SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ ડિસેમ્બર ૨૦૧૦ પ્રબુદ્ધ જીવન ૩૩. વિષય- Relevance of Anekant as discussed in Saman- યોજવામાં આવ્યો હતો. Suttam આ અગાઉ ૧૯૮૩માં જૈનદર્શનના પ્રસાર માટે સ્થપાયેલી આંતરરાષ્ટ્રીય (૩) સમણી ચૈત્યપ્રજ્ઞા- Asst. Prof of Jainology, Ladnun. સંસ્થા ઈન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલોજી દ્વારા ઈ. સ. ૧૯૯૦માં ડ્યૂક ઑફ વિષય-Analysis of Saman Suttam through Annuyoga. એડિનબરો પ્રિન્સ ફિલિપને બકિંગહામ પેલેસમાં ‘જૈન ડેકલેરેશન ઓન (૪) ડૉ. સૂરજમલ જૈન વિષય : Environmental doctrines in નેચર' અર્પણ કરવામાં આવ્યું હતું અને એ સમયે વિશ્વના ધર્મોની સૂચિમાં સમણ સુત્ત જૈન ધર્મને આઠમા ધર્મ તરીકે સ્થાન મળ્યું હતું તેમજ વર્લ્ડ વાઈડ ફંડ ફોર આ વિભાગનું સંચાલન ડૉ. શંકર નારાયણે કર્યું હતું. નેચર (ડબલ્યુ. ડબલ્યુ.એફ.)માં જૈન ધર્મ મહત્ત્વનો ધર્મ બન્યો હતો. ત્યારબાદ ભોજન પછીના વક્તાઓ હતા. તાજેતરમાં ઈન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલોજીએ તૈયાર કરેલો જૈનપીડિયાનો (૫) કુ. શાનુ જૈન-રિસર્ચ સ્કોલર- રાષ્ટ્રીય સંસ્કૃત સંસ્થાન પ્રોજેક્ટ એ જૈન હેરિટેજ દર્શાવતો ઓનલાઈન સર્વોપયોગી માહિતી અને દિલ્હી-વિષયઃ સમણ સુરમ્માં શિક્ષા દર્શન સંદર્ભો આપતો મહત્ત્વકાંક્ષી પ્રોજેક્ટ છે, જે ઈંગ્લેન્ડ અને અન્ય દેશોના (૬) ડૉ. ફૂલચંદ જૈન-HOD જૈન તત્ત્વજ્ઞાન-સંપૂર્ણાનંદ સંસ્કૃત હસ્તપ્રત સંગ્રહો પરથી તૈયાર કરવામાં આવ્યો છે. વિક્ટોરિયા ઍન્ડ આલ્બર્ટ યુનિવર્સિટીવારાણસી મ્યુઝિયમ અને વેલકમ ટ્રસ્ટમાં એ છેલ્લાં ત્રણ વર્ષથી પ્રદર્શિત થઈ રહ્યો છે અને હવે પછી એ ઓક્સફર્ડની બોડેલિયન લાયબ્રેરીમાં પણ દર્શાવવામાં વિષય: સમણ સુરમ્માં જ્ઞાન મિમાંસા. આવશે. આ વિભાગનું પ્રમુખસ્થાન ડૉ. કલા આચાર્યે સંભાળ્યું હતું. જૈનપીડિયાના પ્રોજેક્ટની મુલાકાતે આવેલા પ્રિન્સ ચાર્લ્સનું વિક્ટોરિયા ભોજન પછી અંતિમ સેશન (Validactory Session)-સમાપન ઍન્ડ આલ્બર્ટ મ્યુઝિયમના ચેરમેન પોલ રૂડોક અને ઈન્સ્ટિટ્યૂટ ઑફ સમારોહની શરૂઆત થઈ. જેમાં ડૉ. એસ. કે. ભવાનીએ સ્વાગત પ્રવચન જૈનોલોજીના ડેપ્યુટી ચૅરમેન નેમુ ચંદરયાએ ભાવભીનું સ્વાગત કર્યું હતું. આપ્યું અને આ પરિસંવાદની અગત્યતા સમજાવી. ત્યારબાદ ભાગ લેનારા ત્યારબાદ શ્રી નેમુ ચંદરયાએ ઈન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલોજીના ડાયરેક્ટર્સ પેપર રજૂ કરનારામાંથી ડૉ. રામજી સિંઘે પેપરની રજૂઆત બાદ થતી ચર્ચાની અને વિક્ટોરિયા ઍન્ડ આલ્બર્ટના મહત્ત્વના અધિકારીઓની તેઓની સાથે કદર કરી. ડૉ. સાગરમલ જૈને કહ્યું કે પરિસંવાદથી વિદ્વાનોને મળવા માટે ઓળખાણ કરાવી. અને વિચારોની આપ-લે માટે મોકો મળ્યો. ડૉ. દામોદર શાસ્ત્રીએ કહ્યું કે આ યુગમાં ‘સમણસુત્ત’ પર પરિસંવાદનું આયોજન કરવું એ મહાભાગ્ય આ પ્રસંગે શ્રી નેમુ ચંદરયાએ જણાવ્યું કે હીઝ રોયલ હાયનેસ, પ્રિન્સ ચાર્લ્સ જૈનપીડિયા પ્રદર્શનની મુલાકાત લીધી તે માટે જૈન સમાજ તેઓનો છે. તે પછી આ વિભાગના મુખ્ય વક્તા જૈન જગતના જાણીતા ડૉ. ધનવંતભાઈ શાહ હતા. જેમનો પરિચય આપતા ડૉ. કોકિલા શાહે તેમને ઉદ્યોગપતિ આભારી છે. આ પ્રોજેક્ટ અને જૈન સમાજ માટેની તેઓની રુચિ અને અને જૈનોલોજીસ્ટ તરીકે બિરદાવ્યા અને જેમણે બે પૂર્ણ દિવસ એમાં હાજરી લાગણીએ આજના દિવસને અમારા માટે અતિ મહત્ત્વનો બનાવ્યો છે. આપી તેમણે પોતાનું વક્તવ્ય રજૂ કર્યું અને Concluding Remarks પ્રિન્સ ઑફ ચાર્લ્સને વિક્ટોરિયા ઍન્ડ આલ્બર્ટ મ્યુઝિયમના ક્યુરેટર નિક બર્નાર્ડ અને જૈનપીડિયાના નિષ્ણાત યુનિવર્સિટી ઑફ પેરિસના પ્રાધ્યાપક માં કેટલાંક સૂચનો આવ્યા અને કહ્યું કે આ ઘણો જ પરિપૂર્ણ સુખદ અનુભવ આ પરિસંવાદ દ્વારા થયો જેનાથી જ્ઞાનની વૃદ્ધિ થઈ. તેમણે જૈનોલોજી કોર્સના ડૉ. નલીની બલબીરે પ્રદર્શનની સમજૂતી આપી હતી. પ્રિન્સ ઑફ ચાર્લ્સ જૈન ખગોળશાસ્ત્ર અને જૈન સાધુઓની ૧૫મી સદીની જીવનચર્યાને દર્શાવતી વિદ્યાર્થીઓને Certificates પ્રદાન કર્યા. અને તેનું મહત્ત્વ સમજાવ્યું. અંતમાં હસ્તપ્રતો રસપૂર્વક નિહાળી હતી અને ત્યારબાદ જૈનપીડિયા દ્વારા હસ્તપ્રતો ડૉ. ગીતા મહેતાએ આભારવિધિ કરી. કઈ રીતે સર્વ કોઈને પ્રાપ્ય બનશે, તેની માહિતી આપવામાં આવી હતી. ટૂંકમાં, પરિસંવાદે બૌદ્ધિક ખોરાક પૂરો પાડ્યો (intellectual feast) આ પ્રસંગે જૈન સમાજના એકસો જેટલા અગ્રણીઓ, બ્રિટિશ લાયબ્રેરી, બધા જ ભાગ લેનારાઓને, વક્તા-શ્રોતાઓને અને આ એક અનોખો વેલકમ ટ્રસ્ટ અને બોડેલિયન લાયબ્રેરીના અગ્રણીઓ પ્રિન્સ ઑફ વેલ્સને પરિસંવાદ બની રહ્યો. મળ્યા હતા. એ પછી વિક્ટોરિયા આલ્બર્ટ મ્યુઝિયમના ડેપ્યુટી બેથ મેકકીલો -ડૉ. કોકિલા શાહ અને ઈન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલોજીના ડિરેક્ટર મેહુલ સંઘરાજકાએ પ્રોજેક્ટની 9323079922 વાત કરી હતી અને આ પ્રોજેક્ટને સહાય કરનાર હેરીટેજ ગ્રાંટ લંડન કમિટિના ચેરમેન વેસલી કેરે આભારવિધિ કરી હતી. વિશ્વવ્યાપી ઓનલાઈન માહિતી-સંદર્ભ આ સમગ્ર પ્રોજેક્ટની વિશેષ માહિતી www.jainpedia.org પરથી આપતી જૈનપીડિયાનો લંડનમાં પ્રારંભ અથવા જૈનપીડિયા ટીમનો સંપર્કઃ bansri.mehta@jainpedia.org ઈન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલોજી દ્વારા તૈયાર થયેલા જૈનપીડિયા એક્ઝીબીશન 020 8236100 પર કરવાથી મળી રહેશે. અને જૈનપીડિયા ઓનલાઈન ડીજીટલ રિસોર્સને નિહાળીને ઈંગ્લેન્ડના હીઝ -લંડનનો પત્ર રૉયલ હાઈનેસ પ્રિન્સ ઑફ ચાર્લ્સ અત્યંત પ્રસન્નતા વ્યક્ત કરી હતી. આ ૨૧, નવેમ્બર, ૨૦૧૦ કાર્યક્રમ ૧૮મી નવેમ્બરે લંડનના વિક્ટોરિયા ઍન્ડ આલ્બર્ટ મ્યુઝિયમમાં * * *
SR No.525995
Book TitlePrabuddha Jivan 2010 Year 57 Ank 01 to 12 - Ank 02 is not available
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2010
Total Pages352
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size54 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy