SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ પ્રબુદ્ધ જીવન ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૦ આગમોનો પ્રાચીન અંશ ઈ. સ. પૂ. ૪થી શતાબ્દીના અંતથી માંડીને ઉપયોગ કરી શક્યા નથી. આચારાંગના પદ્યો ત્રિપુભ, જગતી વગેરે ઈ. સ. પૂ. ૩જી શતાબ્દીના પ્રારંભથી પ્રાચીન ઠરતો નથી. આમ વૈદિક પદ્યો સાથે મળતાં આવે છે. બધી રીતે આપણે એટલું તો માની જ શકીએ કે આગમોનો પ્રાચીન ભાષાની દૃષ્ટિએ જોતાં આગમોની ભાષા સાધારણપણે અંશ ઈ. પૂર્વનો છે. તેમને દેવર્ધિના કાળ સુધી લાવી શકાશે નહિ. અર્ધમાગધી કહેવાય છે. વૈયાકરણો તેને આર્ષ પ્રાકૃત કહે છે. જૈન આચારાંગની ભાષા પરંપરામાં શબ્દ અર્થાત્ ભાષાનું વિશેષ મહત્ત્વ નથી, જે કાંઈ મહત્ત્વ ભાષાની દૃષ્ટિએ તપાસતાં સમસ્ત જૈન આગમમાં છે તે અર્થ અર્થાત્ ભાવનું છે. એટલા માટે જૈન શાસ્ત્રોમાં ક્યારેય શ્રીઆચારાંગની ભાષા પ્રાચીનતમ છે. પૂર્વાર્ધમાં આર્ષમાગધી ભાષા પર જો ૨ દેવામાં આવ્યું નથી. જૈન શાસ્ત્રોમાં સ્પષ્ટ (એટલે અર્ધમાગધી)નાં નામ, ક્રિયાપદ, સર્વ નામના જૂનાં રૂપો દર્શાવવામાં આવ્યું છે કે ચિત્રવિચિત્ર ભાષાઓ મનુષ્યની ચિત્તશુદ્ધિ ઉત્તરાર્ધ કરતાં વધારે પ્રમાણમાં મળી આવે છે. વર્તમાન ત્રી. પુ. કે આત્મવિકાસનું નિર્માણ કરતી નથી. જીવનની શુદ્ધિનું નિર્માણ એ. વ. પરસ્મ-ત્તિ પૂર્વાર્ધમાં તિ જ રહે છે. (ઉદા. અ. ૨, ઉ. ૧. તો સદ્ વિચારો દ્વારા જ થાય છે. ભાષા તો વિચારોનું વાહન એટલે પમુચ્ચતિ) જ્યારે ઉત્તરાર્ધમાં તે ઈ તરીકે વારંવાર દેખાય છે. (ઉદા કે માધ્યમ છે. આથી માધ્યમ હોવા સિવાય ભાષાનું કોઈ મૂલ્ય પરિત્રડઈ વગેરે વાક્યરચનામાં પણ પૂર્વાર્ધના વાક્યો સાદાં અને નથી. પરંપરાથી ચાલતું આવેલું સાહિત્ય ભાષાની દૃષ્ટિએ પરિવર્તિત ટૂંકા છે. ઉતરાર્ધનાં મિશ્ર, સાલંકાર અને લાંબાં છે. આ રીતે પૂર્વાર્ધ થતું આવ્યું છે. આથી તેમાં પ્રાકૃત ભાષાનું એક સ્વરૂપ સ્થિર રહ્યું તથા ઉતરાર્ધને વસ્તુ, શૈલી અને ભાષાની દૃષ્ટિએ તપાસતાં પૂર્વાર્ધ છે એમ કહી શકાય નહિ. એટલા માટે હેમચંદ્ર જૈન આગમોની ઘણું જ જૂનું અને ઉત્તરાર્ધ તેની અપેક્ષાએ આધુનિક ઠરે છે. પૂર્વાર્ધ ભાષાને આર્ષ પ્રાકૃત નામ આપ્યું છે. તત્ત્વજ્ઞાનનો ગ્રંથ છે, ઉત્તરાર્ધ ધાર્મિક યુમોનિયમબોધક ગ્રંથ છે. આચારાંગ ગ્રંથ કર્તાનો વિગતે પરિચય શૈલીની દૃષ્ટિએ પ્રથમ અંગ આચારાંગમાં ગદ્યાત્મક અને આચારાંગની વાચનાઓ પદ્યાત્મક બંને પ્રકારની શૈલી છે. દ્વિતીય અંગમાં પણ આ જ પ્રકારની નંદિસૂત્ર અને સમવાયાંગમાં લખ્યું છે કે આચારાંગની અનેક શૈલી છે. ત્રીજાથી માંડી અગિયારમા અંગ સુધી ગદ્યાત્મક શૈલીનો વાચનાઓ છે. વર્તમાન સમયમાં આ બધી વાચનાઓ ઉપલબ્ધ જ આધાર લેવામાં આવ્યો છે. તે બધામાં ક્યાંય એક પણ પદ્ય નથી નથી, પરંતુ શીલાંકની વૃત્તિમાં સ્વીકૃત પાઠરૂપે એક વાચના અને એવું તો કહી ન શકાય, પરંતુ મુખ્યપણે તે બધાં ગદ્યમાં જ છે. તેમાં નાગાર્જુનીય નામે ઉલ્લિખિત બીજી વાચના-એમ બે પ્રકારની તેમાં પણ જ્ઞાતાધર્મકથા વગેરેમાં તો વસુદેવહિંડી અથવા વાચનાઓ મળે છે. નાગાર્જુનીય વાચનાના પાઠભેદો વર્તમાન પાઠો કાદંબરીની સમકક્ષ કહી શકાય તેવી ગદ્ય શૈલીનો ઉપયોગ થયો કરતાં અત્યંત વિલક્ષણ છે. છે. આ શૈલી તેમના રચનાકાળ પર પ્રકાશ નાંખવા માટે પણ સમર્થ આચારાંગસૂત્રનો વિષય અને વિષય નિરુપણ છે. આપણા સાહિત્યમાં પદ્ય શૈલી અતિ પ્રાચીન છે તથા કાવ્યાત્મક પ્રથમ આગમ આચારાંગ એક દીર્ઘકાળ મહાગ્રંથ છે જેમાં ૨ ગદ્ય શૈલી તેની અપેક્ષાએ અર્વાચીન છે. ગદ્ય યાદ રાખવું ઘણું મુશ્કેલ શ્રુતસ્કંધ, ૨૫ અધ્યયન, ૮૫ ઉદેશનકાળ, ૮૫ સમુદ્યશન પદોથી હોય છે એટલા માટે ગદ્યાત્મક ગ્રંથોનો અહીંતહીં સંગ્રહગાથાઓ યુક્ત છે, તથા સંખ્યાતા અનંત ગમો અને અનંત પર્યાયોથી પરિવૃત આપવામાં આવે છે કે જેનાથી વિષય યાદ રાખવામાં સહાય મળે છે.૨૪ નંદીસૂત્ર તથા સમવાયાંગના સૂત્ર ૮૯માં આ અંગે વિશદ છે. જૈન ગ્રંથોને પણ આ જ વાત લાગુ પડે છે. વિવરણ કરવામાં આવ્યું છે. જોકે સમવાયનું વિવરણ વધારે છે.૨૫ એ બતાવવું આવશ્યક છે કે આચારાંગસૂત્રમાં પદ્ય સંખ્યા અલ્પ આચારાંગ સૂત્રમાં બે શ્રુતસ્કંધ નથી. પરંતુ અતિ પ્રાચીન સમયથી ચાલી આવતી આપણા પૂર્વજોની પહેલા શ્રુતસ્કંધમાં અત્યંતર શુદ્ધિ કેમ કરાય તેના નવ અધ્યયન એ વિષયની અનભિજ્ઞતાને કારણે વર્તમાન સમયમાં આચારાંગનું છે. તેથી તેને નવ બ્રહ્મચર્ય અધ્યયન પણ કહેવામાં આવે છે. બીજા અનેકવાર પ્રકાશન થવા છતાં પણ તેમાં ગદ્ય-પદ્ય વિભાગનું શ્રુતસ્કંધમાં ૧૬ અધ્યયન છે. ઉપરોક્ત ૨૫ અધ્યયનના ૮૫ ઉદ્દેશો પૂર્ણપણે પૃથ્થકરણ કરી શકાયું નથી. એમ લાગે છે કે વૃત્તિકાર કહ્યા છે. શીલાંકને પણ આ વિષયમાં પૂરી જાણકારી ન હતી. તેમનાથી પહેલાં પ્રથમ શ્રુતસ્કંધ વિદ્યમાન ચૂર્ણિકારોના વિષયમાં પણ આ વાત કહી શકાય છે. અધ્યયનનું નામ સંક્ષિપ્ત વિષય વર્તમાન મહાન સંશોધક શ્રી શબ્રિગે અતિ પરિશ્રમપૂર્વક ૧ શસ્ત્ર પરિજ્ઞા ષડજીવનિકાયની યતના આચારાંગના સમસ્ત પદ્યોનું પૃથક્કરણ કરી આપણા પર મહાન ૨ લોકવિજય સંસારસંબંધી મમતાનો ત્યાગ ઉપકાર કર્યો છે. ખેદ એ વાતનો છે કે આ પ્રકારનું સંસ્કરણ આપણી ૩ શીતોષ્ણીય ઠંડી-ગરમી (અનુકુળ-પ્રતિકુળ), વગેરે સમક્ષ હોવા છતાં આપણે નવીન પ્રકાશન વગેરેમાં તેનો પૂરો પરિષહો પર વિજય
SR No.525995
Book TitlePrabuddha Jivan 2010 Year 57 Ank 01 to 12 - Ank 02 is not available
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2010
Total Pages352
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size54 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy