SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ IIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIII/ CELLULES મે ૨૦૧૦ પ્રબુદ્ધ જીવન શરીરજી સર્જન-સ્વાગતા પુસ્તકનું નામ : રાજગુરુ આશીર્વાદ ચિંતનિકા કાલબાદેવી રોડ, મુંબઈ-૪૦૦ ૦૦૨. આશીર્વાદ ઉદ્ગાતા પૂ. ગુરુદેવ રાજ્યશસૂરીશ્વરજી ફોનઃ૨૨૦૬૦૮૨૬ (સમય બપોરે ૧૨ થી ૭). મહારાજ મૂલ્યઃ રૂ. ૩૦/-, પાના ૧૦૦, આવૃત્તિ ૨ લેખિકા : સાધ્વી વાચંયમા શ્રી (બેન મહારાજ) - ઉત્તમ આદર્શો અને ઉત્તમ આચરણોના દર્શન રૂડૉ. કલા શાહ પ્રાપ્તિ સ્થાન : (૧) શ્રી નિશીથભાઈ અતુલભાઈ દુર્લભ થતા જાય એવું વાતાવરણ આજે ચારેય શાહ, ૧૧, ઓપેરા સોસાયટી પાર્ટ-૧, બાજુ નજરે પડે છે. માધ્યમનું સ્થાન પવનનું સ્થાન પુસ્તકનું નામ : મંથન (હિન્દી) છે. ગટરની દિશા તરફ વહેતો પવન જો બગીચાની મેઘમણી હાઉસ પાસે, નવા વિકાસ ગૃહ રોડ, લેખક : મુનિ રાજરત્નવિજય દિશા તરફ વહેવા લાગે તો વાતાવરણને જેમ પાલડી, અમદાવાદ-૩૮૦ ૦૦૭. પ્રકાશક : મુકેશકુમાર અશોકકુમાર તાજગીસભર બનાવી દે છે, તેમ ગંદુ જ દર્શાવતાં (૨) શ્રીમતિ મીનાબેન સિદ્ધાર્થભાઈ શાહ બમ્બોરી પરિવાર-રતલામ. રહેતા પ્રચાર માધ્યમો જો આજે સારું અને સમ્યક, ૧૭, રાજસ્વી બંગલો, પ્રેરણાતીર્થ વિભાગ-૧, મૂલ્ય:રૂ. ૧૦/-, પાના ૬૪ , આવૃત્તિ વિ. શુભ અને સુંદર પ્રસ્તુતિ પેશ કરે તો સમગ્ર રોઝવુડ એસ્ટેટની બાજુમાં, જોધપુર ચાર રસ્તા, સં.૨૦૬૬. જગતમાં તાજગી લાવી શકે. પવને બીજું કશું જ સેટેલાઈટ, અમદાવાદ-૩૮૦૦૧૫. આજના ભૌતિક યુગમાં સદ્ગુરુનું સાન્નિધ્ય નથી કરવાનું માત્ર પોતાની દિશા બદલવાની છે. પ્રકાશક : શ્રી લબ્ધિ વિક્રમ સિદ્ધાચલ ચાતુર્માસ પ્રાપ્ત થવું અતિ દુર્લભ હોય છે. આ. ભગવંત પ્રાપ્ત થવું અતિ દુર્લભ હોય છે. ઓ. ભગવત એ બદલવા માટે પવને શું કરવું જોઈએ એની સમિતિ રાજરત્નવિજયજી મહારાજ સાહેબે રતલામના અનેકવિધ વાતો મહારાજશ્રીએ અહીં કરી છે. મૂલ્ય: અમૂલ્ય, પાના ૧પ૨, આવૃત્તિ પ્રથમ. ચાતુર્માસ સમયે ૭૦ થી ૭૨ પ્રવચનો આપ્યા ચાતુમોસ સમયે ૭૦ થી ૭૨ પ્રવચનો આપ્યા આ નાનકડા પુસ્તકના ૧૦૦ પાનામાં ૫૦ - આ પસ્તકના લેખિકા ૫, ૫. સા. વાચંયમાશ્રીજી હતા. તે દ્વારા ત્યાંના શ્રાવકોને જ્ઞાનના પીયૂષ પત્રોમાં વર્તમાન જીવનની વાસ્તવિકતાઓનો લખે છે, ‘પૂજ્યશ્રીના આશીર્વાદ એક મહાન ગ્રંથ ( પાયા હતા. વેદના ઉપજે એવો ચિતાર આલે ખ્યો છે. સમાન છે. સંયમ-શાસન અને સમુદાયના જરૂરી આ પ્રવચનોમાં માત્ર જ્ઞાન નહિ પણ હૃદયની આચાર્યશ્રીની કટાક્ષયુક્ત શૈલી હૃદય સોંસરી અનેક વિષયો સહજ ભાવે આશીર્વાદમાં ભાવનાઓને જાગૃત કરવાનું બળ પણ છે. એ ઊતરી જાય તેવી છે. તેનો એક નમૂનો જોઈએ : સંકળાયેલ છે.’ પૂજ્યશ્રીએ અંતરના આશીર્વાદ પ્રવચનોને મુકેશકુમાર બમ્બોરીએ પુસ્તક રૂપે ...અને છતાં દુ:ખદ આશ્ચર્ય એ સર્જાયું છે કે સો પર વરસાવ્યા છે સાથે સમસ્ત જ્ઞાનનો સાર પ્રકટ કરી જૈન શાસન પર ઉપકાર કર્યો છે. લોકોની પાસે સમાચાર પહોંચી રહ્યા છે અને વ્યવહારનો નીચોડ આપ્યો છે. સાથે સાથે ‘મંથન” નામના નાનકડા પુસ્તક દ્વારા વાચકના વેપારીઓની લુચ્ચાઈના, યુવકોની નાગાઈના, પૂજ્યશ્રીએ આશા વ્યક્ત કરી છે કે ‘પ્રત્યેક હૃદયમાં એક એવો ભાવ ઉઠે છે કે મનુષ્ય માત્રનું દુર્જનોની દુર્જનતાના, નેતાઓના કૌભાંડોના જીવન ધર્મમય બનો, દરેક માનવીને અતિ દુર્લભ અને વેષધારીઓના પાખંડોના...સર્વત્ર ફેલાતી સાધકના જીવનમાં પરિવર્તનનું પવિત્ર પથદર્શક એવો મનુષ્ય ભવ પ્રાપ્ત થયો છે તો તેનું મૂલ્ય રહેતી ગટરની દુર્ગધ જે રીતે નગરનું આરોગ્ય આ પુસ્તક બનશે.' સમજે અને સન્માર્ગે પ્રયાણ કરી જન્મ મરણના બગાડી રહે છે. બસ એ જ રીતે, સર્વત્ર ફેલાઈ આ નાનકડા પુસ્તકમાં પ. પૂ. ગુરુદેવ, શ્રી ફેરામાંથી મુક્તિ મેળવે. આ નાનકડું પુસ્તક રહેલ ખરાબ સમાચારો, નકારાત્મક વિચારો રાજયશસૂરીશ્વરજી મ.સા.એ આપેલ આશીર્વાદના વસાવવા જેવું અવશ્ય છે. વિધ્વંશાત્મક પ્રસંગો આજે અતિશયોક્તિ વિના કહું લેખન-સંકલનને ૬૫ પૃષ્ઠોમાં તેના રહસ્યો તો આખી દુનિયાનું આરોગ્ય બગાડી રહ્યા છે. XXX સમજાય તે રીતે આલેખ્યા છે, જેમાં બેન પુસ્તકનું નામ : પવન તું તારી દિશા બદલી નાંખ આવા ગંદવાડથી બચવા માટે આ પુસ્તક વાંચવું મહારાજનો વામન વિરાટને સ્પર્શે તેવો પ્રયત્ન લેખક : પૂજ્યપાદ આચાર્ય ભગવંત જરૂરી છે. છે. આ પાંસઠ આશીર્વાદોની ભાષા મધુર અને શ્રીમદ્ વિજયરત્નસુંદર સૂરીશ્વરજી મહારાજ બી-૪૨, દયાનંદ સોસાયટી, રહસ્યોથી ભરેલી છે. પ્રકાશક : રત્નત્રયી ટ્રસ્ટ, પ્રવિણકુમાર દોશી એ-૧૦૪, ગોકુલધામ, ગોરેગામ (ઈસ્ટ), XXX ૨૫૮, ગાંધી ગલી, સ્વદેશી માર્કેટ, મુંબઈ-૪૦૦૦૬૩. ફોન નં. : (022) 22923754 . આ સુંદર વિશ્વમાંથી હું મરવા ઈચ્છતો નથી.’ મરવાનું તો સૌને છે, પણ કવિ જીવન-પ્રીતિની ભાવનાથી જીવતા હતા. પીડાની ફરિયાદ ન કરતા કે તેમની આંખમાં ક્યારેય આંસુ જોવા ન મળતાં. પોતે લખી ન શકે તો બીજા પાસે કવિતા લખાવતા. પોતે લાંબુ બોલી ન શકે તો લખાવી બીજી પાસે બોલાવતા. સ્વથ્ય કથળતું જતું હતું. વિશ્વયુદ્ધ ચરમસીમાએ હતું. ચારેકોર અશાંતિ હતી. ભારત હજી પરતંત્ર હતું તેનું કવિને દુ: ખ હતું. બંગાળી કેલેન્ડર પ્રમાણે ૧૪ એપ્રિલ, ૧૯૪૧ ના દિવસે તેમનો એસીમો જન્મદિવસ ઉજવાયો. ‘સભ્યતાર સંકટ’ એ નામનો ગુરુદેવનો સંદેશ શાંતિનિકેતનના અંતેવાસીઓ સમક્ષ વંચાયો. ગુરુદેવનો એ છેલ્લો જાહેર સંદેશો હતો. ગુરુદેવે સંદેશામાં કહ્યું હતું: ‘બ્રિટિશ સામ્રાજ્યની ચુંગાલમાંથી એક દિવસ ભાગ્યનું ચક્ર ભારતને છોડાવશે, પણ અંગ્રેજો કેવું ભારત મૂકી જશે...બસો વર્ષના તેમના શોષણવાળા વહીવટથી સુકાયેલું કંગાલ ભારત !... એક સમયે હું માનતો હતો કે યુરોપમાંથી ચારે તરફ સંસ્કૃતિનો ઉદય થશે, પણ આજે જ્યારે હું જગતમાંથી વિદાય લેવામાં છું, ત્યારે મારી એ શ્રદ્ધા મારામાં રહી નથી... ' અને છતાંય મનુ ષ્યમાંથી શ્રદ્ધા ગુમાવવાનું મહાપાતક હું નહીં વહોરું. જ્યાંથી સૂર્ય ઊગે છે તે પૂર્વદિશાની ક્ષિતિજેથી પ્રભાત પ્રગટશે. એવો દિવસ આવશે જ્યારે અજેય એવો માનવી ફરી વિજયના માર્ગે વળશે અને માનવતાનો વારસો પામશે. ''
SR No.525995
Book TitlePrabuddha Jivan 2010 Year 57 Ank 01 to 12 - Ank 02 is not available
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2010
Total Pages352
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size54 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy