SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૦. પ્રબુદ્ધ જીવન ૪ સમ્યકત્વ તીર્થંકરના વચનમાં અચળ દઢ શ્રદ્ધા આચારાંગમાં મોક્ષના અંગભૂત જ્ઞાન-આચારનું નિરુપણ બતાવ્યું ૫ લોકસાર સંસારથી ઉગ-વૈરાગ્યભાવ, કર્મોને છે.૨૯ ક્ષીણ કરવાનો ઉપાય પ્રથમ શ્રુતસ્કંધના અધ્યયનોમાં જ્ઞાનાચાર, દર્શનાચાર ૬ ધૂતાખ્યું કર્મોને ક્ષીણ કરવાનો ઉપાય ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર ઈત્યાદિ પાંચ આચારોનું ૭ મહાપરિજ્ઞા વૈયાવૃત્ય (સેવા)નો પ્રયત્ન વિશદ વર્ણન કરવામાં આવ્યું છે. (વિચ્છેદ) નિર્યુક્તિકાર અને ટીકાકારો મુજબ પ્રથમ શ્રુતસ્કંધમાં જે વિષયો ૮ વિમોક્ષ તપની વિધિ નથી કહેવાયા અથવા સંક્ષેપમાં કહેવાયા છે, એને જ બીજા ૯ ઉપધાન શ્રત સ્ત્રી સંગનો ત્યાગ (જ્ઞાન ભણતા) તપ શ્રુતસ્કંધમાં વિસ્તારથી કહેવામાં આવ્યા છે. બીજો શ્રુતસ્કંધ રાગ-દ્વેષ, મોહ-મમત્વ અને કષાયોનો સંપૂર્ણપણે ત્યાગ એજ ૧૦ પિંડેષણા વિધિપૂર્વક ભીક્ષા ગ્રહણ મોક્ષ-મુક્તિને મેળવવામાં સક્ષમ છે. આ વાતને જુદા જુદા રૂપકો ૧૧ શવ્યા સ્ત્રી, પશુ, વગેરે રહિત ઉપાશ્રયાદિ અને દાખલાથી આ આગમમાં સમજાવાઈ છે. સ્થાનનું સેવન વીતરાગતાથી જન્મ-મરણનો ચકરાવો સદા માટે સમાપ્ત થઈ ૧૨ ઈર્યાખ્યા ગતિ શુદ્ધિ એટલે આવવા જવાની શુદ્ધિ જાય છે. એ વાત પણ દર્શાવાઈ છે. આચાર ધર્મના વિવેચનની ૧૩ ભાષાસમિતિ ભાષા શુદ્ધિ દૃષ્ટિએ આચારાંગ અત્યંત મહત્ત્વપૂર્ણ છે. અલબત્ત મોટા ભાગના ૧૪ વઐષણા વસ્ત્રની એષણા-વસ્ત્ર લેવાની વિધિ આચારોનો સ્પષ્ટ સંબંધ શ્રમણજીવન સાથે છે. આચારાંગ સર્વપ્રથમ ૧૫ પાત્રષણા પાત્રની એષણા-પાત્ર ઉપદેશ હોવાથી ભગવાન મહાવીર સમક્ષ એમના શિષ્યો-શ્રમણો ૧૬ અવગ્રહ અવગ્રહ શુદ્ધિ-આજ્ઞા હોય એ સ્વાભાવિક છે. ૧૭ ચેખિકા સ્થાન શુદ્ધિ-ઊભા રહેવાનો વિધિ જો કે થોડાક ઊંડાણથી સર્વતોમુખી દૃષ્ટિએ વિચારીએ તો ૧૮ નિસીહો નિષધા શુદ્ધિ-બેસવાની આચારાંગમાં ષડજીવથી બચવાની વિવેચના છે. ખાસ કરીને એની ૧૯ ઉચ્ચાર પાસવણ વ્યુત્સર્ગ શુદ્ધિ-લઘુ નેવડીનીતની હિંસાથી વિરત થવા માટે જે ભારપૂર્વક ભલામણ છે. જાતજાતના ૨૦ શબ્દ શબ્દાસક્તિ પરિત્યાગ ઉદાહરણો, તુલનાઓ અને વ્યાખ્યાઓ દ્વારા એના રક્ષણ-સંરક્ષણ ૨૧ રૂપાખ્યા રૂપાસક્તિ પરિત્યાગ માટેનો ઉપદેશ છે. એમાં પર્યાવરણ અને પ્રદૂષણથી બચવાની વાત ૨૨ પ્રક્રિયા પરિક્રિયા વર્જન પ્રતિધ્વનિત થાય છે. જીવમાત્રનો જીવવાનો અધિકાર પડઘાય છે. ૨૩ અન્યો ક્રિયાખ્યા અન્યો ક્રિયાવર્જન તત્કાલીન લોકમાનસ, ખાસ કરીને ગ્રામ્ય જનપદ, જંગલના ૨૪ ભાવનાખ્યા મહાવ્રતોની દઢતા અંતરિયાળ વિસ્તારમાં રહેનારી જનજાતિઓના સ્વભાવ-વ્યવહાર ૨૫ ભાવનાનું કથન છે. અંગેની પ્રાસંગિક વાતો દ્વારા માનવ મનનો ઊંડો અભ્યાસ૨૫ વિમુક્તિ સર્વસંગથી વિમુક્ત વ્યવહાર કરવાની તક મળે છે. સાધુની ઉપમા આપી છે. આચારાંગના સૂત્રો અત્યંત અર્થગંભીર અને સંક્ષેપમાં છે. જોકે સમવાયાંગ સૂત્ર મુજબ નિગ્રંથ શ્રમણોનો સુપ્રશસ્ત આચાર, ચૂર્ણિ, નિર્યુક્તિ અને ટીકાઓના માધ્યમથી વિશદ વિવેચના કરવાના ગોચરી-ભિક્ષા, વિનય, વનયિક, સ્થાન, ગમન, ભ્રમણ, પ્રમાણ, અનેક પ્રયત્નો થયા છે. યોગ-યોજન, ભાષા, સમિતિ, ગુપ્તિ, શયા, ઉપધિ, ભક્તપાન એ સમયના રાજકીય અને સામાજિક સંદર્ભમાં આચારાંગ (ભોજન તથા પાણી) ઉદ્ગમવિશુદ્ધિ (આહાર સંબંધી), ઉત્પાદન ગ્રંથની મહત્તા અને જૈન શાસનમાં તેનો પ્રભાવ વિશુદ્ધિ, એષણાવિશુદ્ધિ, શુદ્ધાશુદ્ધ ગ્રહણનો વિવેક, વ્રત, નિયમ, પ્રથમ શ્રુતસ્કંધના ઉપધાનશ્રુત નામક નવમા અધ્યયનના બે તપ ઉપધાન વગેરેનું નિરૂપણ છે.૨૬ ઉદ્દેશકોમાં ભગવાન મહાવીરની ચર્યાનું ઐતિહાસિક દૃષ્ટિએ અતિ નંદીસૂત્ર મુજબ આચારાંગમાં શ્રમણનિગ્રંથના આચાર, ગોચર, મહત્ત્વપૂર્ણ વર્ણન છે. આ વર્ણન જૈન ધર્મના પાયારૂપ તથા આંતરિક વિનય, વૈનાયિક, શિક્ષા ભાષા-અભાષા, ચરણ-કરણ, યાત્રા માત્રા અને બાહ્ય અપરિગ્રહની દૃષ્ટિએ પણ અત્યંત મહત્ત્વનું છે. વૈદિક વૃત્તિનું આખ્યાન છે. પરંપરાના હિંસારૂપ આલંબનનો સર્વથા નિષેધ કરનાર અને તત્ત્વાર્થ વાર્તિક ઉપર સિદ્ધસેનીય ટીકામાં આચારાંગને અહિંસાને જ ધર્મરૂપ બતાવનાર શસ્ત્રપરિજ્ઞા નામક પ્રથમ અધ્યયન સાધુઓના આચાર સંબંધી નિયમોનો આચાર દર્શાવ્યો છે. પણ ઓછા મહત્ત્વનું નથી. તેમાં હિંસારૂપ સ્નાન આદિ શૌચધર્મને અજિતદેવસૂરિએ આચારાંગ ઉપર જે દીપિકા ટીકા લખી છે એમાં પડકારવામાં આવેલ છે. સાથોસાથ જ વૈદિક અને બૌદ્ધ પરંપરાના
SR No.525995
Book TitlePrabuddha Jivan 2010 Year 57 Ank 01 to 12 - Ank 02 is not available
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2010
Total Pages352
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size54 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy