________________
જુલાઈ ૨૦૧૦
• એવો પ્યાલો મુંને પાયો...સદ્દ્ગુરુએ. (રવિસાહેબ) • 'અમ્મર પિયાલો મારા ગુરુજીએ પા... '(રવિસાહેબ) • હે જી મારા ગુરુજીએ પાયો રે અગાધ પ્યાલો દૂજો કોકા પીવે..
(ત્રિકમ સાહેબ)
♦ મેરા રામરસ પ્યાલા ભરપૂર... (કબીર)
અનહદ નાદ
પ્રબુદ્ધ જીવન
આઘાત ધ્વનિ, જે
નાદના બે પ્રકાર છે, એક આહત નાદ કોઈ પણ જાતના આઘાતથી ઉત્પન્ન થાય, બે મંજીરા ટકરાય ને રણકાર ઊપજે, બે વાદળાં ટકરાય ને મેઘગર્જના થાય, આપણા ઉચ્છ્વાસથી ગળામાંની સ્વરયંત્રીઓમાં કંપન થાય ને અવાજ-શબ્દ બહાર પડે... પણ બીજો એક નાદ, જેને માત્ર સાધનાની અમુક કક્ષાએ પહોંચેલા સાધકો જ સાંભળી શકે છે, જેને કોઈ હદમાં બાંધી શકાય તેમ નથી, જેને કોઈ જ પ્રકારનો આરંભ, મધ્ય, અંત, સીમા કે બંધન નથી, અને તે અનાહત અનહદ નાદને વર્ણવતાં ભજનો આપણા સંત-ભક્તકવિઓએ રચ્યાં છે.
યોગાનુભૂતિ
• ગુરુ મારી નજરે મોતી આયા. હે જી મેં તો ભેદ ભ્રમરા પાયા...
(અરજણ)
• શ્વેતાં રે જોતાં રે અમને જડિયા રે સાચાં સાગરનાં મોતી...
(કબીર)
સદગુરુએ અને ચોરી શીખવાડી, શાન રેશિયો ઘડાયો છે... (દાસી જીવણ) • બેની મુંને ભીતર સતગુરુ મળિયા રે. વરતાણી આનંદ લીલા મારી બાયું રે... (લખીરામ)
રાત્રિના અઢી-પોણા ત્રણ પછી, સાધકને આત્મસાક્ષાત્કાર થયા પછીની બ્રહ્મસાક્ષાત્કારની વિરહ ઝંખના વર્ણવતાં સંદેશો, કટારી, મહિના ને અરજ જેવાં હિિમલનની વ્યાકુળતા વર્ણવતાં અને નિર્ગુશ-સગુણાનો સમન્વય કરીને અતિ વિલંબિત ગાયકીથી તીવ્ર વેદના જન્માવતાં સામેરીના ઢંગમાં પરજ પ્રકારનાં ભજનો ગવાય. વિરહવેદના
• જેને વાલાથી વિજોગ રે... સુખેથી મન કોઈ દિ' સર્વે નં. (સવારામ) • સામાંજીને કેજો રૈ... (દાસી જીવણ)
દેખંદા કોઈ આ દિલ માંય...નિરખંદા કોઈ, પરખંદા કોઈ આ • દિલ માંય...
*
ઝાઝા ઝાલરી વાગે... (દાસી જીવણ)
* કો તો તો બીજું કોણ રે જાણે મારી હાલ રે ફકીરી... (અમરબાઈ) ♦ એવો ઊજો રે સંદેશો યા રહ્યા....તરે છ આવતા આધાર રે... (મોરારસાહેબ)
* કટારી, કલેજા કટારી રે... (દાસી જીવણ)
• બેની મારા રૂદિયામાં જાજી .... ચેરમની ચૌધારી... પેલી કટારી...
(મૂળદાસજી)
- પ્રેમકટારી આરંપાર... (દાસી જીવણ) ♦ એવી પ્રેમકટારી લાગી... (સાંઈ વલી)
પરજ
હે જી નાળા નામા મારા... (મોરારસાહેબ લાવો લાવો કાગળિયાને મોત .. (મોરારસાહેબ)
રાત્રિના સાડા ચાર પછી રામગરી, પાંચ પછી પ્રભાતી અને સાડા પાંચ પછી પ્રભાતિયાં ગવાય...
રામગરી
હે જી વાલા અખંડ રોજી રે...હરિના હાથમાં... (નરસિંહ મહેતા) આ છે જી વાલા હારને કાજે... (નરસિંહ માના) ” હે જી વાલા જીવણ જીવને... (ભીમસાહેબ) પ્રભાતિ
જા જા નિંદરા હું તુંને વારું, તું છો નાર ધૃતારી રે.. (નરસિંહ મહેતા) મેં કાનુડા તોરી ગોવાલણા... (નરસિંહ મહેતા)
જશોદા તારા કાનુડાને સાદ કરીને વાર .... (નરસિંહ મહેતા) નારાયકાનું નામ જ લેતાં વારે તેને તજીયે રે... (નરસિંહ મહેતા)
* જાગોને જશોદાના જાયા, ચાાલા રે વાયા... (નરસિંહ મહેતા)
• ભાતી સાં કાનજી કાળા રે.... (પૂનાદે) પ્રભાતિયાં
2
• છે ઉગિયા સુરજ ભા... નવે ખંડમાં લુવા જાળા,
ગત ને ગંગા મળી ને નિત કરે પરજામ રામ... (મૂળદાસ )
• કે જાગ ને જાદવા કા ગોવાળિયા
તુજ વિના જૈનમાં કૌશા જાશે... (નરસિંહ મહેતા)
હે રાત રહે જ્યાહરે પાછલી ખટઘડી સાધુપુરુષને સૂઈ ન રહેવું... નિકાને પરહરી ભરવા શ્રીહરિ
એક તું એક તું એમ કહેવું... (નરસિંહ મહેતા) • અખિલ બ્રહ્માંડમાં...એક તું શ્રી હરિ... (નરસિંહ મહેતા) • જે ગમે જગત ગુરુ દેવ.... જગદીશને તે તણો ખરખરો ફોક કરવો...
સંધ્યાથી માંડીને પ્રભાતિયાં સુધીના સમગ્ર રાત્રિ દરમ્યાન ગવાતાં ભજન પ્રકારોના આ પરંપરિત રાગ-ઢાળ-તાલ. એ મુજબ યાત્રા થાય આપણી ભજન સ૨વાણીની... ભજન એ ગાવા કે સાંભળવાની ચીજ નથી, ભજન તો જીવવાની અને ઝીલવાની ચીજ છે. ભજનનો એક શબ્દ પણ આપણા અંતરમાં ઊતરી જાય તો બેડો પાર થઈ જાય... ***
આનંદ આશ્રમ ગૌસેવા ગોસંવર્ધન ગૌશાળા, ધોધાવદર, તા. ગોંડલ, જિ. રાજકોટ-૩૬૦૩૧૧. મો. : 09824371904. ટેલિફોન :૦૨૮૨૫ –
૨૭૧૫૮૨.