SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ પ્રબુદ્ધ જીવન ગીતાંજલિ ‘મારા જેવા લાખ્ખોનો ક્ષય થાઓ પણ સત્યને માપવાનો ગજ ટૂંકો ન બની.' કાગડા-કૂતરાને મુખે મરીશ પણ સ્વરાજ લીધા વિના માટે મુખ્યત્વે રવીન્દ્રનાથને ૧૯૧૩માં નોબેલ પુરસ્કાર મળ્યો તે અંગ્રેજી ૧૯૧૦માં પ્રગટ થયેલી બંગાળી ‘ગીતાંજલિ’ની આવૃત્તિ અને જેને આશ્રમમાં પગ મૂકનાર નથી.' ‘ગીતાંજલિ’, એ બંને સ્વતંત્ર અને જુદાં જ પુસ્તકો છે. બંગાળી અને સ્વામી વિવેકાનંદની વાણીનું‘ગીતાંજલિ'માં ૧૯૦૬થી ૧૯૧૦ દરમ્યાન લખાયેલાં બંગાળી ગીતો છે, જ્યારે અંગ્રેજી ‘ગીતાંજલિ’ રવીન્દ્રનાથના જુદા-જુદા દસ જેટલા કાવ્યસંગ્રહોમાંથી તેમણે પોતે ચૂંટેલાં અને અનૂદિત કરેલાં ૧૦૩ કાવ્યોનું ગુચ્છ છે. વીર્ય પણ કેટલું બધું ઓજસ્વી ને પ્રેરક છે: 'ઉત્તિષ્ઠત, જાગ્રત, વરાન પ્રાપ્ય નિર્બાધત'-જાગો, ઊઠો અને ઉત્તમ વસ્તુને પ્રાપ્ત કરો.' `Arise, Awake & stop પહેલી નવેમ્બર ૧૯૧૨ના દિવસે ‘ગીતાંજલિ’ની પહેલી મર્યાદિત આવૃત્તિ પ્રગટ થઈ, ૭૫૦ પ્રત છપાઈ. not till the goal is reached.' ૧૯૧૩ના માર્ચમાં લંડનની મૅકમિલન કંપનીએ‘ગીતાંજલિ’નીપ્રથમ જાહે૨ અને પ્રમાણભૂત આવૃત્તિ પ્રગટ કરી. નવેમ્બર ૧૯૧૩માં ‘ગીતાંજલિ’બીજી માટે રવીન્દ્રનાથને નોબેલ પુરસ્કાર મળ્યો. માર્ચ અને નવેમ્બરના આઠ માસના ગાળામાં નોબેલ પ્રાઈઝ પૂર્વે ‘ગીતાંજલિ’નાં દસ પુનર્મુદ્રણ થયાં. ‘ગીતાંજલિ’ના ગીતોની સાદી ને નિખાલસતા, ભાવવાહિતા ને નાદમાધુર્ય એવાં તો સચ્ચાઈભર્યાં છે કે આપણને લાગે કે આ તો જાણે મારાં જ મન-હૃદયના ભાવ. આથી જ કાકા કાલેલકરે ‘ગીતાંજલિ'ને હૃદયની સાર્વભૌમ વાણી' તરીકે વર્ણવી છે. દેહદમન, ત્યાગ, ધ્યાન કે તપનું તેમાં નામ નથી. સમગ્ર જીવનની સુવાસ, સૌંદર્ય અને આનંદ કે‘ગીતાંજલિ’માં અનુભવાય છે. વ્યાકુળતા, ભક્તિ, કૃપા અને સમાધાનથી |‘ગીતાંજલિ’તરબતર છે. કાકાસાહેબ કહે છે, ચિરપરિચિતતાનું સમાધાન અને અનનુભૂત નવીનતાની ચમત્કૃતિ બંને એકસાથે ‘ગીતાંજલિ’માં મળે. લંડન આવી રવીન્દ્રનાથે રોધેન્સ્ટાઈનને ‘ગીતાંજલિ'નો અનુવાદ દેખાડ્યો. રોધેન્સ્ટાઈન પ્રસન્ન-ચકિત થઈ ગયા. તેમણે લખ્યુંઃ ..મેં કવિતાઓ વાંચી. એક નવા જ પ્રકારની કવિતાઓ મારી આંખો કવિ કાલિદાસનું મહાકાવ્ય ‘રઘુવંશ' મેં ઘણીવાર વાંચ્યું છે. એમાંનું ઘણુંબધું મને ગમ્યું છે પણ અનેક રીતે મહત્વના એક પ્રસંગના સંસ્કાર મારા ચિત્તમાં વર્ષોથી દૃઢ થયા છે તે હજી સુધી ભૂલાયા નથી. એમાં સીતાના વ્યક્તિત્વને જે ઉઠાવ મળ્યો છે તે અદભુત છે. સ્વામી વિવેકાનંદે કહ્યું છે આર્યનારીને માટે સીતા-સાવિત્રી જેવાં અનુકરણીય આદર્શ પાત્રો છે...બીજું શોધવાની શી જરૂર છે ? ધોબીની ટીકાથી રામ સીતાનો ત્યાગ કરે છે. લક્ષ્મણને શિરે કપરી જવાબદારી આવી છે-માતા સમી ભાભીને વાલ્મીકિના આશ્રમમાં પહોંચાડવાની. કામ પતતાં લક્ષ્મણ સીતાને વંદન કરી કહે છે વિ! સમસ્યંતિ બભૂવ નમ્રઃ” લક્ષ્મણને ઉઠાડીને સીતા કહે છેઃ પ્રીતાસ્મિ તે સૌમ્ય ! ચિરાય જીવ’ ‘પ્રસન્ન હું, વત્સ ! ચિરંજીવી થાઃ જતાં જતાં લક્ષ્મણને બે-ત્રણ વાતો કહે છે...તેમાં પ્રથમ અનુક્રમે બધી જ સાસુઓને પ્રણામ પાઠવે છે ને પોતે સગર્ભા છે એટલે કહેવડાવે 99: ૨૦૧૦ એ પછી પતિ રામને સંદેશમાં આર્યપુત્ર, પ્રિયતમ કે એવાં આત્મીય સંબોધન ન કરતં કહે છેઃ ‘ને વેણ કહેજે મુજ રાજને એ. મારા ને પ્રજાના રાજાને કહેજે કે ‘તું સમ્મુખે અગ્નિથી વિશુદ્ધ થૈ, છતાં ...૨વીન્દ્રનાથની કવિતાનો એક પછી એક પાઠ થયો...તે સાંજે મેં કેવો અસીમ આનંદ અનુભવ્યો તે મને બરાબર યાદ છે. રવીન્દ્રનાથની કવિતાના આસર્વે મને મન્ન કરી મૂક્યો, ચંપમૅને કરેલો હોમરનો અનુવાદ પહેલવહેલી વાર વાંચી કવિ કિટ્સને ધર્યો હતો બરાબર તેવો જ અનુભવ મને થયો. સિન્કલેરે ૨વીન્દ્રનાથ પરના પત્રમાં લખ્યું : ...તમારી કવિતાના પ્રભાવને હું કદી ભૂલી નહીં શકું. તમારા કાવ્યોમાં મને મૂર્તિમંત સૌંદર્યઅને કવિતાની પૂર્ણસિદ્ધિ જોવા મળ્યાં છે, એટલું જ નહીં મને ક્યારેક જ આછોઅમથો અને અનિશ્ચિતપણે થતો દિવ્યતાનો પરિચય તમારી કવિતાથી પૂર્ણ થયો છે. પોલ નો અહેવાલ આપ્યો છે : ..મારા પોતાના ધૂંધળા વિચાર ને લાગણીઓ (આ કાવ્યોમાં) એટલાં તો સ્પષ્ટ અને સુંદર રીતે અભિવ્યક્ત થયેલાં લાગે છે કે હું આનંદવિભોર થઈ સુપુત્રના અંશનું રૂંડું ચાહજો.' ગયો. મનની શાંતિ અને શક્તિ માટે બાઈબલની જેમ હું ‘ગીતાંજલિ’| વસેલ મારા ઉદરે તમારા લોકાપવાદે મુજને તજી, એ પ્રસિદ્ધ હારા કુલને શું છાજે?’ પ્રસૂતિ બાદ હું તપ તપીશ ને પ્રભુને પ્રાર્થીશ કે– ‘સૂર્યો યથા મેં જનનાન્તરેડપિ ત્વમેવ ભર્તા ન ચ વિપ્રયોગ' ‘કે આવતા યે ભવમાં, ફરીને તમે જ મારા પતિ, ને વિજોગ ના.' મનુએ કહ્યા પ્રમાણે, વર્ણાશ્રમ સમય હતી. મોટા ગજાના રહસ્યવાદી કવિઓની સંતવાણી જેવું તે ધર્મનું પાલન કરાવવાનું રાજાનું કવિતાઓનું સ્તર હતું. કર્તવ્ય છે તો આમ ત્યાગી મુજને, છતાંયે હીરા જેવો પ્રતાપી પતિ હોવા છતાં મારે અન્યને શરણે જવાનું ! એક મહત્ત્વની વાત. તારા વિયોગમાં જ મેં દેહ છોડ્યો હોત, જીવનનો મને મોહ નથી પણ જીવી રહી છું. કારા કે-હું સગર્ભા છું...ને મારી ફરજ છે મારી કૂખમાં આશરૂપ રહેલ ‘તારું વસ્તુ તેજ રોપવાનું,' બીજા તપસ્વી સમ ધ્યાન રાખજો.' અનુભૂત્તિઓની આ અભિવ્યક્તિ કેટલી બધી કરુણ-ભવ્ય છે! પાોનું આભિજાત્ય ને દાક્ષિણ્ય પણ ઉચ્ચ કક્ષાએ નિરૂપાયું છે. દશ્યમાળાની ગૂંથણી કેટલી બધી કલાત્મક ને સચોટ છે. સાહિત્યમાંથી આવાં તો અનેક દૃષ્ટાંતો મળી રહે પા સંત-કવિ કબીર જે ખાસ કંઈ ભણ્યા જ નહીંના એમના
SR No.525995
Book TitlePrabuddha Jivan 2010 Year 57 Ank 01 to 12 - Ank 02 is not available
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2010
Total Pages352
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size54 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy