________________
ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૦ પ્રબુદ્ધ જીવન
૨૭ કારણ બને છે. એકલા રાગ-દ્વેષ કર્મબંધના કારણ બની શકતા કરે છે. નથી. આ સહાયક મંડળીથી જ એમનું અસ્તિત્વ છે. સહાયક મંડળી ઈષ્ટ વિષયનિમિતક સુખાનુભવ છે. નહીં તો રાગ-દ્વેષ નહીં. આ ચાંડાળચોકડી તોડી નાંખવામાં આવે
અનિષ્ટ વિષયનિમિતક દુખાનુભવ છે. તો રાગ-દ્વેષ મહાન ઉપકારી બને છે. મિથ્યાત્વનો સંઘ ત્યજી
તે વિષયને ગ્રહણ કરવાનું કાર્ય ઈન્દ્રિયોનું છે. સુખ અને દુઃખના સમ્યકત્વનો સહારો લે. અવિરતી તજી વિરતી સાથે પ્રેમ લાવે છે.
અનુભવ કરવાનું કામ મનનું છે. જીવાત્મા ઈન્દ્રિયોથી વિષય ગ્રહણ પ્રમાદને ત્યજી અપ્રમાદને મિત્ર બનાવે, રાગ-દ્વેષ આત્માને ન્યાલ
કરે છે અને મનથી સુખ અને દુઃખના અનુભવ કરે છે. મન વિનાના કરી દે. મન-વચન-કાયા જો આત્માના પવિત્ર સહયોગમાં આવી
જીવોને પણ સંજ્ઞા (ઈચ્છા) તો હોય જ છે. જાય તો આત્મોન્નતિ જ ઉન્નતિ છે.
મોહનો અંધાપો તો ઊંધી જ સમજ આપે છે અને અવળી પ્રવૃત્તિ કર્મબંધ આઠ પ્રકારના છે.
જ કરાવે છે. મોહનીયકર્મ જળોની જેમ આત્માને ચીટકી પડે છે. જ્ઞાનાવરણીય', ‘દર્શનાવરણીય', “મોહનીય, ‘વેદનીય', “આયુષ',
નાલ, આલુ, એક સમજને બીજો પ્રવૃતિ ને રફેદફે કરી નાંખે છે. મન-વચન
એ મનને નામ”, “ગોત્ર’ અને ‘અંતરાય”. આત્માનું ભૌતિક સ્વરૂપ જે અનંત જ્ઞાન, તથા
પાન, કાયાનું તીવ્ર ઝેર આ કાયામાં ભળે છે ત્યારે આત્માનો મહાવિનાશ અનંત દર્શન, અવ્યાબાધ સ્થિતિ, વિતરાગતા, અક્ષયસ્થિતિ, અગુરુલઘુતા
સર્જાય છે. મન અશાંત અને અસ્વસ્થ બને છે, વાણી દીનતાભરી અને અનંત વીર્ય છે તે તો આવરાયેલું છે, દબાયેલું પડ્યું છે. આત્માનો
ઉશ્કેરાટવાળી, અને ઈન્દ્રિયો ચંચળ અને બેકાબૂ બને છે–પ્રચંડ સ્વભાવ-જ્ઞાન આવરત કરીને વિભાવદશામાં રમણતા કરાવનારા
કર્મબંધ બંધાય છે પણ આ પ્રક્રિયા જોવા માટે આત્મા આંધળો આ આઠ કર્મો સમગ્ર સૃષ્ટિ પર છવાયેલા છે. કોઈ પણ જીવ આ કર્મોના
બની જાય છે. પ્રભાવથી બચેલ નથી. જ્યારે આ ર્મો બંધાય છે ત્યારે તેની સ્થિતિ,
પાપકર્મોનો બંધ અને ઉદય થતા ભયંકર યાતનાઓ, વેદનાઓ એના રસ અને એના પ્રદેશો પણ સાથે જ બંધાય છે. સ્થિતિ, રસ, પ્રદેશના
અને રીબામણ જીવને પ્રાપ્ત થાય છે. મોહનીયકર્મની વિશાળ સેનામાં બંધથી પ્રકૃતિ વિશિષ્ટ બને છે.
ઘેરાયેલો જીવ સંસારને સાચું, અનિત્યને નિત્ય માનવા લાગે છે. ચાર પ્રકારના બંધમાં મન-વચન-કાયાનો યોગ થાય છે. તે ,
ભવોની પરંપરા વધારે છે અને અનંતાઅનંત દુ:ખોને પામે છે. પ્રદેશબંધ કર્મના અનુસાર કષાય થાય છે અને સ્થિતિનો જઘન્ય,
ફક્ત એક જ ઈન્દ્રિયની પરવશતા જીવલેણ હોય છે. કાન – મધ્યમ, ઉત્કૃષ્ટ સ્થિતિનું નિર્માણ લેશ્યાઓથી થાય છે. જીવ મનથી
રાગથી હરણજાળમાં બંધાય છે. આંખ – દૃષ્ટિના કારણે પતંગિયું વિચાર કરે છે, વચનથી બોલે છે, કાયાથી પાંચ ઈન્દ્રિયોને પ્રવર્ત
દીપકમાં બળે છે. નાક – ધ્રાણેન્દ્રિયની લાલચથી ભ્રમર કમળમાં કરે છે. માટે તે કર્મોનો ઢગલો આત્મામાં આવીને મળે છે. મનથી,
ફસાય છે. જીભ – સ્વાદેન્દ્રિયની લાલચમાં માછલી જાળમાં ફસાય વચનથી અને કાયાથી કોઈ પણ સૂક્ષ્મ કે ધૂળ પ્રવૃતિ કરી કે આઠ
છે. સ્પર્શ – ઈન્દ્રિયથી હાથી બંધનમાં પડી પ્રાણ ગુમાવે છે. પાંચે કર્મોના પુદ્ગલો આત્મામાં આવ્યા જ સમજો. એ કર્મ પુદ્ગલોનો
ઈન્દ્રિયોના વશમાં થઈને માનવી ભવ-ભ્રમણમાં અટવાય છે. અને સારા-નરસા પ્રભાવનો અનુભવ કષાયોના માધ્યમથી થાય છે. ક્રોધ,
અસહ્ય દુઃખોને પામે છે. સમજુ જીવે મનને વધુ સમયે ઈન્દ્રિયોમાં માન, માયા, લોભ આ ચાર મુખ્ય કષાયો આત્મપ્રદેશમાં રહેલા છે. કર્મ પુદ્ગલોનું સુખાત્મક અને દુખાત્મક સંવેદન આ કષાયો
રાચવા ન દેવું. વિના થઈ શકતું નથી. આત્માની સાથે બંધાયેલા કર્મ પુદગલોની પરમશાના, કરૂણાવત ઉમાસ્વાતિજી જ્યારે સમગ્ર જીવરાશિને સ્થિતિનો નિર્ણય આ કર્મ કષાયો કરતા નથી, તે કામ લેશ્યાઓનું છે.
જુએ છે, શારીરિક અને માનસિક વેદનાઓમાં અને દુર્ગતિમાં પડેલા હું
જુએ છે ત્યારે તેમનો આત્મા કકળી ઉઠે છે. સંસાર સમુદ્ર માંથી એ કર્મોની નિર્જરામાં પરિણામોનું શુભ હોવું આવશ્યક હોય છે. કર્મબંધમાં અને કર્મનિર્જરામાં પરિણામ, અધ્યવસાય અને વેશ્યાઓનું
જીવાત્માઓને બહાર કાઢવા મથામણ કરે છે. આત્મા, મન અને
ઈન્દ્રિયો એકમેકના થઈને પરસ્પર સાથ-સહકારથી જ્યારે વિષયોનો સંપૂર્ણ યોગદાન હોય છે.
સંઘ કરે છે ત્યારે આત્મા એવો મૂઢ થઈ જાય છે, એવો લંપટ થઈ જે કર્મો બાંધ્યા હોય છે તે જ ઉદયમાં આવે છે. બધા બાંધેલા ,
જાય છે કે એના ભાવ પ્રદેશોનું નિકંદન નીકળી રહ્યું છે એનું એને ક્યે ઉદયમાં આવે ત્યારે સુખ અને દુખનો અનુભવ ન પણ થાય ભાર .
ભાન નથી રહેતું. શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શથી આકર્ષાયેલી છતાં ઉદયમાં આવી જાય અને ભોગવી જાય અને પ્રદેશોધય કહેવાય
પાંચે ઈન્દ્રિયોની પરવશતા એ સ્વછંદ આત્માને ભિષણભવ સમુદ્રમાં છે. શરીરનું નિર્માણ તૈયાર જ હોય છે. એ સાથે ઈન્દ્રિયોનું નિર્માણ
પટકી દે છે. ઈન્દ્રિયો કોઈ પણ સમયે તૃપ્ત થતી નથી સદાય તરસી થતું જ હોય છે. જીવાત્મા આ ઈન્દ્રિયોના માધ્યમથી વિષયો ગ્રહણ
જ હોય છે. રોજ તૃપ્ત કરો અને આ ઈન્દ્રિયો અતૃપ્ત જ રહે છે. એ