SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ પ્રબુદ્ધ જીવન જુન ૨૦૧૦ સન્યાસ માર્ગે જવા ગૃહત્યાગ કરી મહાભિનિષ્ક્રમણ કર્યું છે. પરંતુ ગૌતમ સ્વામીને કહે છે કે હાલીકને સમજાવો કે પશુ પર અત્યાચાર ભાઈ, પત્ની અને કુટુંબીજનોની સંમતિથી મહાભિનિષ્ક્રમણ કરનાર ન કરાય. પેલો હાલીક-ખેડૂત ગૌતમ સ્વામીની પ્રતિભા જોતા ભગવાન મહાવીરનું મહાભિનિષ્ક્રમણ વિશિષ્ટ હતું. મહાવીર કથાના સ્તબ્ધ બને છે. ગૌતમ સ્વામી એને પ્રેમથી સમજાવતાં કહે છે કે આ પ્રસંગનું નિરૂપણ મોહગર્ભિત કે દુ:ખગર્ભિત વૈરાગ્ય પંથે આ પશુને કેમ મારો છો, તેનામાં પણ જીવ છે. હાલીક આ બોધથી જનારા, અપરિપક્વ માનસ ધરાવનાર કે કર્તવ્યથી વિમુખ થઈ એટલો બધો પ્રભાવિત થાય છે અને કહે છે કે આપ મને આપના પંથે સંસારથી ભાગી જનારાઓ માટે દિશાદર્શન કરાવનાર છે. લઈ જાવ અને સમર્પણ ભાવ સાથે તે ગૌતમ સ્વામીનો શિષ્ય બને છે. પ્રથમ ચાતુર્માસમાં ભગવાન મહાવીર તાપસના આશ્રમમાં એક ગૌતમસ્વામી કહે છે કે હાલીક ચાલ આપણે ગુરુના દર્શન કરીએ. ઝૂંપડીમાં રહે છે. પશુઓ ઝૂંપડીમાંથી ઘાસ તોડી ખાય છે. અન્ય હાલીક વિચારે છે કે જેના શિષ્ય આવા ઉત્કૃષ્ટ પ્રતિભાના અધિકારી આશ્રમવાસીઓ કુલપતિને ફરિયાદ કરે છે કે આ અતિથિ પોતાની હોય તેના ગુરુ કેવા અદ્ભુત હશે. હાલીક મહાવીરના પ્રથમ દર્શને ઝૂંપડીનું ધ્યાન પણ નથી રાખી શકતા. કુલપતિ વર્ધમાનને કહે જ નાઠો. ગૌતમ વિચારે છે કે અહીં લોકો ભગવાનના દર્શન માટે છે, તમે ક્ષત્રિય છો, ઝૂંપડીનું રક્ષણ તમારે કરવું જોઈએ. ત્યારે ઝંખે છે અને આ ભગવાન મહાવીરને જોતાં જ કેમ નાઠો. ભગવાનને મનોમંથન થાય છે કે મારે આ ઘાસપાનની ઝૂંપડી ગૌતમ સ્વામીના મુખ પર પ્રશ્નાર્થ મુદ્રા જોઈ ભગવાન તેનું સાચવવી કે અમોલખ આત્મા. અને પાંચ સંકલ્પો સાથે કુલપતિની સમાધાન કરે છે. રજા લઈ અન્યત્ર વિહાર કરી જાય છે. મહાવીર કથામાં આ પ્રસંગનું પરંપરાગત રીતે ગુરુનો જવાબ એવો હોય કે “આની પાત્રતા શબ્દચિત્ર શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દે તેવું છે. નહોતી એટલે ભાગ્યો પરંતુ અહીં ભગવાન મહાવીર કહે છે કે, મહાવીર કથામાં ધ્યાન વિશેની સુંદર વાતો થઈ. માત્ર પલાંઠી “જીવ માત્ર પૂર્વ કર્મ અને પૂર્વના વેરઝેરને વશ હોય છે. એક સમયે વાળીને નહિ પણ ઊભા રહીને અને ખુલ્લી આંખે પણ ધ્યાન કરી હું ત્રિપુષ્ટ વાસુદેવ હતો અને આ સિંહ હતો. એક ભવમાં હું નૌકામાં શકાય છે. આમ કહી ભગવાને જતો હતો અને એ નાગકુમાર સાધનાને એક નવું પરિમાણ “મહાવીર કથા' ડી.વી.ડી. મને ઉપસર્ગો આપતો એ જ આ આપ્યું છે. ભગવાને પ્રરૂપેલ વ્રત બે ભાગ, બે દિવસ અને કુલ પાંચ કલાકમાં પ્રસરેલી આ હાલીક છે. પૂર્વના આવા ભાવોને અને તપની વાત કરતા વ્યાખ્યાતા કથા, તત્ત્વ અને સ્તવનના સંગીતથી વિભૂષિત આ અનેરી મહાવીર કારણે જ એ નાઠો એ જ સત્ય છે. કહે છે કે ન્યુયોર્ક ટાઈમ્સમાં થોડા કથાની બે ડી.વી.ડી. જિજ્ઞાસુઓની ઈચ્છાથી તૈયાર થઈ ગઈ છે. ભગવાને પ્રશ્ન વ્યાકરણમાં કહ્યું સમય પહેલાં ૯૦ વર્ષ સુધી આ બે ડી.વી.ડી.ના સેટની કિંમત રૂ. ૨૫૦/- છે. છે કે આ જગતનું કોઈ સાર તત્ત્વ જીવવા માટે પાળવાના નિયમો | મર્યાદીત સંખ્યામાં આ કેસેટ તૈયાર કરેલી હોય આપનો ઓર્ડર થી તોય આપનો | હોય તો તે સત્ય છે. દરેક વિશે લેખ છપાયો હતો. નિયમો |આ જે જ કોન ૦૨ ર-ર ૩૮૨૦૨૯૬ ઉપર જણાવો |આ જે જ ફોન ૦૨૨-૨૩૮૨૦૨૯૬ ઉપર જણાવો. આપને વ્યક્તિએ સત્યનું અન્વેષણ કરવું આપણા ઉણોદરીના વ્રત જેવા જ ઘેર બેઠા આ ડી.વી.ડી. અમે પહોંચાડીશું. જોઈએ. હતા. આ નિયમો આરોગ્ય કુટુંબીજનો અને મિત્રોને આ ડી.વી.ડી. ભેટ આપવી એ જૈન ) ૨ મહાવીર કથામાં શ્રી વિજ્ઞાનને પુષ્ટિ આપે છે. ભગવાને શાસનની મહાન સેવા છે. વસ્તુની પ્રભાવના ક્ષણજીવી છે, કુમારપાળ ભાઈએ આ પ્રરૂપેલ જીવન શૈલી ભગવાન ચે, ખરીદનારને એક ચેટ ભગવાનની વિહારયાત્રામાં મહાવીર પરમ વૈજ્ઞાનિક હતા તે વિના મૂલ્ય પ્રભાવના સ્વરૂપે આપવામાં આવશે. જોડ્યા. કથાનું શ્રવણ કરતાં વાતને ચરિતાર્થ કરે છે. પ્રત્યેક જૈનના ઘરમાં આ ડી.વી.ડી. હોવી જ જોઈએ. જાણે આપણે એ વિહારયાત્રામાં ભગવાને સામે ચાલીને જ્ઞાન પ્રભાવના જ પ્રભાવક પ્રભાવના છે. હોઈએ અને હાલીકને ભાગતો ઉપસર્ગો સહન કરી પ્રચંડ પુરુષાર્થ સમ્યક જ્ઞાન સમ્યક દર્શન અને સમ્યકુ ચારિત્રની પ્રાપ્તિ આવા જોતા હોઈએ તેવી અનુભૂતિ ધારી કેમ સત્તા પર વિજય મેળવી મહાવીર વિચારથી જ થાય છે. થાય છે. ભગવાન મહાવીરે આ સ્વસત્તા સ્થાપિત કરી. પ્રત્યેક જૈન છાત્રાલયોએ આ ડી.વી.ડી. દ્વારા પોતાના યુવા પ્રશ્નનું જેના દર્શનના કર્મ ભગવાન મહાવીર ગૌતમ વિદ્યાર્થીઓને આ મહાવીર ચિંતન દર્શાવવું જોઈએ. વિજ્ઞાનના સંદર્ભે સમાધાન કર્યું સ્વામી સાથે વિહારમાં હોય છે. | || મહાવીર કથાના દૃશ્યને નિહાળો અને વાણીનું શ્રવણ કરી તેના મતાપ્તિ થાય એક હાલીક (હળ હાંકનાર) પશુને મહાવીરને જાણો, માનો અને પામો. જૈન ધર્મ એ માત્ર ‘આર્ટ ઓફ માર મારે છે. એ દૃશ્ય જોતાં પ્રબુદ્ધ પ્રમુખ, શ્રી મું. જૈન યુવક સંઘ) લીવીંગ' નથી. “આર્ટ ઓફ કરૂણાના કરનારા ભગવાન ડાઈંગ’ પણ છે. મહાવીર કથામાં 19.
SR No.525995
Book TitlePrabuddha Jivan 2010 Year 57 Ank 01 to 12 - Ank 02 is not available
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2010
Total Pages352
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size54 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy