SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ મે ૨૦૧૦ પ્રબુદ્ધ જીવન અનુભૂતિની અફલાતૂન અભિવ્યક્તિ ડૉ. રણજિત પટેલ (અનામી) એકવાર, છ દાયકા પુરાણા મારા અધ્યાત્મક-સુહૃદય ડૉ. આ મંત્ર સંબંધે પ્રો. બ. ક. ઠાકોર લખે છેઃ “આર્ય પ્રજાના અવાજનો આ ભાસ્કરભાઈ દેસાઈના શ્રીમતી કુમુદબહેન દેસાઈએ અણધાર્યો મણિ આ જ પણ પ્રથમ ઉચ્ચારાયો તે ક્ષણના જેટલો જ જ્યોતિર્મય છે, ચોંકાવનારો પ્રશ્ન પૂછ્યો: ‘તે હેં અનામીભે ! તમે આ પ્રણય-કાવ્યો સજીવન છે..હિંદુ પ્રજા ગત થશે, તે પછી પણ એ મંત્ર હજારો ને લાખો લખો છો તે કોઈને પ્રેમ કરીને લખો છો? શ્રીમતી કુમુદબહેનનો માણસો રહ્યા કરશે. સાહિત્યની અમરતા તે આનું નામ.... (વિવિધ આવો પ્રશ્ન પ્રો. ભાસ્કરભાઈને વિચિત્ર લાગ્યો એટલે પત્નીને ટોકતાં વ્યાખ્યાનો-ગુચ્છ ત્રીજો, પૃ. ૧૫૭). કહેઃ “આવું શું પૂછતી હોઈશ.’ કુમુદબહેને કહ્યું: ‘એમાં શું ખોટું છે? ધર્મ, અર્થ, કામ અને મોક્ષ-આ ચાર પુરુષાર્થ છે. ચાર આશ્રમ ને જાણવું તો જોઈએ ને કે આ કવિઓ પ્રણયકાવ્યો લખે છે તે કેવળ ચાર વર્ણની આપણે ત્યાં વ્યવસ્થા હતી. ચાર આશ્રમ દરમિયાન ચાર કલ્પનાથી કે વાસ્તવિક અંગત અનુભવથી.” મારા મિત્ર પત્નીને પુરુષાર્થ સાધવાના હતા. જીવનની આ સુંદર વ્યવસ્થા હતી. ધર્મ દ્વારા અતિ-સંક્ષેપમાં કહ્યું: “કલ્પનાથી લખાય, અન્યના અનુભવથી પણ લખાય, અર્થ, કામ ને મોક્ષની પ્રાપ્તિ શક્ય હતી. મહાભારતના રચયિતા સાહિત્યમાં નિરૂપિત વાંચીને લખાય પણ અંગત અનુભવ અને અનુભૂતિની ભગવાન વ્યાસનું આ દર્શન હતું, પણ પ્રજા અર્થ ને કામમાં રત હતી. વાત નિરાળી; કેમ જે “સુસ્પષ્ટ અનુભૂતિની સુદક્ષ અભિવ્યક્તિ તે કવિતા'...પછી ધર્મ ને મોક્ષની બહુ ઓછાને પડી હતી...ત્યારે આક્રોશપૂર્વક તે કવિતા પ્રણયની હોય, પ્રકૃતિની હોય, ભક્તિની હોય કે કોઈ પણ વિષયની અરણ્યરુદન-વાણી ઉચ્ચારે છેઃ “ઊંચા હાથ કરીને હું હંમેશાં બૂમ હોય. પાડું છુંઃ છતાં મારું કોઈ સાંભળતું નથી કે ધર્મ થકી જ અર્થ અને કામ એવું કહેવાય છે કે કવિશ્રી નરસિંહરાવ દિવેટિયાના મિત્રની પત્નીનું સિદ્ધ થાય છે, છતાં પણ એને (ધર્મને) લોક કેમ નહિ સેવતા હોય અવસાન થયું. મિત્રભાવે તેમણે નરસિંહરાવને કવિતા લખવાનું કહ્યું (ધર્મવર્ણન-પૃ. ૬૮) ભગવાન વ્યાસના જમાનાની જો આ સ્થિતિ ત્યારે કવિએ કહ્યું: અવસાન તો તમારા પત્નીનું થયું છે, મારી પત્ની હતી તો આજે તો સ્થિતિ એથી પણ બદતર છે. પ્રજા વર્ણશંકર થતી સુશીલા તો જીવે છે.' આ ઉક્તિની પાછળ પમ અંગત અનુભૂતિ કેન્દ્રમાં જાય છે, આશ્રમો બે જ રહ્યા છે ને પુરુષાર્થ પણ બે જ રહ્યા છે...અર્થ છે. ધાર્યું હોત તો નરસિંહરાવ મિત્ર પત્નીના અવસાનનું અને કામ, મહાભારત કાળમાં અર્થદાસો હતા...વ્યાસને કહેવું પડ્યું: વિરહકાવ્ય...