SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ મે ૨૦૧૦ પ્રબુદ્ધ જીવન સૂફી પરંપરા અનુપ્રાણિત ગુજરાતી સંત સાહિત્ય સાહિત્ય અકાદમી, મુંબઈ દ્વારા “ગુજરાતી સંત સાહિત્ય : મૂળ અને કુળ' વિષયક બે દિવસીય રાષ્ટ્રીય સેમિનાર સોમનાથ મુકામે ૩૦, ૩૧ જાન્યુઆરી ૨૦૧૦ના રોજ યોજાયો હતો. તેમાં આપેલ વ્યાખ્યાન. - પ્રો. મહેબૂબ દેસાઈ ૧. સૂફીવાદનો ઉદ્ભવ નથી. સૂફી શબ્દના આધ્યાત્મિક અર્થઘટન સુધી સીમિત ન રહેતા, સૂફીવાદના ઉદ્ભવના પાયામાં ઈસ્લામનો માનવતાવાદી દૃષ્ટિકોણ સૂફી પરંપરાના મૂળ સુધી પહોંચવું જરૂરી છે. દટાયેલો પડ્યો છે. તેની સાક્ષી પુરતી સમજ એન્સાઈક્લોપિડિયા ઈસ્લામનો ઈતિહાસ તપાસતા સૂફી પરંપરાના મૂળ ઈસ્લામની બ્રિટાનિકામાં આપવામાં આવી છે. તેમાં સૂફીવાદ અંગે લખ્યું છે, સૌથી જાણીતી અને જૂની મસ્જિત-એ-નબવી સુધી દટાયેલા જોવા એક આધ્યાત્મિક ઈસ્લામિક પંથ અને ઉપાસના પદ્ધતિ, જેમાં ખુદા મળે છે. ઈસ્લામના અંતિમ પયગમ્બર હઝરત મહંમદ સાહેબે મદીનામાં અંગે પ્રત્યક્ષ અને વ્યક્તિગત અનુભવોના માધ્યમ દ્વારા અલોકિક પ્રેમ પોતાના હાથે ઈસ્લામની બીજી ‘મસ્જિત-એ-નબવી’નું સર્જન કર્યું હતું. અને જ્ઞાનનું સત્ય જાણવાનો પ્રયાસ થાય છે.' એ મસ્જિતના એક ખૂણામાં એક છતનો ચબુતરો તેમણે બનાવ્યો ઈસ્લામના આ આધ્યાત્મિકવાદને અરબી ભાષામાં ‘તસવુફ” અને હતો. આ ચબુતરો એવા લોકો માટે હતો જેઓ ઘરબાર વગરના દરવેશો ફારસીમાં ‘સૂફી' કહે છે. ‘તસવ્યુફ' એટલે ઊનનું વસ્ત્ર પહેરનાર. કે ફકીરો હતા. આવા ફકીરો ત્યાં એકઠા થતા અને ઈલ્મ અને ઈસ્લામના ‘સૂફી' શબ્દનો અર્થ પણ “સૂફ' એટલે ઊન પરથી આવ્યો છે. સૂફી સિદ્ધાંતોની છણાવટ કરતા. આ ચબુતરાને ઈસ્લામી ઇતિહાસમાં સંતો મોટે ભાગે ઊનનું વસ્ત્ર કે ચોગો પહેરતા હતા. એ પરથી તેમની સુફહ ખંડ' કહેવામાં આવે છે. “સુક્હ ખંડ’ અંગે સીરતે સરકારે વિચારધારાને સૂફીવાદ કહેવાનો આરંભ થયો હશે, એમ મોટે ભાગે મદીના (મહંમદ સાહેબનું જીવન ચરિત્ર)માં કહ્યું છેઃ માનવામાં આવે છે. પણ માત્ર પોષાકને કોઈ વિચારધારાની ઓળખ ‘કેટલાક મુસલમાન બનનાર અગાઉથી ઘરબાર વગરના હતા. ગણાવી, તેનું નામાભિધાન કે અર્થઘટન કરવું યોગ્ય નથી. સફી શબ્દની કેટલાક બહારથી આવીને ઈસ્લામ સ્વીકાર્યા બાદ, ઈલમ-એ-દીન ઉત્પત્તિ અંગે સુફી સંતોના જીવન પ્રસંગોને અસરકારક શૈલીમાં શીખવા મદીનામાં રોકાઈ ગયા હતા. તેઓના ઉતારા માટે કોઈ જગ્યા આલેખતા ફારસી ગ્રન્થ ‘તઝકીર્તલ ઓલિયા'ની પ્રસ્તાવનામાં લખ્યું ન હતી. આવા ફકીરો, દરવેશો માટે આ ચબુતરો નેમત (આશીર્વાદ) રૂપ હતો.' 1 ‘સૂફ ફારસી ભાષાનો શબ્દ છે. ફારસીમાં ૨. ભારતના સૂફી સંતો અને તેમનો પ્રભાવ હકીમ અને દાનીશ્વરોને ફિલસૂફ કહેવામાં આવે ( અંગ્રેજીના શિક્ષણ પ્રત્યે પહેલેથી જ રવીન્દ્રની ભારતમાં સૂફી વિચારનો પ્રચાર મુઘલકાળ છે. ફિલ એટલે મુહીબ અર્થાત્ મહોબ્બત કરનાર ઇતરાજી રહી. માતૃભાષામાં શિક્ષણ વિષેના (૧૫૨૬-૧૭૦૭) દરમ્યાન થયાનું મનાય છે. એટલે સૂફી.” એમના વિચારો આજે પણ એટલા જ પ્રસ્તુત| જો કે તુર્ક-અફઘાન શાસનકાળ (૧૨૦૬એજ રીતે “સૂફી” માટે અરબીમાં ‘તસવ્યુફ' છે: ૧૫૨૬)માં પણ સૂફી વિચારધારાને મોકળું શબ્દ વપરાયો છે. અલ્લામાં ઈબ્ન મદુન તેનો | “નાનપણમાં બંગાળી શીખ્યો હતો, માટે મેદાન મળ્યું હતું. પ્રસિદ્ધ સૂફી સંત મીર અબ્દુલ અર્થ સ્પષ્ટ કરતા લખે છેઃ જ આખું ચિત્ત ગતિમાન થઈ શકે| વહીદ મીલ્જામીએ ‘હકીકી હિન્દ’ નામક સૂફી છે. શરૂઆતથી જ જો ચિત્તને ગતિમાન| ગરા ડ સ વ પર દ્રમાં લખ્યો હતો. આ પદવી. ‘તસવુફ એટલે ઈબાદત (ભક્તિ)માં પાબંદ કરવાની તક ન મળે તો તેની ચલનશક્તિ સૂફી માન્યતાઓ, વિચારો અને વ્યવહારોનો (એકાગ્ર) રહેવું. દુનિયાના સુખચેનથી, મંદ પડી જાય છે. જ્યારે ચારે બાજુ ખૂબ-| 6 ધનદોલતથી મુક્ત થઈ માત્ર ખુદાની એકાગ્રચિત્તે | ઉત્તરોત્તર વિકાસ થતો ગયો. આ જ અરસામાં ખૂબ અંગ્રેજી ભણાવવાનો વાયરો વાતો તો સૂફીવાદની ‘વહદ-અલ-વજૂદ’ વિચારધારા ઇબાદત કરવી.” ત્યારે હિંમતપૂર્વક જેમણે અમને લાંબા વખત ભારતમાં પ્રસરી વહદ-અલ-વજૂદ એટલે જીવની સૂફ’ અને ‘તસવુફ’ શબ્દના ઉપરોક્ત સુધી બંગાળી ભણાવવાની વ્યવસ્થા કરી તે અર્થઘટનો સૂફીના આધ્યાત્મિક પાસાને ઉજાગર એકતા. આ વિચારનો મુખ્ય ઉદ્દેશ જીવ કે મારા સેજદાદા (ત્રીજા ભાઈ હેમેન્દ્રનાથ)ને આત્માની એકતા હતો. દરેક શરીર એક આત્માનું કરે છે. ઊનનું વસ્ત્ર ધારણ કરનાર સૂફી, એવું હું કૃતજ્ઞતાપૂર્વક પ્રણામ કરું છું.” રવીન્દ્રનાથના વિચારને આધુનિક શૈક્ષણિક | નિવાસ છે. અને આત્મા નાશ પામતો નથી. શાબ્દિક અર્થઘટન ભલે સૌ સ્વીકારતા હોય, | મનોવિજ્ઞાને પણ સમર્થન આપ્યું છે. આત્મા એજ ખુદાનું ઘર છે. આ વિચારધારા પણ તે સૂફી સંતોના સાચા કાર્યોને વ્યક્ત કરતું સામે સૂફીવાદની નકશબંદી શાખાએ “વહદ
SR No.525995
Book TitlePrabuddha Jivan 2010 Year 57 Ank 01 to 12 - Ank 02 is not available
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2010
Total Pages352
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size54 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy