________________
પ્રબુદ્ધ જીવન
મે ૨૦૧૦
સર્વજ્ઞતા વિશે વિચારણા
Dડૉ. પ્રવીણભાઈ સી. શાહ જૈન દર્શન પ્રમાણે ચાર ઘાતી કર્મો જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય વ્યક્તિએ સેવેલા આદર્શ, પુરુષાર્થ, સ્વતંત્રતાનો કોઈ મતલબ નથી. અને અંતરાય કર્મોનો નાશ થાય એટલે સર્વજ્ઞતા, વીતરાગતા પ્રાપ્ત તો પછી સારી નરસી ઘટનાઓની જવાબદારી વ્યક્તિ ઉપર કેવી રીતે થાય છે. સર્વજ્ઞતાની વ્યાખ્યા પ્રમાણે ત્રણે લોકના સર્વ દ્રવ્યો અને સર્વે ગણી શકાય? એનો દોષ કેવી રીતે આપી શકાય? આ રીતે જોતાં પર્યાયો, સર્વભાવો, ભૂત-ભવિષ્ય અને વર્તમાનકાળની સર્વ ઘટનાઓ પ્રભુ મહાવીરનો સર્વજ્ઞતાવાદ સિદ્ધાંત વિરુદ્ધ ગોશાળાના નિયતિવાદ જોઈ શકે અને જાણી શકે. જીવના બાકીના રહેલા આયુષ્ય દરમ્યાન તરફ દોરી જાય છે. આનો ખુલાસો સમજવો જરૂરી છે. ભોગવાતાં ચાર અઘાતી કર્મો–વેદનીયકર્મ, નામકર્મ, ગોત્રકર્મ અને પહેલી વાત સ્પષ્ટ છે કે સર્વજ્ઞની ભવિષ્યવાણી પ્રમાણે ઘટના બનતી આયુષ્યકર્મ ભોગવાઈને આયુષ્ય પૂર્ણ થવાથી આત્મા નિર્વાણ પામે છે, નથી પણ ભવિષ્યમાં બનનારી ઘટનાના દર્શન થવાથી જે બનવાનું મોક્ષે જાય છે અને સંસારના પરિભ્રમણમાં ફરી જન્મ પામતો નથી, છે. જે રીતે બનવાનું છે તે જોઈને ઘટનાનું વર્ણન કરે છે અર્થાત્ શાશ્વત સુખ, શાશ્વત સ્થિરતા મોક્ષમાં પામે છે. આમ આઠ કર્મના સર્વજ્ઞ કહે છે તેમ નહિ પણ જેમ છે તે જાણે છે તેથી કહે છે. ક્ષયથી સિદ્ધ બનેલા પરમાત્માના આઠ ગુણોના પ્રગટીકરણનું વર્ણન
- જૈનદર્શનના વિસ્તૃત સમયસાર અને પ્રવચનસારમાં લખ્યું છે કે જૈન શાસ્ત્રોમાં જોવા મળે છે. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચરિત્ર લોકાલોકના ભાવોને સર્વજ્ઞ જાણે એ વ્યવહારનયની અપેક્ષાએ છે, અનંત વીર્ય અનંત સુખ, અક્ષય સ્થિતિ, અગુરુલઘુપણું, અરુપીપણું.
અને સર્વજ્ઞ સ્વ-આત્માના સ્વરૂપને જાણે તે પરમાર્થ દૃષ્ટિ છે. જૈન આપણે સર્વજ્ઞતાના અર્થની ચર્ચા કરવી છે. જૈનદર્શન, બૌદ્ધ દર્શન, આગમોમાં અનેક સ્થળે સર્વજ્ઞતાનો ઉલ્લેખ કર્યો છે. ભગવતીસૂત્ર, હિંદુદર્શન વગેરે ધર્મશાસ્ત્રોમાં આ વિષયની ચર્ચા જાણવી રસપ્રદ થઈ
અંતકુતદશાંગ સૂત્ર વગેરે આગમોમાં ઉલ્લેખ આવે છે કે ત્રિકાળજ્ઞાની શકશે.
સર્વજ્ઞ ભગવંતો તથા તીર્થકરો, ગૌશાળો, શ્રેણિક, કુષ્ણ વગેરેના દરેક દર્શનમાં આધ્યાત્મિક તત્ત્વોની વિચારણામાં જુદા જુદા ભાવિ જીવનની ઘટનાઓનું વર્ણન કરે છે અને જે સમયે જે રીતે જે દૃષ્ટિકોણથી તત્ત્વચર્ચા જોવા મળે છે. ભવિતવ્યતાવાદ, કાલવાદ, દેશકાળ પ્રમાણે ઘટનાઓ બનવાની છે તે સ્વરૂપે જોઈને તેનું વર્ણન સ્વભાવવાદ, ભાગ્યવાદ, સર્વજ્ઞતાવાદ, ઈશ્વરવાદ, પુરુષાર્થવાદ વગેરે કરેલ છે. એટલે સર્વજ્ઞ ભગવંતો હસ્તામલકવતું બધી ઘટનાઓના દૃષ્ટિકોણથી વિવિધ તત્ત્વોના ચિંતનનું મૂલ્યાંકન જોવા મળે છે.
ત્રણે કાળના સર્વ પર્યાયોને જુએ છે, જાણે છે એવો સર્વજ્ઞતાનો અર્થ પ્રસ્તુત લેખમાં સર્વજ્ઞતાવાદ વિષે ચર્ચા કરવી છે.
કરેલો છે. સર્વજ્ઞતાવાદની ચર્ચા જૈન દર્શન, બૌદ્ધ દર્શન. વૈદિક દર્શન વગેરેમાં આચાર્ય હરિભદ્રસૂરીએ પણ સર્વજ્ઞતાનો આવો અર્થ સ્વીકાર્યો છે. જોવા મળે છે.
બીજો વિકલ્પ એ ઉદ્ભવે છે કે ઉપાસકદશાંગમાં બતાવ્યા પ્રમાણે સર્વજ્ઞતાવાદની વિચારણામાં એવી માન્યતા
સંપૂર્ણ ઘટનાક્રમને અનિયત માનીને પુરુષાર્થવાદનું સ્થાપન કરવાથી છે કે દેશકાળની સીમાઓ વટાવીને સર્વજ્ઞની ( ઈરમા વીર ભગત હતા
ત્રિકાળજ્ઞાની સર્વજ્ઞની ભવિષ્યવાણીને યથાર્થ દૃષ્ટિથી તેને ભૂત-ભવિષ્યનું જ્ઞાન હોય છે. એના દીર્ઘકાવ્ય લખવાનું શરૂ કર્યું હતું. પાછા ફરતાં
સાબિત કરી શકાય નહિ; કારણ કે સર્વજ્ઞા જ્ઞાનમાં સંભવીત છે, સંજોગોવશાત છે કે સ્ટીમરમાં પણ એ લખાતું રહ્યું. કલકત્તા આવી
ત્રિકાળજ્ઞાની ભવિષ્યમાં બનતી નિશ્ચિત ઘટનાઓ અનિયત છે એવા સંદેહાત્મક પ્રશ્નો ઉઠતા નથી, તેમણે એ પૂરું કર્યું. વિફળ પ્રણયની કથાનું એ
જોઈ શકે છે, અનિયત ઘટનાઓનું વર્ણન કરી કારણ કે સર્વજ્ઞનું ભવિષ્ય સંબંધી જ્ઞાન- ]કાવ્ય ૩૪ સર્ગ, ૪000 પંક્તિઓ અને ૨૦૦| શકે નહિ અને એમ માનીએ તો સર્વકાળના જાણકારી હોવાથી ભવિષ્યવાણી તેની મિથ્યા |પાનાંમાં પથરાએલું છે. ૧૮૮૨માં તે કુતિ પ્રગટ| સર્વદ્રવ્યોના ભાવોની જાણકારી સર્વજ્ઞનું લક્ષણ નથી હોતી. એનો એક અર્થ એવો થાય કે
થઈ. પોતાની સામે જ રહેલા સાચા પ્રીતિપાત્રનેવું હોય તો અનિયત ઘટનાઓનું દર્શન ન કરી ભવિષ્યની ઘટનાઓ બનવાની એ નિશ્ચિત થઈ
માણસ ઓળખી શકતો નથી અને દૂરના ખોટા શકનાર સર્વજ્ઞ કેવી રીતે કહી શકાય?
પાત્ર પાછળ એ નિરર્થક ઝાવાં મારે છે, પરિણામે જાય છે એટલે ઘટના પૂર્વનું જ્ઞાન કે ભવિષ્ય
આનો અર્થ અનિયતવાદ અર્થાત્ ભવિષ્યની તે બંનેને ગુમાવે છે ને દુઃખી થાય છે-આ ભાવ દર્શન પ્રમાણે ઘટના બનવાની નિયતિ નક્કી હોય
ઘટનાઓ અનિયત હોય છે તે વાદ અસત્ય નિરૂપતી કથા “ભગ્નહૃદય'માં વાંચવા મળે છે. તો વ્યક્તિની સ્વતંત્રતા કે પુરુષાર્થનો અર્થ શું?
| માનવો પડે અથવા ત્રિકાળજ્ઞાની સર્વજ્ઞની
રવીન્દ્રનાથની ઘણી કૃતિઓમાં આ વિષય એ પ્રશ્ન ઉદ્ભવે છે. આમ દરેકના જીવનની કરપાયો છે
વ્યાખ્યા બદલવી પડે અને એનો અર્થ ત્રણ કાળનું ઘટનાઓ પૂર્વનિર્ધારિત નિશ્ચિત હોય તો
જ્ઞાન નહિ પણ સર્વજ્ઞને આત્મજ્ઞાન અને તમામ