શોક પ્રશસ્તિ કાવ્ય લખી શક્યા હોત પણ એમાં અંગત “સર્વ અર્થના દાસ છે, અર્થ કોઈનો દાસ નથી.” ભૌતિકવાદના, બાબરા તીવ્ર અનુભૂતિની ઉણપ રહેત. પ્રતિભાશાળી કવિ અનન્ય કલ્પનાથી ભૂતે માઝા મૂકી છે, એણે કામાચાર વધાર્યો છે ને “સબસે બડા રૂપૈયાની અન્યની ઉત્કટ અનુભૂતિની અભિવ્યક્તિ કરી શકે છે. દાખલા તરીકે બોલબાલા કરી મૂકી છે. ધર્મની હાટડીઓ મંડાઈ છે ને મોક્ષ વાસનાતૃપ્તિ કાલિદાસનો “અજ-વિલાપ” ને “રતિવિલાપ' પણ આવા પરલક્ષી પૂરતો પર્યાપ્ત છે. વ્યાસનું આર્ષ-દર્શન સર્વકાલીન ને સર્વજનીન છે. અનુભવમાંય આત્મલક્ષી અનુભૂતિની છાંટ કે માત્રા ગર્ભિત હોય છે. એમના પુણ્ય-પ્રકોપ અને અરણ્યરુદનને ચિત્રબદ્ધ કરવા જેવા ખરા. પરકાયા પ્રવેશશક્તિની જેમ અન્યના મનોગતના આંતર પ્રવાહોને કલ્પના-શક્તિને કામે લગાડો. કવિ-ઋષિ-મનીષીનું આ અમર-દર્શન તાગવાની સર્જકમાં શક્તિ હોવી જોઈએ. સર્વજનીન ને સર્વકાલીન છે. સચોટ ભવિષ્યવાણી જેવું. કવિઃ કાન્તદર્શી તે આનું નામ. એ દર્શનની સાહિત્યની આ જ તો ખૂબી ને બલિહારી છે. વ્યાસવાલ્મીકિની અભિવ્યક્તિ પણ કેટલી બધી વેધક ને સચોટ છે. એક ઉપનિષકારે યાવશ્ચન્દ્રદિવાકરો પ્રતિભાનું આ રહસ્ય છે. વ્યાસોચ્છિષ્ટમ્ જગત પણ સત્યના મુખને સુવર્ણ પાત્રથી ઢંકાયેલું ક્યાં કહ્યું નથી. સુવર્ણ સર્વમ્' ઉક્તિમાં સર્વજનીન ને સર્વકાલીન અનુભવ ને અનુભૂતિનો બોલે ત્યાં સત્ય ચૂપ. સુવર્ણપાત્રના એ આવરણને તો પૂષન જ દૂર અણસાર અભિપ્રેત છે. ( હું દેવદારના વનમાં ભમ્યો, ઝરણાંને કાંઠો કરી શકે ને સત્યનો પ્રકાશ પ્રસરાવી શકે. આજના સેંકડો વર્ષ જીવે તથાપિ માનવ આખરે તો બેઠો. તેના જળમાં નાહ્યો, કાંચનજંઘાનો ? ખરે તો ]ધ તો તેના જળમાં ના હા) કાંચનજંઘાન | રાજકારણમાં પણ સત્યના મુખને સુવર્ણનું પાત્ર મર્ય જ છે જ્યારે એનું પ્રથમ કક્ષાનું સાહિત્ય અમર છે. ઋષિ વિશ્વામિત્રને થઈ ગયે વર્ષો વહી પરંત દર્શન થવું સહેલું માન્યું હતું ત્યાં મને તિલક મહારાજને યાદ કરીએ. એમના બે ગયાં પણ એમણે આપેલો ગાયત્રીમંત્ર આજે કિશું મળ્યું નહીં.. | વાક્યોમાં જ એમની અનુભૂતિની અભિવ્યક્તિ હજ્જારો વરષથી આર્ય પ્રજાના કંઠમાં ને રક્તમાં | નગાધિરાજ ગમે તેવા અભભેદી હોય, કેવી સચોટ રીતે વ્યક્ત થઈ છેઃ ‘સ્વરાજ મારો રણકે છે, વહે છે. તોપણ તેઓ કંઈ આપી શકે એમ નથી. જે| જન્મસિદ્ધ હક્ક છે ને તે હું લઈને જ રહીશ.” ૐ તત્સવિતુર્વરેણ્ય આપવાવાળો છે તે તો ગલીના નાકે એક જ એમના અનુગામી પૂ. બાપુના લખાણમાંથી તો ભર્ગો દેવસ્ય ધીમહિ પલકમાં વિશ્વનું દર્શન કરાવી આપે છે. | આવાં અનેક શબ્દ-બ્રહ્મના દર્શન થાય. “મારું ધિયો યો નઃ પ્રચોદયાત્ | જીવન, મારી વાણી’ બાકી બધું ઝાકળપાણી).
SR No.525995
Book TitlePrabuddha Jivan 2010 Year 57 Ank 01 to 12 - Ank 02 is not available
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2010
Total Pages352
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size54 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy