________________
૨૮
ઑક્ટોબર ૨૦૧૦
પ્રબુદ્ધ જીવન શ્રી જૈન મહાવીર ગીતા-એક દર્શનઃ ૨૨
D પ. પૂ. આચાર્યશ્રી “વાત્સલ્યદીપ'સૂરીશ્વરજી મ.
દ્વાવિંશતિ પ્રકરણ : ઈન્દ્રાદિ સ્તુતિ
दिकपाला: प्रेमत: सर्वे, कुर्वन्तस्त्वत्पदाऽर्चनम्। યોગનિષ્ઠ આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી રચિત “શ્રી જૈન
धर्मोद्धारकसूरीशसाहाय्यं कुर्वते सदा।। મહાવીર ગીતા’નો આપણે ક્રમશઃ સ્વાધ્યાય કરી રહ્યા છીએ. “શ્રી
गुप्तागुप्तोपदेशस्ते, कलौ सर्वत्र वर्त्तते। જૈન મહાવીર ગીતા'માં આગળ કહ્યું તે મુજબ, ૧૬ અધ્યાય પૂર્ણ सर्वदा मत्सहायेन, दैवी संपद्भविष्यति।। થયા પછી જે સ્વતંત્ર ૬ પ્રકરણ છે તેમાં, ૬ઠું પ્રકરણ “ઈન્દ્રાદિ देवबलात्करिष्यन्ति, त्वद्भक्ता धर्मसङ्गतिम्। સ્તુતિ' છે તેના ૧૦૯ શ્લોક છે.
आसुरीशक्तिरत्यन्तं, प्रलयं यास्यति स्वयम् ।। સર્વ ઈન્દ્રોએ આ પ્રકરણમાં ભગવાન મહાવીરની સ્તુતિ કરી છે. દ:ખ અને સંકટમાં મગ્ન એવા તારા ભક્તોની સહાય માટે હું અમાપ ઐશ્વર્ય અને શક્તિના સ્વામી ઈન્દ્ર મહારાજા વગેરે દેવતાઓ કલિયુગમાં ભક્તિપૂર્વક કાર્ય કરીશ. તારો ધર્મ જય પામો. શ્રી મહાવીર સ્વામીનું પ્રવચન સાંભળવા નિરંતર આવે છે, હું આચાર્યોમાં અવતાર લઈ તમારા ધર્મનો વિસ્તાર કરીશ. તારા સમવસરણની રચના કરે છે, યોજન પ્રમાણ ભગવાનની વહેતી ભક્તોના ઘેર જન્મ લઈ દેવદેવીઓ દેવત્વને પ્રાપ્ત થાય છે. વાણીમાં દિવ્ય સૂર પૂરાવે છે. દેવતાઓ હંમેશાં ઝંખતા હોય છે કે બધા દિકપાલો પ્રેમપૂર્વક તમારા પગનું અર્ચન કરે છે અને ધર્મના પોતાને ક્યારે મનુષ્યભવ પ્રાપ્ત થાય અને પોતે ક્યારે વ્રતધર બનીને ઉદ્ધારક સુરિઓને સહાય કરે છે. આત્મકલ્યાણ પામે!
કલિયુગમાં તારા ગુપ્ત અને અગુપ્ત ઉપદેશો પ્રવર્તે છે. સર્વદા મારી સમવસરણમાં દેવસર્જિત અભુત ઐશ્વર્ય ખડું થતું હોય છે તો સહાયમાં દેવી સંપ થશે. પણ જિનવાણી સમક્ષ અને પ્રભુના ઉપકાર સમક્ષ એ ઐશ્વર્યની દેવ બળથી તમારા ભક્તો ધર્મસંગતિ કરશે ત્યારે આસુરી શક્તિ કોઈ વિસાત નથી તેવું દેવતાઓ સમજે છે. જિનવાણી સાંભળીને અત્યંત પ્રલય કરશે. ધર્મનું તત્ત્વામૃત પામેલા ઈન્દ્રાદિ દેવો જિનેશ્વર ભગવાનની સ્તુતિ (શ્રી જૈન મહાવીર ગીતા, ઈન્દ્રાદિ સ્તુતિ ગાથા, ૫,૬,૭,૮,૯) કરે તે સાવ સહજ છે, કિન્તુ આ કલ્પના શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરજી જિનેશ્વર ભગવાન જ્યારે વિદ્યમાન હોતા નથી ત્યારે જૈન રચિત “શ્રી જૈન મહાવીર ગીતા' સિવાય અન્યત્ર ક્યાંય સ્વરૂપ પામી શાસનમાં આચાર્યો તીર્થ કર સમાન છે. શાસ્ત્રકારો કહે છે કેનથી.
તિસ્થર સમો સૂરિા શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરજી ઈન્દ્રાદિ સ્તુતિમાં ઈન્દ્રાદિ સ્તુતિ પ્રકરણનો પ્રારંભ આમ થાય છે?
કહે છે કે દેવતાઓ સૂરીશ્વરો દ્વારા જૈન શાસનને સહાયક બનશે. इत्थं श्रीमहावीरवाक्प्रबन्धं सुधोपमम्।
વાંચો: समाकाऽतिसन्तुष्टाः, गौतमश्रेणिकादयः।।
सर्वा: पूर्वादिका विद्या, गोपयिष्पन्ति देवताः। देवा इन्द्रादयः सर्वे, प्रणमन्ति पुनः पुनः।
तत्प्राकटयं च सूर्यग्रे, करिष्यन्ति पुनः पुनः ।। तथैव यक्षिणीमुख्या, देव्यः स्तुवन्ति भूरिश:।।
साहाय्यं सूरिवर्याणां, प्रविधाय पुनः पुनः । આ પ્રમાણે અમૃત જેવું શ્રી મહાવીરનું વાક્ય સાંભળીને ગૌતમ जैनधर्मस्य संसेवां, करिष्ये भक्तिभावतः।। અને શ્રેણિક વગેરે અતિ સંતુષ્ઠ થયા.'
બધી પૂર્વવિદ્યાઓને દેવતાઓ છૂપી રાખે છે અને પછી તેનું પ્રાકટ્ય “ઈન્દ્ર વગેરે દેવો વારંવાર નમસ્કાર કરવા લાગ્યા. તેવી જ રીતે યક્ષીણિ સરિઓની આગળ વારંવાર કરે છે. વગેરે દેવીઓએ પણ સ્તુતિ કરી.’
વારંવાર સૂરિવર્યોની સહાય લઈને હું ભક્તિભાવપૂર્વક જૈનધર્મની (શ્રી જૈન મહાવીર ગીતા, ઈન્દ્રાદિ સ્તુતિ ગાથા ૧,૨) સેવા કરીશ. ઈન્દ્રાદિ દેવતાઓ જ્યારે સ્તુતિ કરે છે ત્યારે પૂરી વિનમ્રતા સાથે (શ્રી જૈન મહાવીર ગીતા, ઈન્દ્રાદિ સ્તુતિ ગાથા ૧૦, ૧૧) ભક્તિમય વચનો ઉચ્ચારે છે અને તે સમયે પ્રભુને કહે છે કે અમે જૈન ધર્મમાં તીર્થંકર પરમાત્માનું વચન એ અંતિમ સત્ય છે. સૌ આજ પછી આપના ભક્તોને સહાયક બનીશું. વાંચો:
તીર્થંકર પરમાત્માથી વિશેષ કોઈ નથી તેવી અવિહડ શ્રદ્ધા दुःखसंकटमग्नानां, त्वद्भक्तानां सहायताम् ।
ધર્માત્માઓનો પ્રાણ છે. એ શ્રદ્ધાભર્યા વચનો નીચેની ગાથામાં कलौ प्रीत्या करिष्यामि, त्वद्धर्मोऽस्ति जयावहः।।
સાંભળવા મળે છે? आचार्येष्ववतीर्याऽहं, करिष्ये धर्मविस्तृतिम् ।
त्वदाज्ञायां सदा धर्मस्त्वं स्वात्माऽभिन्न इष्टद;। प्राप्स्यन्ति देवदेव्यश्च, त्वद्भक्तगृहजन्मताम् ।।
शुद्धात्मा त्वं दा पूज्यस्त्वयि लीनोऽस्मि सर्वथा।।