SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન મે ૨૦૧૦ અલ-શૂહુદ' અર્થાત્ ‘વિચારની એકતાને પ્રાધાન્ય આપ્યું. આત્મા કુન્દુસ ગંગોતી (૧૪૫૬-૧૫૩૭), સૂફી સંત નાઝીર (મૃ.૧૮૨૧), ખુદા છે. પણ તેના વિચાર-આચાર અને ગતિ મહત્ત્વના છે. આ સંત સચલ (૧૭૩૯-૧૮૨૭), અબ્દુલ લતીફ શાહ (૧૬૮૯વિચારને સૂફી સંત સહિન્દ શેખ અહેમદ (૧૫૬૪-૧૬૨૪)એ ૧૭૫૨), બુલ્લેશાહ (૧૬૮૦-૧૭૫૭) જેવા સંતો સૂફીવાદના ભારતમાં પ્રસરાવ્યો. તેમણે લખેલ ગ્રંથો “રિસાલે તહલીલીયા' અને પાયાના પથ્થર બની રહ્યા.2 “રિસાલે ફી ઈન્દાત અલ નબુવતીએ સૂફી વિચારને સ્પષ્ટ અને કબીર (૧૫૧૮), દાદુ દયાલ (૧૫૭૭), યારી સાહેબ (૧૫૫૬) અસરકારક રીતે રજૂ કર્યો. અને દરિયા સાહેબ (૧૫૭૭) જેવા સૂફીઓને આઝાદ સૂફીઓ ૧૮મી સદીમાં દિલ્હીના સૂફી સંત શાહવલી અલ્લાહે આ બંને કહેવામાં આવે છે. આ સંતો ઈસ્લામ કે સૂફીવાદના કોઈ સંપ્રદાય સૂફી વિચારધારાઓ વચ્ચે સમજુતી સાધવાનો પ્રયાસ કર્યો. તેમણે સાથે જોડાયા ન હતા. છતાં તેમના સાહિત્યમાં સૂફી પરંપરાના ધબકારા કુરાન-એ-શરીફનો મુઘલ ભારતની રાજભાષા ફારસીમાં અનુવાદ મહેસૂસ થાય છે. કબીર લખે છેકર્યો. આ જ અરસામાં મીર દર્દ જેવા ઉર્દૂ શાયરોએ ‘ઈશ્ક-એ-મિજાજી' પ્રેમભાવ એક ચાહિયે, ભેશ અનેક બનાય (માનવ પ્રેમ)ના સ્થાને ઈશ્ક-એ-ઇલાહી'ને કેન્દ્રમાં રાખી શાયરીઓની ચાહે ઘરમેંબસ કરે, ચાહે બન કો જાય.” 3 રચના કરી, સૂફીવાદને પ્રજા સુધી પહોંચાડ્યો. ઈ. સ. ૧૧૮૮માં મુલતાન શહેર નજીક કોઠાવાલ ગામમાં જન્મેલ સૂફી સંત ફરીદે એજ લયમાં યારી સાહેબ કહે છે : ભારતમાં સૂફી પરંપરામાં નોંધપાત્ર ફાળો આપ્યો. બાબા ફરીદના ‘બિન બંદગી ઈસ આલમ મેં ઉપદેશાત્મક કથનોમાં જીવનની સરળ ફિલસુફી સમાયેલી હતી. તેમના ખાના તુઝે હરામ છે રે ગ્રન્થ “સીઅરુલ ઓલિયા'એ એ યુગમાં લોકોને ઘેલું લગાડ્યું હતું. બંદા કરે સાઈ બંદગી તેમના સૂફી વિચારો સરળ અને જીવન મૂલ્યોને સાકાર કરતા હતા. ખિદમત મેં આઠો જામ હૈ રે.” જેમકે, આમ ભારતના સાંસ્કૃતિક અને સાહિત્યક માહોલમાં સૂફી ‘શરીરની માંગો પૂરી ના કરો, કારણ કે તેનું મોં બહુ મોટું છે.’ વિચારધારા સુગંધની જેમ પ્રસરતી ગઈ હતી. મૃત્યુને ક્યારેય, ક્યાંય ન ભૂલશો.’ ૩. ગુજરાતના સૂફી સંતો અને તેમનું ગુજરાતી સંત સાહિત્યમાં પ્રદાન બાબા ફરીદના આવા સરળ વિચારોએ એ યુગના સાહિત્ય પર ૩.૧ ભાષા સમૃદ્ધિ ઘાટી અસર કરી હતી. શીખ ધર્મના ધર્મગ્રન્થ “ગુરુગ્રન્થ સાહિબમાં બાબા ફરીદની વાણી પાંચમા ગુરુ અર્જુનદેવે અક્ષરશઃ મૂકી. “ગુરુગ્રન્થ ભારતના મધ્યકાલિન મુસ્લિમ શાસકોના પાંચસો વર્ષના શાસન સાહિબ'માં ફરીદવાણીના ૧૨૨ શ્લોકો અને ચાર પદો સમાવિષ્ટ (૧૨૦૬-૧૫૨૬) દરમિયાન ગુજરાતના સુલતાનોએ પણ સૂફી થયા છે. ગુરુ નાનક (ઈ. સ. ૧૪૬૯-૧૫૩૯). સંતોને રાજ્યાશ્રય આપ્યો હતો. આ સંતોના જીવન કવનનો અભ્યાસ અને બાબા ફરીદ (ઈ. સ. ૧૧૮૮-૧૨૮૦) ( રવીન્દ્રને તો બાળવયમાં નોકરોની કેદમાં 2ઓ કરતા તેમની કેટલીક વિશિષ્ટતાઓ જાણવા મળે વચ્ચે બે ત્રણ શતાબ્દીનું અંતર હોવા છતાં ગુરુ |ઊછરવાનું આવ્યું હતું. લગભગ આ જ સમયે છે. નાનકે “ગુરુગ્રન્થ સાહિબ'માં મૂકાયેલ 'કાદમ્બરી ‘બાલિકા વધૂ' રૂપે ટાગોર કુટુંબમાં ૧. તેઓનું જીવન સાદગીપૂર્ણ હતું. ફરીદવાણીના એક પણ શબ્દમાં ફેરફાર નથી |દાખલ થયાં. તે વખતે કાદમ્બરીની ઉંમર નવ, 0. ૧] ૨. તેઓ શુદ્ધ ચરિત્રના માલિક હતા. કર્યો. એ જ બાબત ઈસ્લામ અને સુફી સંતોના વિર્ષની. રવીન્દ્ર તો તેમનાથીય એકાદ વર્ષ નાના.|| યુગોના પ્રભાવને વ્યક્ત કરે છે. ફરીદ બાબાના નાક-નકશે કાદમ્બરી નમણાં ને સોહામણાં.] ૩. તેમના વિચાર અને આચારમાં ભેદ ન હતો. શિષ્ય નિઝામુદ્દીન ઓલિયાએ પણ એ પછી સૂફી ‘ઘઉવર્ણા કુમળા હાથમાં સોનાના નાજુક કંકણ) ૪. સામાજિક-ધાર્મિક ભેદભાવથી પર હતા. પરંપરાને ભારતમાં જીવંત રાખવામાં નોંધપાત્ર ધારણ કરેલી” આ બાલિકોન સુખી બનાવવાનું | પ. હંમેશા ઈબાદત (ભક્તિ)માં લીન રહેતા. તેની સાથે રમવાનું બાળ રવીન્દ્રને મન થતું. પ્રદાન આપ્યું હતું. એ પછી તો સૂફી સંતોની ‘તેમનાથી થોડું અંતર રાખી તેમની આસપાસ ૬. નિઃસ્વાર્થી અને પરોપકારી હતા. મોટી હારમાળા ભારતના જનજીવન પર પ્રસરી આંટા-ફેરા મારવાનું ગમતું, પણ નજીક જવાની ૭. દરેક ધર્મ અને સંપ્રદાયને માન આપતા. તેના ગઈ હતી. સંત જો જન (૧૫૦૪), કુબન હિંમત ચાલતી નહોતી.' નજીક જાય તો તરત સારા વિચારોને સ્વીકારતા.4 (૧૪૯૪), મલિક મોહંમદ જાયસી (૧૪૬૪- |ોકી એન ઇમારીનાખતાં ‘ભાઈ ડીથી / ૧૫૪૨), ઉસ્માન (૧૬ ૧૪), રહીમ સૂફી સંતોના આ લક્ષણોએ ગુજરાતના સંત • રહીમ અહીં તમારું છોકરાઓનું શું કામ છે ?' (૧૬૨૭), નુર મહંમદ (૧૭૪૫) અબ્દુલ સાહિત્યના સર્જન અને પ્રસારમાં મહત્ત્વનો ભાગ
SR No.525995
Book TitlePrabuddha Jivan 2010 Year 57 Ank 01 to 12 - Ank 02 is not available
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2010
Total Pages352
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size54 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy