________________
પ્રબુદ્ધ જીવન
ડિસેમ્બર ૨૦૧૦
સાર્થક સંથારો - સંસારની અંતિમ વિદાય
વહાણની જેમ તે વધુ અને વધુ તેજ ગતિથી સંસારસાગરના તળિયા | (અનુસંધાન પૃષ્ટ છઠ્ઠાથી ચાલુ)
તરફ ખેંચાતો જાય છે. તેમાંથી છૂટવાના કે છટકવાના કોઈ ઉપાય
તેને જણાતા નથી. હકીકતમાં મોટા ભાગના માણસો આ મરણ, સમાધિ મરણ અથવા સકામ મરણ કહે છે. બાલ મરણમાં
સંસારમાંથી છૂટવા માગતા જ નથી. તેમને આ સંસારમાં દુ:ખ મૃત્યુનું મનુષ્ય ઉપર શાસન છે. જ્યારે પંડિત મરણમાં મનુષ્યનું
હોવા છતાં સુખ મળશે તેવી મૂળમાં રહેલી લાલચ તેને મૃત્યુ ઉપર શાસન છે.ખાં સાધક સંથારો એટલે કે તેની આ અંતિમ
સંસારમુક્તિમાં રહેલા સુખનો અણસાર પણ આવવા દેતી નથી. શૈયામાં સ્વેચ્છાએ દઢ સંકલ્પ અને નિર્ભયતાથી દરેક સાંસારિક
આમ મૂળમાં રહેલા લોભ અને તેના સહોદર ક્રોધ, માન અને સંબંધો, અન્ન અને જળ સહિતની દરેક શારીરિક ક્રિયાઓ, મનના
માયાના પાશમાં તે વધુ અને વધુ જકડાતો રહે છે. કોઈ વિરલ વિકારો, આશા, અપેક્ષાઓ, તુણા અને કષાયોનો ત્યાગ કરે છે.
મનુષ્ય જ સંસારના બંધનને સમજે છે અને તેને તોડવાનું પરાક્રમ તેને માટે સંથારો નિર્બળ શરીરના દુ:ખ – કષ્ટ કે સંસારની,
અને પુરુષાર્થ કરે છે. વિટંબણાઓથી ડરીને પલાયન થવાની વૃત્તિ નથી, પણ તે જીવનની
સમ્યકત્વનો બોધ થતાં જ મનુષ્ય સંસારના બંધનમાંથી છૂટવા સંધ્યાએ આકાંક્ષા વગર મૃત્યુનો સ્વીકાર છે.vi
માટે પ્રયત્નશીલ થાય છે. તે પોતાનો પુરુષાર્થ આહાર, ભય, મૈથુન સંથારામાં આધ્યાત્મિક શુભ ભાવ સિવાયની દરેક પ્રવૃત્તિમાંથી
અને પરિગ્રહની ચાર અનાદિ સંજ્ઞાઓ અને ચાર કષાયથી મુક્ત સાધક સંપૂર્ણ નિવૃત્ત થાય છે. સંપૂર્ણ નિવૃત્તિ એક દિવસમાં થતી
થવામાં કેન્દ્રિત કરે છે. સમ્યક જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તારૂપી નથી. તે માટે વર્ષોની કઠિન સાધના અને પૂર્વ તૈયારી કરવી પડે છે.
જેનસાધનાનો મોક્ષમાર્ગ સંપૂર્ણ રીતે આ ચાર સંજ્ઞા અને ચાર તે માટે ખડગ જેવી માનસિક દૃઢતા કેળવવી પડે છે. જેમ મેરુ પર્વત
કષાયને નિર્મૂળ કરવાનો માર્ગ છે. આ પુરુષાર્થ એ જ ઉત્તમ ધર્મ આવતા-જતા અનેક ઝંઝાવાતો વચ્ચે પણ યુગયુગાંતરથી અડોલ
છે જે દેવોને માટે પણ દુર્લભ છે.૩ મનુષ્ય જેમ જેમ કષાયોને ક્ષીણ ઊભો છે, તેમ શારીરિક અને માનસિક અનુકૂળતાઓ, પ્રલોભનો,
કરે છે તેમ તેમ આ માર્ગ ઉપર ક્રમિક વિકાસ સાધે છે અને છેવટે પ્રતિકૂળતાઓ, પરિષહો અને કષ્ટો વચ્ચે પણ સાધક ચલાયમાન
વિતરાગતા, કેવળજ્ઞાન સાથે ભાવમુક્તિ અને દેહત્યાગ સાથે થતો નથી. એ સમયે તે આત્મસંયમનું અદ્ભુત ઉદાહરણ પૂરું પાડે
અંતિમ લક્ષ્ય – પૂર્ણ મુક્તિ અને શાશ્વત સુખ પ્રાપ્ત કરે છે.
આ અંતિમ લક્ષ્યની પ્રાપ્તિ અતિ દુર્લભ છે. કોઈ વીર જ પ્રચંડ દરેક વ્રત, પ્રત્યાખ્યાન અને તપ આત્માની શક્તિને ખિલવવા
પુરુષાર્થથી રાગ-દ્વેષ અને કષાયોની સાથે ચાર સંજ્ઞાઓને નિર્મૂળ માટે અને દેહિક-માનસિક ગ્રંથિઓને તોડવા માટે છે. તપ અને
કરીને આ સિદ્ધિ મેળવે છે. વ્રતથી સંચિત કર્મોનો ક્ષય થાય છે અને તેટલે અંશે કર્મની ગ્રંથિઓ
આહાર, ભય, મૈથુન અને પરિગ્રહની સંજ્ઞાઓને નિર્મળ કરવી કેટલી ઢીલી પડે છે અને આત્માની શક્તિ ઝળકી ઊઠે છે. કર્મનો ક્ષય કે
કઠિન છે તેનો ખ્યાલ વીરસ્તુતિની નીચેની ગાથામાંથી મળે છે. આત્માની શક્તિ કેળવવી એ બંને એક જ સિક્કાની બે બાજુ છે
दाणाण सेठं अभयप्पयाणं, सच्चेसु वा अणवज्जं वयंति । અને આધ્યાત્મિક ઉન્નતિના દ્યોતક છે. સાધક સંખનામાં શરૂ કરેલી
તવેસુ વા ઉત્તમવંમરે, તો તમે સમળે નાયડુતે (ગાથા ૨૩) તપની શૃંખલા મૃત્યુ સુધી અમ્મલિત જાળવે છે.
દાનોમાં અભયદાન શ્રેષ્ઠ છે, સત્યમાં અનવદ્ય સત્ય ઉત્તમ છે. તીવ્ર જિજીવિષામાંથી દેહમાં જ પોતાના અસ્તિત્વનો આભાસ,
તપમાં બ્રહ્મચર્ય ઉત્તમ છે. શ્રમણ જ્ઞાતપુત્ર લોકમાં ઉત્તમ છે. દેહ પ્રત્યેની આસક્તિ અને મૃત્યુનો ભય ઉદ્ભવે છે. આ દેહને ધારણ કરી રાખવાની, તેને ટકાવી રાખવાની અદમ્ય ઇચ્છા જ લોભ
से वारिया इत्थि सराइभत्त, उचहाणवं दुक्खयट्ठयाए। અને પરિગ્રહનું મૂળ છે. આ દેહના પોષણ માટે આહારની જરૂરત
નોનાં વિવિતા મારે પારંવ, સવં વારિયા સન્ન વારે (ગાથા ૨૮) ઊભી થાય છે. તેથી આગળ વધીને, પોતાના અસ્તિત્વને સદા કાળ
તેમણે રાત્રી ભોજન અને સ્ત્રીસંગનો પરિહાર કર્યો હતો, તેઓ માટે ટકાવી રાખવાની પ્રચ્છન્ન અભીપ્સામાંથી પ્રજોત્પત્તિની આઠ દુઃખના ક્ષય માટે ઉપધાનવાન બન્યા હતા. પ્રભુએ આખા લોકને વાંછનાના ઊંડા મૂળ રોપાય છે, જે મૈથુન સંજ્ઞારૂપે પ્રગટ થાય છે. આરપાર જાણ્યો હતો અને સર્વ પાપનું નિવારણ કર્યું હતું. આ રીતે આહાર, ભય, મૈથુન અને પરિગ્રહની ચાર મૂળ સંજ્ઞાઓ ગણધર સુધર્માએ રચેલી વીરસ્તુતિ” ભગવાન મહાવીરની સહુથી જીવ માત્રમાં સક્રિય હોય છે. આ સંજ્ઞાઓથી દોરવાયેલો જીવ પ્રાચીન સ્તુતિ છે. ભગવાન મહાવીરના અનુપમ જ્ઞાન, દર્શન અને રાગ-દ્વેષના કંદ્ર અને ક્રોધ, માન, માયા અને લોભ, એ ચાર ચારિત્રના ભવ્ય વર્ણનના સમાપનમાં ઉપસંહારરૂપે તેઓ માત્ર કષાયના મજબૂત પાશમાં સપડાઈને જે કંઈ ક્રિયા કરે છે તે તેના 3 ધમ્મો મંગલમુક્કિઠં, અહિંસા સંજમો તવો સંસારની સતત વૃદ્ધિનું કારણ બને છે. વમળમાં ફસાયેલા અસહાય દેવા વિ જં નમસંતિ, જસ્ટ ધમે સયામણો (દસ વૈકાલિક સૂત્ર, 1/1)