SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ પ્રબુદ્ધ જીવન મે ૨૦૧૦ જ્ઞાન હોય તો તે ભૂત-ભવિષ્ય-વર્તમાનની ઘટનાઓનું બધા પ્રકારના પુરુષાર્થ નિર્ધારીત નથી થતો પણ ભવિષ્યમાં થવાના નિયત પુરુષાર્થનું સૂર્ય ચંદ્ર ગ્રહોની ચાલ-ગતિનું ત્રણકાળનું જ્ઞાન ધરાવી શકે છે. જો જ્ઞાન સર્વજ્ઞને હોય છે અર્થાત્ સર્વજ્ઞ જે જાણે છે તેવો પુરુષાર્થ વ્યક્તિ સર્વજ્ઞ આત્મ દ્રવ્યના બધા જ પર્યાયો જાણે છે તે સ્વીકારીએ છીએ તો કરવાને બંધાયેલો નથી પણ વ્યક્તિ દ્વારા જે પુરુષાર્થ થવાનો છે તેનું આત્માના તમામ પર્યાયોની નિયતિ-નિશ્ચિતતાનું જ્ઞાન પણ સંભવી જ્ઞાન સર્વજ્ઞ વર્ણવે છે. એટલે સર્વજ્ઞતામાં વ્યક્તિની સ્વતંત્રતા કે વ્યક્તિના શકે છે. પુરુષાર્થની અવગણના હોતી નથી. નિયતિવાદ અને જૈન સર્વજ્ઞતામાં ફરક એટલો છે કે નિયતિવાદ સારાંશમાં સાચી દૃષ્ટિથી મૂલ્યાંકન કરવાથી સર્વજ્ઞ ત્રિકાળજ્ઞાની છે, ભૂતવ્યક્તિના પુરુષાર્થ કે સ્વાતંત્ર્યનો અસ્વીકાર કરે છે જ્યારે જૈન ધર્મની ભવિષ્ય-વર્તમાન જાણે છે, જુએ છે, ત્રણે લોકના સકળ દ્રવ્યોના સર્વજ્ઞતા વ્યક્તિની સ્વતંત્રતા અને પુરુષાર્થનો સ્વીકાર કરી સર્વ ભાવોને, પર્યાયોને જુએ છે અને એ અર્થમાં અનંતજ્ઞાની પૂરવાર થાય પર્યાયોની નિયતતાનો સ્વીકાર કરે છે. પ્રભુ મહાવીરના જીવન પ્રસંગો છે. ઉપરથી ઘટનાઓની નિયતાનિયતનો અભ્યાસ કરવાથી સર્વજ્ઞતા અને જૈન દર્શન વિરૂદ્ધ લખાયું હોય તો મિચ્છામી દુક્કડં. પુરુષાર્થવાદને સમર્થન મળે છે. આમ ત્રિકાલજ્ઞ સર્વજ્ઞની ધારણામાં પુરુષાર્થની સંભાવના નિયત પુરુષાર્થના રૂપમાં જ શક્ય છે. નિયતિમાં પુરુષાર્થ આવશ્યક છે અને તે પુરુષાર્થ પણ નિયત હોય છે અનિયત ૯૪, લાવણ્ય સોસાયટી, વાસણા, અમદાવાદ-૩૮૦ ૦૦૭. નહિ. અને સર્વજ્ઞતામાં નિયતિ પ્રમાણભૂત છે. આમ સર્વજ્ઞથી વ્યક્તિનો ફોન : (૦૭૯) ૨૬૬૦૪૫૯૦ ગાંધીજી અને ગુરુદેવ ગૌરી પંત “શિવાની' (૧૯૨૩-૨૦૦૩) અનુવાદ : શાંતિલાલ ગઢિયા ગાંધીજીનો જન્મોત્સવ-સમારંભ શાંતિ નિકેતનમાં ખૂબ ધામધૂમથી તમે સો જયઘોષ કરો એમનો, જેથી તમારો કંઠસ્વર એમના આસન મનાવવામાં આવતો. પ્રાર્થનાસભા ઘણું કરીને આમ્રકુંજમાં થતી. એક સુધી પહોંચી શકે. કહો, તમને ગ્રહણ કરી લીધા છે, તમારા સત્યને વખત ગુરુદેવે આ સભામાં કહ્યું હતું: અમે સ્વીકારી લીધું છે. જે ભાષામાં એ બોલી રહ્યા છે, એ કાનથી આજે મહાત્મા ગાંધીના જન્મદિન _ નહિ, પ્રાણથી સાંભળવાની ભાષા છે. મારી સમારંભમાં આપણે આશ્રમવાસીઓ ( મને એવું યાદ છે કે સદર સ્ટ્રીટનો રસ્તો) ભાષામાં જોર ક્યાં છે? ભાષાની પરાકાષ્ટા તો આનંદોત્સવ કરીશું. હમણાં જ સ્વરગાન થયું જ્યાં પૂરો થતો હતો ત્યાં ફ્રી-સ્કૂલના બગીચાનાં' એ મનુષ્યની છે, કારણ કે નિ:શંક એ તમારા તેનો આરંભ પકડવા માંગું છું. જેમને કેન્દ્રમાં ઝાડે દેખાતા હતા. એક દિવસ સવારે વરડામા| પ્રાણ સુધી પહોંચે છે.” રાખી આપણે આનંદ મનાવી રહ્યા છીએ એમનું ઉભા રહીન છું એ તર તા હતા. તા-1 બોલતાં બોલતાં ગુરુદેવનો કંઠસ્વર ઉત્તેજિત સ્થાન ક્યાં છે? એમની વિશિષ્ટતા શી છે? જે જોતાં અચાનક એક પળમાં મારી આંખો પરથી\ , | થઈ કાંપવા લાગ્યો હતો. પછી જ્યારે સન જાણે એક પડદો સરી ગયો. આખી દુનિયા મને દઢ શક્તિના પ્રભાવથી ગાંધીજીએ સમસ્ત ૧૯૪૦ના ફેબ્રુઆરીમાં ગાંધીજી આશ્રમે કોઈ અપૂર્વ મહિનામાં તરબોળ દેખાઈ, [. ભારતવર્ષને સચેતન બનાવી દીધું છે, એ પ્રચંડ આવ્યા, ત્યારે તો જાણે ઉત્સવોનું પૂર ઊમટ્યું ચારેબાજુ સૌદર્યનાં મોજાં ઊછળતાં હતાં. મારા છે. સમસ્ત દેશની પૂરી છાતી પર પડેલા ભારે | હૃદયમાં વિષાદના જે થર બાઝેલા હતા તેને એક| હતું. અતિ વિર માં હતું. અતિ વિશાળ શમિયાણો ઊભો કરાયો હતો. પથ્થરને એ શક્તિએ હલાવી દીધો છે.” પલકમાં ભેદી નાખી મારા સમસ્ત અંતરને પૂ. બા પણ પધાર્યા હતાં. વિવિધ પ્રકારનાં ગાંધીજીના અનશન વખતે પણ આખા વિશ્વ જ્યોતિએ એકદમ છલકાવી દીધું. તે જ ચિત્રોથી આશ્રમની જમીન અને દિવાલો આશ્રમમાં ઉદાસી અને ચિંતાનું મોજું ફરી વળ્યું |દિવસે નિર્ઝરર સ્વપ્નભંગ' કવિતા નિઝરની સુશોભિત કરવામાં આવી અને બે-ત્રણ દિવસ હતું. આશ્રમવાસીઓને એકઠા કરી ગુરુદેવે ફરી પેઠે જ જાણે પ્રગટ થઈને વહી ચાલી. કવિતા સુધી નાનામોટા ઉત્સવો ચાલતા રહ્યા હતા. એજ આમ્રકુંજમાં એક સભામાં ઉદ્ધોધન કર્યું પૂરી થઈ ગઈ, પરંતુ જગતના એ આનંદમય હતું: સ્વરૂપ ઉપર પડદો પડ્યો નહિ. મારી એવી દશા એ-૬, ગુરુકૃપા સોસાયટી, ‘જય હો એ તપસ્વીનો, જે અત્યારે મૃત્યુને થઈ હતી કે મને હવે કોઈ જ અને કંઈ જ અપ્રિય શ્રી મુક્તજીવન સ્વામી બાપા માર્ગ, પોતાની સામે રાખીને બેઠો છે, ઈશ્વરને હૃદયસ્થ રહ્યું નહિ... કરીને, સમસ્ત હૃદયના પ્રેમને તપાવીને, બાળીને. -રવીન્દ્રનાથ ટાગોર) વડોદરા-૩૯૦ ૦૦૬.
SR No.525995
Book TitlePrabuddha Jivan 2010 Year 57 Ank 01 to 12 - Ank 02 is not available
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2010
Total Pages352
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size54 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy