SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪. પ્રબુદ્ધ જીવન જાન્યુઆરી, ૨૦૧૦ જેવી હતભાગિની પર ગુસ્સો શોભે ?' ઘરના વડીલોએ પણ ભીખાને કહ્યું કે નીમુબહેનના ઘરે જવામાં નીમુબહેનની સુંદર આંખોમાંથી મોતી ઝરતાં હતાં. આ જોઈને જો ખમ છે અને એક દિવસ રાત્રે નીમુબહેનના ઘેર કેટલાક ભીખો પણ રડવા લાગ્યો. ભીખાને રડતો જોઈ એ આગળ વધ્યાં તોફાનીઓ ઘૂસી આવ્યા. એમાં એક ભીખાનો મિત્ર ગીરજો હતો. અને કહ્યું, “મરદ થઈને રૂએ છે?” ભીખાએ જ્યારે જાણ્યું ત્યારે ગીરજા તરફ ભારે રોષ જાગ્યો. એમની ભીખાએ કહ્યું, “શું છોકરીઓને જ રડવાનો પરવાનો છે? દોસ્તી ખંડેર બની ગઈ, પરંતુ નીમુબહેનનું નાક કાપી નાખવા ભરાયેલું મન તો ખાલી કરવું પડે ને.' આવેલા તોફાનીઓ ફાવ્યા નહીં. કારભારીના દીકરા ભીખાને કારણ નીમુબહેન શાંત થઈ ગયા, પણ સરસ્વતીચંદ્રમાંથી એક કવિતા નીમુબહેન અંતે નિર્ભય બન્યા. ગાઈ સંભળાવીઃ વિદ્યાર્થીકાળની આ ઘટના સર્જક “જયભિખુ'ના ચિત્તમાં જડાઈ નરજાત સુખી અહીં હશે, કદી મહાલતી સ્વચ્છંદથી; ગઈ હતી, આથી એમણે જે કથાઓ લખી એમાં નારીની વેદના પણ નારીને રોવા વિના, કર્મમાં કંઈ છે નહિ!” લખી, નારીને ભોળવનારા પુરુષોના પ્રપંચોને આલેખ્યાં, તો બીજી ભીખાની ઉંમર નહોતી કે આ કવિતાનો અર્થ સમજી શકે, પણ બાજુ નવી નારીની સ્વાર્થી મનોદશા પર આક્રોશ ઠાલવ્યો. નીમુબહેન ખુશ થયાં એનો આનંદ હતો અને એના સમાચાર આ બધાંનું કારણ શું? કારણ એ કે જયભિખ્ખના ચિત્તમાં આપવા માટે એ મિત્રો પાસે દોડી ગયો. એ પછી થોડા દિવસો નીમુબહેન જેવું નિર્મળ નારી-વ્યક્તિત્વ છવાયેલું હતું. બાદ નીમુબહેનના કુટુંબીજનોએ ઉપાડો લીધો. ગરીબડાં ઘેટાંનો (ક્રમશ) પ્રાણ લેવા, સર્વત્ર ખૂની વરુઓ પોતાના કાતિલ પંજા પસારીને ૧૩/બી, ચંદ્રનગર સોસાયટી, જયભિખ્ખું માર્ગ, પાલડી, બેઠાં હતાં. અમદાવાદ-૩૮૦ ૦૦૭. મોબાઈલ : ૦૯૮૨૪૦૧૯૯૨૫. શ્રી જૈન મહાવીર ગીતા-એક દર્શનઃ ૧૫ રૂપ. પૂ. આચાર્યશ્રી વાત્સલ્યદીપસૂરિજી પંચદશ અધ્યાયઃ જ્ઞાત યોગ છે. સમ્યકજ્ઞાનની પ્રાપ્તિ થાય એટલે જીવ મોક્ષની દિશામાં ચરણ ‘શ્રી જૈન મહાવીર ગીતા'માં પંદરમો અધ્યાય ‘જ્ઞાનયોગ' છે. માંડે. આ પ્રકરણમાં ૩૩૮ શ્લોક છે. જ્ઞાનયોગ'ની આવી વિશિષ્ટ સિદ્ધિ છે તેમ કહીને શ્રીમદ્ “શ્રી જૈન મહાવીર ગીતા'માં આ અધ્યાયનું નામ “જ્ઞાનયોગ' બુદ્ધિસાગરસૂરીશ્વરજી તત્ત્વજ્ઞાનની ઊંચી ધરોહર પર લઈ જાય છે. છે. ભારતીય સંસ્કૃતિમાં અને જૈન સંસ્કૃતિમાં જ્ઞાનનું કેટલું મહત્ત્વ જૂઓ: છે તે આ પ્રકરણના નામ પરથી ફલિત થાય છે. જૈન ધર્મમાં જ્ઞાનને ‘જીવ અજીવન વગેરે મળીને સોળ પદાર્થો (તત્ત્વો) છે. પુરુષ મોક્ષ-પ્રાપ્તિનું મૂળ કહ્યું છે. શ્રી મહાવીર ગીતાનો પ્રારંભ આવી આત્મરૂપ છે અને પ્રકૃતિ જડ સ્વરૂપ છે. (શ્લોક, ૩) પુરુષ સ્વરૂપવાળો રીતે થાય છેઃ છે જ્યારે પ્રકૃતિ દ્વતરૂપ વાળી છે. આ બંનેનો સ્વાભાવિક રીતે જ धर्मयोगं निराभ्याय, सूरयो गौतमादयः। અનાદિકાળથી સંબંધ છે. (શ્લોક,૪). મહાન દેવો, સિદ્ધ, બુદ્ધ, पप्रच्छु: श्री महानवीरं, ज्ञानयोगबुभुत्सवः।। નિરંજન રૂપ શુદ્ધ આત્મા છે. તે બધા અષ્ટકર્મ વિહીન હોવાથી જન્મથી श्रीवीर प्रोविवाज्ञानयोगं मोहविनाशकम् । પર છે અને મહેશ્વર રૂપ છે. (શ્લોક, ૫). પ્રકૃતિ અથવા કર્મની માયાએ यं प्राप्य कृतकृत्याः स्युर्मनुष्याः सिद्धिगामिनः ।। બન્ને પર્યાય છે. અર્થાત્ એક રૂપ છે. તેમજ આત્માઓ કર્મ કરનારા છે શ્રી ગૌતમ વગેરે સૂરિઓએ ધર્મયોગ (વગેરે) વિશે સાંભળીને અને કર્મનો વિનાશ કરનારા છે. (શ્લોક, ૬). અંતરાત્મા સાત્વિક પછી જ્ઞાનયોગ પ્રાપ્ત કરવાની ઈચ્છા થઈ. તે વિશે શ્રી મહાવીરને પૂછ્યું.' કર્મથી યુક્ત અને ઈશ્વરરૂપ છે. આ પરમાત્મા રૂપ એવા અંતર જેને પ્રાપ્ત કરનાર મનુષ્યો સિદ્ધિ પ્રાપ્ત કરે છે અને કતકય બને આત્માઓને કમંતીત અને કલ્યાણકર માનવા જોઈએ. (શ્લોક, ૭). છે એવા મોહનો નાશ કરનાર જ્ઞાનયોગને શ્રી મહાવીરે કહ્યો.” વ્યવહારની રીતે આત્મા એ કર્મનો કર્તા, ભોકતા રૂપ છે પરંતુ ખરી સંસારમાં આત્મા અનાદિકાળથી પરિભ્રમણ કરે છે એનું કારણ રીતે તો પ્રકૃતિ કર્તા, ભોક્તા અને શક્તિરૂપ છે. (શ્લોક, ૮). ચોક્કસ જીવની સાથે ચોંટેલું મોહનીય કર્મ છે. જ્ઞાનનું શું મહત્ત્વ છે તે રીતે આત્મા કદી કર્તા, ભોકતા બનતો નથી. આત્માએ કર્મના પ્રભુરૂપ ઉપરના બીજા શ્લોકમાંથી ફલિત થાય છે. આત્માને અનાદિકાળથી અને સાક્ષીરૂપ છે.' (શ્લોક, ૯). સંસારમાં રખડાવનાર મોહનીય કર્મનો નાશ કરવા માટે જ્ઞાન સમર્થ જૈન ધર્મની વિશેષતા એનું તત્ત્વજ્ઞાન છે. આત્મા, કર્મ,
SR No.525995
Book TitlePrabuddha Jivan 2010 Year 57 Ank 01 to 12 - Ank 02 is not available
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2010
Total Pages352
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size54 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy