________________
Regd. With Registrar of Newspaper for India No.RNI 6067/57 વર્ષ ‘પ્રબુદ્ધ જીવન’: ૫૭ ૦ અંક : ૧૦ ૦ ઑક્ટોબર ૨૦૧૦૦ વિક્રમ સંવત ૨૦૬૬ ૦ વીર સંવત ૨૫૩૬ ૦ આસો સુદ-તિથિ-૯ ૦
૦ ૦ ૦ શ્રી મુંબઈ જેન યુવક સંઘ પત્રિકા ૦ ૦ ૦
(૧૯૨૯ થી પ્રારંભ, ૮૧મા વર્ષમાં પ્રવેશ)
પ્રભુઢ @Jdol
૦ ૦ વાર્ષિક લવાજમ રૂ.૧૨૫/-૦ ૦
૦૦ છૂટકે નકલ રૂા. ૨૫/-૦૦ માનદ તંત્રી : ડૉ. ધનવંત શાહ
ગાંધી તારી અનુભવ વાણી પર્યુષણ પર્વ તપ અને ઉત્સવથી હમણાં જ પૂરા થયા. આ વરસે અન્ય જનોને જાણ થાય છે! જેઓ તપ નથી કરી શક્યા એ વર્ગને પૂ. આચાર્ય ભગવંતોની પ્રેરણાથી અનેક સ્થળે દેશ-પરદેશમાં વિવિધ ધનનો સદ્ઉપયોગ કરાવીને દાન લાભ પ્રાપ્ત થાય છે. પૂ. આચાર્ય દેહ તપ અને જ્ઞાન તપ થયા. આ તપમાં યુવાન વર્ગનો પ્રતિવર્ષે ભગવંતો અને પૂ. સાધુ-સાધ્વીશ્રીઓ ચાતુર્માસમાં જ્યાં જ્યાં વધારો થતો જાય છે એ જોઈ-વાંચીને અંતરમાં ખૂબ આનંદ થાય બિરાજમાન હોય છે ત્યાં પોતાની શુભ યોજના અને મનોરથો
સંઘ સમક્ષ પ્રસ્તુત કરે છે અને એ શુભ કામો પાર પણ પડી જાય कम्मदु मुम्मूलळ कुंजरस्स, नमो नमो विव्वत वोरस्स।
છે. સર્વ પ્રકારે ધન્યતાના ગુણાકારો થાય છે. (કર્મ રૂપી વૃક્ષને ઉખેડી નાખવામાં હાથી સમાને તીવ્ર તપના આ તપ નિમિત્તના ઉજમણામાં, વિશેષ તો પારણામાં આ સમૂહને વારંવાર નમસ્કાર થાઓ)
લખનારને સ્નેહી-કુટુંબીજનોને ત્યાં જવાનું થયું. ખૂબ આનંદ થયો. તપ અપૂર્વ કલ્પવૃક્ષ સમાન છે.
પ્રભાવનાની પ્રાપ્તિ થઈ, ક્યાં ક્યાં, કોણે કોણે કેટલી કેટલી શું તપને જેટલું મહત્ત્વ અપાય છે આ અંકના સૌજન્યદાતા
પ્રભાવના કરી એ પણ જાણવા એથી વિશેષ ઉત્સવોને મહત્ત્વ
મળ્યું. વસ્તુથી માંડીને સોનાઅપાઈ જાય છે. જો કે વર્તમાનમાં ૧. શ્રીમતિ પુષ્પાબેન કીર્તિલાલ ભણશાલી ચાંદીની ગીનીની પ્રભાવના પણ ક્યાંક ક્યાંક આ ઉત્સવનો સ્મૃતિ : સ્વ. કીર્તિલાલ એમ. ભણશાલી આ તપ નિમિત્તે થઈ. આ બધી અતિરેક્ત થતો જાય છે.) કારણ
૨. કેશવલાલ કીલાચંદ ચેરિટેબલ ટ્રસ્ટ 'વસ્તુ’ સાથે ‘વિચાર'ના પુસ્તકની કે ભાવિકોનો ઉત્સાહ અનેરો હોય
પ્રભાવના કોઈ સ્થળે થઈ હશે ? છે, ઉપરાંત અન્યો પણ એમાં સહભાગી થઈ અનુમોદનાનું પુણ્ય જ્યાં થઈ હોય તો તેવા વિચારવંત પરિવારને મારા નમન. પ્રાપ્ત કરી શકે છે. આપણે આ ઉત્સવને ‘ઉજમણું' કહીએ છીએ. આ માહોલમાં એક મિત્રે મને પ્રભાવના સ્વરૂપે ગાંધીજીની વ્યક્તિ, કુટુંબ અથવા સંઘ યથાશક્તિ-કુટુંબ તો કયારેક શક્તિ આત્મકથા-સત્યના પ્રયોગો' મોકલી. આ મિત્ર નાગર બ્રાહ્મણ, બહાર, તણાઈને પણ- આ ઉજમણા કરે છે. ચાંદીના રથ, જન્મે શૈવપંથી છે. વિદ્વાન છે. એમણે જૈન માતાઓને ત્રણ ભાષામાં ઘોડાગાડી, બગી, ક્યાંક તો હાથી સવારી પણ, અને બેન્ડવાજાના જૈન બાળકથાઓનું ૩૬ ૫ કથાનું બાળ કેલેન્ડર કાગળ ઉપર અને નાદ ધ્વનિથી શણગારેલા વરઘોડા રાજ માર્ગ ઉપરથી પસાર થાય સી.ડી. ઉપર આપ્યું છે. આ કથાઓ એ શૈવપંથીને જ પ્રથમ સ્પર્શી છે. આ શુભ દૃશ્ય જોઈને અન્ય ધર્મીઓની આંખમાં કુતૂહલ અને ગઈ. એ મિત્ર તે કુલીન વોરા. ઉંમર ૭૬ વર્ષ, તપ માસખમણ અને બુદ્ધિમાં જિજ્ઞાસા પ્રવેશે છે. જૈનોના તપ સાથે જૈનોની સમૃદ્ધિની પારણું કર્યું જૈન યુવા વર્ગના સાચા માર્ગદર્શક પ. પૂ. નમ્રમુનિજીની
• શ્રી મુંબઈ જેન યુવક સંઘ, ૩૩ મહમદી મિનાર, ૧૪મી ખેતવાડી, એ.બી.સી. ટ્રાન્સપોર્ટની બાજુમાં, મુંબઈ-૪૦૦ ૦૦૪, ટેલિફોનઃ ૨૩૮૨૦૨૯૬ . Website : www.mumbai_jainyuvaksangh.com . email: shrimjys@gmail.com Web Editor: Hitesh Mayani-9820347990