SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૦. પ્રબુદ્ધ જીવન ૨ ૫ પ્રાગટ્ય અગાઉ આ વિકાસ પ્રકૃતિના અંધ પરિબળોથી લોહીના ing out of a spiritual evolution; it is the only possible વારસાના માધ્યમથી (ઈન્ટરબ્રીડીંગથી) થતો રહ્યો. હવે મનુષ્યનો effective condition, the obvious dynamic process of આગળ ઉપરનો વિકાસ ચિંતન-જ્ઞાનના આદાનપ્રદાન એટલે કે such a manifestation in the material universe.' *** સંદર્ભ સૂચિ : (૧) જીવ-વિચાર (અર્થસહિત) : શાંતિસૂરીશ્વરજી વિરચિત : પ્રકાશક : વિનિમય (ઈન્ટરથીંકીંગથી)થી જ થશે. શાર્ડીને આ વિષય પર ૪-૫ શ્રી જૈન શ્રેયસ્કર મંડળ, મહેસાણા, છઠ્ઠી આવૃત્તિ (સને ૧૯૫૩). (૨) નવતત્વ પ્રકરણ ગ્રંથોની એક શ્રેણી જ આપી છે. (સાર્થ) : પ્રકાશક : શ્રી જૈન શ્રેયસ્કર મંડળ, મહેસાણા, બીજી આવૃત્તિ (સને ૧૯૩૪). અને છેલ્લેઃ (૩) સમાસુત્ત (જૈનધર્મસાર) : અનુવાદક : મુનિશ્રી ભુવનચંદ્રજી, પ્રકાશક : યજ્ઞ પ્રકાશન, ભૂમિપુત્ર, હુજરાતપાગા, વડોદરા-૩૯૦૦૦૧. ત્રીજી આવૃત્તિ (સને ૨૦૦૭). (૪) The ડાર્વિનની ઉત્ક્રાંતિની પ્રક્રિયામાંના ચાર પરિબળોમાં પ્રથમ Origin of Species and The Descent of Man : by Charles Darwin પરિબળ તરીકે ‘આકસ્મિક વૈવિધ્ય'ને ગણાવ્યું છે. આકસ્મિક એટલે (બન્ને ગ્રંથોની સંયુક્ત આવૃત્તિ) Publisher : The Modern Library, New York (Sixth Edition-1 Edition 1859). (૫) શ્રી જિનપ્રણીત કર્મવિજ્ઞાન : લેખક અને શું? કોઈ એક જીવજાતિમાં જુદા જુદા જીવોમાં જે ભિન્નતા-વૈવિધ્ય પ્રકાશક : કીર્તિ માણેકલાલ શાહ, પ્રાપ્તિસ્થાન : શ્રી પાર્શ્વ પ્રકાશન, અમદાવાદ (૧૯૮૩) દેખાય છે એમાં કર્મના પુદ્ગલો – કર્મ અને કર્મફળ અને (4) Sri Aurobindo and The Theories of Evolution : by Rama પુનર્જન્મના સિદ્ધાંતને જો જોડવામાં આવે તો આ સૃષ્ટિની રચના Shankar Srivastava. Publisher : Chowkhana Sanskrit Series Offce, પાછળના તમામ રહસ્યો આડેનો પરદો હટી જાય છે. અન્ય ત્રણ Varanasi-1. (1968). (૬) The Vision of the Past : by Pierre Teilhard de Chardin. English Translation by J. M. Cohen. Publisher: Colinsપરિબળોનું પણ મૂળ ચાલક બળ એમાં જ સમાયેલું છે. ધી લાઈફ London.(1966) ડીવાઈનમાંના શ્રી અરવિંદના શબ્દોમાં હવે સમાપન: એન.-૪૫, ગાંધીધામ, કચ્છ-૩૭૦ ૨૦૧ “Rebirth is an indispensable machinery for the work- ટેલિફોન : (૦૨૮૩૬) ૨૧૫૨૬, ૨૨૦૮૭૭.. ઉમાસ્વાતિજી કૃત : પ્રશમરતિ પ્રકરણ || વિજયાબેન સી. શાહ એમનો કાળ નિર્ણય કરવો મુશ્કેલ છે. છતાં લોકોનું એમ માનવું તેઓ શ્રીનું જૈન સમાજમાં આદરણીય સ્થાન રહ્યું છે. તેઓ છે કે મહાવીર સ્વામીના નિર્વાણ પછી લગભગ ૪૦૧ વર્ષે મોક્ષગતિના રાહગીર બન્યા. ઉમાસ્વાતિજી થયા. વિક્રમનો પ્રથમ શતાબ્દીકાળ” માનવામાં આવે આ ગ્રંથના અધ્યયનથી અંતર આનંદ અનુભવે છે. પ્રશમરતિમાં છે. મૂળ નાગર બ્રાહ્મણ. ગુરુના ઉપકારથી જૈન તત્ત્વાર્થ સૂત્રોની મુખ્ય બાવીસ વિષયોની સંકલના છે. (૧) પંચ મહાવ્રત (૨) કષાય રચના કરી. પોતાના જીવનકાળમાં ૫૦૦ ગ્રંથોની રચના કરી. (૩) રાગાદિ (૪) કર્મ (૫) અષ્ટ કર્મ (૬) કરણ (૭) મદસ્થાન જેમાંથી હાલ પાંચ ગ્રંથો ઉપલબ્ધ છે. “જમ્બુદ્વીપસમાજ પ્રકરણ', (૮) આચાર (૯) બાર ભાવના (૧૦) ધર્મ (૧૧) કથા (૧૨) ‘પૂજામકરણ’, ‘શ્રાવક પ્રજ્ઞપ્તિ', ‘ક્ષે ત્રવિચાર’ વગેરે. એમના જીવરાશિની જાળ (૧૩) ઉપયોગ (૧૪) ભાવ (લેશ્યા) (૧૫) દ્રવ્ય દીક્ષાગુરુ ધોષનદિ અગિયાર અંગના ધારક હતા. કલિકાલ સર્વજ્ઞ (૧૬) ચરણ (૧૭) શિલાંગ (૧૮) ધ્યય (૧૯) શ્રેણી (૨૦) શ્રી હેમચંદ્રાચાર્યે ઉમાસ્વાતિજીને સર્વોત્કૃષ્ટ સંગ્રહકાર કહેલ. સમુઘઘાત (૨૧) યોગનિરોઘ (૨૨) શિવાગમ. એઓ એ તત્ત્વાર્થ સૂત્રમાં આહર્ત ગુણોના પદાર્થોનો અદ્ભુત મૂળ ગ્રંથ સંસ્કૃત શ્લોકમાં પછી એની ટીકા સંસ્કૃત, પ્રાકૃત, સંગ્રહ કરેલ છે. પ્રથમરતિમાં પણ આ આહર્ત શ્રુતના ઢગલાબંધ ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને અન્ય ભાષામાં કરવામાં આવી. પદાર્થોનો સંગ્રહ કરેલ છે. પૂર્વધર મહર્ષિ ઉમાસ્વાતિજીને બન્ને ૫૦૦ ગ્રંથના રચયિતા, જૈન શાસનના જ્યોતિર્ધર મહાન આચાર્ય સંપ્રદાયો “શ્વેતાંબર અને દિગંબર’ બહુ માનપૂર્વક માને છે. તેઓ શ્રી ઉમાસ્વાતિજી ચરમશરીરી જિને થરોની પ્રથમ શ્લોકોમાં જય શ્વેતાંબર પરંપરાના બહુશ્રુત મહર્ષિ હતા. પોકારે છે. સર્વજ્ઞ જિનેશ્વરોની જય બોલાવે છે. બહુશ્રુત આચાર્યશ્રીએ એ સમયના રાજકીય વાતાવરણમાં કર્મકાંડી બ્રાહ્મણોનું વર્ચસ્વ મંગલાચરણ કરતા કુશળતાપૂર્વક રાગ-દ્વેષ પર વિજયી બનવાના હતું. મહર્ષિ પણ મૂળ નાગર બ્રાહ્મણ હતા. ભગવાન શ્રી મહાવીરના અણમોલ ઉપાયોને ગર્ભિત રીતે નિર્દેશ કરી દીધા છે. બધા ગણધરો પણ પ્રકાંડ ક્રિયાકાંડી બ્રાહ્મણો હતા. પણ જિનેશ્વરની (૧) પાંચ મહાવ્રતોનું પાલન સર્વજ્ઞતા એમને પ્રભાવિત કરી ગઈ. અને તેઓ જૈનાગમ તરફ (૨) નવપદ સમગ્ર આરાધના આકર્ષાઈ ગયા. ૧૪૪૪ ગ્રંથોના રચયિતા શ્રી હરિભદ્રસૂરિ પણ (૩) દશ પ્રકારનાં શ્રમણ ધર્મનું યથાર્થ પાલન એક મહાન વિજયી પ્રકાંડજ્ઞાની બ્રાહ્મણ હતા. પણ “યોગીની (૪) કષાયો પર વિજય મહતરાના સૂન' બની જૈન ધર્મના આગમજ્ઞાતા બની ગયા.
SR No.525995
Book TitlePrabuddha Jivan 2010 Year 57 Ank 01 to 12 - Ank 02 is not available
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2010
Total Pages352
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size54 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy