SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ જુલાઈ ૨૦૧૦ પ્રબુદ્ધ જીવન પ્રો. પ્રતાપકુમાર ટોલિયા દ્વારા સંગતીમય મહાવીર કથા મનહરભાઈ કામદાર - નવનીતભાઈ ડગલી (પ્રા. પ્રતાપકુમાર ટોલિયા, જૈન સાહિત્યના ઊંડા અભ્યાસી છે. અનેક ભાષાના જ્ઞાતા છે. શ્રીમદ્ રાજચંદ્રના ‘આત્મસિદ્ધિ શાસ્ત્ર'નું એમણે સાત ભાષામાં ભાષાંતર કર્યું છે. ઉપરાંત અનેક ગ્રંથોના સર્જક છે. સંગીતજ્ઞ છે. ધ્યાન સંગીત એમની વિશેષતા છે. ૧૯૭૪માં મહાવીર જન્મના ૨૫૦૦ વર્ષની ભારતે ઉજવણી કરી ત્યારે “મહાવીર દર્શન' શીર્ષકથી જેન જગતને હિંદી-અંગ્રેજીમાં મહાવીર જીવન અને ચિંતનને પ્રસ્તુત કરતી કથાની સંગીત સભર સી.ડી.નું એમણે સર્જન કર્યું હતું જેને ખૂબ સારો આવકાર પ્રાપ્ત થયો હતો. શ્રી મુંબઈ જૈન યુવક સંઘ મહાવીર કથા' યોજી પછી વિલેપાર્લે-મુંબઈમાં, એપ્રિલ ૨૪, ૨૫, ૨૬ના ચિંતન સંસ્થા દ્વારા ત્રિદિવસીય મહાવીર કથા'નું આયોજન કરાયેલું હતું. પ્રા. પ્રતાપભાઈ ટોલિયા અને એઓશ્રીના શ્રીમતી બહેન શ્રી સુમિત્રાબહેન, કે જેઓ પણ ગાંધી વિચારધારાના વિદૂષી છે, અનેક ગ્રંથોના અનુવાદક અને સંગીતજ્ઞ છે–આ દંપતીએ સંગીત સાજીંદાઓના સથવારે ત્રિદિવસીય મહાવીર કથા પ્રસ્તુત કરી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. બેંગલોર સ્થિત શ્રી પ્રતાપભાઈનો ફોન નંબર છે ૦૮૦-૫૯૫૩૪૪૦; મોબાઈલ : ૦૯૬ ૧૧ ૨૩૧૫૮૦. આ મહાવીર કથાનો પ્રાપ્ય સંક્ષિપ્ત અહેવાલ પ્ર.જી.ના વાચકો સમક્ષ પ્રસ્તુત કરતા અમે આનંદ-ગૌરવ અનુભવીએ છીએ.તંત્રી.) તારીખ ૨૪-૨૫-૨૬ એપ્રિલના રોજ “ચિંતન’ - વિલેપાર્લે ધર્મના લોકો પણ માનતા થયા છે. દ્વારા આયોજિત “મહાવીર કથા' પ્રો. પ્રતાપકુમાર ટોલિયા તથા પ્રભુએ મહાભિનીષ્ક્રમણ કરી સર્વ સંબંધોના ત્યાગ કરી શ્રીમતિ સુમિત્રાબેન ટોલિયાના સ્વમુખે પ્રબુદ્ધ જિજ્ઞાસુ જનોની એકલવિહારી બની ચાલી નીકળ્યા અને આ પ્રસંગે લોકોમાં હાજરીમાં સંપન્ન થઈ. હૃદયદ્રાવક બની ગયો. ત્યારપછી પ્રભુ મહાવીરના પ્રસંગો જેવા કે ભગવાન મહાવીરનો પહેલો પ્રશ્ન શ્રોતાઓ સમક્ષ આંતરશોધ ચંડકૌશિક નાગે જ્યારે પ્રભુને ડંશ દીધો તેમાંથી દૂધની ધારા છુટી રૂપે મુક્યો. ‘હું કોણ છું'નો આ શોધપ્રશ્ન અને તેનો સ્પષ્ટ અનુભવ અને ચંડકૌશિકને ‘બુઝ બુઝ” કહી તેના જીવનનો ઉદ્ધાર કર્યો. સભર પ્રત્યુત્તર કે “હું આત્મા છું' – “સચ્ચિદાનંદી શુદ્ધ સ્વરૂપી ચંદનબાળાનો ઉદ્ધાર કરી પ્રભુએ સ્ત્રી જાતિનું સન્માન કરી પુરુષ આત્મા’. તે ભગવાન મહાવીરના જીવન દર્શનનો પ્રધાન બોધ છે. સમોવડી આલેખી અને તેમના કટ્ટર દુશ્મન ગૌશાલાને પોતાના આ આંતરબોધ સૂચક તેમના સૂત્ર “જેણે જાણએ સે સવ જાણે ઈ દોષયુક્ત જીવનનો પશ્ચાત્તાપ કરાવ્યો. (જેણે આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્ય)નો ઘોષ-પ્રતિઘોષ ભગવાન આ પ્રમાણે પોતાનું જીવન વિતાવતા ઘોરાતિઘોર ઉપસર્ગો મહાવીરની સ્વયંની જીવન કથામાં સર્વત્ર ગૂંજતો રહ્યો. સાડાબાર વર્ષ સુધી ભોગવ્યા અને છેલ્લે સંગમ દેવતાએ પ્રભુની પ્રભુ મહાવીરની ક્ષત્રિયકુંડ ગ્રામની ભૂમિમાં બ્રાહ્મણ કુંડ વચ્ચે ખ્યાતિ દેવલોકમાં સાંભળી ત્યારે તેનામાં ઈર્ષાભાવ આવ્યો અને થતા થતા તેમાં શ્રીમદ્ રાજચંદ્રની નિશ્ચય વ્યવહારના સમન્વયની પ્રભુને પરેશાન કરવા પૃથ્વીલોકમાં આવ્યો અને પ્રભુને અનેક તત્ત્વદૃષ્ટિ તેમાં ભળી અને તેમાં પણ તેમના પદો તથા સ્વર્ગસ્થ જાતના ઉપસર્ગો કર્યા. દરેક ઉપસર્ગો પ્રભુએ જે રીતે સહન કર્યા શ્રી શાંતિલાલ શાહના હિન્દીમાં કરેલા ગીતો સાથ આપતા રહ્યાં. તેનાથી એ થાકી પાછો વળ્યો ત્યારે પ્રભુની આંખમાં બે બિંદુ તદુપરાંત ઉપાધ્યાય અમરમુની અને ઉપાધ્યાય યશોવિજયજી તથા આંસુના ટપકી પડ્યા જેના થકી દુશ્મનને પણ પશ્ચાત્તાપ કરાવ્યો. મહાયોગી આનંદઘનજીના પદો પ્રસંગે પ્રસંગે ડોકાતા રહ્યા. તેમના પ્રથમ શિષ્ય ઈન્દ્રભૂતિ ગૌતમ તેમના ૧૧ ગણધરમાંના પ્રભુના માતાના ૧૪ સ્વપ્નો સૂચિત સર્ગભાવસ્થાનો સંભાળ પ્રથમ ગણધર બન્યા. આ બધા ગણધરો પ્રભુને જ્ઞાનમાં હરાવવા કાળ એવી રીતે આલેખાયો કે વર્તમાનની અને સર્વકાળની માતાઓ આવ્યા હતા પણ જેવા એક પછી એક ગણધરો પ્રભુના સમોસરણમાં માટે આદર્શરૂપ થઈ શકે. પ્રભુની બાલક્રીડાના સર્પ અને હાથીને આવ્યા ત્યારે પ્રેમથી તેમના નામ બોલી તેમને આવકાર્યા. બધા નાથવાના પ્રસંગો, વિદ્યાશાળામાં ઈન્દ્ર દ્વારા પ્રભોનો મહિમા ગણધરો પોતાના શિષ્યો સહિત પ્રભુના માર્ગમાં જોડાઈ ગયા. વધારતા પ્રસંગો અને કલિકાલ હેમચન્દ્રાચાર્ય વર્ણિત યશોદાના સાડાબાર વર્ષ સુધી પ્રભુએ અઘોર તપ કરી ઋજુવાલિકા નદીના પાણીગ્રહણનો, ત્રિશલામાતા અને વર્ધમાનકુમારના હૃદયસ્પર્શી કિનારે ગો-દોહીકા આસને બેસીને ધ્યાનમગ્ન હતા ત્યારે શાલિવૃક્ષ પ્રસંગો સહુને એક ઉપેક્ષિત ભૂમિમાં લઈ જનારા બન્યા. નીચે કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. પ્રભુ મહાવીરના સિદ્ધાંતો જેવા કે અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય, આ પ્રમાણે પ્રભુ પોતાનું જીવન વિતાવતા વિતાવતા તેમના અપરિગ્રહ અને ક્ષમાપના આજે પણ જગતના જેનો ઉપરાંત અન્ય જીવન સંધ્યાના વિનય મહિમાના વિનયસૂત્રના ઉદાહરણો સાથે
SR No.525995
Book TitlePrabuddha Jivan 2010 Year 57 Ank 01 to 12 - Ank 02 is not available
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2010
Total Pages352
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size54 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy