________________
મે ૨૦૧૦
ભજવ્યો છે. હિંદુ-મુસ્લિમ બન્નેના સંત સાહિત્યમાં તેની સ્પષ્ટ અસર જોવા મળે છે. એ યુગમાં ગુજરાતના મુખ્ય સૂફી સંતોમાં શેખ ખત્તું ગંજબક્ષ (૧૩૩૭-૧૪૪૫), સૈયદ બુરાહુદ્દીન અબુ મુહમ્મદ બુખારી ઉર્ફ કુતુબેઆલમ (મૃ. ૧૪૫૨), શેખ મહમુદ ઈરજી (મૃ. ૧૪૫૮), સૈયદ મુહંમદ શાહેઆલમ (૧૪૧૫૧૪૭૭), સૈયદ અહેમદ શાહ જહાન શાહ (મૃ. ૧૫૯૪), શેખ માંલીહીન અન્ના મોહંમદ (મૃ. ૧૫૭૮), પીર મોહમદ શાહ,
પ્રબુદ્ધ જીવન
જૈન શ્વેતાંબર તેરાપંથ સમાજના આચાર્ય શ્રી મહાપ્રજ્ઞજીનું મહાપ્રયાણ
લોક સાહિત્યના પ્રખર સંશોધક ઝવેરચંદ મેઘાણી પણ યુગવંદના (પૃ. ૩૯)માં લખે છે,
ગેબી, હિમ, અગાધ ઊંડાણ ત્યાં છે. આજે આગ લાગી છે.
આ યુગના પ્રાજ્ઞપુરુષ, ધરતી ઉપર સિતારા જેવા મહાજ્ઞાની આચાર્ય મહાપ્રજ્ઞજીનો આત્મા તા. ૯ મેના અરિહંતશરણ થયા. સમગ્ર જૈન તેમ જ બૌદ્ધિકો માટે આ અસહ્ય દુઃખદ ઘટના છે. પૂજ્યશ્રીના જીવનકર્મ વિષેનો પ્રા. ડૉ. યોગેન્દ્ર પારેખ લિખિત અભ્યાસી લેખ પ્ર.જી.ના જૂનના અંકમાં પ્રગટ થશે.
ધૂંવાધાર ટોપ દાગી છે.'
એ જ રીતે મીરાંબાઈ
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ પરિવારના પૂજ્યશ્રીના આત્માને કોટિ (૧૪૫૦-૧૫૪૭) લખે છેઃ
કોટિ નમન.
‘વિષનો પ્યાલો રાણે મોકો ૐ, કે જો મીરાંને હાથ,
ૐ અર્હમ્ નમઃ ૐ શાંતિ શાંતિ શાંતિઃ
હઝરત ઉસ્માન અને હઝરત મહેમુદ શાહ બુખારીનો સમાવેશ કરી શકાય. જ્યારે અર્વાચીન યુગમાં પણ સૂફી સંતોના પ્રભાવનો સિલસિલો યથાવત રહ્યો છે. એ સંતોમાં દાસ સત્તાર શાહ ચિસ્તી, હઝરત અશરફખાન અને હઝરત બદીન જેવા સંતોનો સમાવેશ કરી શકાય.
‘ગેબી' નિપજ થઈ પિડ તણી, ત્યારે તું ત્યાં નોતો ધણી'
ફારસી ભાષાના ગૈબ (ન દેખાય એવી વસ્તુ) શબ્દ પરથી ગુજરાતીમાં રૂઢ થયેલો ગેબી શબ્દ આપણી અભિવ્યક્તિમાં પોતીકો બની ગયો છે.
-તંત્રી.
2
અમૃત બની મીરાં પી ગયા જેને સહાય શ્રીવિશ્વનો નાથ.’
આ તમામ સૂફી સંતો પોતાની સાથે સાદગી, ભક્તિમય જીવન કે ઉદાર ધાર્મિક વિચારો માત્ર નહોતા લાવ્યા. પણ ગઝલ, રૂબાઈ, નાન અને કવ્વાલી જેવી લેખન શૈલી પણ લાવ્યા હતા. પરિણામે છેક ૧૫મી સદીથી ગુજરાતી સંત સાહિત્યનું કલેવર બદલવા લાગ્યું હતું. અરબીફારસી સાહિત્યના પરિચયને કારણે વ્યવહારની ભાષામાં સેંકડો અરબી-ફારસી શબ્દોને સ્થાન આપ્યું છે.
ફારસી શબ્દોનો પ્રવેશ થયો હતો. સમય જતાં એ શબ્દો ગુજરાતી ભાષાના પોતીકા શબ્દો બની ગયા. આવા રોજબરોજના વ્યવહારમાં
વપરાતા અનેક શબ્દો મધ્યકાલિન અભિલેખો, ખતપત્રો અને અર્વાચીન ગદ્ય-પદ્ય ગુજરાતી સંત સાહિત્યમાં આજે પણ જોવા મળે છે. 5. ગુજરાતના જાણીતા ભક્તિ સાહિત્યના રચયિતા અખો, નરિસંહ મહેતા, મીરાંબાઈ, દયારામ, ‘દૂરદૂરના પહાડોથી એકાએક ધસી આવતી પ્રીતમદાસ વગેરેની રચનાઓ અરબી-ફારસી વર્ષાઋતુની જળધારાઓ જૂના બંધ તોડી ના શબ્દોથી શણગારેલી જોવા મળે છે. ગુજરાતી છે. એવું જ કંઈક બન્યું હતું.’ રવીન્દ્રના સંકોચની સાહિત્યની ચોટદાર વ્યંગકાર અખો ગુજરાતના સલ્તનત યુગમાં જ થઈ ગયો. તેની રચનાઓમાં
દીવાલ તૂટી ગઈ હતી. ભાન્તની સાથે નવસભ્ય પાંગર્યું હતું. રવીન્દ્ર વાંચે અને કાદમ્બરી સાંભળે એવો સાહિત્યસહવાસ રચાયો હતો.એકબીજા વગર બેઉને ચાલતું નહીં. રવીન્દ્ર ઘરે આવે અને ભાભીને જુએ નહીં તો ધુંઆપૂંઆ થઈ જતા.
ફારસી શબ્દોનો અસરકારક ઉપયોગ થયેલો જોવા મળે છે.
ખબર પડે કે કાદમ્બરી બહાર ગયાં છે એટલે ચિડાય. ભાભીને પાઠ ભણાવવા તેમના
રૂમમાંથી તેમની ચીજવસ્તુ ગાયબ કરતા. સુકુન, ૪૦૫, પ્રભુદાસ તળાવ, કાદમ્બરી આવે અને તેમની વસ્તુ ની જગ્યાને ન જડે કે તરત રવીન્દ્રને પૂછતા
ભાવનગર-૩૬૪ ૦૦૧. મો. નં.: ૦૯૮૨૫૧૧૪૮૪૮
પ્યાલા શબ્દનું મૂળ ફારસીમાં છે. જેના પરથી ગુજરાતીમાં પ્યાલી, પ્યાલો કે પવાલું શબ્દ આવ્યો છે. 6 મધ્યયુગના પ્રસિદ્ધ ભક્તિ સાહિત્યના સર્જક પ્રીતમદાસ (સંવત ૧૭૮૦-૧૮૫૪)ના કાર્ગોમાં પ્રભુપ્રેમની પરાકાષ્ટા જેવા મળે છે.
‘જીભલડી રે તું હરી ગુણ ગાતા, આવડું આળસ ક્યાંથી રે.’ ‘હરીનો મારગ છે શૂરાનો નહીં કાયરનું કામ જોને.’
જેવા ભક્તિ ગીતોના સર્જક કવિ પ્રીતમે પણ પોતાના કાવ્યમાં
‘તીરે ઊર્જા જુવે ‘તમાશો' તે કોડી નવ પામે જોને.'
અહીં વપરાયેલ શબ્દ 'તમાશો' (ખેલ ફજેતી જોણું ફારસી-ઉર્દુ ભાષાની દેન છે. આપણી બહુ જાણીતી કહેવતમાં 'તમાશો' શબ્દ
એવી રીતે ગોઠવાઈ ગયો છે, જાણે તે આપણો જ ન હોય. 7. ‘તમાશાને તેડું ન હોય' એમ જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે તેના મૂળ છેક મધ્યકાલિન ગુજરાતમાં પડ્યા છે તેની આપણને કલ્પના
સુદ્ધાં નથી હોતી.
ટૂંકમાં, ઈસ્લામના સૂફી સંતોએ ગુજરાતી સંત સાહિત્યને એક નવો શબ્દ ભંડોળ આપ્યો હતો. આજે પણ એ શબ્દો આપણા સાહિત્યના અવિભાજય અંગ બની ગયા છે.
(ક્રમશ:)