SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ ઑક્ટોબર ૨૦૧૦ પ્રબુદ્ધ જીવન ૨૯ ज्ञाते त्वय्यखिलं ज्ञातं, त्वत्प्राप्तौ प्राप्यतेऽखिलम्। છે, બહાર છે, બધામાં છે અને છતાં ક્યાંય નથી.” सर्वेशानो मुनीन्द्रस्त्वं, त्वयि सर्वं समाप्यते।। (‘શ્રી જૈન મહાવીર ગીતા' ઈન્દ્રાદિ સ્તુતિ ગાથાઃ ૩૧) योगिनो ये निरासक्त्या, त्वत्प्रेम्णाऽऽनन्द भोगिनः । શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરજીના સમયમાં વટાળ પ્રવૃત્તિ પૂરજોશમાં भूत्वा त्वां प्रतिपद्यन्ते, दोषञ्जित्वाऽतिवेगतः।। ચાલુ હતી તેનો પડઘો અહીં પણ પડે છેઃ “લોકોએ કદી પણ પ્રાણાન્ત वीररूपान्समान् जीवान्, दृष्ट्वा धर्म विधास्यति। ય જૈન ધર્મ છોડવો જોઈએ નહીં અને કદી તેમાં મિથ્યાત્વ કે ભ્રાંતિ કે लप्स्यते शाश्वतं शर्म, स त्वद्भक्तशिरोमणिः।। કુતર્ક કરવા જોઈએ નહીં.' पूर्वरागेण लोके त्वां, सेविष्यन्ते नरादयः। (‘શ્રી જૈન મહાવરી ગીતા' ઈન્દ્રાદિ સ્તુતિ ગાથાઃ ૩૭) तेषां मनोरथान् सर्वान्पूरयिष्यामि निश्चितम् ।। શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરજીના ગ્રંથોમાં જૈન ધર્મ અને ભગવાન सर्वदेवास्तथा धर्मास्त्वत्स्वरूपसमाश्रिताः। મહાવીરની જેમ સ્વદેશ પ્રીતિ પણ અખંડ જોવા મળે છે. સ્વધર્મ एवं विदित्वा त्वामेकं, सेवते भक्तशेखरः।। અને સ્વદેશનું રક્ષણ કરવાનો ઉપદેશ અહીં પણ પ્રાપ્ત થાય છે. त्वत्तो महान्न कोऽप्यस्ति, सत्यमेतन्न संशयः। તો, ભગવાન મહાવીરના પાંચે કલ્યાણકોના સમયે ચંદ્ર સૂર્યથી निराकारश्च साकारस्त्वं व्यक्तोऽव्यक्त ईश्वरः।। અંકિત ધજાઓ વડે શોભાયમાન રથયાત્રા ભકતિભાવપૂર્વક જૈન सर्वोपायान्करिष्येऽहं , जैनधर्मविवृद्धये। સંઘે યોજવી જોઈએ તેવી પ્રેરણા પણ પ્રાપ્ત થાય છે. યુવકોએ जैना जयन्ति सर्वत्र, श्रद्धाबलेन सर्वदा।। શરીર સૌષ્ઠવ કેળવવું જોઈએ. બાળકોએ નિષ્ઠાપૂર્વક અભ્યાસ કરવો જોઈએ. વેપારીઓએ નીતિપૂર્વક વ્યાપાર કરવો જોઈએ તેવો ઉપદેશ તારી આજ્ઞામાં સદા ધર્મ છે. તું આત્માથી અભિન્ન છે. ઈષ્ટ આપનાર પણ પ્રાપ્ત થાય છે “શ્રી જૈન મહાવીર ગીતા'નો સદાય અભ્યાસ કરવો છે. શુદ્ધાત્મા તું સદા પૂજ્ય છે. તારામાં હું સર્વથા લીન છું. જોઈએ અને પ્રચાર કરવો જોઈએ તેવી પ્રેરણા પણ પ્રાપ્ત થાય છે. તને જાણવાથી બધું જણાઈ જાય છે. તને પ્રાપ્ત કરવાથી બધું પ્રાપ્ત થઈ | ‘શ્રી જૈન મહાવીર ગીતા'માં મંત્ર સાધના વગેરે કરવા માટેની પ્રેરણા જાય છે. તું સર્વનો ઈશ છે. મુનીન્દ્ર છે. તમારામાં સર્વ સમાપ્ત થાય છે. મળે છેઃ “સિદ્ધાચળ વગેરે તીર્થોમાં ગંગા નદીના કિનારે મહાવીર પ્રભુનો યજ્ઞ જે યોગીઓ નિરાસક્ત હોય છે તે બધા પ્રેમ વડે આનંદ ભોગવે છે (પૂજન) મંત્રયોગથી કરવો જોઈએ. આંબો, અશ્વસ્થ, મહાશાલ, વડ, વગેરેની અને દોષોને જલ્દી જીતીને તને પ્રાપ્ત કરે છે. નીચે મહાવીર પ્રભુની ગીતા યજ્ઞ કર્યા પછી વાંચવી જોઈએ.’ જે બધા જીવોને વીરરૂપે જુએ છે અને ધર્મનું પાલન કરે છે તે (‘શ્રી જૈન મહાવીર ગીતા ઈન્દ્રાદિ સ્તુતિ ગાથાઃ ૭૩, ૭૪) શાશ્વત ધર્મ પ્રાપ્ત કરે છે અને તે તારો ભક્ત શિરોમણિ છે. ઈન્દ્રાદિ સ્તુતિના ૧૦૯ શ્લોક પૂર્ણ થયા પછી ‘શ્રી જૈન મહાવીર મનુષ્યો તને પૂર્વરાગથી ભજશે. તેઓના મનોરથો હું નિશ્ચિતપૂર્ણ કરીશ. ગીતાની પૂર્ણાહુતિના ૩ શ્લોક મળે છે. તે આ મુજબ છે. સર્વ દેવો તથા ધર્મો તારા સ્વરૂપવાળા છે. આમ જાણીને શ્રેષ્ઠ ભક્તો मंगलम् તને એકલાને જ સેવે છે. पठनीया सदा गीता, पाठनीया परैरपि। તારાથી મહાન કોઈ પણ નથી આ સત્ય છે એમાં શંકા નથી. તું मुमुक्षुणा सदा मान्या, पूज्या वन्द्या च भावतः।। નિરાકાર, સાકાર, વ્યક્ત, અવ્યક્ત, ઈશ્વર છે. महावीरगीता शुद्धा, बुद्धिसागरसूरिणा। હું જૈનધર્મની વૃદ્ધિ માટે સર્વ ઉપાયો કરીશ. હમેશાં જેનો શ્રદ્ધા परंपरद्धृता ज्ञया, प्रकटीकृता भावतः।। બળ વડે સર્વત્ર જય પામે છે. सर्वमंगलमांगल्यं, सर्वकल्याणकारण। (શ્રી જૈન મહાવીર ગીતા, ઈન્દ્રાદિ સ્તુતિ ગાથા, प्रधानं सर्वधर्माणां, जैनंजयति शासनम्।। ૧૪, ૧૫, ૧૬, ૧૭, ૧૮, ૧૯, ૨૦, ૨૧) મંગલ શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરજીના પ્રત્યેક ગ્રંથોમાં જૈન ધર્મનો હંમેશા ગીતાનો પાઠ કરવો. બીજા પાસે કરાવવો. મુમુક્ષુ લોકોએ અભ્યદય થાય તે માટેનો સૂર સતત સાંભળવા મળે છે. તેવી જ તેને હંમેશાં માન આપવું, પૂજા કરવી અને વંદન કરવું.' રીતે જડ ક્રિયાકાંડ સામે આક્રોશ પણ સતત નિહાળવા મળે છે. શ્રી “બુદ્ધિસાગર સૂરિએ આ શુદ્ધ મહાવીર ગીતાને પરંપરાથી જાણી છે મહાવીર સ્વામી પ્રત્યે શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરજીની અવિચળ ભક્તિ અને ભાવપૂર્વક પ્રકટ કરેલ છે.' આપણને આશ્ચર્યચકિત કરે છે. શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરજીનું સમગ્ર “સર્વ મંગલનું મંગલ, સર્વ કલ્યાણકારક, સર્વ ધર્મોમાં મુખ્ય જેન સાહિત્ય જોતાં લાગે છે કે ૨૫૦૦ વર્ષના ઈતિહાસમાં ભગવાન શાસન જય પામે છે.' મહાવીર વિશે શ્રીમદ્ બુદ્ધિસાગર સુરીશ્વરજીએ જેટલું ગદ્ય અને ‘શ્રી જૈન મહાવીર ગીતા'નો સ્વાધ્યાય અહીં સંપૂર્ણ થાય છે. પદ્યમાં લખ્યું છે તેટલું અન્ય કોઈએ લખ્યું નથી. “શ્રી જૈન મહાવીર આ સ્વાધ્યાયમાં એક ક્રાંતિકારી ગ્રંથ વાંચ્યાનો આપણને પરિતોષ ગીતા'માં પણ સતત મહાવીર દર્શન થાય છે. વાંચો: “શુદ્ધ પ્રાપ્ત થાય છે. (આવતા અંકે પૂર્ણ) બ્રહ્મસ્વરૂપવાળા મહાવીર સર્વોત્કૃષ્ટ છે, તે નજીક છે, દૂર છે, અંદર પૂજ્ય આચાર્યશ્રી પ્રાર્થના સમાજ ચંદ્રપ્રભુ જિન મંદિરમાં ચાતુર્માસ બિરાજમાન છે. ગીતાદિ સ્તુતિનવીર ગીતા છે
SR No.525995
Book TitlePrabuddha Jivan 2010 Year 57 Ank 01 to 12 - Ank 02 is not available
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2010
Total Pages352
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size54 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy