________________
ક્ટોબર ૨૦૧૦
પ્રબુદ્ધ જીવન
૨ ૫.
જયભિખ્ખું જીવનધારા : ૨૧
| ડૉ. કુમારપાળ દેસાઈ [સાહિત્યકારના સર્જનમાં ઘણી વાર એમના અંગત જીવનનું પ્રતિબિંબ ઝિલાય છે. જીવનના વૈવિધ્યસભર અનુભવો એમની કૃતિઓમાં ભિન્ન ભિન્ન રૂપે પ્રગટ થાય છે. ગુજરાતી સાહિત્યમાં મહત્ત્વનું પ્રદાન કરનાર અને ઝિંદાદિલીભર્યું જીવન જીવનાર “જયભિખુ'ના જીવનની એક સાહસકથા તે નરવર ગામે જતા થયેલો વાઘનો ભેટો છે. વિદ્યાર્થીકાળની આ ઘટનાઓએ સાહસકથાના સર્જક જયભિખ્ખ'ને પ્રેરણા આપી અને એમના શિવપુરીના ગુરુકુળનિવાસનો એક પ્રસંગ જોઈએ આ એકવીસમા પ્રકરણમાં
ફરિશ્ત ભી ફિદા જિન પે. છેક બાળપણથી જયભિખ્ખને એવો અનુભવ થતો કે એમના એવું નહોતું. ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષા-સાહિત્યનો નસીબમાં સદા, સત્તા ભ્રમણ લખાયેલું છે. એક ગામમાં વસવા અભ્યાસ પણ કરાવવામાં આવતો. ડૉ. ક્રાઉઝેના કારણે જયભિખ્ખને આવે, હજી મનથી જરા ઠરીઠામ થાય, ત્યાં તો વળી બીજે ગામ પાશ્ચાત્ય સાહિત્યનો પરિચય થયો. વળી મધ્યપ્રદેશમાં લાંબો સમય જવાનું બને, ક્યારેક આશરાના અભાવે બીજે જવું પડે, તો ક્યારેક રહેવાને કારણે હિંદી ભાષા પર એમનો સારો મહાવરો હતો. આમ, એ શિક્ષણની સંસ્થા સ્થળાંતર કરે એની સાથે એમને પણ ખેપ ગુરુકુળમાં રહીને અભ્યાસમાં પ્રગતિ કરવા લાગ્યા. કરવી પડે.
- ગુરુકુળમાં એમના ઘણા મિત્રો હતા; પરંતુ સહુથી ગાઢ દોસ્તી જિંદગીના આ રઝળપાટની જયભિખ્ખએ ક્યારેય વેદના થઈ ગુરુકુળના ચોકીદાર પઠાણ ખાન શાહઝરીન સાથે. ઊંચા, અનુભવી નથી, બલ્ક આ રઝળપાટમાં થતાં ભિન્ન ભિન્ન પ્રકારના મજબૂત અને કદાવર શાહઝરીન અકરાખટકનો રહેવાસી હતો. એ પ્રકૃતિદર્શનો અને અનુભવો એમના હૃદયને જીવનભર આનંદ અને પઠાણ હતો; પરંતુ એનો દેહ લાલ ટામેટા જેવો આડી-ઊભો ફાલેલો મસ્તી અર્પતા રહ્યા. વિદ્યાર્થીકાળ વિશે ક્યારેય કોઈ ફરિયાદ જોવા દેહ નહોતો, બલ્ક સીધા સોટા જેવો હતો. સહુની સાથે આદરથી મળે નહીં. બાળપણની કોઈ મુશ્કેલીની ક્યારેય વાત કરે નહીં જ્યાં વાત કરવાની એને આદત હતી. સામેની વ્યક્તિના માન-સન્માનને ખુમારી હોય, ત્યાં આ બધાની શી સ્મૃતિ ? એમને સર્વત્ર સ્નેહની લેશ પણ આંચ આવે નહીં એ રીતે નમ્રતાથી વાત કરતો અને સરવાણી વહેતી નજરે પડે અને જ્યાં જુએ ત્યાં પ્રેમ અને સૌજન્યપૂર્ણ વ્યવહાર કરતો. સામેની વ્યક્તિને એ દોસ્ત કે ભાઈ આત્મીયભાવનો અનુભવ કરે.
જેવા શબ્દથી સંબોધતો હતો; પરંતુ જો એ વીફરતો તો કેસરિયાં | વિદ્યાર્થીકાળમાં પણ એક જ તરસ હતી અને તે પોતાની કરતો રજપૂત બની જતો. પછી એને વારવો એ જેવાતેવાનું કામ આસપાસના સમુદાયને સ્નેહ આપવાની. બીજા ગોઠિયાઓ કોઈ નહોતું. દોસ્તોને માટે માથું આપે, પણ દુશ્મનનું માથું કાપ્યા વિના ચીજ-વસ્તુ માટે લાલચ ધરાવતા હોય, ત્યારે વિદ્યાર્થી જયભિખ્ખને જંપે નહીં. મનમાં એવી કોઈ લાલચ જાગે નહીં. ગુરુકુળના અભ્યાસ દરમિયાન રાત્રે ગુરુકુળમાં “સબ સલામત'ની રોન ફરીને એ આરામખુરશી ચિત્તમાં ધીરે ધીરે ઉચ્ચ ભાવનાઓ અને ધર્મસંસ્કારો પ્રગટવા લાગ્યા પર બેસતા, ત્યારે કોઈ પુરાણા શાહી જમાનાના મસ્ત, શોખીન અને તેથી તોફાની વિદ્યાર્થીઓની ટોળકી પણ પોતાના આ મિત્રની અને બેપરવાહ લોદી સુલતાનની ભવ્યતાની ઝાંખી કરાવતા. ભય આમન્યા જાળવતી હતી.
એણે કદી જાણ્યો નહોતો, ડર એને કદી લાગ્યો નહોતો. પોતાની આચાર્ય શ્રી વિજયધર્મસૂરીશ્વરજીએ સ્થાપેલા વીરતત્ત્વ પ્રકાશક મસ્તી અને બેપરવાહીથી જંગલમાં આવેલા આ ગુરુકુળની ચોકી મંડળમાં એમણે જૈન તત્ત્વજ્ઞાનનું ગહન અધ્યયન કર્યું. જ્યાં સ્વયં કરતો. રાત્રે થોડા થોડા સમયને અંતરે ગુરુકુળની આજુબાજુ લટાર વિદ્વાન સાધુજનો જ ધર્મદર્શન શીખવતા હોય, ત્યાં બીજું શું કહેવું? મારી આવતો અને લટાર માર્યા પછી એ પોતાની પ્રિય પંક્તિઓ અહીં વિદ્યાર્થી જયભિખ્ખએ જ્ઞાનોપાસનાની સાથોસાથ ગુરુજનોની ગણગણતો હતોસેવાનું વ્રત ધારણ કર્યું. ગુરુજનો હંમેશાં એમના પર પ્રેમાશિષ ‘ચમન કે તખ્ત પર જિસ દમ શહાગુલ કા તજમ્મુલ થા; વહેવડાવતા હતા.
હજારો બુલબુલે થી, એક શોર થા એક ગુલ થા.' શિવપુરીના ગુરુકુળમાં દર્શનોનો અભ્યાસ કરવા માટે પરદેશથી વિદ્યાર્થી જયભિખ્ખું અને ચોકીદાર ખાનસાહેબ વચ્ચે દોસ્તીનો વિદ્વાનો આવતા હતા. ડૉ. ઍરલોટ ક્રાઉઝ નામના વિદુષીએ તો અતૂટ નાતો હતો. બંને દિવસે સાથે બહાર જતા અને રાત્રે ખાનસાહેબની વર્ષો સુધી આ સંસ્થામાં રહીને અભ્યાસ કર્યો હતો. શિવપુરીના આરામ ખુરશી પાસે બંને દોસ્તોની મહેફિલ જામતી. ખાનસાહેબ આ ગુરુકુળમાં માત્ર ધર્મશાસ્ત્રોનો જ અભ્યાસ કરાવવામાં આવતો પાકિસ્તાનના પોતાના પ્રદેશની અને પઠાણના રહનસહનની વાત