SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ પ્રબુદ્ધ જીવન ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૦ શ્રી શાલિભદ્ર ચરિત્રમ્ | હિંમતલાલ કોઠારી લેખક નિવૃત્ત વિજ્ઞાન શિક્ષક છે. પ્રસ્તાવના : કાવ્ય તરીકે વર્ણવી શકાય. આ મહાકાવ્ય સંસ્કૃત/પ્રાકૃત ભાષામાં આપણી પવિત્ર ભારતભૂમિ મહાપુરુષોની ભૂમિ છે. પ્રથમ લખાયેલું છે જેમાં ધન્ના અને શાલિભદ્રની સંપૂર્ણ કથા સુંદર કાવ્યમાં તીર્થ કર શ્રી ઋષભદેવથી માંડીને શ્રી મહાવીર પ્રભુના શાસન આલેખાયેલી છે. દરમ્યાન અનેક મહાપુરુષો, સંતો, મહાસતીઓ અને સાધુ આ કથા કાવ્યની રચના નાગેન્દ્ર ગચ્છના આચાર્ય શ્રી હેમપ્રભ મહાત્માઓ આ પવિત્ર દેશમાં થઈ ગયા છે. સૂરિજીના શિષ્ય શ્રી વિબુધ સૂરિજીની પ્રેરણાથી અને શ્રી આપણાં જૈન લોકો-વેપારીઓ ચોપડા પૂજન એટલે કે શારદા સરસ્વતી દેવીના દિવ્ય આશીષથી ધ્યાન ધરીને વિ. સં. ૧૩૩૪માં પૂજન કરતી વખતે દિવાળીના દિવસે પોતાના વેપાર ધંધાના કચ્છમાં આવેલ તીર્થાધિરાજ શ્રી ભદ્રેશ્વરમાં કરેલી છે. આ કાવ્યમાં ચોપડામાં પ્રથમ પાને આવા પુણ્યાત્માઓને યાદ કરી તેમના જેવી ૧૨૨૪ શ્લોકો અનુછુપ છંદમાં આવેલા છે. આ કાવ્ય શબ્દાલંકાર વિશેષ પ્રકારની શક્તિ-બુદ્ધિ અને સંપત્તિની માંગણી કરી તેમના તથા અર્થાલંકાર એમ બન્ને પ્રકારના અલંકારોથી વિભૂષિત કરાયેલ શુભ નામો લખે છે. જેમાં એક નામ “ધન્ના-શાલિભદ્રની ઋદ્ધિ છે. આ સંપૂર્ણ ગ્રંથના સંશોધક છે પૂજ્ય આચાર્ય શ્રી કનકપ્રભુ હોજો' એમ લખવામાં આવે છે. ' સૂરિજીના શિષ્ય અને પ્રસિદ્ધ સંશોધક શ્રી પદ્યુમ્નસૂરિજી મહારાજ. આપણો શ્રી સકળ સંઘ પ્રાતઃકાળના રાઈ-પ્રતિક્રમણમાં પણ શાલિભદ્ર અને ધન્નાજી તો સાળા-બનેવીના સંબંધ બંધાયેલા આવા કેટલાંક મહાપુરુષોના નામનું સ્મરણ કરે છે અને તે માટે હતા. શાલિભદ્ર-ધન્નાના જીવનને વર્ણવતા અનેક કાવ્યો સંસ્કૃતભરોસરની સઝાય બોલે છે. પ્રાકૃત ભાષામાં લખાયેલા છે. મધ્યકાલીન સાહિત્યનો ઈતિહાસ પ્રભુ મહાવીર સ્વામીના સમયમાં રાજગૃહી નગરીમાં ધન્ના અને જોતાં આપણને ખ્યાલ આવે છે કે ગુજરાતી ભાષામાં પણ ધન્નાશાલિભદ્ર નામના અતિ સમૃદ્ધિવાન શ્રાવકો વસતા હતા. ધન્ના શેઠને શાલિભદ્રના જીવન વિષે અનેક રાસ-ચોપાઈ અને રાસ તેમજ આઠ પત્નીઓ હતી અને શાલિભદ્રને બત્રીસ પત્નીઓ હતી. આ સજ્જાઈ જોવા મળે છે. બન્ને શ્રાવકો પોતાની ભૌતિક સુખ-સામગ્રી અને વૈભવ છોડી, શ્રી ધર્મકુમાર પંડિત એક અપ્રસિદ્ધ કવિ ચૌદમી સદીના પૂર્વાર્ધ પોતાની સ્વરૂપવાન પત્નીઓને છોડી પ્રભુ મહાવીરની દેશના ભાગમાં થઈ ગયા. આ કવિવરે શ્રી શાલિભદ્ર કાવ્ય (શ્રી શાલિભદ્ર સાંભળી પ્રભુ મહાવીર દેવ પાસે સંયમ સ્વીકારી દીક્ષા લઈ ચારિત્ર ચરિત) નામનો અભુત ગ્રંથ બનાવ્યો છે. તેઓ ઉચ્ચ કોટીના જીવનની ઉતકૃષ્ટ સાધના કરી અંતે અનશન કરી અનુત્તર વિમાનમાં વિદ્વાન હતા. તેઓના આ ગ્રંથમાં દરેક શ્લોકમાં કંઈક ને કંઈક ગયા અને દેવ થયા. ત્યાંથી ચ્યવી મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્યપણું નવીનતા જોવા મળે છે. જ્યોતિષ, મંત્ર અને પૌરાણિક વાતો પણ પ્રાપ્ત કરશે અને તેઓ મોક્ષમાં જશે. તેઓએ પોતાની રચનામાં વણી લીધી છે. વર્તમાન કાળમાં આ આવા મહાપુરુષોના જીવનને વર્ણવતા ઘણા બધા કાવ્યો અને ગ્રંથની સાનુવાદ ટીકા પૂજ્ય શ્રી મુનિન્દ્ર વિજયજી મહારાજે કરેલ ગ્રંથો ઘણા બધા લેખકોએ અને કવિઓએ સંસ્કૃત તેમજ પ્રાકૃત છે. ભાષામાં લખેલા છે. પાછળથી આવા ગ્રંથોનું અન્ય ભાષામાં ગ્રંથનો વિગતે વિષય: ભાષાંતર તેમજ ટીકાઓ પણ લખાયેલી છે. પ્રસ્તુત શ્રી શાલિભદ્ર ચરિત્ર (શ્રી શાલિભદ્ર મહાકાવ્યોમાં શ્રી અઢી હજાર વર્ષોથી પણ વધુ સમય પહેલાં થઈ ગયેલા પ્રભુના મહાવીર પરમાત્માના સમયમાં બનેલી ઘટનાને કથા કાવ્ય સ્વરૂપે શાસનકાળમાં આવા બે મહાપુરુષો ધન્ના અને શાલિભદ્રની કથા રજૂ કરવામાં આવેલી છે. આ કાવ્ય ગ્રંથમાં જુદા જુદા વિભાગોમાં પણ એક સુંદર ગ્રંથમાં સચવાયેલી છે. વિષય વસ્તુ વર્ણવેલી છે. શાલિભદ્ર ચરિત્ર વિષે કાંઈક : ૧. મગધ દેશમાં તે સમયે શાલિગ્રામ નામનું એક નગર હતું આ ગ્રંથનું નામ છે શ્રી શાલિભદ્ર ચરિત્ર અથવા મૂળ નામ શ્રી ત્યાં ધન્ના નામે એક ગરીબ વિધવા બાઈ રહેતી હતી. તેણીને સંગમ શાલિભદ્ર મહાકાવ્યમ્. આ એક અદ્ભુત ગ્રંથ છે. આ ગ્રંથ કાવ્યના નામનો એક પુત્ર હતો. ધનિકોના ઘરમાં કામ કરીને તે પોતાના કર્તા છે શ્રી ધર્મકુમાર અને ગ્રંથનો સમય છે વિ. સ. ૧૩૩૪. આ વહાલા પુત્રનું પોષણ કરતી હતી. બાળક ચાર વર્ષની ઉંમરે પહોંચ્યા ગ્રંથ શાલિભદ્ર ચરિત્ર (શ્રી શાલિભદ્ર મહાકાવ્યમ્)ને સકલ કથા
SR No.525995
Book TitlePrabuddha Jivan 2010 Year 57 Ank 01 to 12 - Ank 02 is not available
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2010
Total Pages352
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size54 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy