________________
૩૨
પ્રબુદ્ધ જીવન
ડિસેમ્બર ૨૦૧૦
કરનાર, સમાજ અને ધર્મ પ્રત્યે સેવા સમર્પિત કરનાર શ્રી ચંદુલાલભાઈની ગ્રંથનો પ્રશ્ન ઊઠ્યો. સહુપ્રથમ શ્વેતાંબરમાં બેચરદાસે મહાવીરવાણી તૈયાર જીવનગાથા ફિલ્મમાં મઢીને દર્શકોને દર્શાવી હતી અને અન્ય આનંદ કાર્યક્રમનું કર્યું, ચોથમલજીએ નિગ્રંથ પ્રવચનનું નિર્માણ કર્યું. મહાવીર ગીતાનું સંકલન આયોજન પણ કર્યું હતું.
બુદ્ધિસાગરે કર્યું. વિનોબાજીના સહયોગથી અને બધા સંપ્રદાયો અને આચાર્યો આ પ્રસંગે કચ્છી સમાજના સર્વે અગ્રણી મહાજનો તેમ જ યુવક સંઘના અને વિદ્વાનો મળ્યા. ૭૫૬ ગાથાનો ગ્રંથ બન્યો. આજે પણ આ ગ્રંથને પ્રમુખ, ઉપપ્રમુખ અને મંત્રીએ ઉપસ્થિત રહી શ્રી ચંદુલાલભાઈ પ્રત્યે શુભ અને સર્વમાન્ય ગ્રંથ તરીકે અપનાવતા નથી. આ પ્રશ્નને હલ કરવા મૂળ ગ્રંથનો સ્વસ્થ દીર્ઘ આયુભાવ પ્રગટ કર્યો હતો.
આધાર આપવાની કોશિશ કરવામાં આવી રહી છે. આ ગ્રંથ જૈનધર્મનો
-તંત્રી પ્રતિનિધિ ગ્રંથ છે જેમાં બધા સંપ્રદાયોના મંતવ્યોનો સમાવેશ કરવામાં (૪)
આવ્યો છે. સાગરમલજીએ તેનો સંક્ષિપ્ત પરિચય કરાવ્યો અને કહ્યું કે હિંદી, રાષ્ટ્રીય પરિસંવાદ : કે. જે. સોમૈયા સેન્ટર ફોર સ્ટડીઝ ગુજરાતી અને મરાઠી ભાષામાં તથા અંગ્રેજીમાં પણ અનુવાદ કરવામાં ઈન જૈનિઝમ
આવ્યો છે. એનો અભ્યાસ થવો જરૂરી છે. અન્ય દર્શનોમાં પણ શ્રમણધારા
છે. આ ગ્રંથની સાર્વભૌમિકતાને નકારી ન શકાય. તેના મૂલ્યોને માનવજાત વિષય: સમ્મણસુત્તના વિવિધ પાસાઓ
અપનાવે એવી ભાવના વ્યક્ત કરી વક્તવ્યપૂર્ણ કર્યું. તેમના વિદ્વત્તાપૂર્ણ તા. ૧૮ અને ૧૯ નવેમ્બર, ૨૦૧૦. સ્થળ: સોમૈયા વિદ્યાવિહાર,
વક્તવ્યમાં તેમણે જૈન, બૌદ્ધ અને વેદિક ધર્મમાં રહેલી સમાનતાનો પણ ઉલ્લેખ
કર્યો હતો. આયોજકો: ડૉ.ગીતા મહેતા-કોકિલા શાહ. કે. જે. સોમૈયા સેન્ટર ફોર સ્ટડીઝ ઈન જેનિઝમ (જૈન સેન્ટર) અને જૈન
- ત્યારબાદ ડૉ. કોકિલા શાહે આભારવિધિ કરી હતી અને ઉદ્ઘાટન સેશન વિશ્વભારતીલાડનૂના સંયુક્ત ઉપક્રમે ઉપર્યુક્ત વિષય પર ભવ્ય રાષ્ટ્રીય પરિસંવાદનું
સમાપ્ત થયું. આયોજન કરવામાં આવ્યું હતું.
આ દિવસના અન્ય વિભાગના વક્તાઓ હતા-(૧) દયાનંદ ભાર્ગવ. તેમણે આ પ્રસંગે પરિસંવાદની શરૂઆત સુંદર રીતે થઈ–પ્રભુ મહાવીરના જીવન Univarsalism in Saman Suttam એ પર પોતાનું રિસર્ચ પેપર વિષયક રસપ્રદ તસ્વીરોના પ્રદર્શનથી થઈ, જેનું આયોજન રત્નનિધિ ચેરિટેબલ રજુ કર્યું- ‘સાર્વભૌમિકતા સંમણ સુત્તમાં' ટ્રસ્ટના શ્રી મહેન્દ્રભાઈ તથા આશાબેનના સહયોગથી થયું. પ્રદર્શનનું ઉદ્ઘાટન (૨) રામજી સિંઘ-જેમનો વિષય હતો Relevance of Saman મુનિશ્રી કીર્તિચંદ્ર મહારાજશ્રીએ દીપક પ્રગટાવી કર્યું હતું.
Suttam in modern times.-અર્વાચીન સમયમાં સમણત્તનું મહત્ત્વ. પરિસંવાદનો પ્રારંભ પ્રાર્થનાથી કરવામાં આવ્યો હતો. શ્રી સમીર આ વિભાગના પ્રમુખસ્થાને ડૉ. જામખેડકર હતા. સૌમેયાએ સર્વ વક્તાઓ તથા શ્રોતાઓનું હાર્દિક સ્વાગત કર્યું હતું. તેમજ ત્યારબાદના સેશનમાં વક્તાઓ નીચે પ્રમાણે હતાસોમૈયા સંચાલિત શૈક્ષણિક શાખાઓનો પરિચય કરાવ્યો હતો. તેમણે જૈન (૧) ડૉ. એમ. આર. ગેલરા-અમેરિટ્સ પ્રોફેસર-જૈનોલોજી જૈન સેન્ટરની પ્રવૃત્તિઓ વિષે પણ છણાવટ કરી હતી અને મુખ્ય મહેમાનનું વિશ્વભારતી યુનિવર્સિટી. એમણે ‘સમણસુરમ્માં વિજ્ઞાન” પર પેપર રજૂ બહુમાન અને સ્વાગત કર્યું હતું.
ડૉ. ગીતા મહેતાએ પરિસંવાદનો વિષય ‘સમણસુત્ત'નો પરિચય કરાવ્યો (૨) ડૉ. સોહનલાલ ગાંધી (જયપુર)- જેનો વિષય હતો-“જૈન ધર્મમાં હતો. ત્યારબાદ ડૉ. કોકિલા શાહે મુખ્ય અતિથિ મુનિશ્રી કીર્તિચંદ્રજીનો પરિચય સૃષ્ટિચક્ર.” કરાવ્યો હતો. મુનિશ્રી કીર્તિચંદ્રજીએ પોતાના વક્તવ્યમાં સમણસુત્તનો અર્થ (૩) ડૉ. દામોદર શાસ્ત્રી. વિષય- દુ:ખમુક્તિનો સર્વશ્રેષ્ઠ ઉપાય સમજાવ્યો હતો અને ‘સમણસુત્ત’ સામાન્ય જનતામાં પ્રચલિત નથી એમ આત્મજ્ઞાન- સમણસુત્તના પરિપ્રેક્ષ્યમાં. કહ્યું હતું. તેમણે વિદ્યાવિહારમાં થતી પ્રવૃત્તિઓની પ્રશંસા કરી અને સોમૈયા (૪) ડૉ. સુચિતા જેન (કોટા)-જેમનો વિષય હતો-Biodiversity જેન સેન્ટરમાં “સમાસુત્ત'માં થતા રિસર્ચ પ્રોજેક્ટને બિરદાવ્યો હતો. જેન concerns in saman Suttam.' શ્રમણોએ પ્રાચીન કાળમાં જૈન ધર્મનો એક ગ્રંથ હોય એવી ભાવના વ્યક્ત આ સેશનનું પ્રમુખસ્થાને ડૉ. રમેશ દવેએ સંભાળ્યું હતું. કરી, જેમાં ‘સર્વધર્મસમભાવ' સર્વધર્મ સભાવના બને. વિનોબાજીએ ચાર દરેક શોધનિબંધને અંતે ચર્ચા કરવામાં આવી હતી અને અધ્યક્ષોએ પોતાના વિવિધ જૈન સંપ્રદાયોમાં વિભાજિત એવા જૈન ધર્મનો પ્રતિનિધિ ગ્રંથ તૈયાર વિચારો પ્રગટ કર્યા હતા. આ રીતે વિચારોની આપ-લેથી પરિસંવાદનો પ્રથમ કરવા માટે ચારે સંપ્રદાયોના આચાર્યો અને વિદ્વાનોને બોલાવ્યા અને પ્રભુ દિન રસપ્રદ રીતે પૂર્ણ થયો. મહાવીરના નિર્વાણના ૨૫૦૦મા વર્ષે જૈનધર્મના સાર રૂપે ‘સમણસુત્ત'નો
XXX ગ્રંથ તૈયાર થયો. મુનિશ્રીએ ‘સમણસુત્ત'ની કેટલીક ગાથાઓનું પઠન કર્યું. પરિસંવાદના બીજા દિવસનો પ્રારંભ પ્રાર્થનાથી થયો. તેમાં વક્તાઓ
પરિસંવાદના મુખ્યવક્તા હતા જાણીતા જૈન વિદ્વાન શ્રી સાગરમલજી જૈન હતાજેનો પરિચય ડૉ. ગીતા મહેતાએ આપ્યો. ડૉ. સાગરમલજીએ પોતાના (૧) ડૉ. અનેકાંત જૈન (દિલ્હી) જેમણે Ahimsa a way of life in વક્તવ્યમાં ભારતીય ધર્મોનો ઉલ્લેખ કરતાં કહ્યું કે હિંદુ ધર્મમાં ગીતા Saman Sutam' પર પોતાનું વક્તવ્ય રજૂ કર્યું. સર્વમાન્ય છે. બૌદ્ધ ધર્મમાં ધમ્મપદ સર્વમાન્ય છે. જૈનધર્મના મુખ્ય એક (૨) સમણી આગમપ્રજ્ઞા-Asst. Prof of Jainology,Ladanun.