SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪. પ્રબુદ્ધ જીવન જુન ૨૦૧૦ વેદ, આગમ વગેરે તમારા વડે સાર રૂપ છે. સત્ય પ્રકાશે છે. (હે) વાત વારંવાર ટંકશાળી વચનોમાં કહેતા જોવા મળે છે તેનો મર્મ સર્વ વિશ્વનિયામક, ખૂબ પ્રેમપૂર્વક તમને નમસ્કાર કરું છું.' એ છે કે આ ગ્રંથનો વાચક વધુમાં વધુ શ્રદ્ધાળુ બને અને વધુમાં “ૐ શુદ્ધાત્મ પરબ્રહ્મ રૂપ, સર્વશક્તિમાન પૂર્ણબ્રહ્મ મહાવીર, સર્વમય વધુ ધર્મી બને. આ વિશ્વમાં જે કંઈપણ છે તે અંતે મહાવીરમય છે પ્રભુ (મહાવીર)ને હું નમન કરું છું.' તે ભાવના સતત દૃષ્ટિગોચર થાય છે. તમારે બીજા કોઈ પણ ધ્યાન, “ૐ હ્રીં શ્રીં મંત્રરૂપ, હૈં ક્લે જો સ્ત્રોં સ્વરૂપ, મહાવીર, જીનેશ્વર, ભક્તિ કરવાની જરૂર નથી માત્ર પ્રભુ મહાવીરમાં અખંડ શ્રદ્ધા શ્રી પરમાત્માને નમસ્કાર.' કેળવો. વાંચો: “મહાવીર એજ અંબિકા, કાલી, ચક્રેશ્વરી છે. (આત્મ) મૂર્ત, અમૂર્તિ, પરબ્રહ્મ, મહાવીર, મહાપ્રભુ, દર્શનજ્ઞાનચારિત્રમય સ્વરૂપથી દેવ-દેવીઓ (પણ) મહાવીરથી અભિન્ન છે.” (ચેટક સ્તુતિ, અને (આપ) સર્વના નિયામક છો.' ગાથા ૧૦૧). ‘તમારા વડે (જગત) બ્રહ્મ સત્તામય છે, આ પિંડ બ્રહ્માંડ સ્વરૂપ છે, જે સાધક પરમાત્મામાં સંપૂર્ણ શ્રદ્ધા રાખીને ચાલે છે તે તરી તમારામાં, બ્રહ્મમાં, સર્વજ્ઞમાં આ જગત સ્થિત રહ્યું છે.' જાય છે. શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી “ચેટક સ્તુતિ'માં તો ત્યાં શુદ્ધ આત્મવીર એવા તમારામાં આ જગત જાણી શકાય એવું શોભે સુધી કહે છે કે જેણે મોટા પાપ કર્યા છે તેઓ પણ પ્રભુમાં શ્રદ્ધા છે. ઉત્પાદન, વ્યય, ધ્રુવતા વગેરે તમારી શક્તિથી થાય છે.' રાખીને ભજે તો મુક્તિ પામે છે; વાંચોઃ “ૐ અર્હ શ્રી મહાવીર એ નામ રૂપ એવા આ જીવો, વીરરૂપ, સનાતન (એવા) બધા જ નામનું હૃદયમાં સ્મરણ કરવાથી મહા હત્યા જેવા પાપોનો નાશ થાય મહાવીરને પોતાના આત્મા રૂપ માનીને વીરત્વ પામે છે.' છે.' (ચેટક સ્તુતિ, ગાથા, ૧૨૩) શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિશ્વરજી (શ્રી જૈન મહાવીર ગીતા, ચેટક સ્તુતિ, ગાથા ૧ થી ૧૦) ધર્મી વ્યક્તિની પ્રાર્થના, મંત્ર આવા હોય તેનો નિર્દેશ કરતા કહે ચેટક સ્તુતિ'નો પ્રારંભ ભાવોલ્લાસસભર છે. છે કે, “ૐ અર્હ શ્રી મહાવીર એ સર્વ શક્તિના પ્રકાશક, મને ભક્તિપૂર્વક જે સ્તુતિ પ્રભુ માટે હોય અને હૃદયમાંથી પ્રકટ થતી હોય તે શાંતિ, સુષ્ટિ, પુષ્ટિ આપો.' આવી રીતે મંત્ર જાપ કરીને સંસ્કાર વગેરે સ્તુતિ સૌને ગમે. “ચેટક સ્તુતિ’નું રચનાસ્વરૂપ સંસ્કૃતગિરામાં છે, શુભ કાર્યો કરવા અને જૈન લક્ષણ પ્રમાણે ગુરુની આજ્ઞા માનવી.’ (ચટક પણ જો ગૂર્જરગિરામાં હોત તો સૌના હોઠે ચઢી જાત તે નક્કી. સ્તુતિ, ગાથા ૧૭૨, ૧૭૩) જૈનધર્મ માને છે કે આત્મા અમર સકળ ઈન્દ્રાદિ દેવો, રાજાઓ અને જનગણથી છલકાતી છે. વાંચો: ‘દેહ અને પ્રાણના વિયોગથી વ્યવહારથી મૃત્યુ થાય છે પરંતુ સમવસરણસભામાં ગણધરભગવંતો સહિત બારેય પર્ષદાની દેહ અને પ્રાણના વિયોગથી ચેતના નાશ પામતી નથી (એટલે કે આત્મા સન્મુખ થતી ચેટક રાજાની સ્તુતિ પ્રભુ મહાવીર સ્વામીના ગુણોનું નાશ પામતો નથી.’ (ચેટક સ્તુતિ, ગાથા ૨૨૪) ભાવથી કીર્તન કરે છે. આ ગુણકથનમાં ભક્તિ, શ્રદ્ધા, વૈશ્વિક “ચેટક સ્તુતિના ૩૬૩ શ્લોકોમાં અનેક ક્ષેત્રો આવરી લેવાયા મહત્ત્વ અને વૈરાગ્યાદિ ગુણોનું પોષણ સતત થતું જોવા મળે છે. છે પરંતુ સૌથી મહત્ત્વપૂર્ણ તો શ્રી મહાવીર સ્વામી પ્રતિ શ્રદ્ધા, જૈન ધર્મ સૌ કોઈના માટે છે. સર્વ જાતિના તથા સર્વ દેશના વિશ્વાસ, આત્મકલ્યાણ માટે પુરુષાર્થ કરવો અને સકળવિશ્વના જીવો લોકો તેનું આરાધન કરીને કલ્યાણ પામી શકે છે. નાત જાતના તરફ સમભાવ કેળવવો વગેરે મુખ્ય છે. ભેદ આ ધર્મમાં નથી તેમજ પ્રભુનું ધર્મશાસન સૌ માટે છે તે સૂર થોડાક શ્લોકાર્થ જોઈએ: ચેટક સ્તુતિ'માં પુનઃ વ્યક્ત થાય છે. પ્રકાશ-light પર સૌનો હક રાજા ચેટક કહે છે: “જ્યોતિઓમાં (સર્વાધિક) જ્યોતિ, સર્વતેજના છે. ધર્મ એક નિર્મળ પ્રકાશ છે. જે જૈનધર્મમાં માને છે તે કર્મમાં (સર્વાધિક) પ્રકાશક, પરબ્રહ્મ મહાવીરમાં હું પૂર્ણ લીન થયો છું.' માને છે. વાંચો: “જે થવાનું છે તે થાય છે એમ સબુદ્ધિ રાખીને (શ્રી જૈન મહાવીર ગીતા, ચેટક સ્તુતિ, શ્લોક ૨૩૮) આત્મોન્નતિ કરનાર લોકો વીરધર્મના અનુયાયીઓ છે.’ (ચેટક સ્તુતિ, “પરબ્રહ્મમાં લીન થયા પછી મારા-તારાનો ભેદ રહેતો નથી. સવિકલ્પ ગાથા ૭૮) જે કર્મમાં શ્રદ્ધા રાખે છે તે બેસી રહેતા નથી પણ દશામાં જ સ્વામી-સેવકની ભાવના હોય છે...નિર્વિકલ્પ પરબ્રહ્મ પ્રભુના તત્ત્વમાં શ્રદ્ધા રાખીને, પુરુષાર્થ કરીને આગળ વધે છે. સમાધિમાં આત્મશક્તિઓને યોગીઓ નિર્વિકલ્પ સમાધિ વડે વિકાસ કોઈપણ વ્યક્તિ સતત આત્મોન્નતિ માટે મથ્યા કરે તે અનિવાર્ય છે. પામે છે, અને અનુભવે છે. ચેટક સ્તુતિ'માં સુંદર કાવ્યતત્ત્વના પણ દર્શન થાય છે ત્યારે સર્જક (શ્રી જૈન મહાવીર ગીતા, ચેટક સ્તુતિ, શ્લોક ૨૪૭/૨૪૮) યોગનિષ્ઠ આચાર્યશ્રીની મનોવિશ્વની ઝલક પણ નિહાળવા મળે દુર્બળ અને અનાથ લોકોની સંતતિ પીડાકારક હોય છે. અંતે તેઓ છે. વાંચો: “રામ એ મહાવીર છે, સીતા એ શુદ્ધ ચેતના છે. કૃષ્ણ એ દુઃખ ભોગવે છે, અને નિર્વશ થાય છે...ત્યાગીઓ અને દુર્બળોને પીડા મહાવીર છે, રાધા એ શુદ્ધ ચેતના છે.' (ચેટક સ્તુતિ, ગાથા ૧૦૦) આપવી તે દુઃખકારક છે. તેઓના દુષ્ટ નિઃસાસાઓ દુઃખરૂપી યોગનિષ્ઠ આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી એકની એક દાવાગ્નિમાં સળગાવી નાંખે છે...નિરાપરાધિ જીવોની હિંસા કરનારા
SR No.525995
Book TitlePrabuddha Jivan 2010 Year 57 Ank 01 to 12 - Ank 02 is not available
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2010
Total Pages352
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size54 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy