________________
ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૦
પ્રબુદ્ધ જીવન એક શબ્દ પણ કપાય તો લેખક પોતાની નસ કપાયાનું દુઃખ અનુભવે અંતરમાં રાખ્યો છે, એટલે વાચકની એ અપેક્ષા પૂર્ણ ન થઈ હોય છે. મારે અનિચ્છાએ પણ આ કાર્ય કરવું પડ્યું છે. આ સર્વ વિદ્વાન એવું લાગે તો એ વાચક અમને ક્ષમા કરે. લેખકોની હું ક્ષમા ચાહું છું. અહીં માત્ર ગ્રંથ પરિચય છે. એના આ અંકનું વાંચન બુદ્ધિરંજન, મનરંજન, ચિત્તરંજન અને મુખ્ય ભાવનું આચમન છે. ફૂલ નથી ફૂલની સુગંધ છે. ચિત્તવિકાસનું જ માત્ર વાંચન નથી, પરંતુ આગમથી અર્વાચીન
આ લેખો વાંચ્યા પછી જે કોઈ વાચકને એમાં ક્ષતિ જણાય અથવા સુધીની આ લઘુ શબ્દયાત્રા વાચકને આત્મિક અને આધ્યાત્મિક શાસ્ત્રદોષ દેખાય તો એ સર્વ વિદ્વદજનને અમારી વિનંતી છે કે પત્ર લખીને વિકાસના શિખર તરફ દૃષ્ટિ કરાવશે એવી શ્રદ્ધા છે. અમને તરત જ જણાવે, અમે પછીના અંકમાં પ્રગટ કરીશું. જેથી શાસ્ત્ર સર્વ વાચક મહાનુભાવોને પર્યુષણ પર્વ માટે શુભ પ્રાર્થના. અશુદ્ધિ કે કોઈ અસત્ય આગળ વધતાં અટકે, જ્ઞાન એ દેવતા છે. અને એ આ પવિત્ર દિવસોમાં કર્મક્ષયના ઉત્સવો આપ ઉજવો એવી ઊર્જા શુદ્ધ સ્વરૂપે જ દૃશ્યમાન હોવા જોઈએ.
આપ સર્વેને પ્રાપ્ત થાય એવી શાસન દેવને પ્રાર્થના. આ સર્વ લેખોની પ્રાપ્તિ માટે પુનઃ શ્રી મહાવીર જૈન વિદ્યાલય વિતેલા વર્ષ દરમિયાન અમારી લેખન ક્ષેત્રે જે કાંઈ ભૂલ થઈ અને રૂપ-માણક ભંશાલી ટ્રસ્ટનો અમે આભાર માનીએ છીએ. હોય, પ્રગટ થયેલ સાહિત્યથી આપનું ક્યાંય મન દુભાયું હોય તો
‘પ્રબુદ્ધ જીવન'ના નિયમિત વાચકો પાસે આ સંયુક્ત અંક એક અમે અંતઃકરણ પૂર્વક આપની ક્ષમા માગીએ છીએ. વિશિષ્ટતા લઈને આવે છે એટલે પૂર્વનાં બધાં અંકોની જેમ મનગમતું ખામેમિ સવ્ય જીવે, સવે જીવા ખમંતુ મે, મિત્તિ મે સવ ભૂએસ, કે ઝટપટ માણી શકાય એવું વાંચન આ મહાનુભાવોને નહિ મળે. વેરે મઝે ન કેણઈ. ઉપરાંત નિયમિત પ્રગટ થતા વિભાગો પણ અહીં દૃશ્યમાન નહિ
મિચ્છામિ દુક્કડમ્. થાય, કારણ એ જ કે એ વિભાગો પછી તો આવવાના જ છે. પરંતુ
Tધનવંત શાહ એ સ્થાને અહીં વધુ ગ્રંથોનો પરિચય-લાભ આપી શકાય, એ ભાવ
drdtshah@hotmail.com ખજાનો કદી પૂરો નહિ થાય જો...
|અનુવાદકઃ પુષ્પા પરીખ જે રોકે છે તે સડે છે, જે છોડે છે તે પામે છે. ખાબોચીયામાં પાણી તો નદીઓને ખોટ જતી હશે ! વાદળ કંઈ નદીઓ પર એટલી વર્ષા નથી સૂકાઈ જાય, ઘટી જાય અને દુષિત થાય પરંતુ વહેતા ઝરણામાં હંમેશા કરતા કે જેથી નદી દ્વારા અપાયેલ અનુદાનનો બદલો વાળી શકે. આ ખોટને ગતિશીલતાની સાથે સાથે સ્વચ્છતા પણ રહે છે. નથી એ સૂકાતું કે નથી એ હિમાલય પરનો બરફ પૂરી કરે છે અને શાનદાર નદીઓને ખોટમાં નથી સડતું. એનો સ્રોત કદિ પૂર્ણ થતો નથી. જે ગતિશીલતાનો નિયમ તોડે છે, રહેવા દેતો. બરફ પીગળ્યા કરે છે અને નદીઓના પેટ ભરાતા રહે છે. તો સંચય કરે છે તેને અલ્પ પ્રાપ્ત થાય છે, અક્ષય અનુદાનની પાત્રતાથી તે પીગળતો હિમાલય બાંડો થઈ જતો હશે? ના એ પણ નથી થતું, આસમાનના વંચિત રહી જાય છે.
ખજાનામાં એટલો બરફ ભરેલો છે કે નદીઓને આપેલું અનુદાન પણ એ ધરતી પોતાનું જીવનતત્ત્વ વનસ્પતિઓને નિરંતર આપે છે. આ ક્રમ પૂર્ણ કરી શકે. હિમાલયના હિમ શિખરો હજારો વર્ષો પૂર્વે જેવા હતા તેથી અનાદિકાળથી ચાલી આવે છે. સર્વે પ્રાણી ધરતીમાંથી જ પોતાનો આહાર જરાયે ઓછા નથી થયા. પ્રાપ્ત કરે છે. ધરતીનો ભંડાર કદી ખાલી થતો નથી. વનસ્પતિના સૂકા જે આપ્યું તે ક્યારે પાછું આવશે તેનો હિસાબ માંડવાની જરૂર નથી. પાંદડા અને પ્રાણીઓનો મળ, ગોબર એની શક્તિને કદી ઘટવા નથી દેતા. આપવાવાળાનો ખજાનો કદી ખૂટતો નથી એ ઉક્તિ પર વિશ્વાસ રાખવો પ્રકૃતિ એ પ્રાણીઓના દાનના બદલામાં એમને અઢળક વૈભવ આપતી જ જરૂરી છે. કાલે નહીં તો પરમે એક હાથે અપાયેલ અનુદાન બીજા હાથમાં રહી છે. સર્વેના પેટ ભરવાવાળી ધરતીએ કદી પોતાનું પેટ ખાલી હોવાની આવી જ જાય છે. પાનખરમાં પાંદડાઓ જમીન પર પડતા રહે છે જેથી ફરિયાદ નથી કરી.
ભૂમિને ખોરાક મળતો રહે છે અને એની ફળદ્રુપતામાં ઘટાડો થતો નથી. વનસ્પતિઓ પોતાની હરિયાળી અને જીવવાની શક્તિ નિરંતર પ્રાણીઓને પીળા પર્ણો ખર્યા નથી કે નવી કુંપળો ફૂટવા માંડે છે અને વૃક્ષ પહેલાં કરતાં પ્રદાન કરે છે. એમ લાગે કે એનો ભંડાર આજે નહીં તો કાલે જરૂર ખાલી પણ અધિક હરિયાળું બની જાય છે. ફળોનો સિલસિલો પણ આજ પ્રમાણે થશે, પરંતુ વૃક્ષોના મૂળીયાં એટલા મજબૂત હોય છે અને ધરતીના ઊંડાણ ચાલ્યો આવે છે. તોડવાવાળા ફળ તોડવામાં કસર નથી કરતા પરંતુ તેમાં સુધી ઘૂસી જઈને વનસ્પતિની સંપત્તિ યથાવત્ જીવંત રાખી શકે છે. વૃક્ષ કંઈ ગુમાવતું નથી. વર્ષમાં બે વાર વૃક્ષ પર ફળ બેસે છે અને કોઈ ખોટ
સમુદ્ર વાદળો આપે છે. વાદળોની માંગણી કદી પૂરી નથી થતી છતાં પડતી નથી. ઉન આપનાર ઘેટાંઓનું પણ એવું જ છે. બાળકોના ગરમ સૃષ્ટિની શરૂઆતથી આજ સુધી ચાલી આવતી આ યાચનાને કદી ઈન્કાર કપડાં બનાવવા કે સ્વેટર બનાવવા ઘેટાંઓ ઉન આપ્યા જ કરે છે અને નવું સાંભળવો પડ્યો નથી. નદીઓએ સમુદ્રના આંગણે પહોંચી તેનો ભંડાર ઉન ઉગ્યા કરે છે. પૂરી ઉમર એ આપ્યા જ કરે છે પણ કદિ ઉન વગરનું ઘેટું ભરવાના સોગંદ લીધા અને આજ સુધી નિભાવે છે. સમુદ્ર આજ સુધી નજરે નથી પડતું. | * * * (‘તીર્થંકરના સંકલનો'માંથી) યથાવત્ છે. વાદળાંઓએ જે આપ્યું છે કે આપે છે તે નદીઓ ભરપાઈ કરે છે. ફોન : ૦૨૨-૨૩૮૭૩૬૧૧