________________
પ્રબુદ્ધ જીવન
ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૦
ભગવતી સૂત્ર
| ડૉ. પ્રવીણ સી. શાહ લેખક જેન ધર્મના ઊંડા અભ્યાસી, વક્તા અને જેન ધર્મ વિષયક ગ્રંથોના કર્તા છે. વર્ષો સુધી અમેરિકમાં વસવાટ
કરી વર્તમાનમાં અમદાવાદમાં સ્થાયી થઈ વિશ્વભરમાં જેને જ્ઞાન સાહિત્યનો પ્રચાર કરી રહ્યાં છે. હિંદુ દર્શનના વેદ-વેદાંત-ઉપનિષદ-પુરાણ વગેરે શાસ્ત્રોમાં ભકત્યા નિત્ય પ્રબળે શ્રુતમહમખિલ સર્વ લોકેક સારમું પારંગત બ્રાહ્મણ પંડિતોએ જ્યારે જૈનદર્શનનું શરણું સ્વીકારી આગમ સૂત્રો શ્રી અરિહંત (ભાવતીર્થંકર) દેવના મુખમાંથી અર્થ દ્વાદશાંગીના શ્રુત સાગરમાં ડોકીયું કરીને અનેક અમૂલ્ય શાસ્ત્ર રુપે પ્રકટ થયેલા છે ને તે વિશાલ જૈન પ્રવચનોની સૂત્ર રુપે રચના પદાર્થોના મોતી જોયા ત્યારે અત્યંત પ્રભાવિત થઈ ગયા. ભલે કરનારા બીજબુદ્ધિ વગેરે લબ્લિનિધાન શ્રી ગણધરો છે તથા અનેક પછી ઈન્દ્રભૂતિ ગૌતમ આદિ ધુરંધરો હોય કે નવાંગી ટીકાકાર અર્થોથી તે જૈન પ્રવચનો ભરેલા હોવાથી ચિત્રા (આશ્ચર્ય અભયદેવસૂરિ, ભદ્રબાહુ, હરિભદ્રસૂરિ જેવા વિદ્વાન મહર્ષિઓ હોય. ઉપજાવનારા) કહેવાય છે. તેમજ મહાબુદ્ધિ વિનયાદિ સદ્ગુણી હરિભદ્રસૂરિએ તો લખ્યું
મુનિવરો જ આ શ્રી આગમજ્ઞાન વિશિષ્ટ પ્રદિપ્ત અજવાળા પાથરનાર બોધાગાદ્ય સુપદ પદવી નીરપુરા ભીરામ
દીપક સમાન છે, તથા તે જૈન પ્રવચનોને ભણીને કે સાંભળીને જીવા હિંસા વિરલ લહરિ સંગમગાહ દેહ
જાણનારા ભવ્ય જીવો અણુવ્રત મહાવ્રતાદિની સાત્વિક આરાધના ચૂલા વેલ ગુરુગમમણી સંકુલ દૂર પાર
રુપ ફલને પામે છે એટલે તેઓ નિયાણાંનો ત્યાગ કરીને વિધિપૂર્વક સારંવિરાગમ જલનિધિ સાદરે સાધુ સંવે.
નિર્દોષ મોક્ષમાર્ગને આરાધીને સિદ્ધિપદને પામે છે કારણ કે આજે આવા અમૂલ્ય પારસમણી જેવા એક ગ્રંથનો પરિચય સર્વલોકના સારરુપ છે. આપવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે તે છે ભગવતી સૂત્ર એટલે જૈન આગમ સાહિત્ય પર નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણ, ટીકા, વિવરણ, વિવાહ પન્નતિ નામનો પાંચમો આગમ ગ્રંથ.
વૃત્તિ, દીપિકા, અવચૂરી, અવચૂર્ણિ, વિવેચન, વ્યાખ્યા, છાયા, આગમનો પરિચય :
અક્ષરાર્થ, પંજિકા, ટબ્બા, ભાષાટીકા, વચનિકા, જેવું ઘણું સાહિત્ય જિગંદા તેરા આગમ છે અવિકારા
પણ લખાયેલું છે. કમનસીબે તેમાંથી ઘણું જ ઓછું સાહિત્ય બચ્યું આમ જૈનધર્મની જડ હોય તો તે આગમ છે. એના જ આધારે છે. આમ છતાં ઘણું સાહિત્ય ભંડારોમાં સચવાયેલું છે. જે ધીરે ધીરે જૈનધર્મની ઈમારત આજ વર્ષોના વર્ષો પછી પણ અનેક ઝંઝાવાતો વિદ્વાનોની નજરે આવતાં પ્રકાશિત થતું જાય છે. વચ્ચે ય મેરુપર્વતની જેમ અડોલપણે ખડી રહી છે. એને જૈનધર્મના પંચાગીનો પરિચય: પ્રાણરુપ ગણવામાં પણ કશી જ હરકત નથી. એટલે કે જેનાથી (૧) સૂત્ર : ગણધર ભગવત્ત, પ્રત્યેક બુદ્ધ મહાપુરુષ, ચૌદ વસ્તુતત્વનો સ્પષ્ટપણે બોધ થાય તેને આગમ કહેવામાં આવે છે. પૂર્વધર ભગવન્ત અને દશપૂર્વધર ભગવત્ત દ્વારા રચવામાં આવેલ શ્રી અરિહંત પ્રરુપિત અને ગણધરગુંફિત આગમો દ્વારા લોકાલોક ગ્રંથને સૂત્ર તરીકે માનવામાં આવેલા છે. સ્વરૂપને હાથમાં રહેલા આમળાની જેમ જાણી શકાય છે.
(૨) નિર્યુક્તિ : વ્યાખ્યાત્મક સાહિત્યમાં નિર્યુક્તિનું સ્થાન જેમ બ્રાહ્મણો વેદને, બોદ્ધો ત્રિપિટકને, ખ્રિસ્તિઓ બાઈબલને, મહત્ત્વનું છે. અર્થોને કોઈ એક નક્કી સૂત્રમાં બાંધ્યા હોય તેને મુસ્લિમો કુરાને શરીફને અને પારસીઓ ખુર્દે અવેસ્તાને પરમ પવિત્ર નિર્યુક્તિ (અર્થયુક્ત સૂત્રો) કહે છે. નિર્યુક્તિ આર્યાછંદમાં એટલે ગ્રંથ ગણવાપૂર્વક પ્રમાણભૂત માને છે તેવી જ રીતે જૈન માટે પ્રાકૃત ગાથાઓમાં લખાયેલા સંક્ષિપ્ત વિવેચન છે. તેના વિષયઆગમગ્રંથો પરમ માન્ય છે. આને પ્રવચન, શ્રુત-સૂત્ર તથા સિદ્ધાંત વસ્તુમાં અનેક કથાનકો, ઉદાહરણો અને દૃષ્ટાંતોનો સંક્ષેપમાં આદિ શબ્દથી પણ ઓળખવામાં આવે છે.
ઉપયોગ થયેલો છે. ૪૫ આગમોમાં-૧૧ અંગ, ૧૨ ઉપાંગ, ૧૦ પન્ના, ૬ (૩) ભાષ્ય સાહિત્ય : ભાષ્યસાહિત્ય પણ નિર્યુક્તિની જેમ જ સંક્ષિપ્ત છેદસૂત્રો, ૪ મૂળસૂત્ર તથા નંદીસૂત્ર અને અનુયોગદ્વાર સૂત્ર. આ ગાથાઓમાં લખાયેલું સાહિત્ય છે. ભાષ્યોની ભાષા નિયુક્તિની જેમ જ રીતે ગણવામાં આવે છે.
અર્ધમાગધી છે. અનેક જગ્યાએ માગધી અને શૌરસેનીનો પ્રયોગ થયેલો મહર્ષિ બાલચંદ્રમુનિ સ્નાતસ્યાની થોયમાં શ્રુતજ્ઞાનની સ્તુતિ છે. તેમાં મુખ્ય આર્યા છંદ છે. ભાષ્યોનો સમય સામાન્ય રીતે ઈ. સ. ની કરતા લખે છેઃ
૪થી ૫મી શતાબ્દી મનાય છે. અહંદવત્ર પ્રસ્તુત ગણધર રચિત દ્વાદશાંગ વિશાલમ્
(૪) ચૂર્ણિસાહિત્ય : આગમ પર લખાયેલ વ્યાખ્યા સાહિત્યમાં ચિત્ર બહુવર્ણયુક્ત મુનિગણ ઋષભેરુ ધારિત બુદ્ધિ મેદભિઃ ચૂર્ણિનું સ્થાન અગત્યનું છે. તેની રચના ગદ્યમાં છે. તેની ભાષા મોક્ષાગ્રદ્વાર ભૂત વ્રતચરણ ફલ શેય ભાવ પ્રદિપ