SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ જુન ૨૦૧૦ પ્રબુદ્ધ જીવન All મહાવીર કથા || ડી.વી.ડી.-બે ભાગ દ્વારા ભગવાન મહાવીરના વણસ્પર્ષા પાસાંઓનું જીવંત દર્શન - ગુણવંત બરવાળિયા ભગવાન મહાવીર જન્મકલ્યાણક દિવસ નિમિત્તે ડૉ. કુમારપાળ કુમારપાળભાઈએ વિશ્વનો પ્રવાસ ખેડ્યો છે. વિશ્વની સમસ્યાઓનો દેસાઈની હૃદય સ્પર્શી પ્રભાવક વાણી દ્વારા બે દિવસની મહાવીર ઉકેલ ભગવાન મહાવીરની વાણીમાં મળી રહે તેમ છે. પ્રબુદ્ધ જૈનો કથાનું આયોજન જ્ઞાનપિપાસુ શ્રોતાઓ માટે સમકિતનું આનંદ માટેની મહાવીર કથા ચિત્ત વિકાસની ભૂમિકા પર આધારિત છે. પર્વ બની ગયું. આ કથા દ્વારા ભગવાન મહાવીરને જાણવાના, માનવાના અને પર્યુષણ પર્વમાં અને શેષકાળમાં પણ ગુરુભગવંતો અને પૂ. પામવાના છે.' સાધ્વીજીઓના મુખેથી ભગવાન મહાવીરના જીવનના પ્રસંગો આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત જૈન દર્શનના પ્રખર વિદ્વાન ડૉ. આપણે સાંભળી છીએ. પર્યુષણ પર્વમાં કલ્પસૂત્રના સંદર્ભે ભગવાન કુમારપાળભાઈ મહાવીર કથાના પ્રારંભમાં વિશાળ શ્રોતાજનોને મહાવીર જન્મ વાંચનના દિવસે પણ ભગવાનના ૨૭ ભવ અંગે ગચ્છ મત, સંપ્રદાયથી પર થઈ હૃદયના સઢ ખોલીને મહાવીરકથા આપણે વર્ષોથી સાંભળીએ છીએ. ગુરુ ભગવંતોના આગમજ્ઞાન શ્રવણ કરવાની માર્મિક વાત કરતા દર્શાય છે. અને ઉત્કૃષ્ઠ ચારિત્ર પાલનને કારણે, તેમના પ્રવચનની ઊંડી અને સૌ પ્રથમ તેમણે મહાવીર સુક્તિ “એકો હું માણસ જાઈનો પ્રભાવક અસર ઉપાશ્રયે જનાર શ્રાવક-શ્રાવિકાઓ પર પડે છે. પરંતુ ગુઢાર્થ ખૂબ જ સરળ અને ભાવવાહી શૈલીમાં સમજાવ્યો. મનુષ્ય અત્યારે એક એવો વર્ગ પણ છે જેમાં યુવાનો વિશેષ કે જે ઉપાશ્રયો માત્ર એક થાય. “ગ્લોબલ વિલેજ' - ‘વિશ્વગ્રામ’ ‘વિશ્વ અને દેરાસરોની ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિમાં રસ લેતા નથી. વાત્સલ્યની સમગ્ર ભાવના આ એક જ વાક્યમાં અભિપ્રેત છે. તેના કારણો ઘણાં છે તે ચર્ચાનો અહીં અવકાશ નથી. આવા વર્ગમાં ધર્મથી આપણે દૂર ચાલ્યા ગયા છીએ. મહાવીર કથા ધર્મથી રૂચિ જાગૃત કરવા આવી કથા શ્રેણી ખૂબ જ ઉપયોગી થઈ શકે. નજીક આવવાનો ઉપક્રમ છે. વિશ્વના બધા જ ધર્મોએ ચૂળ હિંસાથી ધર્મકથાનકોમાં આવતી કેટલીક વાતો શાસ્ત્રસંબંધ રીતે સાચી દૂર રહેવા જણાવ્યું, પ્રહારને હિંસા ગણી જ્યારે ભગવાન મહાવીરે હોય જેમને શ્રદ્ધા છે તે એ વાતને સ્વીકારી લેશે, પરંતુ ધર્મના વિચારથી પણ હિંસાની શરૂઆત એવા વિશિષ્ટ અને સૂક્ષ્મ હિંસાના બાળજીવો, પાશ્ચાત્ સંસ્કૃતિની જીવન શૈલીથી રંગાયેલી વ્યક્તિઓ, ઉચ્ચ સ્વરૂપનું વિશ્લેષણ કર્યું. ભગવાન મહાવીરે યજ્ઞનો વિરોધ નથી અભ્યાસ કરતા યુવક-યુવતીઓ જલ્દીથી આ વાતો સ્વીકારી શકશે કર્યો. તેમણે કહ્યું કે યજ્ઞમાં આ મૂંગા પશુઓને ન હોમ, આ નહિ. તેમને આ ચમત્કારી વાતો, માત્ર દંતકથા કે અંધશ્રદ્ધા લાગશે, પ્રાણીઓ આત્મવત્ છે. યજ્ઞમાં જરૂર હોય પણ તે તારી દુવૃત્તિઓને ધર્મની દલીલો અતાર્કિક કપોળકલ્પિત કે અસત્યમૂલક લાગશે. તેમને હોમ. પોતાની ભીતરમાં રહેલા કષાયો સાથે યુદ્ધ કરી તેનો નાશ તો આ વાતો વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી સમજાવવી પડશે. આ સત્ય કરવાનું કહ્યું. જાત સાથે યુદ્ધ કરવાનું કહી ભગવાને યુદ્ધ અને વિદ્વાન વક્તાઓ છેલ્લા વૈજ્ઞાનિક અને મનોવૈજ્ઞાનિક સંશોધનો, પરાક્રમની વ્યાખ્યા જ બદલી નાંખી. આધુનિક ઉપકરણોના ઉપયોગ દ્વારા સમજાવી શકે. વળી જૈન ધર્મ જ્ઞાન, મુઠ્ઠીભર લોકોના હાથમાં હતું. ભગવાને તે બધા માટે પ્રચાર કરતાં આચરણના પ્રભાવને પ્રાધાન્ય આપે છે જેથી સાધકોની ખૂલ્લું મુક્યું. ભગવાન પહેલાં ચોતરફ દેહનો મહિમા હતો. સામાચારીને કારણે ગુરુ ભગવંતોને ક્ષેત્ર કાળની મર્યાદા હોય છે. ભગવાન મહાવીરે દેહ નહિ, દેહમાં છૂપાયેલ આત્માનો મહિમા વળી કેટલાંક ઉપકરણોનો ઉપયોગ પણ ન કરી શકે જેથી કર્યો. જૈન ધર્મે બે વાત કહી છે એક દિશા અને બીજી ગતિ. દિશા આયોજકોને આવી કથા-શ્રેણીઓ માટે સાધુ-સાધ્વીજીઓનો ખૂબ વિજ્ઞાનની અને ગતિ અધ્યાત્મની. અહિં વિજ્ઞાન અને ધર્મના સાયુજ્ય જ ઓછો લાભ મળી શકે. રચવાની વાત અભિપ્રેત છે. મહાવીર કથા આયોજનની પૂર્વભૂમિકામાં જૈન યુવક સંઘના માતા ત્રિશલાને આવેલા સ્વપ્નાઓને ગુણસ્થાનકના સંબંધ મંત્રી અને જૈન દર્શનના અભ્યાસુ ડૉ. ધનવંત શાહે સાચું જ કહ્યું કે વિશ્લેષણ કરી અને સ્વપ્નાના વિવિધ સૂચિતાર્થો અને અર્થગંભીર મહાવીરની વાતો કથા સ્વરૂપે સમાજ પાસે પહોંચવી જોઈએ. એક સંકેતોના રહસ્યનું ઉદ્ઘાટન કરી વ્યાખ્યાતા ડૉ. કુમારપાળભાઈએ વ્યક્તિ એક વિષયની વાત કરે પણ બધા પાસાને સાંકળે તેવું સ્વરૂપ ધર્મના એક નૂતન પરિમાણનું શ્રોતાઓને દર્શન કરાવ્યું. હોય તો તેમાં મહાવીરનું સમગ્ર દર્શન થાય. પદ્મશ્રી ડૉ. ઈતિહાસ દ્વારા આપણને જાણવા મળ્યું છે. ઘણાં મહાપુરુષોએ
SR No.525995
Book TitlePrabuddha Jivan 2010 Year 57 Ank 01 to 12 - Ank 02 is not available
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2010
Total Pages352
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size54 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy