________________
ના ના ન નાની
મન-સ્વાગd
કાકરાક સકસીક સાયકલ
માર્ચ ૨૦૧૦. પ્રબુદ્ધ જીવન
૩ ૫ પુસ્તકનું નામ : પ્રબુદ્ધ શરણે
લખાયેલ ‘ભારતીય સંસ્કૃતિનો આત્મા’ નામનું લેખક : તારાબહેન રમણલાલ શાહ
વીરચંદ રાઘવજી ગાંધીનું આ ચરિત્ર તેમના પ્રકાશક : શ્રી મુંબઈ જૈન યુવક સંધ
વ્યક્તિત્વના અનેક મૌલિક અને નવીન પાસાઓનું ૩૮૫, સરદાર પટેલ રોડ, મુંબઈ-૪૦૦૦૦૪.
નિરૂપણ કરે છે. તે ઉપરાંત આ પુસ્તકમાં ઈ. સ. મૂલ્ય: રૂા. ૧૦૦/-, પાના ૧૩૦,આવૃત્તિ પ્રથમ,
uડૉ. કલા શાહ
૧૮૮૬ માં પ્રકાશિત થયેલ વીરચંદ રાઘવજીનો નવેમ્બર-૨૦૦૯. પશ્ચિમની દુનિયા સમક્ષ ખુલ્લું મૂક્યું. ભારતીય
ગુજરાતીમાં લખેલ ‘રડવા-કુટવાની હાનિકારક ચાલ’ મહાપુરુષોના જીવન પ્રેરક અને માર્ગદર્શક
સંસ્કૃતિ પ્રત્યેનો તેમનો પ્રેમ અને અડગ શ્રદ્ધા નિબંધ પ્રકાશિત કર્યો છે. પરિશિષ્ટોમાંથી વીરચંદ હોય છે. તેથી તેમના જીવનચરિત્રો વંચાય તે
આ પુસ્તકમાં વ્યક્ત થયાં છે. જૈન ધર્મના ગાંધી વિશેની મૂલ્યવાન સામગ્રી પ્રાપ્તિ થાય છે. અગત્યનું છે. આ બાબતને ધ્યાનમાં રાખી સિદ્ધાંતોને ગહનતાથી લેખકે સ્પષ્ટ કર્યા છે. તેઓ
પ્રથમ વાર આવો સર્વગ્રાહી ગ્રંથ પ્રકટ થયો તારાબહેન શાહે આ ચરિત્રો આલેખ્યા છે. આ
માત્ર જૈન ધર્મ જ નહિ પણ અન્ય ધર્મોન બાન છે જે અત્યંત આવકાર્ય છે. પુસ્તકમાં જિનશાસનના પ્રભાવશાળી પુરુષોના પણ ધરાવતા હતા. તે ઉપરાંત યોગ, માનસશાસ્ત્ર,
XXX જીવનચરિત્રોના નામો આ પ્રમાણે છે. (૧) આર્ય આહારવિજ્ઞાન વગેરે વિષયોથી પણ જ્ઞાત હતા.
પુસ્તકનું નામ : The Yoga Philosophy વજૂસ્વામી, (૨) અધ્યાત્મવીર શ્રીમદ્ રાજચંદ્ર, તેઓ ભારતની વાસ્તવિકતા, તેની સમૃદ્ધ સાંસ્કૃતિક
(શ્રી વીરચંદ રાઘવજી નિબંધો તથા વ્યાખ્યાનો) (૩) પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજી (૪) વિદ્વાન પરંપરા તથા આધ્યાત્મિકતા, લોકોની ધાર્મિક
વીરચંદ ગાંધી લિખિત નિબંધો તથા વ્યાખ્યાનો રમણલાલ ચી. શાહ, (૫) શ્રી રાકેશભાઈ ઝવેરી.. જીવન પદ્ધતિ અને ઔદ્યોગિક પ્રગતિ વગેરેનું
લેખક : કુમારપાળ દેસાઈ જિનશાસન આવી પ્રભાવક પ્રતિભાઓથી પ્રતિભાથી તાદૃશ્ય ચિત્ર આ પુસ્તકમાં દોર્યું છે.
પ્રકાશક : વર્લ્ડ જૈન કોન્ફડરેશન, ગૌરવવંતુ બન્યું છે. અહીં આલેખાયેલ દરેક આમ અહીં તેમણે ભારતના સાચા પ્રતિનિધિ
પ્રાપ્તિસ્થાન : વર્લ્ડ જૈન કૉન્ફડરેશન, મહેતા મહાપુરુષનું જીવન સામાન્ય માનવ કરતાં ઉચ્ચ તરીકેની છાપ ઊભી કરી છે.
બિલ્ડીંગ, ૧લે માળે, રૂમ નં. ૭, ૪૭, નગીનદાસ હતું, કોઈ ને કોઈ રીતે ખાસ હતું-વિશેષ હતું.
XXX
માસ્તર રોડ, ફોર્ટ, મુંબઈ-૪૦૦ ૦૨૩. - આર્ય વજૂસ્વામીનું જીવન વૈરાગ્ય અને જ્ઞાન પુસ્તકનું નામ : ‘ભારતીય સંસ્કૃતિનો આત્મા’
ફોન : ૦૨૨-૨૨૬૩૨૨૨૦ થકી અભુત હતું. શ્રીમની સાધના અપૂર્વ હતી (શ્રી વીરચંદ રાઘવજી ગાંધીનું ચરિત્ર)
મૂલ્ય : રૂા. ૧૫૦/-, પાના ૨૦૬, આવૃત્તિ ત્રીજી, અને પંડિત સુખલાલજીનું જ્ઞાન અભૂતપૂર્વ હતું. વીરચંદ ગાંધી લિખિત નિબંધો તથા વ્યાખ્યાનો
૨૦૦૮. રાકેશભાઈ વર્તમાન યુગમાં ધર્મની જ્યોત લેખકે : કુમારપાળ દેસાઈ
વીરચંદ ગાંધીએ ઓરિયેન્ટ ફિલોસોફીના પ્રજ્વલિત રાખવામાં મહત્ત્વનું યોગદાન આપી પ્રકાશક : વર્લ્ડ જૈન કોન્ફડરેશન,
ઉપક્રમે વ્યાખ્યાનો આપેલા હતા. ‘ધ યોગ
ફિલોસોફી’ એ વીરચંદ ગાંધીનું ભારતના સોમ્યતાના સુમેળથી સૌ કોઈ પરિચિત છે. બિલ્ડીંગ, ૧લે માળે, રૂમ નં. ૭, ૪૭, નગીનદાસ
તત્ત્વજ્ઞાન, પ્રાચીન સંસ્કૃતિ અને આધ્યાત્મિક તારાબહેન શાહે આ સર્વ પ્રભાવક પુરુષોના માસ્તર રોડ, ફોર્ટ, મુંબઈ-૪૦૦ ૦૨૩.
પરંપરામાં એક વિશિષ્ટ પ્રદાન છે. ઈ. સ. જીવન સરળ અને સુબોધ શૈલીમાં આલે ખ્યા છે. ફોન : ૦૨૨-૨૨૬૩૨ ૨૨૦
૧૮૯૩માં શિકાગોમાં વિશ્વધર્મ પરિષદમાં જૈન વાચકોને જીવનમાં જ્ઞાન, વૈરાગ્ય અને ધર્મની મુલ્ય : રૂા. ૧૦૦/-, પાના ૧૩૬, આવૃત્તિ પ્રથમ,
ધર્મ વિશે એમાંય ખાસ કરીને અનેકાન્ત વિશે પ્રેરણા આપતું આ પુસ્તક સાચા અર્થમાં પ્રબુદ્ધના ૨૦૦૯.
વ્યાખ્યાન આપી બધાંને જૈન ધર્મથી પરિચિત કર્યા ચરણે જવાની પ્રેરણા આપે તેવું છે.
આજથી એકસો સોળ વર્ષ પૂર્વે અમેરિકામાં
હતા. આ પુસ્તકમાં ‘યોગ’, ‘હિપ્નોટિઝમ', XXX વિશ્વ ધર્મ પરિષદ શિકાગોમાં યોજાઈ હતી. આ
‘શ્વાસોશ્વાસનું વિજ્ઞાન” તથા “ધ્યાનની શક્તિ’ જેવા પુસ્તકનું નામ : “ધ જૈન ફિલોસોફી’ ધર્મ પરિષદમાં ૨૯ વર્ષના યુવાન વીરચંદ રાઘવજી
વિષયોને આવકાર્યા છે અને તે દ્વારા આવા ગંભીર લેખક : The Jaina Philosophy, Speechs ગાંધી જૈન ધર્મના પ્રતિનિધિ તરીકે હાજરી આપી વિષયો પર સુંદર પ્રકાશ પાડ્યો છે. & Writtings of Virchand R. Gandhi પોતાની વિદ્વતા અને વાગ્ધારા વડે તેમણે સહુને
અંગ્રેજી ભાષામાં તૈયાર કરેલ આ પુસ્તકમાં વીરચંદ ગાંધી લિખિત નિબંધો તથા વ્યાખ્યાનો
સ્તબ્ધ કરી દીધા. તેઓએ અને ક વિષયો પર તેમના મહુવાના રહેઠાણ, તેમણે પ્રાપ્ત કરેલ પ્રકાશક : વર્લ્ડ જૈન કોન્ટેશન-મુંબઈ આગવી છટા, ઊંડો અભ્યાસ અને વિશિષ્ટ ચિંતન વિવિધ એડલ્સ, તમને મળેલ
વિવિધ મેડલ્સ, તેમને મળેલ માનપત્ર, તેમની પ્રાપ્તિસ્થાન : વર્લ્ડ જૈન કૉન્ફડે શન, મહેતા શક્તિ અલ્પ આયુષ્યમાં પ્રાપ્ત કર્યા હતાં. કુમારપાળ
સ્મૃતિમાં ભારત સરકારે પ્રકાશિત કરેલ સ્ટેમ્પ્સ બિલ્ડીંગ, ૧લે માળે, રૂમ નં. ૭, ૪૭, નગીનદાસ દેસાઈનું આવી વ્યક્તિનું ચરિત્ર લખવાનું સ્વપ્ન હતું.
(ટપાલ ટિકિટ) વગેરેના ફોટોઓ પુસ્તકને સુંદર માસ્તર રોડ, ફોર્ટ, મુંબઈ- ૪૦૦ ૦૨૩. અને તે પુસ્તક દ્વારા સાકાર થયું છે.
તથા દર્શનીય બનાવે છે. ફોન :૦૨૨-૨૨૬૩૨૨૨૦. મૂલ્ય : રૂા. ૨૦૦/- જૈન ધર્મના જ્યોર્તિધર અને ભારતીય અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ લેનાર યુવાવર્ગને પાના ૨૮૮, આવૃત્તિ ચોથી, ૨૦૦૯, સંસ્કૃતિના ઉદ્ગાતા એવા વીરચંદ રાઘવજીનું
વાંચવા, વિચારવા તથા વસાવવા અને પ્રેરણા વીરચંદ રાઘવજીના મૃત્યુ પછી દસ વર્ષે ‘જૈન વ્યક્તિત્વ એક સિદ્ધહસ્ત લેખકની કલમે લખાયું
આપતું આ પુસ્તક છે.
* * * ફિલોસોફી’ પુસ્તક અંગ્રેજી ભાષામાં પ્રકાશિત થયું. છે. તેમના વ્યક્તિત્વની નવી નવી ક્ષિતિજો લેખકની બી-૪૨, દયાનંદ સોસાયટી, ચિંતક અને દાર્શનિક એવા વીરચંદ ગાંધી એક સંશોધન વૃત્તિ અને અભ્યાસ દ્વારા ખુલી થઈ છે. અ-૧૦૪, ગોકુલ-ધામ, ગોરેગામ (ઈસ્ટ), એવી પ્રથમ વ્યક્તિ હતા જેમણે જૈન દર્શનને પ્રવાહી, પ્રમાણભૂત અને છટાદાર શૈલીમાં મુંબઈ- ૪૦૦૦૬૩. ફોન નં. : (022) 22923754
88 રર કરે