે ગુજરાતી અધ્યયનકાળ દરમિયાન ધીરે ધીરે એમની સર્જકતા ફૂટું ફૂટું થવા ભાષાની કોઈ સર્જનાત્મક કૃતિ વાંચવાની પણ મનાઈ હતી. આવે લાગી. ૧૯૨૭ની ૨૦મી સપ્ટેમ્બરે એમણે એમની પહેલી પુસ્તિકા સમયે જયભિખ્ખએ પોતાની આ પહેલી કૃતિની રચના કરી અને તે લખી અને એનું નામ રાખ્યું “ધર્મજીવન'. જે ગુરુકુળમાં એમને પણ એ માટે કે એમને સાક્ષર શ્રી ગોવર્ધનરામ ત્રિપાઠીએ લખેલા અભ્યાસ કરવાની તક મળી હતી, તે ગુરુકુળના પ્રેરક, શાસ્ત્રવિશારદ સરસ્વતીચંદ્ર'ના ચાર ભાગો વાંચવાની સંસ્થા દ્વારા અનુમતિ મળે. જૈનાચાર્ય શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજનું આ નાનકડું ચરિત્ર ૧૯ વર્ષે લખાયેલી જયભિખ્ખની આ પુસ્તિકામાં સંસ્થાના પ્રેરક હતું. માત્ર દસ પાનાની આ પુસ્તિકા ચુનીલાલ શિવલાલ ગાંધી શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજનું ચરિત્ર તેઓ પૂજ્યભાવથી (શિવપુરી, ગ્વાલિયર)એ પ્રગટ કરી હતી અને પોતાની આ પ્રથમ આલેખે છે. એની પ્રસ્તાવનામાં તેઓ નોંધે છે. પુસ્તિકામાં લેખક તરીકે એમણે ભિક્ષુ સાયલાકર” એવું તખલ્લુસ કોઈ વિચારકનું વચન છે કે, “ભક્તિમાં વિભક્તિ નથી હોતી’ રાખ્યું હતું. ‘ભિક્ષુ” ઉપનામ ધારણ કરીને કોઈ આચાર્યના જીવન- એ જ સ્થિતિ અહીં છે. મારામાં એવી કોઈ પણ શક્તિ નથી કે એ ચરિત્રથી લેખનકાર્યનો પ્રારંભ કરવો એ કેવી વિરલ ઘટના ગણાય. સ્વર્ગસ્થ મહાત્માના ચરિત્ર માટે એક સારો યા ઉત્તમ ગ્રંથ લખું. Page #340 -------------------------------------------------------------------------- ________________ ૨૪ પ્રબુદ્ધ જીવન ડિસેમ્બર ૨૦૧૦ તો પછી એ મારી ભક્તિ-તેમના નિર્મળ કાર્યો ને ચારિત્ર પ્રત્યેનો શાસનદેવ તને સહાય કરશે.' દિવ્ય રાત્રીએ આપેલાં આશીર્વાદો પ્રેમ કેવી રીતે બતાવું? પારાવાર પરામર્શો કર્યા, આખરે “પ્રેમ ફળ્યા. ધર્મવિજયજી વિદ્યાદેવીને વર્યા. અખૂટ શક્તિ અને વિદ્યાના પાગલ છે” એ નિયમાનુસાર મેં શક્તિને ન જોતાં એ મહાત્માના માલિક બન્યા. ઉત્તમ જીવનને થોડાક અંશમાં અહીં વર્ણવ્યું છે. જો કે આ લેખની “થોડીએક વસંત ઋતુઓ ફોલીક્લીને પસાર થઈ ગઈ. આપણા અંદર સુંદરતા દૃષ્ટિપથમાં નહીં આવશે, પણ મારા જેવા અલ્પશક્તિ ધર્મવિજયજી હવે પહેલાના ધર્મવિજય રહ્યા નહોતા. અત્યારે તો પ્રેમી લેખકને માટે ક્ષમ્ય ગણાશે જ. એ વિદ્યાના ભંડાર, શક્તિઓના આકાર, ક્ષમાના સાગર, નિર્મળ અંતે આ લેખને આપ વાંચશો ને બનશે તેટલો રસ તમારા સરિતાના નીર સરખા ચરિત્રને પાળનાર અને પ્રતિવાદીઓ માટે જીવનમાં ઉતારશો ને તેનાથી તમારો આત્મા જરા પણ પુલકિત સિંહ સમાન બન્યા હતા.' થશે તો આ બાળ લેખક પોતાને ધન્ય માનશે. એ પછી જયભિખ્ખું દર્શાવે છે કે આ ધર્મવિજયજી મહારાજે વિદ્યાનો અંતે ગુરુદેવ પ્રત્યે એ જ પ્રાર્થના કે તેઓ મને એવી શક્તિ અર્પે યજ્ઞ આરંભ્યો અને કાશી નગરીમાં આવ્યા. અહીં એમણે ગુજરાત, કે તેમના બતાવેલા રસ્તાઓને હું જનતા સમક્ષ મૂકી શકું.' સૌરાષ્ટ્રમાં સંસ્કૃત ભાષાનો પ્રસાર કરવા માટે એક પાઠશાળા સ્થાપી આ પ્રસ્તાવનાની નીચે ‘ભિક્ષુ' નામ સાથે એમણે શ્રાવણ વદી અને સંસ્કૃત ભાષા ભણાવીને મહાન વિદ્વાનો તૈયાર કર્યા. ૯ ધર્મ સં. ૫ એમ લખ્યું છે. જયભિખ્ખું નોંધે છે, “આજે ગુજરાત અને કાઠિયાવાડમાં પણ આ પુસ્તિકામાં યુવાન જયભિખ્ખની એ પ્રતીતિ પ્રગટ થાય છે જે સંસ્કૃતના મધુર ગુંજનો થઈ રહ્યા છે અને વળી તેમાં જૈન કે એમના અભ્યાસકાળ દરમિયાન એમણે કરેલી ગુરુજનોની સેવાને સમાજમાં જે પંડિતોની હયાતી છે તે આ મહાત્માને આભારી છે.” પરિણામે સાંપડેલા પ્રેમ અને આશિષ એમના જીવનમાં મહત્ત્વના કાશીમાં શ્રી ધર્મસૂરીશ્વરજી મહારાજ સાહેબે પોતાના વ્યાખ્યાનોથી બની રહ્યા. આ કૃતિ ગુરુ ચરણે સમર્પિત કરીને પ્રારંભેલી એમની ઘેલું લગાડ્યું. બંગાળના માંસાહારી પ્રદેશોમાં જૈન લોકોએ ઉપદેશ આ કલમને સાચે જ ગુરુના અમોઘ આશીર્વાદ પ્રાપ્ત થયા. દ્વારા માંસાહારીમાંથી શુદ્ધાહારી બનાવ્યા અને તે પછી સૂરિજી આ આઠ પાનાની લઘુકૃતિમાં સર્જક જયભિખ્ખએ કુસંગતિના ગુજરાતમાં આવ્યા. ત્યાર બાદ એમના કાળધર્મની ઘટનાને દોષ સ્વછંદ બની ગયેલા જુગારી મૂળચંદના જીવનમાં કેવું પરિવર્તન આલેખતા ભવિષ્યમાં પ્રવાહી વર્ણનશૈલીથી ઉત્તમ સાહિત્યકૃતિઓ આવે છે તેનો ખ્યાલ પ્રારંભે આપ્યો છે. પિતાની ટકોરને પરિણામે રચનાર સર્જક જયભિખુ અહીં લખે છેઃ મહુવાનો મૂળચંદ જુગાર છોડીને કંદોઈની દુકાને નોકરીએ રહે છે “વ્હાલા વાચકો! આજે એ પુનિત આત્મા નથી, પણ એમના અને એક સમી સાંજે ઢળતી સંધ્યાએ મૂળચંદને સંસાર પ્રત્યે વૈરાગ્ય કાર્યો આપણને તેમની યાદ આપી આપણા હૃદયોને રડાવી રહ્યાં જાગતાં ગૃહત્યાગ કરીને ભાવનગર બાજુ ચાલી નીકળ્યો. આ સમયે છે. ભલે તેમની પોગલિક કાયા નાશ પામી, પણ તેમની કીર્તિ ને શ્રી વૃદ્ધિચંદજી મહારાજ પાસે દીક્ષા ગ્રહણ કરવાની ઈચ્છા પ્રગટ યશ તો સદેવને માટે રહેશે.' કરતાં એમણે મૂળચંદને એના માતા-પિતા પાસે રજા માગવાનું ‘પાઠકો! આજે પણ એ સ્વર્ગસ્થ મહાત્માના દેહવિલયના સ્થાને કહ્યું. શરૂઆતમાં સ્નેહાળ માતા-પિતાએ આનાકાની કરવા માંડી; તેના અવશેષો પર એક પાષાણી મહેલ તેના અનુયાયીઓએ પરંતુ મૂળચંદની દૃઢતા આગળ મોહ પરાજય પામ્યો અને મૂળચંદ બનાવ્યો છે અને આજે પણ શિવપુરીના સીમાડે સંધ્યાના સુંદર પવિત્ર અને સદાચારી સાધુ બન્યા અને તેમનું નામ ધર્મવિજય સમયે જ્યારે સૂર્યના કિરણો પૃથ્વી માતાને અંત સમયે ભેટી લે છે-તે રાખવામાં આવ્યું. આ ધર્મવિજયજી મહારાજ ગુરુના આશીર્વાદ સમયે એ મહાત્માનું મંદિર તેના પૂજારીને અમરાપુરીના અનુપમ મેળવીને કઈ રીતે વિદ્યાવાન બન્યા એની વાત આલેખતી વખતે પ્રદેશ જેવું રમણીય દેખાય છે.” ૧૯ વર્ષના યુવાન જયભિખ્ખના ચિત્તમાં ગુરુકૃપાનો ભાવ મનમાં “ઓ! સૂરિદેવ! તમારી પૂજા શી રીતે કરું? તમારા ચરણે કોઈ હોઈ પણ શકે. તેઓ લખે છેઃ ગંભીર સરોવરના સ્વચ્છ કમળો ધરું કે મારી આત્મસરિતાનાં નાનાં ‘તારલિયાઓથી સુશોભિત એક રાતે ધર્મવિજય-નિરક્ષર ધર્મવિજય નાજુક ફૂલો? ભૂરિ ભૂરિ વંદન હો એ સાચા સાધુને!' ગુરુની સેવામાં રત હતા. તેમની દૃષ્ટિ અત્યારે જગતના એકે પદાર્થ આ પછી બે વર્ષ બાદ ૧૯૨૯ની પાંચમી મેએ “નવો પ્રકાશ” તરફ ન હતી. ત્યાં તો ગુરુદેવ અચાનક ગંભીર અવાજથી બોલ્યા : નામનું એક બીજું પુસ્તક “જયભિખ્ખું” પાસેથી મળે છે. આમાં જા, બેટા! હું તારા પર પ્રસન્ન થયો છું. તને આશીર્વાદ આપું છું “પ્રકાશ પાડનાર’ મુનિરાજ વિદ્યાવિજયજી છે અને ‘ઝીલનાર' તરીકે કે તને વિદ્યા વરશે. તું વિદ્વાનોમાં સિંહ સમાન બનીશ. તારા તેજને “બાલાભાઈ વીરચંદ’ નામ મળે છે. પોતાની પ્રથમ કૃતિમાં ‘ભિક્ષુ” તારા પ્રતિવાદીઓ સહન નહીં કરી શકે. તું મહાત્મા બનીશ. રાજા- ઉપનામ ધારણ કરનાર જયભિખ્ખએ પોતાની આ બીજી કૃતિમાં મહારાજાઓ તારા પગને ચૂમશે. બેટા! તું જૈન સમાજનો કાંતિવાન શા માટે “બાલાભાઈ વીરચંદ” એવું નામ આપ્યું હશે? આનું કારણ હીરો થઈશ. જા! બેટા! ધર્મના કાર્યો કરજે. હિંમત હારતો નહીં. એ હોઈ શકે કે આમાં મુનિરાજ વિદ્યાવિજયજી મહારાજને પૂછેલા Page #341 -------------------------------------------------------------------------- ________________ ડિસેમ્બર ૨૦૧૦ પ્રબુદ્ધ જીવન | ૨૫. પ્રશ્નો અને એમના તરફથી મળેલા ઉત્તર અક્ષરશઃ આપવામાં આવેલ છે. શિવપુરીના જૈન ગુરુકુળમાં જૈન પંડિતો તૈયાર કરવામાં આવતા એ સમયે મુનિરાજશ્રી વિદ્યાવિજયજી મહારાજના વિચારોએ હતા. કદાચ ધર્મની વર્તમાન સ્થિતિને જોઈને આ યુવાને પંડિત સમાજમાં આંધી સર્જી હતી. સુધારક, લેખક, વક્તા અને સામાજિક બનવાનો વિચાર બાજુએ મૂક્યો હોય એમ પણ બને. તેમજ ધાર્મિક પ્રવૃત્તિમાં મહત્ત્વનો ભાગ ભજવનારા મુનિરાજ સામે આ પછી ૧૯૩૧ની ૨૫મી સપ્ટેમ્બરે જયભિખ્ખએ “આત્મકથાના વિરોધનો દાવાનળ સળગી રહ્યો હતો. આવે સમયે એમના વિચારો અમૃતબિંદુઓ' નામનું પુસ્તક પ્રગટ કર્યું છે. આમાં એમણે સંગ્રાહક સમાજને જાણવા મળે તે રીતે પૂછાયેલા પ્રશ્નોના એમણે આપેલા તરીકે બાલાભાઈ વીરચંદ દેસાઈ લખીને નીચે ‘ભિક્ષુ” ઉપનામ લખ્યું ઉત્તરો અહીં આલેખવામાં આવ્યા છે. આ પ્રશ્નોના ઉત્તરોમાં છે. મુનિરાજની ક્રાંતષ્ટિ જોવા મળે છે. વિદ્યાર્થી અવસ્થાથી જ જયભિખ્ખું એક નોટબુક રાખતા હતા આજે પણ આશ્ચર્ય થાય એવા એમના ઉત્તરો છે. વર્તમાન સમયે અને એમાં કંઈ પણ મનનીય વાંચે તો એના ફકરાઓ કે એના જૈન સમાજમાં દેવદ્રવ્યની બાબતમાં ઘણી ચર્ચાઓ ચાલે છે. એ સુવાક્યો નોંધી લેતા હતા. આ નોટબુક એમની પ્રિય પોથી હતી વિશે એમણે કહેલા વિચારો જોઈએ. અને ઝાડ કબીરવડ' બને તેમ એ હસ્તલિખિત પોથી ધીરે ધીરે પ્ર. ૮ – દેવદ્રવ્યની ચર્ચાના સંબંધમાં પહેલાંના અને અત્યારના મોટી થતી ગઈ અને એમાંથી આ પુસ્તકનું સર્જન થયું. આપના વિચારોમાં કંઈ ફર્ક પડ્યો છે? ‘સત્યના પ્રયોગો અને આત્મકથા’ એ પુસ્તક ઘણા સમય બાદ ઉત્તર- ‘જે વિચારો મારા પહેલાં હતા તે જ અત્યારે છે. બોલીઓ વાંચવા મળતા એમાં એમણે સુંદર અને સત્ય વિચારોનો સાગર એ સંઘનો ઠરાવેલો રિવાજ છે. એ રિવાજમાં ઇચ્છા મુજબનો ફેરફાર ઉછળતો નજરે પડ્યો. જીવનને માટે કાંઈ સમજવા જેવું દેખાયું કરવાનો સંઘનો અધિકાર છે. દેવદ્રવ્યમાં વધારો કરે જવો એ આ અને તેથી એમણે એનો સંગ્રહ કર્યો. જમાનામાં ઈચ્છવા યોગ્ય નથી અને એટલા માટે બોલીઓની ઉપજ ગાંધીજીના એ વચનો એમને ધર્મવચનો જેવા લાગ્યા અને તેથી સાધારણ ખાતે લઈ જવાનું સંઘ ઠરાવે, તો તે આખા સમાજને એ અમૂલ્ય ખજાનો એમણે વાચકોને આપવા માટે પ્રયત્ન કર્યો. માટે આશીર્વાદ રૂપ થઈ પડે. દેવદ્રવ્યની ચર્ચાનું પરિણામ નહીં ધારેલું આ સમયે આગ્રાના શ્રી વિજયલક્ષ્મી જ્ઞાનમંદિર ધર્મ મંદિર દ્વારા એવું સારું આવ્યું છે. કચ્છ, દક્ષિણ અને ગુજરાત કાઠિયાવાડના એના પ્રકાશક રતિલાલ દીપચંદ દેસાઈ છે. તેઓ જયભિખ્ખના પિતરાઈ પણ ઘણાંએ ગામોમાં સંઘોએ પોતાના રિવાજોમાં ફેરફારો કરી ભાઈ હતા અને બંને ગાંધી વિચારધારાના રંગે રંગાયેલા હતા. અમારા વિચારોને વધાવી લીધા છે. સમય જ કોઈ એવો આવ્યો છે. બન્યું એવું કે શિવપુરીના ગુરુકુળમાં આ બંને ભાઈઓ એક કે જેમાં આજનો નવયુવક વર્ગ એવી પુરાણી નિર્મલ અને અંધશ્રદ્ધા સાથે રહ્યા અને એમણે એક સાથે મહાત્મા ગાંધીજીના વિચારો જન્માવતી રૂઢિઓનું નિકંદન કરવા બેઠો છે. થોડાક જૂના ઝીલ્યા. ગાંધીજી વિશે એ સમયે ઘણા ભ્રામક ખ્યાલો પ્રવર્તતા હતા, વિચારનાઓ, તે યુવાનોની ભલી ઇચ્છાઓને તોડી પાડવા ત્યારે “આત્મકથાના અમૃતબિંદુઓ'ના સંગ્રાહક યુવાન જયભિખ્ખ પ્રયત્નશીલ રહ્યા છે; પરંતુ એમનું ટટ્ટ લાંબો સમય ચાલે એમ નથી. એમની પ્રસ્તાવનામાં નોંધે છેઃ “પ્રત્યેક વાચક અને હૃદયના કાલુપ્યો ન કેવળ દેવદ્રવ્યની ચર્ચાના સંબંધમાં; પરંતુ એવા સામાજિક કેટલાએ ક્ષણ માટે દૂર કરી વાંચે, કારણ કે મેલા કાચમાં શુદ્ધ પ્રતિબિમ્બ ન વિષયો છે, જેમાં જૂના અને નવાઓનું સ્વંદ્વયુદ્ધ ચાલી રહ્યું છે, પણ પડી શકે. વાંચે અને વિચારક તરીકે વાંચે. એક એક વાક્ય એક એક આખરે નવા ફાવ્યા છે અને ફાવશે, એ મારી ખાતરી છે.” ગીતાવચનની ગરજ સારશે. વાંચનાર ગાંધીજીને કાંઈક આચાર આમાં અપાયેલા ઉત્તરોમાં યોગ્ય વ્યક્તિને સાધુ બનાવવાની અને વિચારમાં સમજતો થશે. ભ્રમના આવર્તો નીકળી જશે.” વાત છે. ઉપધાન, ઉજમણાં અને સંઘો વગેરે કાર્યો કરતી વખતે આ રીતે સર્જક જયભિખ્ખના સર્જનના પ્રારંભકાળે મળતી ત્રણેય ગરીબ જૈનોનો વિચાર કરવાનું સૂચન છે. બાળલગ્ન અને વૃદ્ધ પુસ્તિકાઓ એક અર્થમાં વિલક્ષણ છે. પહેલી પુસ્તિકા “ધર્મજીવન' વિવાહ જેવા રિવાજોનો વિરોધ છે. વિરોધીઓને નાસ્તિક કહેવાની એ એમની ભવિષ્યમાં પડનારી છટાદાર શૈલીની ઝાંખી આપે છે. કે “સંઘબહાર મૂકવાની પ્રવૃત્તિ અંગે આક્રોશ છે. જૈન સાધ્વીજીઓની બીજી પુસ્તિકા “નવો પ્રકાશમાં એમની જૈન સમાજ માટેની ખેવના સ્થિતિ અંગેની વેદના છે અને સાધુ સમાજમાં ચાલતા વિખવાદો પ્રગટ થાય છે અને ત્રીજી પુસ્તિકા “આત્મકથાના અમૃતબિંદુઓ'માં અંગે વિષાદભાવ છે. ગ્વાલિયરની નજીક શિવપુરી જેવા ગુરુકુળમાં રહીને જૈન શાસ્ત્રોનો ૨૧ વર્ષના જયભિખ્ખએ પૂછેલા આ પ્રશ્નો એ સમાજના અભ્યાસ કરનાર યુવાનના મનમાં ગાંધીજી પ્રત્યેનો અગાધ આદર સળગતા પ્રશ્નો છે. આ પુસ્તિકા મુનિરાજ વિદ્યાવિજયજી મહારાજના જોવા મળે છે. (ક્રમશ:) વિચારો દર્શાવવાનો આશય ધરાવે છે; પરંતુ એની સાથોસાથ એના ૧૩/બી, ચંદ્રનગર સોસાયટી, જયભિખ્ખું માર્ગ, પાલડી, લેખન સમયે યુવાન જયભિખુના ચિત્ત પર કેવો ભાવ જાગ્યો હશે અમદાવાદ-૩૮૦ ૦૦૭. ટેલિફોન : ૦૭૯-૨૬૬૦૨૫૭૫. તે વિચારવા જેવું છે. મોબાઈલ : ૦૯૮૨૪૦૧૯૯૨૫. Page #342 -------------------------------------------------------------------------- ________________ ૨૬ પ્રબુદ્ધ વન હેમચંદ્રાચાર્ય ચંદ્રક અર્પણ સમારોહ ઇ ડૉ. નિરંજન રાજ્યગુરુ ડિસેમ્બર ૨૦૧૦ ડૉ. નિરંજન રાજ્યગુરુ ગુજરાતી સંત-ભક્તિ સાહિત્યના સંશોધક અને એ વિષયક ગ્રંથોના સર્જક છે. હેંડલ પાસેના ધોધાવદર ગામમાં સાહિત્ય અને લોકસેવાની પ્રવૃત્તિમાં પ્રવૃત્ત આનંદ આશ્રમના સ્થાપક છે અને એઓશ્રીનો આશ્ચમમાં પરિવાર સહિત આજીવન સમર્પિત સ્થિર વાસ છે. અમદાવાદમાં યોજાઈ ગયો ગુજરાતી ભાષા-સાહિત્યના ત્રણ મૂર્ધન્ય સાહિત્યકારો-સંશોધકોને હેમચન્દ્રાચાર્ય ચન્દ્રક અર્પણ કરવાનો સમારોહ અભ્યાસીઓમાં જેમનું નામ અત્યંત આદરથી લેવામાં આવે છે એવા શ્રી શિરીષભાઈ પંચાલ તથા ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર, ‘શબ્દસૃષ્ટિ'ના સંપાદક અને કવિ-વિવેચકશ્રી હર્ષદ ત્રિવેદી દ્વારા દીપ પ્રાગટ્ય થયું, એ પછી પૂજ્ય આચાર્ય શ્રી વિજયસૂર્યોદયસૂરીશ્વરજી મહારાજસાહેબ દ્વારા મંગલાચરણ બાદ સંગીતજ્ઞ આદરણીયા ઈન્દુબેન પંડિત તથા શ્રી શિરીષભાઈ પંડિત દ્વારા મંગલ ગાન પ્રસ્તુત થયું જેમાં સરસ્વતી વંદના અને હેમચન્દ્રસ્તુતિ હતાં. એ પછી સ્વાગત પ્રવચન કરતાં ટ્રસ્ટના પ્રતિનિધિ શ્રી પંકજભાઈ શેઠે કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રાચાર્ય નવમ જન્મશતાબ્દી સ્મૃતિ સંસ્કાર શિક્ષણનિધિ' ટ્રસ્ટની વિવિધ પ્રવૃત્તિઓનો ખ્યાલ આપીને જણાવ્યું કે એકવીસ વર્ષ પૂર્વે ગચ્છાધિપતિ આચાર્યશ્રી વિજયસૂર્યોદયસૂરિ મ.સા.ની પ્રેરણાથી ટ્રસ્ટની સ્થાપના થઈ, અને અનેક પરિસંવાદો, સેમિનાર, સંગોષ્ઠિઓ, ગ્રંથ પ્રકાશનો તથા કેમચન્દ્રાચાર્ય ચન્દ્રકના અર્પણ સમારંભો થતા રહ્યા છે જેને દેશ-પરદેશના વિદ્વાનો દ્વારા સહકાર મળતો રહ્યો છે. આજે ગુજરાતી ભાષાના ત્રણ મૂર્ધન્ય સંશોધકોનું બહુમાન કરવાનો મંગલ પ્રસંગ યોજાયો છે એમાં ઉપસ્થિત સૌનું હાર્દિક સ્વાગત છે. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્ય જેવી વિશ્વવંદનીય વિભૂતિના નામ અને કામ સાથે સંબંધ ધરાવતા અને પૂજયપાદ આચાર્યશ્રી વિજયસૂર્યોદયસૂરીશ્વરજી મહારાજની પ્રેરણાથી સ્થપાયેલા ટ્રસ્ટ ‘કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્ય નવમ જન્મશતાબ્દી સ્મૃતિ સંસ્કાર શિક્ષણનિધિ'ના ઉપક્રમે, પૂજ્ય આચાર્યશ્રીના માર્ગદર્શનાનુસાર ચાલી રહેલી વિવિધ જ્ઞાનવર્ધક પ્રવૃત્તિઓમાંની એક પ્રવૃત્તિ તે આપણા સાહિત્ય અને સંસ્કૃતિની અમૂલ્ય સેવા કરનાર વિશિષ્ટ પ્રતિભાસંપન્ન વિદ્વાનોને ‘શ્રી હેમચન્દ્રાચાર્ય ચંદ્રક' અર્પણ કરીને તેમનું બહુમાન કરવાની પ્રવૃત્તિ છે. ભૂતકાળમાં આપણા મૂર્ધન્ય વિદ્વાનો પંડિત શ્રી દલસુખભાઈ માલવણિયા, ડૉ. શ્રી હરિવલ્લભ ભાયાણી, શ્રી શાંતિભાઈ શાહ, શ્રી ઉમાકાન્ત શાહ, શ્રી નગીનભાઈ શાહ, શ્રી કે. આર. ચન્દ્રા, શ્રી સત્યરંજન બેનરજી, શ્રી જયંત કોઠારી, શ્રી મધુસુદન ઢાંકી, શ્રી લક્ષ્મણભાઈ ભોજક વગેરે દસ જેટલા ભારતીય કક્ષાના વિદ્વાનોને આ ચન્દ્રક અર્પણ થયો છે, તે શૃંખલામાં આગળ વધતા તા. આ ૯-૧૦-૨૦૧૦ આસો સુદી બીજ વિ. સં. ૨૦૬૬ના રોજ શેઠ હઠીસિંહ વાડી, શાહીબાગના ઉપાશ્રયમાં, પૂ. આચાર્યશ્રીના સાંનિધ્યમાં ગુજરાતી ભાષા-સાહિત્યના ત્રણ તેજસ્વી વિદ્વાનો સર્વશ્રી કનુભાઈ જાની, લાભશંકર પુરોહિત અને ડૉ. હસુભાઈ યાજ્ઞિકને હેમચન્દ્રાચાર્ય ચન્દ્ર' અર્પણ કરવા યોજાયેલો ચન્દ્રકપ્રદાન સમારોહ એ સાચા અર્થમાં ‘જ્ઞાનભક્તિ-મહોત્સવ' બની રહ્યો, અને તે સૌને માટે સંતૃપ્તિ આપનારો નીવડ્યો. એ પ્રસંગે અતિથિ વિશેષપદે અમદાવાદના જગવિખ્યાત સ્થાપત્યવિદ્, પુરાતત્ત્વવિદ્, પદ્મભૂષણ ડૉ. મધુસુદન ઢાંકી તથા અમરેલીના સંસ્કૃત ભાષા-સાહિત્યના પંડિત શ્રી વસંતભાઈ પરીખ ઉપસ્થિત હતા. અન્ય મૂર્ધન્ય સાહિત્યકાર વિદ્વાનો અને પ્રાધ્યાપકોની ઉપસ્થિતિને લીધે વિદ્વાનોના મેળા જેવું વાતાવરણ રચાયેલું, તો ભાવિક શ્રોતાવર્ગ પણ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલો. જૈન સંઘના શ્રેષ્ઠિવર્ષ વડીલ શેઠ શ્રી શ્રેણિકભાઈ કસ્તૂરભાઈ, શેઠ શ્રી આણંદજી કલ્યાણજી પેઢીના પ્રમુખ શ્રી સંવેગભાઈ લાલભાઈ એ બન્ને અગ્રણીઓની અતિથિવિશેષ રૂપે હાજરી સોનું અને સુગંધના સુભગ સમન્વય સમી હતી. આ મંગલ પ્રસંગે ગુજરાતના તેજસ્વી અધ્યાપકો અને વિવેચક સ્વાગત પ્રવચન બાદ આ કાર્યક્રમની ભૂમિકા બાંધતાં ડૉ. નિરંજન રાજ્યગુરુએ જણાવ્યું કે ‘આપણે ત્યાં ગુજરાતમાં સાહિત્ય, શિક્ષણ, સંસ્કાર, સેવા, સ્વાધ્યાય અને સંશોધનમાં કાર્યરત અનેક સંસ્થાઓ પોતપોતાની રીતે કામ કરે છે. દરેકના ઉદ્દેશો, કાર્યપ્રણાલી, અભિગમાં વિભિન્ન હોય એ સ્વાભાવિક છે, પરંતુ ભાષા-સાહિત્યના અણિશુદ્ઘ ઉત્કર્ષ માટે મથનારી સંસ્થાઓ અને સંપૂર્ણ સાત્ત્વિક વ્યવહારો ધરાવનારી વ્યક્તિઓ ઓછી થતી જાય છે એ હકીકત છે. ત્યારે એક અદ્ભુત યોગાનુયોગ છે કે ગુજરાતી ભાષાનો પિંડ જે બે સત્પુરુષ્ટ દ્વારા બંધાયો છે તે કલિકાલસર્વજ્ઞશ્રી હેમચન્દ્રાચાર્ય અને ભક્તકવિ નરસિંહ મહેતા એ બંનેના નામથી ટ્રસ્ટો ચાલે છે, અને સાહિત્યના ક્ષેત્રમાં અપૂર્વ યોગદાન કર્યું હોય એવા સર્જકો-સંશોધકોને આ ટ્રસ્ટો દ્વારા નવાજવામાં આવે છે. બેઉ ટ્રસ્ટ સાધુજનોના શુભ સંકલ્પોનું પરિણામ છે. ‘હેમચન્દ્રાચાર્ય ચન્દ્રક' આજે ત્રણ ગુર્જર સરસ્વતી આરાધકોને અર્પણ થવા જઈ રહ્યો છે. આજે જેમનું બહુમાન થશે એ ત્રણે ય વિજ્ઞાન મહાનુભાવો Page #343 -------------------------------------------------------------------------- ________________ ડિસેમ્બર ૨૦૧૦ પ્રબુદ્ધ જીવન ૨૭. એકથી વધુ ભાષાઓ જાણે છે, શબ્દના અનુશાસનમાં રહેનારા કારણે પ્રાપ્ત થયું છે, એને માત્ર સંપ્રદાયના લેબલથી જ ઓળખવામાં છે, શબ્દવિવેકને પૂરેપૂરો પિછાણનારા છે, ત્રણેય સાચા બ્રાહ્મણો આવે છે પરંતુ આચાર્યશ્રી એટલા છીછરા નહોતા,’ એમ કહીને સ્વધર્મ છે. શ્રેષ્ઠિરૂપ ધરીને-શામળશા શેઠ બનીને ભગવાને પોતે નરસૈયાની પરમ નિષ્ઠ છતાં પરધર્મ પૂરા સમન્વયવાદી, સર્વધર્મસમભાવની સેવાભક્તિ સ્વીકારેલી, અને એક શબ્દના સર્જકનું સન્માન કરેલું કેડી કંડારનારા મહાપુરુષ તરીકેનું એમનું વિવિધરંગી વ્યક્તિત્વ એમ આજે સમસ્ત ભારતવર્ષના શ્રેષ્ઠિવર્યની હાજરીમાં, ઇતિહાસના પ્રમાણો આપીને પ્રસ્ફટિત કર્યું હતું. ત્યારબાદ ત્રણે સંતપુરુષોના સાંનિધ્યમાં, ગુજરાતના ખ્યાતનામ પ્રકાંડ પંડિતોના વિદ્વજનોનું સન્માન માળા, શ્રીફળ, શાલ, સરસ્વતીની પ્રતિમાં, હસ્તે આ ત્રણેય વિદ્યાપુરુષોનું સન્માન થશે. પ્રશસ્તિપત્ર તથા એકાવન હજારની રાશિના એક સાથે હેમચન્દ્રાચાર્ય - પૂજ્ય આચાર્યશ્રી વિજયસૂર્યોદયસૂરિજી મહારાજસાહેબ તથા ચન્દ્રકની અર્પણ-પ્રદાનવિધિ તાળીઓના ગડગડાટ વચ્ચે તથા પૂજ્ય આચાર્યશ્રી વિજયશીલચન્દ્રસૂરિજી મહારાજસાહેબ દ્વારા વેદોક્ત ઋચાઓ અને જૈન માંગલિક શ્લોકોના પઠન-ઉચ્ચારણ સાથે સાહિત્ય અને સંશોધનના ક્ષેત્રમાં એક અતિ મહત્ત્વનું કાર્ય એ થઈ કરવામાં આવ્યું. સન્માન, બહુમાન પછી તુરત જ ચન્દ્રક વિભૂષિત રહ્યું છે કે, ગુજરાતી ભાષા-સાહિત્યના સંશોધન, અધ્યયન, ત્રણે મહાનુભાવોના હસ્તે આચાર્યશ્રી અને તેમના મુનિઓ દ્વારા અધ્યાપન સાથે જોડાયેલા નવી પેઢીના સર્જકો-સંશોધકોને આપણા લિખિત અને સંપાદિત ત્રણ પુસ્તકો ૧. સિદ્ધહેમ લધુવૃત્તિ-ઉદાહરણ પ્રાચીન જૈન-જૈનેતર સાહિત્યની દિશામાં દોરીને રસ લેતા કરવા. કોશ, ૨. ધર્મતત્ત્વચિંતન, ૩. શ્રી હેમચન્દ્રાચાર્ય અને તેમણે રચેલ કેટલી યે નિષ્ક્રિય કલમોને ફરી ચેતનવંતી બનાવવાનું કાર્ય તેમના મહાદેવબત્રીશીનું વિમોચન કરવામાં આવ્યું હતું. એ પછી શ્રી દ્વારા થતું રહ્યું છે. કનુભાઈ જાની, શ્રી લાભશંકર પુરોહિત અને શ્રી હસુ યાજ્ઞિક દ્વારા શ્રી કનુભાઈ જાનીનો પરિચય આપતાં શ્રી જયદેવ શુક્લે જણાવ્યું પોતાના થયેલા બહુમાન અંગે પ્રતિભાવ વક્તવ્યો અપાયા. કે-“એક તણખો દીપમાળનો પરિચય આપવા જાય તો કેવી રીતે અતિથિ વિશેષ શ્રી મધુસૂદન ઢાંકીસાહેબે આ પ્રસંગે જૈન સંઘ આપી શકે ? આ જરાપણ નમ્રતા નથી. ત્રણે મહાનુભાવો આવા તરફથી આ રીતે જૈનેતર સાહિત્યના ત્રણ ઊંડા અભ્યાસીઓનું દીપમાળ સમા છે. સાહિત્યના, સંગીતના અને કલાઓના તમામ સન્માન થયું એ બદલ પોતાની પ્રસન્નતા વ્યક્ત કરીને હેમચન્દ્રાચાર્ય ક્ષેત્રોના મર્મજ્ઞો છે. શ્રી કનુભાઈ જાની એટલે સહજ, સરળ, નિર્દભ, તથા સિદ્ધરાજ જયસિંહના ઈતિહાસ અંગે પ્રાપ્ત થતા પ્રમાણભૂત નિસ્પૃહ છતાં જીવતા જાગતા જ્ઞાનકોશ...” આમ કહીને તેમણે સંદર્ભો વિશે હિન્દી ભાષામાં વિદ્વત્તાપૂર્ણ વ્યાખ્યાન આપ્યું હતું. કનુભાઈ જાનીના વ્યક્તિત્વના અનેક પાસાંઓને ઉજાગર કર્યા હતા. આ પ્રસંગે અમરેલીથી ખાસ ઉપસ્થિત રહેલા સંસ્કૃત ભાષાએ પછી શ્રી લાભશંકર પુરોહિતનો પરિચય આપતાં શ્રી શિરીષ સાહિત્યના રાષ્ટ્રીય કક્ષાના વિદ્વાન પંડિત અને ગુજરાતી સાહિત્ય, પંચાલે પોતાની ત્રીશ-પાંત્રીસ વર્ષની મૈત્રીનો ઉલ્લેખ કરીને સંસ્કૃતિ તથા લોકવાણીના મરમી, પરખંદા માલમી શ્રી વસંતભાઈ જણાવ્યું કે “આધુનિકતા-અનુઆધુનિકતાના પૂર્વ-પશ્ચિમના તમામ પરીખ સાહેબે જ્ઞાનામૃતનું પાન કરવા આટલા લાંબા સમય સુધી સાહિત્યનો, આપણી સંસ્કૃતના શિષ્ટ-પ્રશિષ્ટ સાહિત્યનો સંપૂર્ણ એકધારા બેસી રહેલા ખરા અધિકારી શ્રોતાજનોનું અભિવાદન પરિચય હોવા છતાં લોકધર્મી સાહિત્યકાર તરીકે ગુજરાતના કરીને આવા જ્ઞાન-ભક્તિસભર કાર્યક્રમને બિરદાવ્યો હતો. અને પરંપરિત સાહિત્ય, સંસ્કાર, કલાઓ, વિદ્યાઓના પૂરા જાણકાર પૂ. મહારાજસાહેબ દ્વારા ગુજરાતની સંસ્કારભાગીરથીના ત્રણ શ્રી લાભુદાદા નમ્રતાની સાથે પોતે જે માને છે તેની પ્રતીતિ સૌને પ્રવાહ જેવા અણમોલ મોતીડાંને પારખીને એમનું યથોચિત કરાવવા પૂરા કટિબદ્ધ હોય છે. સમાજમાં આવી અસલી વાતો બહુમાન થયું અને હજુ સાહિત્ય સંશોધન અને શબ્દસાધના કરનારી કરનારા ઓછા જ હોય..” ત્યારબાદ પ્રા. પરમ પાઠકે ૭૨ વર્ષના પેઢીનો જીવંત પ્રવાહ વહી રહ્યો છે એની પ્રતીતિ કરાવવામાં આવી યુવાન સંશોધક શ્રી હસુ યાજ્ઞિકનો પરિચય આપતાં મધ્યકાલીન તે બદલ આનંદની લાગણી વ્યક્ત કરી હતી. કથાસાહિત્ય, ગૂઢ વિદ્યાઓ, લોકસાહિત્ય, સંગીતના મરમી તો ગુજરાતી સાહિત્ય પરિષદના પૂર્વ પ્રમુખ અને વર્તમાન અભ્યાસી સંશોધક અને સામાજિક-રહસ્યાત્મક કથાસાહિત્યના ટ્રસ્ટીશ્રી રઘુવીર ચૌધરીએ આજે થયેલું ત્રણ વિદ્વાનોનું સન્માન માત્ર સર્જક તરીકેના વિભિન્ન પાસાંઓ વર્ણવ્યા હતા. મધ્યકાળનું રહસ્ય જાણનારા, ગુજરાત કે પશ્ચિમ ભારતના જ નહીં આ પ્રસંગે આચાર્ય શ્રી વિજયશીલચન્દ્રસૂરિજીએ વક્તવ્ય આપતાં પણ સમગ્ર ભારતના વિદ્યાપુરુષોનું અભિવાદન છે એમ કહીને શ્રી હેમચન્દ્રાચાર્યજી દ્વારા ગુજરાતને મળેલ પાંચ અનુશાસનો તથા પોતાનો હર્ષ વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ કવિશ્રી રાજેન્દ્ર શુક્લ અગિયાર મહાવ્રતોની સદ્રષ્ટાંત ચર્ચા કરી હતી. “એકલી વિદ્યા પોતાની તીર્થ ઉદ્ધારનો ભાવ વ્યક્ત કરતી બે રચનાઓનું પઠન સન્માનને પાત્ર બનાવતી નથી પરંતુ એમાં જ્ઞાન, ક્રિયા, તપ, કર્યું હતું. સાધના ભળ્યાં હોય તો જ મુક્તિ પ્રાપ્ત થાય. કલિકાલ સર્વજ્ઞનું ‘શૂન્યનું શિખર સમરાવશું, ઉર્ધ્વનું ચૈત્ય ઉધરાવશું, બિરૂદ હેમચન્દ્રાચાર્યજીને બે ગુર્જર સમ્રાટોને માર્ગગામી બનાવવાને તીર્થ ઉદ્ધારશું આગવું, શબ્દનું બિંબ પધરાવશું, Page #344 -------------------------------------------------------------------------- ________________ ૨૮. પ્રબુદ્ધ જીવન ડિસેમ્બર ૨૦૧૦ અવનવી આંગી રચશું વળી, ગંધ કપૂર પમરાવશું, પ્રાદેશિક ભાષાઓની સમોવડી જ છે. ભલે આજના ઝડપથી મૌનના મંદ મંદ સ્વરે ગાઈશું, સ્તવન ગવરાવશું, પલટાતા દેશ-કાળમાં તે વ્યવહારભાષા ન બની શકે પણ તેથી નિત્ય આનંદની ગોચરી, વાપર્યું એ જ વપરાવશું.” તેનું મહત્ત્વ જરાય ઓછું થતું નથી, ઉલટું વધી જાય છે. આજથી બે સમાપન પછી ચન્દ્રક-પ્રદાનના ઉપલક્ષ્યમાં, તે જ દિવસે બપોરે હજાર વર્ષ પહેલાં જે સંસ્કૃત ભાષા બોલાતી અને લખાતી હતી તે એક વિદ્ધગોષ્ઠી (સેમિનાર)નું આયોજન કરવામાં આવેલું. તેમાં જ આજે પણ બોલાય અને લખાય છે. કાશ્મીરમાં જે સંસ્કૃત બોલાયપણ ડો. શિરીષ પંચાલ, હર્ષદ ત્રિવેદી, સિમલાથી પધારેલા લખાય છે તે જ કેરલમાં પણ બોલાય-લખાય છે. યુરોપીય લેટિન સંસ્કૃતના વિદ્વાન અને સપૂર્ણાનંદ સંસ્કૃત વિશ્વવિદ્યાલયના પૂર્વ ભાષાની જેમ સંસ્કૃત ભાષા કોઈ ક્લાસિકલ ભાષા નથી કે જે કુલપતિ, ત્રિવેણી કવિશ્રી ડૉ. અભિરાજ રાજેન્દ્ર મિશ્ર, અમેરિકા વ્યવહારમાં ન વપરાતી હોય. સંસ્કૃત ભાષા આજે પણ વ્યવહારમાં છોડીને અમદાવાદમાં સ્થાયી થયેલા નાટ્યવિદ્ જયંતી પટેલ છે, તેમાં બોલાય-લખાય છે અને ગ્રંથો પણ રચાય છે. અન્ય રંગલો” તથા વિવિધ વિદ્વાન પ્રાધ્યાપકોએ ‘વર્તમાન સમયમાં સમાજ ભાષાઓમાં જેમ સાહિત્યના નવા નવા પ્રકારો રચાય છે તેમ સંસ્કૃત અને સાહિત્યના સંબંધો” તથા “મધ્યકાલીન સાહિત્યના સંશોધન ભાષામાં પણ રચાય જ છે. એ કોઈ મૃત ભાષા નથી. તે તો સદાય શ્રેત્રે અધ્યાપકોની ઉદાસીનતા' વિષયે વ્યાખ્યાનો આપેલાં. જે જીવંત અને નિત્યનૂતન ભાષા છે. આ છેલ્લા શતકમાં જ જોઈએ ખરેખર વિદ્વભોગ્ય અને જિજ્ઞાસાની તૃપ્તિ કરે તેવા હતા. તો સંસ્કૃત ભાષામાં ૩૦ થી અધિક મહાકાવ્યો રચાયાં છે. અન્ય સમારંભના આગલા દિવસે તા. આઠમીની રાત્રે એક નાનકડો પણ કોઈ પણ ભાષાઓ કરતાં આ આંકડો ક્યાંય વધારે છે. એ જ રીતે અર્થસઘન કવિમેળો હઠીસિંહની વાડીના પટાંગણમાં કરવામાં મહાકાવ્ય સિવાયના સાહિત્યના પ્રકારોમાં પણ આ જ સ્થિતિ છે. આવેલો, જેમાં સર્વશ્રી લાભશંકર પુરોહિત, દલપત પઢિયાર, અને અમો સાહિત્યકારો પણ આજે અન્ય ભાષાઓના ઉત્તમોત્તમ નિરંજન રાજ્યગુરુ, કિશોરચન્દ્ર પાઠક તથા ડૉ. રાજેન્દ્ર મિશ્ર વગેરેએ પ્રશિષ્ટ સાહિત્યની જેમ સંસ્કૃત ભાષામાં પણ તેવું જ ઉત્તમ અને ભાગ લીધો હતો. પ્રશિષ્ટ સાહિત્ય રચવાના પૂર્ણ પ્રયત્ન કરીએ છીએ, જેથી સંસ્કૃત (૨). ભાષા અન્ય ભાષાની સાથોસાથ ટકી શકે, લોકોને તેના તરફ અમદાવાદમાં શ્રી હઠીસિંહ કેસરીસિંહની વાડી મધ્યે સંસ્કૃત સભા આકર્ષણ જાગે અને અત્યારે આપણા પ્રમાદથી જે તેનું સ્તર અને અમદાવાદ શહેરમાં શેઠ શ્રી હઠીસિંહ કેસરીસિંહની વાડીમાં જૈન મહત્ત્વ ઘટી ગયું છે તે પાછું ઊંચું આવે. આપણા લોકોને પણ સંઘમાં શાસન સમ્રાટ સમુદાયના ગચ્છાધિપતિ પૂ. આચાર્ય શ્રી અમારી ભલામણ છે કે-જ્યારે વસતિ-ગણતરી થાય છે ત્યારે તેમાં વિજયસૂર્યોદયસૂરીશ્વરજી મહારાજના તત્ત્વાવધાનમાં આસો સુદી ભાષાઓના ખાનામાં લોકો પોતાની પ્રાદેશિક ભાષા અને અંગ્રેજી ૧, તા. ૮-૧૦-૨૦૧૭, શુક્રવારના દિને એક સંસ્કૃત સભા ભાષા જાણે છે-એમ લખાવે છે. તેથી દરેક પ્રાદેશિક ભાષામાં યોજાઈ ગઈ. અને અંગ્રેજી ભાષામાં લાખો-કરોડો લોકોની ગણતરી થાય છે, વિદ્વાન આચાર્યશ્રી વિજયશીલચન્દ્રસૂરિજી મ.ની પ્રેરણાથી જયારે સંસ્કૃત ભાષામાં માત્ર અમુક હજાર લોકોની જ ગણતરી કીર્નિત્રયી મુનિઓ દ્વારા સંકલિત સંસ્કૃતભાષામય અયનપત્ર- થાય છે. આપણી દરેકની મૂળ ભાષા તો સંસ્કૃત જ છે. દરેક નન્દનવનકલ્પતરુ'ના પચીસમા અંક, “રજત અંક'ના પ્રકાશન- ભાષામાં સંસ્કૃત શબ્દોનો જ ઘણો મોટો ઉપયોગ થાય છે. તો જો પ્રાગટ્ય નિમિત્તે આ સંસ્કૃત સભાનું આયોજન કરવામાં આવ્યું આપણે વસતિ ગણતરી વખતે પ્રાદેશિક ભાષા સાથે સંસ્કૃત ભાષા પણ લખાવીએ તો સરકારને પણ થાય કે-દેશમાં સંસ્કૃતભાષી આ સભાના અધ્યક્ષ તરીકે સંસ્કૃત ભાષાના આદરણીય વિદ્વાન, લોકો ઘણા વધારે છે, તેથી અમારે પણ તેના પ્રચાર-પ્રસાર માટે સપૂર્ણાનંદ સંસ્કૃત વિશ્વવિદ્યાલયના પૂર્વ કુલપતિ, ત્રિવેણી કવિ કંઈક કરવું જોઈએ. તો આ ભાષાને નિત્ય જીવંત અને ઉચ્ચ સ્તરની ડૉ. શ્રી અભિરાજ રાજેન્દ્ર મિશ્ર શિમલાથી પધાર્યા હતા. બીજા રાખવા માટે આપણે જ પ્રયત્ન કરવો પડશે.” વક્તાઓમાં પાટણની હેમચન્દ્રાચાર્ય યુનિવર્સિટીના સ્થાપક કુલપતિ “નન્દનવન કલ્પતરુ'ના પ્રકાશન અંગે પણ તેમણે કહ્યું શ્રી કુલીનચન્દ્ર યાજ્ઞિક તથા ગુજરાતના સંસ્કૃત સાહિત્યના માન્ય કે-“ભારતમાં અત્યાર સુધીમાં ૩૦૦થી અધિક સંસ્કૃત સામયિકો વિદ્વાન પ્રા. શ્રી વિજય પંડ્યા પધાર્યા હતા. તે સિવાય કીર્તિત્રયી પ્રકાશિત થયા છે. આજે પણ ૧૫૦ થી વધુ સામયિકો પ્રકાશિત મુનિઓએ પણ સંસ્કૃત ભાષામાં પોતાનું વસ્તૃત્વ આપ્યું હતું. થાય છે. પણ મને તો બે જ સંસ્કૃત સામયિકો અત્યંત શિષ્ટ અને સભાધ્યક્ષ શ્રી રાજેન્દ્ર મિશ્રજીએ પોતાના મનનીય પ્રવચનમાં શુદ્ધ લાગ્યાં છે કે જેમાં આગળના નામથી લઈને છેલ્લા પાનાના બુલંદ સ્વરે જણાવ્યું હતું કે-“ભારત દેશની સર્વ ભાષાઓ સંસ્કૃત અક્ષર સુધી એક પણ વ્યાકરણની ભૂલ ન હોય કે અશુદ્ધિ ન હોય. ભાષામાંથી જ ઉત્પન્ન થઈ છે અને તે તે ભાષાઓના મોટા ભાગના તે બે સામયિકોમાં એક છે દિલ્હીથી પ્રકાશિત થતું ‘દૂર્વા', અને શબ્દો સંસ્કૃત જ છે, તેથી સંસ્કૃત ભાષા એ ભારતની અન્યોન્ય બીજું છે. “નન્દનવનકલ્પતરુ'. મને એ ખૂબ જ ગમે છે, અને તેનું હતું. Page #345 -------------------------------------------------------------------------- ________________ ડિસેમ્બર ૨૦૧૦ સાદ્યંત વાંચન હું કરું છું. મારે મન તેનું ખાસ મહત્ત્વ તો એ છે કે સંસારથી વિરક્ત સાધુ ભગવંતો તેનું સંપાદન-પ્રકાશન કરે છે. અને હું પૂરા વિશ્વાસથી કહીશ કે ભારતભરમાં અન્યાન્ય સંપ્રદાયોના લાખો સાધુ મહાત્માઓ હશે પણ સંસ્કૃત સામયિકનું પ્રકાશન તેમાંનું કોઈ કરતું હોય એ મારી જાણમાં નથી. માત્ર અહીંથી જ કીર્તિત્રયી મુનિઓ તેનું પ્રકાશન કરે છે. આ સામયિકના પચીસમાં અંકના પ્રકાશન માટે આ બધ્ધ સમારંભ કર્યો પણ મારી વિનંતિ છે કે અહીંયા અટકવાનું નથી, હજી તો ઘણી લાંબી મજલ કાપવાની છે. અને નિરંતર તેનું પ્રકાશન કરવાનું છે. અમો સર્વ સાહિત્યકારોસંશોધકો સર્વદા આપના સહયોગમાં રહીશું.' પ્રબુદ્ધ જીવન પુસ્તકનું નામ જૈન ધર્મ દર્શન ગ્રંથ-૧ જૈન આચાર દર્શન ગ્રંથ-૨ ચરિત્ર દર્શન ગ્રંથ-૩ સાહિત્ય દર્શન ગ્રંથ-૪ પ્રવાસ દર્શન ગ્રંથ-પ સાંપ્રત સમાજ દર્શન ગ્રંથ-૬ શ્રુત ઉપાસક ડૉ. રમણલાલ ચી. શાહ ગ્રંથ-૭ જિન વચન પાસપોર્ટની પાંખે ભાગ-૧ શ્રી કુલીનચન્દ્ર યાજ્ઞિકે જણાવેલું કે-‘સંસ્કૃત ભાષાના સુભાષિતો આપણને જીવનમાં વધુ ને વધુ સારી રીતે કેમ જીવાય—તે ખૂબ સરળતાથી અને હૃદયસ્પર્શી રીતે શીખવે છે. પ્રત્યેક સુભાષિતોમાં જીવનનો અર્ક પડ્યો છે. પહેલાં તો નાનપણથી બાળકોને આ સુભાષિતો શીખવાડતાં હતાં તેથી તેમનું જીવન સંવ્યવસ્થિત અને સરળ રહેતું, આજે એ બધું લુપ્ત થઈ ગયું છે, છતાં તે એટલું જ પ્રસ્તુત છે. આજકાલ સરકાર નૈતિક મૂલ્યોના શિક્ષણ અંગે ચિંતિત છે, પણ જો આ સુભાષિતોના માધ્યમથી નૈતિક મૂલ્યો શીખવાય તો એક એક સુભાષિત ઘણાં ઘણાં નૈતિક મૂલ્યો શીખવાડી શકે. મને તો લાગે છે કે જ્યારથી વ્યવસ્થિત રીતે સંસ્કૃત ભાષા શીખવવી. બંધ થઈ છે ત્યારથી નૈતિક મૂલ્યોનો હ્રાસ થવા માંડ્યો છે.' પ્રા. શ્રી વિજય પંડ્યાએ ‘જૈન રામાયણ’ વિષય પર અભ્યાસપૂર્ણ પ્રવચન આપતાં વાલ્મીકિ રામાયણથી માંડી આજસુધીના રામાયો સાથે ‘પઉંમ ચરિય' વગેરે જૈન રામાયણોનું તુલનાત્મક વિશ્લેષણ કર્યું હતું. આનંદ આશ્રમ, મુ. પોસ્ટ ધોધાવદર, તા. ગોંડલ, જિ. રાજકોટ-૩૬૦૩૧૧, કીર્તિત્રી મુનિઓમાં, મુનિશ્રી રત્નકીર્તિવિજયજી અન્યત્ર ફોન:૦૨૮૨૫-૨૭૧૫૮૨,૨૭૧૪૦૯.મો.: ૯૮૨૪૩૭૧૯૦૪. ડૉ. રમણલાલ ચી. શાહના પુસ્તકો પુસ્તકનું નામ ભાવ રૂ. ૨૨૦-૦૦ રૂા. ૨૪૦-૦૦ રૂા. ૨૨૦-૦૦ રૂા. ૩૨૦-૦૦ રૂા. ૨૬૦-૦૦ ૨૯ ચાતુર્માસાર્થે ગયા હોવાથી તેમના સંસ્કૃતભાષામય સંદેશા-પત્રનું પઠન કરવામાં આવ્યું હતું. મુનિશ્રી ધર્મકીર્તિવિજયજીએ ‘કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્યની કવિપ્રતિભા' વિષય પર સંસ્કૃત ભાષામાં મનનીય પ્રવચન કરતાં કહ્યું હતું કે-‘ગુજરાતી ભાષાનાં મૂળ-કુળ હેમચન્દ્રાચાર્યજીને આભારી છે.’ મુનિશ્રી કલ્યાણકીર્તિવિજયજીએ નન્દનવનકલ્પતરુ'નો ઉદ્ભવ અને વિકાસયાત્રા' વિષય પર સંસ્કૃત ભાષામાં બોલતાં આ સામયિકના પ્રકાશન અંગેની તમામ માહિતી આપી હતી. તો મુનિશ્રી શૈલોક્યમંડનવિજયજીએ સંસ્કૃત કાવ્યસાહિત્યમાં જૈનમુનિઓનું પ્રદાન’ વિષય પર મધુર સંસ્કૃત ભાષામાં બોલતાં જૈનમુનિઓના અનુપમ સાહિત્ય સર્જન વિશે સરસ જાણકારી આપી હતી. આ સભામાં કચ્છ યુનિવર્સિટીના પૂર્વકુલપતિ શ્રી કાન્તિ ગોર પણ ઉપસ્થિત રહ્યા હતા અને પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. તે સિવાય આ સભામાં સંસ્કૃત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ શ્રી ગૌતમ પટેલ, ગુજરાતના સંસ્કૃત ભાષાના મૂર્ધન્ય કવિ શ્રી હર્ષદેવ માધવ તથા અન્ય વિદ્વાન સાહિત્યકારો ઉપસ્થિત રહ્યા હતા. સભાના મુખ્ય કાર્ય રૂપે અયનપત્ર ‘નન્દનવનકલ્પતરુ'ના પચીસમા અંકના લોકાર્પણ સાથે ડૉ. રાજેન્દ્ર મિશ્રના નૂતન પુસ્તક ‘સંસ્કૃત ભાષા કે અર્વાચીન કાવ્યસાહિત્યકા સમીક્ષાત્મક ઇતિહાસ' તથા સાધ્વીશ્રી ચન્દનબાલાશ્રીજી સંપાદિત ત્રણ ગ્રંથોનું પણ લોકાર્પણ થયું હતું, સભાના અંતે આચાર્યશ્રી વિજયસૂર્યોદયસૂરિજીએ પોતાના આશીર્વાદ આપ્યા હતા. આખી સભાનું સળ સંચાલન સંસ્કૃત ભાષાના મૂર્ધન્ય વિદ્વાન ડૉ. શ્રી વાસુદેવ પાઠકે કર્યું હતું. *** રૂ. ૨૭૦-૦૦ રૂા. ૩૨૦-૦૦ રૂ. ૨૫૦-૦૦ રૂા. ૧૫૦-૦૦ ભાવ પાસપોર્ટની પાંખે ભાગ-૨ પાસપોર્ટની પાંખે ભાગ-૩ રૂા. ૧૫૦-૦૦ રૂા. ૨૦૦-૦૦ પ્રભાવક સ્થવિરો ભાગ- ૧ થી ૬ રૂા. ૩૦૦-૦૦ જિન તત્ત્વ ભાગ ૧ થી ૫ રૂા. ૩૦૦-૦૦ જિન તત્ત્વ ભાગ ૬ થી ૯ વંદનીય હૃદયસ્પર્શ રૂા. ૨૪૦-૦૦ રૂા. ૨૫૦-૦૦ સંસ્કૃત નાટકોની કથા ભાગ-૧ (પ્રા. તારાબેન ૨. શાહ) રૂા. ૧૦૦-૦૦ આપણા તીર્થંકરો (પ્રા. તારાબેન ૨. શાહ) રૂા. ૧૦૦-૦૦ * રૂા. ૧૦૦૦થી વધુ કિંમતના પુસ્તકો ખરીદનારને ૨૦% ડિસ્કાઉન્ટ અને પોસ્ટેજ થી.. જિન વચન : હિન્દી, ગુજરાતી અને અંગ્રેજી એ ત્રણે ભાષામાં એક જ પુસ્તકમાં રચાયેલ આ ‘જીનવચન' પ્રભાવના ભેટ માટે ૧૦૦ થી વધુ નકલ ખરીદનારને આ પુસ્તક ઉપર ૩૦% ડિસ્કાઉન્ટ અને પોસ્ટેજ ફ્રી. Page #346 -------------------------------------------------------------------------- ________________ ૩૦. પ્રબુદ્ધ જીવન ડિસેમ્બર ૨૦૧૦ અવસર (૧) કેસરી શ્રી વિજય વલ્લભ સૂરીશ્વરજી મહારાજ સાહેબની પ્રેરણા અને શ્રી મહાવીર જૈન વિદ્યાલય આશીર્વાદથી સ્થપાયેલ આ સંસ્થા શતાબ્દીના આરે ઝડપથી આગળ વધી પ. પૂ. આ. ભ. યુગ દિવાકર પંજાબકેસરી શ્રી વિજય રહી છે. છેલ્લા ૧૫-૧૬ વર્ષમાં વિદ્યાલયે સુંદર પ્રગતિ કરી છે. વર્ષ વલ્લભ સૂરીશ્વરજી મહારાજ સાહેબની ૧૪૦ મી જન્મ ૧૯૯૫-૯૬ માં ૮૨૯ વિદ્યાર્થીઓ- વિદ્યાર્થિનીઓની ક્ષમતા હતી તે વધીને જયંતી નિમિત્તે ભવ્ય સમારોહનું આયોજન હાલમાં ૧૭૪૭ વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓની થઈ છે. આપણે ઉદયપુર, સેન્ડફર્સ્ટ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત યુગ દિવાકર પંજાબકેસરી શ્રી વિજય વલ્લભ રોડ મુકામે વિદ્યાર્થીગૃહ તથા વલ્લભ વિદ્યાનગર અને પૂના મુકામે કન્યા છાત્રાલયો શરૂ કરેલ. અમદાવાદ કન્યા છાત્રાલયનું જૂનું મકાન તોડી ૧૭૧ સૂરીશ્વરજી મહારાજ સાહેબની ૧૪૦ મી જન્મ જયંતી નિમિત્તે પ. પૂ. વિદ્યાર્થિનીઓની ક્ષમતા સાથેનું નવું સર્વ સગવડતાઓવાળું અદ્યતન મકાન ગચ્છાધિપતિ આચાર્ય શ્રીમદ્ વિજય નિત્યાનંદ સૂરીશ્વરજી મહારાજ સાહેબની બાંધ્યું. આપણે ભાડાઓ અને વ્યાજની આવકમાં અનેકગણો વધારો કરી, નિશ્રામાં રવિવાર, આર્થિક રીતે પગભર થઈ ગયા. દરેક શાખામાં વિદ્યાર્થીઓની ક્ષમતા તા. ૧૪-૧૧-૨૦૧૦ના રોજ સવારે ૯-૦૦ કલાકે બિરલા માતુશ્રી સભાગૃહમાં વધારવાના બધા જ પ્રયાસો કરવામાં આવ્યા. વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓના ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવેલ. વ્યક્તિત્વના સર્વાગી વિકાસ માટે ટુડન્ટસ સેમિનારો, આંતર શાખા સવારે ૯-૩૦ કલાકે પૂ. ગુરુદેવશ્રી હૉલ પર પધારતાં, સાધુ-સાધ્વીજી રમતગમત હરીફાઈ, વિદ્વાનો, ગુરુદેવોના વ્યાખ્યાનો, જૈન સાહિત્ય મ.સા. આદિ ઠાણાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. પૂ. ગુરુદેવશ્રી તથા સમારોહનું આયોજન એવી અનેકવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવેલ સાધુ-સાધ્વીજી મ. સા. વૃંદ પાટ પર બિરાજમાન થયા બાદ સામૂહિક વંદના છે. વિદ્યાલયના અભૂતપૂર્વ વિકાસમાં સહયોગ આપનાર સર્વેનો વિદ્યાલયવતી કરવામાં આવી. તેઓશ્રીએ હૃદયપૂર્વક આભાર માન્યો. શ્રી કુમાર ચેટરજીએ નમસ્કાર મહામંત્ર, પૂ. ગુરુદેવની સ્તુતિ, સરસ્વતી ટ્રસ્ટીશ્રી તથા માનદ્ મંત્રીશ્રી શ્રી શ્રીકાંતભાઈ એસ. વસાએ વિદ્યાલયની વંદના તથા નમોત્થણ પોતાના સુમધુર કંઠમાં વાજિંત્રો સાથે ગાઈને પધારેલા વિવિધ નવી યોજનાઓની માહિતી આપતાં જણાવ્યું કે હાલ જ્યારે ઉચ્ચ મહાનુભાવોને ભાવવિભોર કરી દીધા. પ. પૂ. ગચ્છાધિપતિ આચાર્ય શ્રીમદ્ વિજય નિત્યાનંદ સૂરીશ્વરજી મહારાજ શિક્ષણ દિવસોદિવસ મોંઘું થતું જાય છે ત્યારે આર્થિક કારણોસર આપણા સમાજના કોઈપણ વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓ ઉચ્ચ અભ્યાસથી વંચિત રહી સાહેબે માંગલિક સંભળાવ્યા બાદ કાર્યક્રમની શરૂઆત થઈ. સ્ટેજ પરના મહાનુભાવો માનનીય પ્રમુખશ્રી શ્રી દીપચંદભાઈ એસ. ગાર્ડ, શ્રી અરુણભાઈ ન જાય તે માટે લોન સ્કૉલરશિપની યોજના જાહેર કરી છે. તેઓશ્રીએ જણાવ્યું કે પરિવર્તિત સમયમાં માત્ર ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ ચાલશે જે. શેઠ, શ્રી કીર્તિલાલ કે. દોશી, શ્રી કુમારપાળ દેસાઈ, શ્રી શ્રીકાંતભાઈ નહિ. આપણે આપણા વિદ્યાર્થીઓને પ્રોફેશનલ કોર્સીસના અભ્યાસ માટે આર્થિક એસ. વસા, શ્રી સુબોધભાઈ સી. ગાર્ડ, શ્રી અરુણભાઈ બી. શાહ સાથે મળી સહાય આપી પ્રોત્સાહિત કરવા પડશે. તેઓશ્રીએ વધુમાં જણાવ્યું કે ગોવાલિયા દીપ પ્રાગટ્ય કર્યું. ટેન્ક સ્થિત નવા બંધાતા મકાનમાં કન્યા છાત્રાલય શરૂ કરવાનું છે જેમાં માનનીય ટ્રસ્ટીશ્રી તથા માનદ્ મંત્રીશ્રી શ્રી શ્રીકાંતભાઈ એસ. વસાએ પ્રતિ ટ્રસ્ટી સીટ રૂા. ૫ લાખના નકરાથી ૬૦ ટ્રસ્ટ સ્કોલરસીટો આપવાની સ્ટેજ પર બિરાજમાન તથા કાર્યક્રમમાં પધારેલ સર્વે મહાનુભાવોનું શ્રી ' મહાવીર જૈન વિદ્યાલય વતી હાર્દિક સ્વાગત કર્યું. તેઓશ્રીએ સ્ટેજ પર છે. આ માટે અમોને અત્યારથી જ સારો પ્રતિસાદ મળેલ છે. તેઓશ્રીએ વધુમાં જણાવ્યું કે આપણે ઝડપથી શતાબ્દી તરફ આગળ વધી રહ્યા છે. બિરાજમાન મહાનુભાવોનો પરિચય આપી ખાસ કરીને પદ્મશ્રી કુમારપાળભાઈ શતાબ્દીની શાનદાર ઉજવણી માટે તેઓશ્રીએ શતાબ્દી ઉજવણી સમિતિની દેસાઈનો પરિચય આપતા જણાવ્યું કે છેલ્લા ૪૦ વર્ષથી પદ્મશ્રી કુમારપાળ દેસાઈએ પ્રેરક, મૂલ્યનિષ્ઠ અને આધ્યાત્મિક સાહિત્યનું સર્જન કરી, રચના કરવાનું સૂચવ્યું અને જણાવ્યું કે આ સમિતિના પ્રમુખ તરીકે વિદ્યાલયના માનનીય પ્રમુખશ્રી શ્રી દીપચંદભાઈ એસ. ગાર્ડ રહે અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે આગવી પ્રતિષ્ઠા સંપાદિત કરી છે. શ્રી મહાવીર જૈન - તેઓશ્રીને આ સમિતિમાં બીજા સભ્યશ્રીઓનો સમાવેશ કરવાની સત્તા વિદ્યાલય ભાગ્યશાળી છે કે આજના શુભ દિને ભારતીય સંસ્કૃતિ અને જૈન આપવામાં આવે. આ મુજબ શતાબ્દી ઉજવણી સમિતિની રચના સાકાર દર્શનના અભ્યાસી એવા બહુમુખી પ્રતિભા ધરાવતા પદ્મશ્રી ડૉ. કુમારપાળ કરવામાં આવી. દેસાઈના સુંદર વ્યાખ્યાનનો લાભ મળશે. માનદ્ મંત્રીશ્રી શ્રી અરુણભાઈ શાહે જણાવ્યું કે વિદ્યાલયે તેમના પ્રમુખશ્રી શ્રી દીપચંદભાઈ એસ. ગાર્ડીએ પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈને શાલ ગોવાલિયા ટેન્ક મુકામે નવા બંધાતા મકાનમાં કન્યા છાત્રાલય શરૂ કરવાનું ઓઢાડી, શ્રીફળ સાથે બહુમાન કર્યું. દાતાશ્રી સ્વ. શ્રી વાડીલાલ સારાભાઈના વિચારેલ છે. આ અંગે અમારી, દાતાશ્રી સ્વ. શેઠ શ્રી વાડીલાલ સારાભાઈના પ્રતિનિધિ શ્રી અરુણભાઈ જે. શેઠનું બહુમાન, વિદ્યાલયના ટ્રસ્ટ બોર્ડના ચેરમેન અને ઉપપ્રમુખ શ્રી કીર્તિલાલ કે. દોશીએ કર્યું. પ્રતિનિધિ શ્રી અરુણભાઈ જે. શેઠ સાથે પંચગીની મુકામે રૂબરૂ મુલાકાત થયેલ અને તેઓશ્રીએ ઉદારભાવે ગોવાલિયા ટેન્ક મુકામે નવા થતા મકાનમાં વિદ્યાલયના માનદ્ મંત્રીશ્રી સુબોધભાઈ સી. ગાર્ડીએ શ્રી મહાવીર જૈન કન્યા છાત્રાલય શરૂ કરવા માટે સંમતિ આપેલ છે. તેઓશ્રી સાથે થયેલ વિદ્યાલયની પ્રગતિનો સંક્ષિપ્ત પરિચય આપતાં જણાવ્યું કે પ. પૂ. આ. ભ. પંજાબ Page #347 -------------------------------------------------------------------------- ________________ ડિસેમ્બર ૨૦૧૦ ચર્ચા વિચારણા મુજબ આપણી સેન્ડહર્સ્ટ રોડ શાખાને શ્રી વાડીલાલ સારાભાઈ વિદ્યાર્થીગૃહનું નામકરણ કરવાનું નક્કી કરેલ છે. આજના શુભ દિને પ. પૂ. ગચ્છાધિપતિ આચાર્ય શ્રીમદ્ વિજય નિત્યાનંદ સૂરીશ્વરજી મહારાજ સાહેબ આદિ સાધુ-સાધ્વીજી વૃંદની નિશ્રામાં પૂ. ગુરુદેવશ્રીના આશિષસહ સેન્ડહર્સ્ટ રોડ શાખાને શ્રી અરુણભાઈ જે. શેઠના શુભહસ્તે શ્રી વાડીલાલ સારાભાઈ વિદ્યાર્થીગૃહનું નામકરણ કરવામાં આવ્યું. સર્વેએ આ શુભ પ્રસંગને અત્યંત ઉત્સાહથી વધાવી લીધો. ત્યારબાદ ડૉ. બિપિીનભાઈ શાહે વિદ્યાલયની વિકાસ ગાથાની જે સ્ક્રીપ્ટ બનાવેલી તેની ડોક્યુમેન્ટરી બતાવવામાં આવી. આ ડોક્યુમેન્ટરી એટલી સુંદર રીતે બતાવવામાં આવેલ કે તે જોઈને સર્વે મહાનુભાવોએ ખૂબ જ હર્ષ પ્રગટ કર્યો. પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈએ ૫. પૂ. આ. ભ. પંજાબકેસરી શ્રી વિજય વલ્લભ સૂરીશ્વરજી મ.સા.ની જીવન ઝરમર પર સુંદર વકતવ્ય રજૂ કરી, શ્રોતાઓને ભાવવિભોર કરી દીધા. તેઓશ્રીએ જણાવ્યું કે, ‘કાંતદર્શી આચાર્ય વિજયવલ્લભસૂરીારકનું વન એક પંચતીર્થી સમાન છે. જ્ઞાનતીર્થ વિદ્યાતીર્થ, શૌર્યતીર્થ, માનવતીર્થ અને જીવનતીર્થની એમણે રચના કરી. વિદ્યાથી આરંભીને માનવતા સુધી એમની દ્રષ્ટિ ફરી વળી છે. તેજસ્વી વ્યક્તિઓ જ ઘર્મ કે સમાજને તેજસ્વી બનાવી શકે, એમ કહેનારા આચાર્યશ્રીએ જેનો જ્ઞાન, શક્તિ અને કરુણાથી તેજસ્વી બને અને તે માટે માત્ર ઉદ્ઘોષણા જ કરી નહીં, પણ પોતાના આચરણથી એ સાકાર કરી બતાવી. મહાવીર જૈન વિદ્યાલય દ્વારા એમણે અનેક વ્યક્તિઓમાં વિદ્યાજ્યોત જગાવી અને સમાજની એવી સેવા કરી જે આજ સુધીમાં અદ્વિતીય છે. એમના કન્યા કેળવણીના વિચારો મૂર્ત બન્યા છે, પરંતુ જૈન યુનિવર્સિટીની રચનાનો ખ્યાલ આજના સમાજને માટે પડકારરૂપ છે. એની સિદ્ધિ એ જ આચાર્ય વિજયવલ્લભસૂરિને આપણે કરેલી યથાર્થ વંદના કહેવારો.’તેમો વધુમાં જણાવ્યું કે યુગદ્રષ્ટાને કઈ પરિસ્થિતિમાં અને કયા સમયમાં શ્રી મહાવીર જૈન વિદ્યાલયની સ્થાપનાની પ્રેરણા આપી એ વિચાર કરતાં જ ગુરુદેવશ્રીની કેળવાયેલા જૈન સમાજની અપેક્ષા દૃષ્ટિમાન થાય છે. પૂ. ગુરુદેવશ્રી કહેતા કે જૈન સમાજની પ્રગતિની પારાશીશી શ્રી મહાવીર જૈન વિદ્યાલય છે. જ્યારે પણ શ્રી મહાવીર જૈન વિદ્યાલયની પ્રગતિ નહી થાય ત્યારે સમજવાનું કે કેળવાયેલા જૈન સમાજની આ પ્રસંગે જૈન સમાજના અગ્રણી શ્રાવકજનો શ્રી ચંપાલાલ વર્ધન, પ્રગતિને પૂર્ણ વિરામ આવી જશે. આપણે યાત્રાએ જઈએ ત્યારે પંચતીર્થી ડૉ. ધનવંત શાહ, સંઘના ટ્રસ્ટીઓ શ્રી પુષ્પસેન ઝવેરી, શ્રી પ્રશાંત ઝવેરી અને શ્રી ગિરિશભાઈ શાહ તેમજ દિલ્હીથી શ્રી અરુણ ગુરુજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સર્વેએ પ્રસંગોચિત વક્તવ્ય પ્રગટ કર્યું હતું. કરીએ એ મુજબ જ્યારે જ્યારે આપણે પૂ. ગુરુદેવશ્રીને વંદન કરીએ છીએ ત્યારે સમજવાનું કે આપણે કોઈ વ્યક્તિ, જૈન સમાજને જગાડનાર કાંતદા કે યુગવિધાતાને વંદન કરતાં નથી. પરંતુ આપણું વંદન પંચતીર્થીને છે. પ્રબુદ્ધ જીવન પ.પૂ. ગચ્છાધિપતિ આચાર્ય શ્રીમદ્ વિજય નિત્યાનંદ સૂરીશ્વરજી મહારાજ સાહેબે આશીર્વચન આપતાં જણાવ્યું કે પૂ. ગુરુદેવ શ્રી વિજય વલ્લભ સૂરીશ્વરજી મ.સા.ની છેલ્લી ઈચ્છા મુજબ જૈન વિશ્વ- વિદ્યાલયની સ્થાપના એ જ એનું મુખ્ય ધ્યેય છે તે માટે તેઓશ્રીએ આદરણીય પ્રમુખશ્રી શ્રી દીપચંદભાઈ એસ. ગાર્ડીને આ બાબતમાં ઝડપથી કાર્ય હાથ ધરવા સૂચન કર્યું. પ્રમુખશ્રીએ પણ પૂ. ગુરુદેવશ્રીના આ સૂચનને વધાવતાં જણાવ્યું કે અને આ દિશામાં જરૂરથી આગળ કાર્યવાહી શરૂ કરશું. માનનીય પ્રમુખશ્રી શ્રી દીપચંદભાઈ એસ. ગાર્ડીએ તેમના ઉદ્બોધનમાં જણાવ્યું કે વિદ્યાલયનો હાલનો વિકાસ એક રેકોર્ડ છે. તેમ છતાં આપણે આ વિકાસથી સંતોષ લઈ, બેસવું પરવડશે નહિ. સમાજ આપણી પાસેથી ૩૧ ઘણી અપેક્ષાઓ રાખે છે. આપણે શતાબ્દી તરફ ઝડપથી આગળ વધી રહ્યા છીએ, ત્યારે સમાજની અપેક્ષા અને આપણા યુવાધનની ઉચ્ચ કેળવણીની જરૂરતો પૂરી પાડી શકીએ એ જ શતાબ્દીની સાચી ઉજવણી ગણાશે. ૫. પૂ. આ. ભ. પંજાબકેસરી શ્રી વિજય વલ્લભ સૂરીશ્વરજી મ.સા.નું જૈન વિશ્વવિદ્યાલય સ્થાપવાનું સ્વપ્ન સિદ્ધ કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવશે. તેઓશ્રીએ જણાવ્યું કે પ. પૂ. ગચ્છાધિપતિ આચાર્ય શ્રીમદ્ વિજય નિત્યાનંદ સૂરીશ્વરજી મહારાજ સાહેબની નિશ્રામાં આ સુંદર કાર્યક્રમનું આયોજન થયું એ વિદ્યાલયના અહોભાગ્ય ગણાય. પ્રમુખશ્રીએ જણાવ્યું કે વિદ્યાલય શતાબ્દીની આરે ઊભું છે. શતાબ્દીની શાનદાર ઉજવણી પૂ. ગુરુદેવશ્રીની નિશ્રામાં થાય તે માટે શતાબ્દીના વર્ષોના ત્રણ ચાતુર્માસ પૂ. ગુરુદેવ મુંબઈમાં કરે તેવી ભાવભરી વિનંતી કરી માનદ્ કોષાધ્યક્ષ શ્રી અરવિંદભાઈ આર. શાહની આભારવિધિ સાથે કાર્યક્રમ પૂર્ણ થયો. ત્યારબાદ સર્વેએ સાથે મળીને સાધર્મિક ભક્તિનો લાભ લીધો. -તરુણભાઈ મહેતા ૦૨૨-૨૩૭૯૧૭૯ (૨) ડૉ. કુમારપાળ દેસાઈને આચાર્ય ભગવંત શ્રી દુર્લભસાગરસૂરીશ્વરજી એવોર્ડ સમર્પણ તા. ૨૦–૧૧–૨૦૧૦ના મુંબઈમાં શ્રી ચંદ્રપ્રભુ જૈન સંઘ, શ્રી વાડીલાલ સારાભાઈ દેરાસર ટ્રસ્ટ, જૈન ઉપાશ્રયમાં (પ્રાર્થના સમાજ)માં ૫. પૂ. પ્રવચન પ્રભાવક આચાર્ય ભગવંત શ્રી પ્રેમપ્રભસાગરસૂરીશ્વરજી (વાત્સલ્યદીપ)ની શુભ નિશ્રામાં સન-૨૦૧૦નો ઉપરોક્ત એવૉર્ડ દાનેશ્વરી શ્રીદીપચંદભાઈ ગાર્ડીના શુભ હસ્તે પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈને અર્પણ થયો હતો. આ પ્રથમ એવૉર્ડના સૌજન્યદાતા શેઠશ્રી જવાહરભાઈ મોતીલાલ શાહ (માલેગામવાળા) ઉપર ઉપસ્થિત સર્વ સાધ્વીશ્રીઓ અને શ્રાવક-શ્રાવિકાઓએ આવા સારસ્વત પ્રોત્સાહનના શુભ કાર્ય માટે ધન્યવાદ વરસાવ્યા હતા. -તંત્રી (૩) સંઘરત્ન શ્રી ચંદુલાલ ગાંગજી ફ્રેમવાલાનો અમૃત ઉત્સવ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ યોજિત પર્યુષણ વ્યાખ્યાનમાળામાં છેલ્લા ૫૦ વર્ષથી સતત નિયમિત ઉપસ્થિત રહી જ્ઞાન લાભ લેનાર કચ્છી સમાજના અગ્રણી સંઘરત્ન સંધવી શ્રી ચંદુલાલ ગાંગજી ફ્રેમવાલાનો ૭૫ો જન્મદિવસ, અમૃત ઉત્સવ તા. ૧૮ નવેમ્બરના મુંબઈમાં કચ્છી મૂર્તિપૂજક જૈન શ્વેતાંબર સંઘની શ્રી નારણજી શામજી મહાજન વાડી-માટુંગામાં શ્રી ચંદુલાલભાઈના પરિવારજનો અને મિત્રોએ ભવ્યાતિભવ્ય રીતે ઉજવ્યો. ભાતબજારમાં નાના બાંકડા ઉપર ફોટો ફ્રેમ બનાવવાનો વ્યવસાય શરૂ કરી વર્તમાનમાં ભળ્યે ફર્નિચરોના શો રૂમ અને અન્ય ઉદ્યોગમાં પ્રગતિ Page #348 -------------------------------------------------------------------------- ________________ ૩૨ પ્રબુદ્ધ જીવન ડિસેમ્બર ૨૦૧૦ કરનાર, સમાજ અને ધર્મ પ્રત્યે સેવા સમર્પિત કરનાર શ્રી ચંદુલાલભાઈની ગ્રંથનો પ્રશ્ન ઊઠ્યો. સહુપ્રથમ શ્વેતાંબરમાં બેચરદાસે મહાવીરવાણી તૈયાર જીવનગાથા ફિલ્મમાં મઢીને દર્શકોને દર્શાવી હતી અને અન્ય આનંદ કાર્યક્રમનું કર્યું, ચોથમલજીએ નિગ્રંથ પ્રવચનનું નિર્માણ કર્યું. મહાવીર ગીતાનું સંકલન આયોજન પણ કર્યું હતું. બુદ્ધિસાગરે કર્યું. વિનોબાજીના સહયોગથી અને બધા સંપ્રદાયો અને આચાર્યો આ પ્રસંગે કચ્છી સમાજના સર્વે અગ્રણી મહાજનો તેમ જ યુવક સંઘના અને વિદ્વાનો મળ્યા. ૭૫૬ ગાથાનો ગ્રંથ બન્યો. આજે પણ આ ગ્રંથને પ્રમુખ, ઉપપ્રમુખ અને મંત્રીએ ઉપસ્થિત રહી શ્રી ચંદુલાલભાઈ પ્રત્યે શુભ અને સર્વમાન્ય ગ્રંથ તરીકે અપનાવતા નથી. આ પ્રશ્નને હલ કરવા મૂળ ગ્રંથનો સ્વસ્થ દીર્ઘ આયુભાવ પ્રગટ કર્યો હતો. આધાર આપવાની કોશિશ કરવામાં આવી રહી છે. આ ગ્રંથ જૈનધર્મનો -તંત્રી પ્રતિનિધિ ગ્રંથ છે જેમાં બધા સંપ્રદાયોના મંતવ્યોનો સમાવેશ કરવામાં (૪) આવ્યો છે. સાગરમલજીએ તેનો સંક્ષિપ્ત પરિચય કરાવ્યો અને કહ્યું કે હિંદી, રાષ્ટ્રીય પરિસંવાદ : કે. જે. સોમૈયા સેન્ટર ફોર સ્ટડીઝ ગુજરાતી અને મરાઠી ભાષામાં તથા અંગ્રેજીમાં પણ અનુવાદ કરવામાં ઈન જૈનિઝમ આવ્યો છે. એનો અભ્યાસ થવો જરૂરી છે. અન્ય દર્શનોમાં પણ શ્રમણધારા છે. આ ગ્રંથની સાર્વભૌમિકતાને નકારી ન શકાય. તેના મૂલ્યોને માનવજાત વિષય: સમ્મણસુત્તના વિવિધ પાસાઓ અપનાવે એવી ભાવના વ્યક્ત કરી વક્તવ્યપૂર્ણ કર્યું. તેમના વિદ્વત્તાપૂર્ણ તા. ૧૮ અને ૧૯ નવેમ્બર, ૨૦૧૦. સ્થળ: સોમૈયા વિદ્યાવિહાર, વક્તવ્યમાં તેમણે જૈન, બૌદ્ધ અને વેદિક ધર્મમાં રહેલી સમાનતાનો પણ ઉલ્લેખ કર્યો હતો. આયોજકો: ડૉ.ગીતા મહેતા-કોકિલા શાહ. કે. જે. સોમૈયા સેન્ટર ફોર સ્ટડીઝ ઈન જેનિઝમ (જૈન સેન્ટર) અને જૈન - ત્યારબાદ ડૉ. કોકિલા શાહે આભારવિધિ કરી હતી અને ઉદ્ઘાટન સેશન વિશ્વભારતીલાડનૂના સંયુક્ત ઉપક્રમે ઉપર્યુક્ત વિષય પર ભવ્ય રાષ્ટ્રીય પરિસંવાદનું સમાપ્ત થયું. આયોજન કરવામાં આવ્યું હતું. આ દિવસના અન્ય વિભાગના વક્તાઓ હતા-(૧) દયાનંદ ભાર્ગવ. તેમણે આ પ્રસંગે પરિસંવાદની શરૂઆત સુંદર રીતે થઈ–પ્રભુ મહાવીરના જીવન Univarsalism in Saman Suttam એ પર પોતાનું રિસર્ચ પેપર વિષયક રસપ્રદ તસ્વીરોના પ્રદર્શનથી થઈ, જેનું આયોજન રત્નનિધિ ચેરિટેબલ રજુ કર્યું- ‘સાર્વભૌમિકતા સંમણ સુત્તમાં' ટ્રસ્ટના શ્રી મહેન્દ્રભાઈ તથા આશાબેનના સહયોગથી થયું. પ્રદર્શનનું ઉદ્ઘાટન (૨) રામજી સિંઘ-જેમનો વિષય હતો Relevance of Saman મુનિશ્રી કીર્તિચંદ્ર મહારાજશ્રીએ દીપક પ્રગટાવી કર્યું હતું. Suttam in modern times.-અર્વાચીન સમયમાં સમણત્તનું મહત્ત્વ. પરિસંવાદનો પ્રારંભ પ્રાર્થનાથી કરવામાં આવ્યો હતો. શ્રી સમીર આ વિભાગના પ્રમુખસ્થાને ડૉ. જામખેડકર હતા. સૌમેયાએ સર્વ વક્તાઓ તથા શ્રોતાઓનું હાર્દિક સ્વાગત કર્યું હતું. તેમજ ત્યારબાદના સેશનમાં વક્તાઓ નીચે પ્રમાણે હતાસોમૈયા સંચાલિત શૈક્ષણિક શાખાઓનો પરિચય કરાવ્યો હતો. તેમણે જૈન (૧) ડૉ. એમ. આર. ગેલરા-અમેરિટ્સ પ્રોફેસર-જૈનોલોજી જૈન સેન્ટરની પ્રવૃત્તિઓ વિષે પણ છણાવટ કરી હતી અને મુખ્ય મહેમાનનું વિશ્વભારતી યુનિવર્સિટી. એમણે ‘સમણસુરમ્માં વિજ્ઞાન” પર પેપર રજૂ બહુમાન અને સ્વાગત કર્યું હતું. ડૉ. ગીતા મહેતાએ પરિસંવાદનો વિષય ‘સમણસુત્ત'નો પરિચય કરાવ્યો (૨) ડૉ. સોહનલાલ ગાંધી (જયપુર)- જેનો વિષય હતો-“જૈન ધર્મમાં હતો. ત્યારબાદ ડૉ. કોકિલા શાહે મુખ્ય અતિથિ મુનિશ્રી કીર્તિચંદ્રજીનો પરિચય સૃષ્ટિચક્ર.” કરાવ્યો હતો. મુનિશ્રી કીર્તિચંદ્રજીએ પોતાના વક્તવ્યમાં સમણસુત્તનો અર્થ (૩) ડૉ. દામોદર શાસ્ત્રી. વિષય- દુ:ખમુક્તિનો સર્વશ્રેષ્ઠ ઉપાય સમજાવ્યો હતો અને ‘સમણસુત્ત’ સામાન્ય જનતામાં પ્રચલિત નથી એમ આત્મજ્ઞાન- સમણસુત્તના પરિપ્રેક્ષ્યમાં. કહ્યું હતું. તેમણે વિદ્યાવિહારમાં થતી પ્રવૃત્તિઓની પ્રશંસા કરી અને સોમૈયા (૪) ડૉ. સુચિતા જેન (કોટા)-જેમનો વિષય હતો-Biodiversity જેન સેન્ટરમાં “સમાસુત્ત'માં થતા રિસર્ચ પ્રોજેક્ટને બિરદાવ્યો હતો. જેન concerns in saman Suttam.' શ્રમણોએ પ્રાચીન કાળમાં જૈન ધર્મનો એક ગ્રંથ હોય એવી ભાવના વ્યક્ત આ સેશનનું પ્રમુખસ્થાને ડૉ. રમેશ દવેએ સંભાળ્યું હતું. કરી, જેમાં ‘સર્વધર્મસમભાવ' સર્વધર્મ સભાવના બને. વિનોબાજીએ ચાર દરેક શોધનિબંધને અંતે ચર્ચા કરવામાં આવી હતી અને અધ્યક્ષોએ પોતાના વિવિધ જૈન સંપ્રદાયોમાં વિભાજિત એવા જૈન ધર્મનો પ્રતિનિધિ ગ્રંથ તૈયાર વિચારો પ્રગટ કર્યા હતા. આ રીતે વિચારોની આપ-લેથી પરિસંવાદનો પ્રથમ કરવા માટે ચારે સંપ્રદાયોના આચાર્યો અને વિદ્વાનોને બોલાવ્યા અને પ્રભુ દિન રસપ્રદ રીતે પૂર્ણ થયો. મહાવીરના નિર્વાણના ૨૫૦૦મા વર્ષે જૈનધર્મના સાર રૂપે ‘સમણસુત્ત'નો XXX ગ્રંથ તૈયાર થયો. મુનિશ્રીએ ‘સમણસુત્ત'ની કેટલીક ગાથાઓનું પઠન કર્યું. પરિસંવાદના બીજા દિવસનો પ્રારંભ પ્રાર્થનાથી થયો. તેમાં વક્તાઓ પરિસંવાદના મુખ્યવક્તા હતા જાણીતા જૈન વિદ્વાન શ્રી સાગરમલજી જૈન હતાજેનો પરિચય ડૉ. ગીતા મહેતાએ આપ્યો. ડૉ. સાગરમલજીએ પોતાના (૧) ડૉ. અનેકાંત જૈન (દિલ્હી) જેમણે Ahimsa a way of life in વક્તવ્યમાં ભારતીય ધર્મોનો ઉલ્લેખ કરતાં કહ્યું કે હિંદુ ધર્મમાં ગીતા Saman Sutam' પર પોતાનું વક્તવ્ય રજૂ કર્યું. સર્વમાન્ય છે. બૌદ્ધ ધર્મમાં ધમ્મપદ સર્વમાન્ય છે. જૈનધર્મના મુખ્ય એક (૨) સમણી આગમપ્રજ્ઞા-Asst. Prof of Jainology,Ladanun. Page #349 -------------------------------------------------------------------------- ________________ ડિસેમ્બર ૨૦૧૦ પ્રબુદ્ધ જીવન ૩૩. વિષય- Relevance of Anekant as discussed in Saman- યોજવામાં આવ્યો હતો. Suttam આ અગાઉ ૧૯૮૩માં જૈનદર્શનના પ્રસાર માટે સ્થપાયેલી આંતરરાષ્ટ્રીય (૩) સમણી ચૈત્યપ્રજ્ઞા- Asst. Prof of Jainology, Ladnun. સંસ્થા ઈન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલોજી દ્વારા ઈ. સ. ૧૯૯૦માં ડ્યૂક ઑફ વિષય-Analysis of Saman Suttam through Annuyoga. એડિનબરો પ્રિન્સ ફિલિપને બકિંગહામ પેલેસમાં ‘જૈન ડેકલેરેશન ઓન (૪) ડૉ. સૂરજમલ જૈન વિષય : Environmental doctrines in નેચર' અર્પણ કરવામાં આવ્યું હતું અને એ સમયે વિશ્વના ધર્મોની સૂચિમાં સમણ સુત્ત જૈન ધર્મને આઠમા ધર્મ તરીકે સ્થાન મળ્યું હતું તેમજ વર્લ્ડ વાઈડ ફંડ ફોર આ વિભાગનું સંચાલન ડૉ. શંકર નારાયણે કર્યું હતું. નેચર (ડબલ્યુ. ડબલ્યુ.એફ.)માં જૈન ધર્મ મહત્ત્વનો ધર્મ બન્યો હતો. ત્યારબાદ ભોજન પછીના વક્તાઓ હતા. તાજેતરમાં ઈન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલોજીએ તૈયાર કરેલો જૈનપીડિયાનો (૫) કુ. શાનુ જૈન-રિસર્ચ સ્કોલર- રાષ્ટ્રીય સંસ્કૃત સંસ્થાન પ્રોજેક્ટ એ જૈન હેરિટેજ દર્શાવતો ઓનલાઈન સર્વોપયોગી માહિતી અને દિલ્હી-વિષયઃ સમણ સુરમ્માં શિક્ષા દર્શન સંદર્ભો આપતો મહત્ત્વકાંક્ષી પ્રોજેક્ટ છે, જે ઈંગ્લેન્ડ અને અન્ય દેશોના (૬) ડૉ. ફૂલચંદ જૈન-HOD જૈન તત્ત્વજ્ઞાન-સંપૂર્ણાનંદ સંસ્કૃત હસ્તપ્રત સંગ્રહો પરથી તૈયાર કરવામાં આવ્યો છે. વિક્ટોરિયા ઍન્ડ આલ્બર્ટ યુનિવર્સિટીવારાણસી મ્યુઝિયમ અને વેલકમ ટ્રસ્ટમાં એ છેલ્લાં ત્રણ વર્ષથી પ્રદર્શિત થઈ રહ્યો છે અને હવે પછી એ ઓક્સફર્ડની બોડેલિયન લાયબ્રેરીમાં પણ દર્શાવવામાં વિષય: સમણ સુરમ્માં જ્ઞાન મિમાંસા. આવશે. આ વિભાગનું પ્રમુખસ્થાન ડૉ. કલા આચાર્યે સંભાળ્યું હતું. જૈનપીડિયાના પ્રોજેક્ટની મુલાકાતે આવેલા પ્રિન્સ ચાર્લ્સનું વિક્ટોરિયા ભોજન પછી અંતિમ સેશન (Validactory Session)-સમાપન ઍન્ડ આલ્બર્ટ મ્યુઝિયમના ચેરમેન પોલ રૂડોક અને ઈન્સ્ટિટ્યૂટ ઑફ સમારોહની શરૂઆત થઈ. જેમાં ડૉ. એસ. કે. ભવાનીએ સ્વાગત પ્રવચન જૈનોલોજીના ડેપ્યુટી ચૅરમેન નેમુ ચંદરયાએ ભાવભીનું સ્વાગત કર્યું હતું. આપ્યું અને આ પરિસંવાદની અગત્યતા સમજાવી. ત્યારબાદ ભાગ લેનારા ત્યારબાદ શ્રી નેમુ ચંદરયાએ ઈન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલોજીના ડાયરેક્ટર્સ પેપર રજૂ કરનારામાંથી ડૉ. રામજી સિંઘે પેપરની રજૂઆત બાદ થતી ચર્ચાની અને વિક્ટોરિયા ઍન્ડ આલ્બર્ટના મહત્ત્વના અધિકારીઓની તેઓની સાથે કદર કરી. ડૉ. સાગરમલ જૈને કહ્યું કે પરિસંવાદથી વિદ્વાનોને મળવા માટે ઓળખાણ કરાવી. અને વિચારોની આપ-લે માટે મોકો મળ્યો. ડૉ. દામોદર શાસ્ત્રીએ કહ્યું કે આ યુગમાં ‘સમણસુત્ત’ પર પરિસંવાદનું આયોજન કરવું એ મહાભાગ્ય આ પ્રસંગે શ્રી નેમુ ચંદરયાએ જણાવ્યું કે હીઝ રોયલ હાયનેસ, પ્રિન્સ ચાર્લ્સ જૈનપીડિયા પ્રદર્શનની મુલાકાત લીધી તે માટે જૈન સમાજ તેઓનો છે. તે પછી આ વિભાગના મુખ્ય વક્તા જૈન જગતના જાણીતા ડૉ. ધનવંતભાઈ શાહ હતા. જેમનો પરિચય આપતા ડૉ. કોકિલા શાહે તેમને ઉદ્યોગપતિ આભારી છે. આ પ્રોજેક્ટ અને જૈન સમાજ માટેની તેઓની રુચિ અને અને જૈનોલોજીસ્ટ તરીકે બિરદાવ્યા અને જેમણે બે પૂર્ણ દિવસ એમાં હાજરી લાગણીએ આજના દિવસને અમારા માટે અતિ મહત્ત્વનો બનાવ્યો છે. આપી તેમણે પોતાનું વક્તવ્ય રજૂ કર્યું અને Concluding Remarks પ્રિન્સ ઑફ ચાર્લ્સને વિક્ટોરિયા ઍન્ડ આલ્બર્ટ મ્યુઝિયમના ક્યુરેટર નિક બર્નાર્ડ અને જૈનપીડિયાના નિષ્ણાત યુનિવર્સિટી ઑફ પેરિસના પ્રાધ્યાપક માં કેટલાંક સૂચનો આવ્યા અને કહ્યું કે આ ઘણો જ પરિપૂર્ણ સુખદ અનુભવ આ પરિસંવાદ દ્વારા થયો જેનાથી જ્ઞાનની વૃદ્ધિ થઈ. તેમણે જૈનોલોજી કોર્સના ડૉ. નલીની બલબીરે પ્રદર્શનની સમજૂતી આપી હતી. પ્રિન્સ ઑફ ચાર્લ્સ જૈન ખગોળશાસ્ત્ર અને જૈન સાધુઓની ૧૫મી સદીની જીવનચર્યાને દર્શાવતી વિદ્યાર્થીઓને Certificates પ્રદાન કર્યા. અને તેનું મહત્ત્વ સમજાવ્યું. અંતમાં હસ્તપ્રતો રસપૂર્વક નિહાળી હતી અને ત્યારબાદ જૈનપીડિયા દ્વારા હસ્તપ્રતો ડૉ. ગીતા મહેતાએ આભારવિધિ કરી. કઈ રીતે સર્વ કોઈને પ્રાપ્ય બનશે, તેની માહિતી આપવામાં આવી હતી. ટૂંકમાં, પરિસંવાદે બૌદ્ધિક ખોરાક પૂરો પાડ્યો (intellectual feast) આ પ્રસંગે જૈન સમાજના એકસો જેટલા અગ્રણીઓ, બ્રિટિશ લાયબ્રેરી, બધા જ ભાગ લેનારાઓને, વક્તા-શ્રોતાઓને અને આ એક અનોખો વેલકમ ટ્રસ્ટ અને બોડેલિયન લાયબ્રેરીના અગ્રણીઓ પ્રિન્સ ઑફ વેલ્સને પરિસંવાદ બની રહ્યો. મળ્યા હતા. એ પછી વિક્ટોરિયા આલ્બર્ટ મ્યુઝિયમના ડેપ્યુટી બેથ મેકકીલો -ડૉ. કોકિલા શાહ અને ઈન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલોજીના ડિરેક્ટર મેહુલ સંઘરાજકાએ પ્રોજેક્ટની 9323079922 વાત કરી હતી અને આ પ્રોજેક્ટને સહાય કરનાર હેરીટેજ ગ્રાંટ લંડન કમિટિના ચેરમેન વેસલી કેરે આભારવિધિ કરી હતી. વિશ્વવ્યાપી ઓનલાઈન માહિતી-સંદર્ભ આ સમગ્ર પ્રોજેક્ટની વિશેષ માહિતી www.jainpedia.org પરથી આપતી જૈનપીડિયાનો લંડનમાં પ્રારંભ અથવા જૈનપીડિયા ટીમનો સંપર્કઃ bansri.mehta@jainpedia.org ઈન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલોજી દ્વારા તૈયાર થયેલા જૈનપીડિયા એક્ઝીબીશન 020 8236100 પર કરવાથી મળી રહેશે. અને જૈનપીડિયા ઓનલાઈન ડીજીટલ રિસોર્સને નિહાળીને ઈંગ્લેન્ડના હીઝ -લંડનનો પત્ર રૉયલ હાઈનેસ પ્રિન્સ ઑફ ચાર્લ્સ અત્યંત પ્રસન્નતા વ્યક્ત કરી હતી. આ ૨૧, નવેમ્બર, ૨૦૧૦ કાર્યક્રમ ૧૮મી નવેમ્બરે લંડનના વિક્ટોરિયા ઍન્ડ આલ્બર્ટ મ્યુઝિયમમાં * * * Page #350 -------------------------------------------------------------------------- ________________ ૩૪ પ્રબુદ્ધ જીવન ડિસેમ્બર ૨૦૧૦ જૈન પારિભાષિક શબ્દકોશ a ડૉ. જિતેન્દ્ર બી. શાહ (ઓક્ટોબર ૨૦૧૦ના અંકથી આગળ). લેખક જૈન ધર્મતત્ત્વના પ્રકાંડ પંડિત, ગ્રંથકર્તા, અને પ્રભાવિત વક્તા છે, દેશ-પરદેશના જેન-અજેનોને જૈન ધર્મ વિષયક અનેક વ્યાખ્યાનોનો લાભ એઓશ્રીએ આપ્યો છે. વર્તમાનમાં અમદાવાદની એલ. ડી. ઈન્સ્ટિટ્યૂટના એઓ નિયામક છે. ૬ ૫૪. નિર્ચન્થ -: જેનામાં સર્વજ્ઞપણું ન હોવા છતાં રાગદ્વેષનો અત્યંત અભાવ હોય અને અંતર્મુહૂર્ત જેટલા વખત પછી જ સર્વજ્ઞત્વ પ્રગટ થવાનું હોય તે “નિર્ઝન્થ'. सर्वज्ञता न होने पर भी जिस में रागद्वेष का अत्यंत अभाव हो और अन्तर्मुहूर्त के बाद ही सर्वज्ञता प्रकट होनेवाली है। One who is utterly devoid of the knot of attachment and aversion, and the person who is not yet a complete nirgranth but it is a candidate for the status of a real inrgrantha. ૬૫૫. નિર્જરા અનુષ્ઠાન આદિ દ્વારા કર્મનું આત્મપ્રદેશથી છૂટું પડવું એટલે કે કર્મનો ક્ષય થવો. अनुष्ठान आदि द्वारा कर्म का क्षय करना। By the force of penance the karma gets released from the soul-units this is known as cessation of Karma. ૬૫૬. નિર્જરાનુપ્રેક્ષા : અણધાર્યા પ્રાપ્ત થયેલ કટુક વિપાકોમાં સમાધાન વૃત્તિ કેળવવી અને જ્યાં શક્ય હોય ત્યાં તપ અને ત્યાગ દ્વારા કુશળ પરિણામ આવે તેવી રીતે સંચિત કર્મોને ભોગવી લેવાં, તેનું ચિંતન એ નિર્જરાનુપ્રેક્ષા. अचानक प्राप्त हुए कटुक विपाकों में समाधान वृत्ति साधना तथा जहाँ सम्भव हो वहाँ तप और त्याग द्वारा कुशल परिणाम की प्राप्ति हो इस प्रकार संचित कर्मों को भोगना निर्जरानुप्रेक्षा है। One develops a feeling of satisfaction in relation to the bitter fruits of karma brought about involuntarily and that as far as possible one reaps the fruit of the accumulated karmas through penance and renunciation so as to meet with consequences that are auspicious. ૬૫૭. નિર્દેશ સ્વરૂપ (તત્ત્વરુચિ) तत्त्वरुचि। Svarupa or nature of an inclination towards truth. ૬૫૮. નિર્ભયતા : ભયનો ત્યાગ. भय का त्याग। Renunciation of fear. ૬૫૯, નિર્માણ (નામકર્મ): શરીરમાં અંગપ્રચંગોને યથોચિત સ્થાને ગોઠવનાર કર્મ તે નિર્માણ નામકર્મ. शरीरगत अंङ्गो और उपाङ्गो एको यथोचित स्थान पर रखनेवाला कर्म निर्माण नामकर्म है। The karma which causes the placement of the different bodily parts and sub-parts at their respective proper places that is called nirmana. ૬૬૦. નિર્વના : પુદ્ગલ દ્રવ્યની જે ઓદારિક આદિ શરીરરૂપ રચના. पुद्गल द्रव्य की जो औदारिक आदि शरीररूप रचना। Pudagala-Substance is constructed in the form of a body of the audarika type. ૬૬૧. નિવૃતીદ્રિય શરીર ઉપર દેખાતી ઈન્દ્રિયોની આકૃતિઓ જે પુગલસ્કંધોની વિશિષ્ટ રચનાઓ છે, તે નિવૃતૌદ્રિય. शरीर पर दिखनेवाली इन्द्रियों की पुद्गलस्कन्धों की विाष्ष्ट रचना के रुप में जो आकृतियाँ है उनको निर्वृत्ति-इन्द्रिय कहते हैं। Those shapes of the cognitive organs which are outworldly visible in a body & which are of the form of a specific construct made out of physical aggregrates are called nirvrttundriya. ૨૦, સુદર્શન સોસાયટી, ૨, નારણપુરા, અમદાવાદ-૩૮૦૦૧૩. (વધુ આવતા અંકે) Page #351 -------------------------------------------------------------------------- ________________ ડિસેમ્બર, ૨૦૧૭ પ્રબુદ્ધ જીવન ૫. પુસ્તકનું નામ : સમ્મતિ તર્ક પ્રકરણમ્ (સંસ્કૃત) તો સાથે સાથે વિવિધ સાધુજનના-ગુરુજનોના ભાગ-૧-૨ બોધ વચનો છે. પંડિતજનોના જીવનનો જીવંત સંપાદક : શ્રીમદ્ વિજય કીર્તિયશ સૂરીશ્વરજી સંદેશ છે. સાધકોના સાધના માર્ગની ઉત્તમ ઝલક પ્રકાશક : સન્માર્ગ પ્રકાશન-અમદાવાદ | ડૉ. કલા શાહ છે. સામાજિક રીતે દીનદુઃખી માનવોની કથની મૂલ્ય : રૂ. ૧૨૫/-, પાના :૨૬૮, આવૃત્તિ :૧ છે. તે ઉપરાંત જનજીવનમાં ઉપયોગી થાય તેવા ૨૦૦૯. | તેજસ્વીવક્તા છે. 'ગુજરાત સમાચાર' અખબારના જીવન પ્રસંગોનું આલેખન છે. તેમાં લેખિકાનો મહાવાદી શ્રુતકેવલી પૂ. આચાર્ય શ્રી સિદ્ધસેન “અમૃતની અંજલિ' વિભાગમાં પ્રકાશિત ૩૬ હેતુ તો અધ્યાત્મયોગ પ્રત્યે જવાનો છે. આ દીવાકરજી દ્વારા રચિત અનેક ગ્રંથોમાં શ્રેષ્ઠ ગ્રંથ લેખોનો આ પ્રેરક સંચય છે. પુસ્તકમાં લેખિકાના સંવેદનોના સંભારણા છે, તરીકે ‘સમ્મતિ તર્ક પ્રકરણા' છેઆ ગ્રંથમાં કાયા એ કૈલાસ અને મન એ માન સરોવર તેમનું જીવનદોહન છે. દુર્લભ એવા માનવજન્મમાં વિષયોની વ્યાપકતા, જૈન શાસનના મૂળભૂત છે. કાયાને કલાસ અને મનને માન સરોવર “ મંગલ' સાધ્ય કરવું, સૌનું મંગળ ચાહવું એ છે. પદાર્થોની સ્પષ્ટતા, અર્થની ગંભીરતા, અનેકાંત- બનાવવું હોય તો જરૂરિયાત રહે છે. લક્ષ્યબદ્ધ મંગલ એટલે સુખને લાવે, પાપને ગાળો, વાદની સુદઢ સ્થાપના, અનુભવના પરિપાક રૂપ બનવાની. પુષ્ય પાસે સુગંધ જ મળે ને દુર્ગધ કદાપિ સદ્ગુણોના સર્જન દ્વારા જ્યાં આત્મા પ્રભુત્વની વચનો વગેરે જોવા મળે છે. આ ગ્રંથનું સંપાદન નહિ, આમવશ પાસે માધુર્ય જ મળે ને કેટતા ભૂમિકાને સ્પર્શી જવા સતત પ્રયત્નશીલ બનતો શ્રીમદ્ વિજયશ કીર્તિયશસૂરીશ્વરજીએ કરેલ છે, કદાપિ નહિ, ને સાચા મોતી પાસે મુલ્યવત્તા જ રહે છે, એ યાત્રાનું નામ “મંગલયાત્રા', આ ગ્રંથને ત્રણ ખંડમાં વહેંચવામાં આવ્યો મળે ને મૂલ્યહીનતા કદાપિ નહિ, તો આપણા વાંચતા પાર વિનાના પ્રસન્નતા થાય તેવું આ છે. પ્રથમ નયકાંડ, દ્વિતીય ઉપયોગ ખંડ અથવા આચાર-વિચારને ૫ ઉત્તમતા જ વરે ને અધમતા પુસ્તક વાંચવા અને વસાવવા જેવું છે. જ્ઞાનકાંડ અને તૃતીય ક્ષેય કાંડ છે, કર્તાએ આ કદાપિ નહિ. આવી લશ્યબદ્ધતા કેળવાવી જોઈએ, XXX ગ્રંથની રચના મંદબુદ્ધિવાળાઓ આગમનો હાર્દ એ લયબદ્ધતા કેળવવામાં સહાયક બને તેવું આ પુસ્તકનું નામ : યોગ પૂર્વ સેવા પામી શકે તે હેતુથી કરી છે. પુસ્તક “માન સરોવરનાં મોતી’ છે, લેખક : મુ. સંયમકીર્તિ વિ, મ, ઉપયોગ કાંડ અથવા જ્ઞાનકાંડમાં દ્રવ્યાસ્તિક આ પુસ્તકમાં રજુ થયેલ અનેક ચિંતન, પ્રવચનકાર : મુનિસંયમ કીર્તિ વિ. નય વિષયનું તથા પર્યાયાસ્તિક નયન વિષય રૂપ દૃષ્ટાંતો, સત્ય ઘટનાઓ લક્ષ્યબદ્ધતા કેળવવામાં પ્રકાશક : સન્માર્ગ પ્રકાશન જ્ઞાનનું સ્વરૂપ સ્પષ્ટ કર્યું છે. તૃતીય કાંડમાં સામાન્ય વાચકોને સતત સહાયરૂપ થાય તેવા છે. જૈન શ્રમણ પ્રાપ્તિ સ્થાન : બીજલ ગાંધી, અને વિશેષ પરસ્પર સાપેક્ષ જ છે અને બંનેને તરીકે આપેલ મંગલ ઉપદેશ આ પુસ્તકના ૩, નીલકંઠ બંગલો, આગમ ફ્લેટની નજીક, નિરપેક્ષપણે રજૂ કરવાથી શું પ્રાપ્ત થાય છે તેની આલેખનની પાર્શ્વભૂમિમાં રહેલ છે. સુવિધા શોપિંગ સેન્ટરની પાછળ, પાલડી, સ્પષ્ટતા કરી છે. 1 x x x અમદાવાદ-૩૮૦૦૦૭. મો. : ૯૮૨૪૦૯૩૩૩૯ આમ ત્રણે કાંડમાં મુખ્યત્વે અનેકાંત સિદ્ધાંતની પુસ્તકનું નામ : મારી મંગલયાત્રા મૂલ્ય : અમૂલ્ય, પાના :૬૮, આવૃત્તિ :પ્રથમ, જ વ્યાપકતા સવિશેષ જોવા મળે છે. લેખક : સુનંદાબહેન વોહોરા મુનિ સંયમકીર્તિ એ મુંબઈયશ્રીપાલનગર તથા - સંપાદકશ્રી આ ગ્રંથ વિશે કહે છે : પ્રકાશક : આનંદ સુમંગલ પરિવાર બોરીવલી અને અમદાવાદેવસંતકું જમાં ‘આ ગ્રંથના અભ્યાસ દ્વારા જીવનના પ્રત્યેક અમેરિકા-અમદાવાદ. ચાતુર્માસ દરમિયાન ‘યોગપૂર્વ સેવા’ ઉપર વ્યવહારોમાં અનેકાંત સિદ્ધાંતનો ઉપયોગ કરીને પ્રાપ્તિ સ્થાન : સુનંદાબહેન વોહોરા વ્યાખ્યાનો આપ્યા હતા. તે વ્યાખ્યાનોના અંશોને જીવનને પરમાત્માનું આજ્ઞામય બનાવે તેવા ૫, મહાવીર સોસાયટી, અમદાવાદ-૩૮૦૦૦૭. સંકલિત કરી આ પુસ્તકમાં પ્રકટ કર્યા છે. એકમાત્ર આશયથી આ ગ્રંથનું સંપાદન અને રચના ગુજરાત ભારત. ફોન : ૦૭૯-૨૬૫૮૭૯૫૪. | ‘યોગપૂર્વ સેવા' યોગની પ્રથમ ભૂમિકા રૂપ કાર્ય કરવામાં આવ્યું છે.' મૂલ્ય : અમૂલ્ય, પાના ૩૮૪, આવૃત્તિ :પ્રથમ- છે, પ્રથમ ભૂમિકા જેટલી સુવ્યવસ્થિત અને મજબૂત XXX ૨૦૦૬. હોય છે, તેટલી આગળની ભૂમિકાઓની પ્રગતિ પુસ્તકનું નામ : માનસરોવરનાં મોતી ધર્મપ્રેમી, તત્ત્વચિંતક, તત્ત્વરસિક સુશ્રાવિકા ઝડપી અને સરળ બને છે, પ્રથમ ભૂમિકામાં ખામી લેખક : આચાર્ય વિજય રાજરત્નસૂરિ એવા સુનંદાબહેન વહોરાની કલમથી પ્રગટ થયેલ રહી જાય તો આગળની ભૂમિકાઓ પરમાર્થથી પ્રકાશક : શ્રી ધર્મકુપા ટ્રસ્ટ, દર્ભાવતીયડભોઈ તીર્થ “મારી મંગલયાત્રા' પુસ્તક તેમના જીવનનું તારણ પ્રાપ્ત થતી નથી. પ્રાપ્તિસ્થાન : શ્રી ધર્મકુપા ટ્રસ્ટ, પ્રો. નટુભાઈ છે. તેમનું જીવન આ પુસ્તકમાં શબ્દરૂપે છે. લેખકનું ધ્યેય એ છે કે 'યોગપૂર્વ સેવા” પી. શાહ યશ રિષભ, ડભોઈ, જિ. વડોદરા ગુરૂજનોએ ધર્મનો મર્મ બતાવ્યો છે તેનું અહીં પુસ્તકના સેવન દ્વારા મુમુકુઓ યોગમાર્ગને પ્રાપ્ત ૩૯ ૧૧૧૦, આચમન છે. કરી મુક્તિ માર્ગે પ્રયાણ કરે. હું છે ? મૂલ્ય : રૂ. ૩૦/-, પાના :૧૪૪, આવૃત્તિ :પ્રથમ | આ ધર્મકથા કે પરાક્રમકથા નથી, પરંતુ બી-૪૨, દયાનંદ સોસાયટી, એ-૧૦૪, ગોકુક્લધામ, પુજ્યપાદ આચાર્યદેવ શ્રી વિજયરાજરત્ન સાંસારિક અને આધ્યાત્મિક જીવનના અનુભવો ગોરેગામ (ઈસ્ટ), મુંબઈ-૪૦૦ ૦૬૩. સૂરીશ્વરજી મહારાજ સિદ્ધહસ્ત સાહિત્યસર્જક અને છે. તેમના જીવનના સુખદ, દુઃખદ પ્રસંગો છે. ફોન નં. : (022) 22923754 છે. Page #352 -------------------------------------------------------------------------- ________________ Regd. With Registrar of Newspapers for India No. R. N. 1.6067/57 Licence to post without prepayment.No.MR/Tech/WPP-290/South - 290/2009-11 Posted at Patrika Channel sorting office Mumbai-400 001 On 16th of every month + Regd. No. MH/MR/ SOUTH-146 / 2009-11 PAGE No. 36 PRABUDHHA JIVAN DECEMBER-2010 હતું, Man can be destroyed, cannot be defeated | પંથે પંથે પાથેય ભારતી શર્મા સાથે આમ તો તો મહેબૂબ દેસાન‘ફિલ્ બુ એકેડેમી' નામક એક મારો કોઈ ખાસ પરિચય નહીં. નાનકડી શાળા શરૂ કરી હતી. આયોજન કર્યું હતું. વાર્ષિક ઉત્સવમાં કોથળા દોડ, પણ તેમના પતિ સંજય શર્મા મારા Ph. D.ના ધંધુકાથી બે એક કિલોમીટરના અંતરે અડવાળ લીંબુ ચમચી દોડ જેવી સ્પર્ધાઓમાં દોડતા વિદ્યાર્થી હતા. એ નાતે વર્ષો પહેલાં તેમણે મને રોડ પર એક નાનકડું મકાન સંજયે બનાવી આપ્યું ભૂલકાઓને પ્રોત્સાહિત કરવા ભારતી પણ તેમની તેમના ધંધુકાના ઘેર જમવા નોતર્યો હતો. એ હતું. તેમાં ભારતી શાળા ચલાવતી હતી. એ દિવસે સાથે દોડતી. કોઈ બાળક દોડતા દોડતા પડી જાય સમયે ઉજળોવાન, ઘાટીલો દેહ , બોલકણી આંખો હું તેની શાળાએ પહોંચ્યો ત્યારે ભારતી દરવાજા ત્યારે ભારતી તેની પાસે દોડી જતી અને તેને પુનઃ અને હોઠો પર સ્મિત ધરાવતી પચ્ચીસૈક વર્ષની પર મારી રાહ માં ઊભી હતી. મને જોઈ એ મારી દોડવા હિંમત આપતી, બાળક પુન: દોડતું થાય યુવતી સાથે મારો પરિચય કરાવતા સંજયે કહ્યું કાર પાસે દોડી આવી. હું તેને જોઈ નવાઈ પામ્યો, ત્યારે તેનો આનંદ ભારતીના ચહેરા પર ઉપસી ઘાટીલા દેહને બદલે ભારતીની સ્થૂળ કાયા મારી આવતો. આવી સ્પર્ધાઓ પછી ઈનામ વિતરણનો | ‘સર, આ મારી પત્ની ભારતી છે.' આંખોને ખૂંચવા લાગી. ચહેરાની નમણાશ પર કાર્યક્રમ યોજાયો, મારા હાથે દરેક ભુલકાને અને તે દિવસે ભારતીએ મને પોતે બિન ચરબીના થર જામી ગયા હતા. ચમકતી બોલકણી ઈનામો અપાયા, પછી અમે ભારતીની ઑફિસમાં ગુજરાતી હોવા છતાં પોતાના હાથે બનાવેલી આંખો નિસ્તેજ હતી. અને બંને આંખો કાળા આવ્યા ત્યારે સંજય મને મળવા આવ્યો. એ સમયે સ્વાદિષ્ટ ગુજરાતી વાનગીઓ ભાવપૂર્વક જમાડી કુંડાળાઓથી ઘેરાઈ ગઈ હતી. અલબત્ત તેના ભારતી ઓફિસમાં ન હતી. એ તકનો લાભ લઈ હતી. બસ, ભારતી સાથેની એ મારી પ્રથમ સ્મિતમાં એ જ મીઠાશ હતી. તેના આવકારમાં એ મેં સંજયને ટકોર કરતાં કહ્યું. મુલાકાત. એ પછી સંજય મને પીએચ.ડી.ના કાર્ય જ પ્રેમ હતો. મેં કારમાંથી બહાર નીકળી તેને પ્રથમ “સંજય, તુમ ભારતીકા ખ્યાલ નહીં રખતે, અંગે મળતો, જ્યારે ભારતી મને ફોન પર મળી જ કહ્યું, - દેખો ઉસકી ક્યા હાલત હો ગઈ હૈ !' લેતી. એ વાતને દસેક વર્ષ વીતી ગયા. છતાં ‘ભારતી, યે ક્યા હો ગયા આપકો ? કહાં દસ સંજય મારી ટકોર સાંભળી ગમગીન થઈ ભારતીનો ઘાટીલો દેહ, નમણો ચહેરો, બોલકણી સાલ પહેલેથી ભારતી ઔર કહાં આજકી ભારતી !' ગયો. તેની આંખોમાં ભિનાશ પ્રસરી ગઈ. તેની આંખો અને મધુર સ્મિત મારી સ્મૃતિમાં અકબંધ મારા પ્રશ્નને સંભાળી ભારતી થોડી ખચકાઈ. બદલાયેલી મુખમુદ્રાને હું અવાચક નજરે તાકી જળવાઈ રહ્યા હતા, દસેક વર્ષના અંતરાલ પછી પછી બોલી, રહ્યો. એટલે સંજયે ધીમા સ્વરે મને કહ્યું, અચાનક એક દિવસ ભારતીનો ફોન આવ્યો. એજ “સર, વક્ત વક્તકા કામ કરતા હી હૈ.' “સર, આપણે ક્યાં છુપાના, ભારતી વેનર્સ મધુર સ્વરમાં તે બોલી ઊઠી, ' અને અમે બન્ને તેની ઑફિસમાં પ્રવેશ્યાં. ગ્રેન્યુલોમેટોર્સીસ (Wegeners Granulo| ‘સર, મેં ભારતી બોલ રહી હું, મુઝે ભૂલ તો ઓફિસમાં બેસી તેણે મને પોતાની નાનકડી સ્કૂલ matorsis) કી દર્દી હૈ, યે એસા રોગ હૈ જિસમેં નહિ ગયે ?" વિશે ઉત્સાહથી માહિતી આપી. ધંધુકા ગામની ખૂનકે ગઢે હો જાતે હૈ, કીડની ઓર લીવર કામ | ‘તુઝે કૈસે ભૂલ સકતા હું, તેરા સ્વાદિષ્ટ ખાના આસપાસના ગામો ધોલેરા, પીપળી, પોલારપુર, કરના બંધ કર દેતે હૈ, ઈસકા કોઈ ઈલાજ નહીં. અભી તક મુઝે યાદ હૈ.' ભીમનાથ, જસકા, ઝીન્ઝર, અડવાળ, જાળિયા, દાક્તરોને કહે દિયા હે જીતની જિંદગી હૈ ઉસે | ‘સર, આપકો મેરી સ્કૂલ કે વાર્ષિક ઉત્સવમેં ફેદરા, રાણપુર, નાગનેશ જેવા ગામોમાંથી એકથી અપને તરીકે સે જી લેને દો. કલકી ખબર નહીં.' આના પડેગા.’ | નવમા ધોરણના વિદ્યાર્થીઓ તેની શાળામાં આવે હું સંજયની વાત સાંભળી સ્તબ્ધ થઈ ગયો. ઘણા વર્ષો પછી ભારતીનો અવાજ સાંભળી છે. બાળકો માટે ગામડે ગામડે ફરી તેમના ‘ભારતી ય જાનતી છે ?' થોડા સ્વસ્થ થતા મને આનંદ થયો છતાં સમયની સમસ્યાને કારણે વાલીઓને સમજાવવા અને એ પછી ગ્રામ્ય પુછયું. મેં તેને ના પાડી, પણ એમ માની જાય તો ભારતી સંસ્કૃતિમાંથી આવતા બાળકોનું અંગ્રેજી માધ્યમ ‘સર ઉસે સબ પતા હૈ, વો કહતી હૈ, મેં ઈસી નહિ, અત્યંત પ્રેમભર્યા સ્વરે આગ્રહ કરતાં તે બોલી દ્વારા ઘડતર કરવાનું કાર્ય કપરું છે, છતાં ભારતી બચ્ચોં કે સાથ ખેલતે ખેલતે મરના ચાહતી હું. ઊઠી, એકલે હાથે તે કરતી. અંગ્રેજી માધ્યમની શાળા એસી મોત અગર આ જાયે તો તુમ રોના મત.' આપ જબ કહેંગે તબ રખેંગે. પર આપકો હી હોવા છતાં ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાના આટલું બોલતાં તો સંજય ભાંગી પડ્યો, અને આના હોગા.' પાઠો બાળકોને ભણાવવાની નેમ ભારતીના પોતાના આંસુઓને ખાળવા ઑફિસની બહાર દોડી અંતે મારી અનુકૂળતા મુજબની એક તારીખ શબ્દોમાં ભાસતી હતી, અત્યંત અપૂરતી સાધન ગયો. અમે આટલી વાત કરી ત્યાં તો ભારતી આવી અમે નકકી કરી. છેલ્લા દસેક વર્ષમાં ભારતીએ સામગ્રી વચ્ચે પણ ભારતીએ સુંદર વાર્ષિક ઉત્સવનું (વધુ માટે જુઓ અનુસંધાન પૃષ્ટ 11) Printed & Published by Nirooben Subhodbhai Shah on behalf of Shri Mumbai Jain Yuvak Sangh and Printed at Fakhri Printing Works, 312/A, Byculla Service Industrial Estate, Dadaji Konddey Cross Rd, Byculla, Mumbai-400 027. And Published at 385, SVP Rd., Mumbal-400004. Temporary Add.: 33, Mohamadi Minar, 14th Khetwadi. Mumbal-400004. Tel.: 23820296. Editor: Dhanwant T. Shah.