________________
મે ૨૦૧૦
દર્શનોનું તત્ત્વજ્ઞાન જાણવાનું સામર્થ્ય હોય છે એવો અર્થ વિચારી
શકાય.
પ્રબુદ્ધ જીવન
આ વિચારણા પણ તર્ક સિદ્ધ નથી. કારણ કે જો બનેલી ઘટનાને અનિયત માનીએ તો ઘટના માટે જવાબદારી કોને સોંપવી, તેના ફળ ભોગવવા કોણે તૈયાર રહેવું પડે અને શા માટે ? દરેક ઘટનાના કાર્યકારણભાવ હોય છે તે સિદ્ધાંત ખોટો પડે. અકસ્માત કે સંયોગાધિન અનિયત ઘટનાનું પરિણામ ભોગવવાની જવાબદારી કોની તે પ્રશ્ન ઉઠે ? અને શા માટે ? આમ તો કર્મ સિદ્ધાંત જ ખોટો પડે. કારણ કે અનિયત બનતી ઘટનાઓમાં શુભાશુભ કર્મ કરનારને શુભાશુભ ફળ ભોગવવા પડે એ કર્મ સિદ્ધાંત ખોટો પડે જે હકીકતમાં સર્વેના અનુભવમાં શુભાશુભ કર્મના શુભાશુભ ફળ ભોગવવાનું આવે છે.
અનિયત ઘટનામાં કાર્ય કારણ હેતુની વિચારણા જ ઉપયોગી ન થઈ શકે એ પણ સત્ય નથી કે કાર્ય-કારણ હેતુનો અભાવ હોય.
૧૧
દર્શનમાંથી જૈન પરંપરામાં આવ્યો હોય તો સ્વાભાકિ છે કે કેવળ જ્ઞાનનો અર્થ દાર્શનિક તત્ત્વોનું યથાર્થ સંપૂર્ણ જ્ઞાન એવો થાય ત્રિકાળજ્ઞાન થાય નહિ,
આચારાંગ સૂત્રમાં આવું વચન જે અંગે જાણઈ સે સવ્વ જાણઈ આવે છે તેનો અર્થ પણ એ જ છે કે જે આત્મ સ્વરૂપને યથાર્થરૂપથી જાણે છે તે તેના સર્વ દ્રવ્યો, પર્યાયો, ભાવો જાણે છે પણ ત્રિકાળજ્ઞાની એવો અર્થ થતો નથી. ભગવતી સૂત્રમાં સી જાણઈ સી શ જાઈ નો ભાવાર્થ કેવળજ્ઞાની ત્રિકાળજ્ઞાની નહિ પણ વિશુદ્ધ આધ્યાત્મિક દાર્શનિક તત્ત્વોનો જ્ઞાની. સર્વજ્ઞને અનંતજ્ઞાની કહેવાથી ત્રિકાળજ્ઞાની અર્થ થઈ શકતો નથી. આ શબ્દો સ્તુતિવાચક હોઈ શકે, વાસ્તવિક અર્થમાં જ્ઞાન અનંત છે સર્વનું જ્ઞાન છે એમ માની શકાય નહિ. કોઈને અનંત ઉપકારી કહેવાથી અનંતા અગણિત-ઉપકારો થોડા વર્ષોમાં કરેલા છે એવો વાસ્તવિક અર્થ ઉપજાવી ન શકાય. ભક્તિરુપે સ્તુતિરુપે કૃતજ્ઞ વ્યક્તિ અનંત ઉપકારી સંબંધન કરી શકે. આ અર્થમાં જૈનદર્શનના
આમ તર્કથી એ વાત સિદ્ધ કરી શકાય કે ઘટનાઓ નિયતવાદ
અનુસારે બને છે અને જેવી બનવાની છે તેની ત્રિકાળજ્ઞાની સર્વજ્ઞ પુરુષાર્થવાદનું સમર્થન અને ગૌશાળાના નિયતિવાદનું વિરોધપણું
જોઈને નિર્દેશન કરે છે, ભવિષ્યવાણી સાચી ઠરે છે.
સિદ્ધ થઈ શકે છે.
આચારાંગ ભગવતીસૂત્ર આદિ આગમોના આધારે પંડિત સુખલાલજીનું મંતવ્ય એવું છે કે આત્મા, જગત, સાધનામાર્ગ સંબંધી સંપૂર્ણ દાર્શનિક જ્ઞાન, વર્તમાન યુગમાં સર્વજ્ઞનું જ્ઞાન માનવામાં આવે છે ત્રા કાળના જ્ઞાનને નહિ, જૈન પરંપરામાં કેવળજ્ઞાન શબ્દનો અર્થ કેવળ દ્રવ્ય અને પર્યાય બંનેને સમાનભાવથી જાણે તેના જ્ઞાનને પૂર્ણજ્ઞાન કહેવાય છે. ગૌતમ બુદ્ધ પણ શિષ્યોને આ જ સંદર્ભમાં જણાવે છે કે હું ચાર આર્થશાસ્ત્રોનો સંપૂર્ણ જાણકાર છું પણ અગમ્ય કે કાલ્પનિક તત્ત્વોનો જ્ઞાતા નથી. આમ વાસ્તવિક ભૂમિકા ઉપર ગૌતમ બુદ્ધ પોતાને સર્વજ્ઞ કહેવડાવે છે, ત્રિકાળજ્ઞાની નહિ. આજ કથન પ્રભુ મહાવીરના કેવળજ્ઞાનને સરખાવતા અતિયુક્ત કે અલ્પોકિત વિના પોતે સકળ દ્રવ્ય પર્યાયના સંપૂર્ણ જ્ઞાનને કેવળજ્ઞાની તરીકે ઓળખાવતા હોવા જોઈએ, ત્રિકાળજ્ઞાની નહિ,
કાદમ્બરીદેવી વીન્દ્રનાથ કરતાં કર્ણક વર્ષે મોટાં હતાં. માતાના મૃત્યુ પછી તેમા જ ગૌતમ બુદ્ધની પરંપરામાં બૌદ્ધિક વિદ્વાનોએ તેમણે જ રવીન્દ્રનાથને ઉછેર્યા હતા. વાત્સલ્યપ્રેમ આપ્યો હતો. હેત અને જતનથી વાસ્તવિક ભૂમિકા ઉપર ગૌતમ બુદ્ધને સર્વજ્ઞ કિશોરવયમાં તેમો સભ્ય પૂરું પાડ્યું હતું. કહ્યા છે જ્યારે પ્રભુ મહાવીરની પરંપરામાં રવીન્દ્રનાથમાં સાહિત્ય અને સંગીતને વિદ્વાનોએ ત્રિકાળજ્ઞાની સર્વજ્ઞ તરીકે વર્ણવ્યા છે. ખીલવવામાં તેમનો ફાળો મોટો હતો. તેમણે કેવળજ્ઞાની પોતે તો પોતાને દાર્શનિક જ્ઞાનની પ્રોત્સાહન અને પ્રેરણા પૂરાં પાડ્યાં હતાં. પૂર્ણતા જ સમજે છે ત્રિકાળજ્ઞાની નહિ. કેવળ કાદમ્બરીદવી વિષે છોબા' અને શબ્દ સાંખ્ય દર્શનમાં પ્રકૃતિ પુરુષ વિવેકના ‘જીવનસ્મૃતિ’માં રવીન્દ્રનાથે ઘણી વાતો અર્થમાં વપરાય છે. જો કેવળ શબ્દ સાંખ્ય આલેખી છે.
જો કે જૈન અનુયાયી પરંપરાગત ત્રિકાળજ્ઞાની સર્વજ્ઞાની આવી અવહેલના સહન નહિ કરી શકે. બૌદ્ધ અને હિંદુ પરંપરામાં પણ અનુયાયીઓએ સર્વજ્ઞતાનો અર્થ ત્રિકાળજ્ઞાની તરીકે સ્વીકારેલો છે. ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હું અનેક જન્મોને જાણું છું હું
નહિ.
હવે ત્રિકાળજ્ઞાની તરીકે પ્રભુ મહાવીર, ગૌતમ બુદ્ધ, શ્રી કૃષ્ણ ખરેખર સર્વજ્ઞ હતા કે નહિ અથવા ત્રિકાળજ્ઞાની રવીન્દ્ર ગાતા, તિન્દ્ર રોજન વગાડતા, કાદમ્બરીદેવી ભાવ-વિભોર થઈ સાંભળી રહેતાં. ઢળતી સંધ્યાએ બજડા (નાની ટેડી બેસી બી એઞા-વિહાર કરવા નીકળો પડતાં. પૂરવી રાશિથી શરૂ કરી બિહાગ સુધી પહોંચી જતા.
કોઈ હોઈ શકે કે નહિ એ પ્રશ્ન ચર્ચા માંગી લે છે. વિશેષ રીતે વિવેચન કરતા એક વાત સ્પષ્ટ તારવી શકાશે કે ત્રિકાળજ્ઞાની સર્વજ્ઞ એ તર્ક વિરૂદ્ધ પણ નથી. દેશ-કાળની મર્યાદા વિના દેવળજ્ઞાની બધું જોઈ-જાણી શકે છે એ વાત તર્કથી સિદ્ધ કરી શકાય છે.
સાપેક્ષવાદના સમર્થક વૈજ્ઞાનિક
આઈન્સ્ટાઈને પણ સંપૂર્ણ નિરપેક્ષ દૃષ્ટિ હોઈ શકે છે તે સિદ્ધાંત પણ સ્વીકારેલો છે, તેમ તર્કથી ત્રિકાળજ્ઞ સર્વજ્ઞ હોઈ શકે છે એ સિદ્ધાંત પણ સાબિત થઈ શકે છે. જો જગતનું સંચાલન નિયમબદ્ધ હોય તો તેની વ્યવસ્થાનું સંપૂર્ણ જ્ઞાન ધરાવતી વ્યક્તિને ત્રણ કાળની બનતી ઘટનાઓનું જ્ઞાન જરૂરથી હોઈ શકે. જેમ એક નિષ્ણાત જ્યોતિષીને ગ્રહ-નક્ષત્રની અસરોનું