SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ૫ જાન્યુઆરી, ૨૦૧૦ પ્રબુદ્ધ જીવન ભવભ્રમણ, આત્મશુદ્ધિ માટેનો પુરુષાર્થ વગેરે માટે જૈનધર્મમાં છે. અત્યંત સૂક્ષ્મ ચિંતન કરવામાં આવ્યું છે. શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી ધર્મનું કાર્ય છે સન્માર્ગની પ્રેરણા કરવી અને ધર્મજનોને ધર્મમાર્ગે વિશિષ્ટ અને વિરલ આલેખન દ્વારા જેમ અનેક અજાણી દિશાઓ ટકાવવા. શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી એ માટેની પ્રેરણા ખોલી આપે છે તેવી જ રીતે અહીં “જ્ઞાનયોગ'માં જૈન ધર્મના જ્ઞાનયોગમાં આ રીતે કરે છેઃ તત્ત્વજ્ઞાનને ઊંડાણપૂર્વક સમજાવે છે અને આપણને ધર્માભિમુખ “પરોપકારના કાર્યોમાં મારા લોકોએ ભેદભાવ કરવો જોઈએ નહીં. કરે છે. શ્રી મહાવીર સ્વામી આત્મા શું છે, તેની વિશેષતા શું છે બધાની સેવા આત્મભાવથી કરવી જોઈએ. તેનાથી પુણ્યબંધ થાય છે. અને લોકાકાશમાં આત્માનું શું સ્થાન છે તે વર્ણવે છે. (શ્લોક, ૧૮૭). જીવોનું કલ્યાણ થાય છે એવા ભાવથી ધાર્મિક નીતિથી ‘દ્રવ્યોનો ધ્રુવભાવ મારી જેમ સનાતન અને નિત્ય છે. હંમેશાં પર્યાયના મારા ભક્તોએ મહાન પુણ્ય આપનાર એવું કાર્ય કરવું જોઈએ. વ્યય અને ઉત્પત્તિ વારાફરતી થયા કરે છે. (શ્લોક, ૩૮). હું લયસૃષ્ટિ (૧૮૮). પરતંત્રતા એ મહાદોષવાળું અને પાપથી ભરેલું કાર્ય છે. અને બંને સ્વરૂપ વાળો છું. પરબ્રહ્મ સનાતનરૂપ છું. મારા જ્ઞાનમાં વિશ્વના શાંતિ અને સુખનો નાશ કરનાર એવું પાપકર્મ હંમેશાં છોડી દેવું લય અને ઉત્પત્તિ સમાઈ જાય છે. (શ્લોક, ૩૯). શેયરૂપ વગેરેથી ભિન્ન જોઈએ. (શ્લોક, ૧૮૯). ધર્મ, અર્થ, કામ અને મોક્ષનો નાશ પાપ એવું આ સનાતન વિશ્વ છે. ભિન્ન ભિન્ન વિવિક્ષાથી આ જડ અને વ્યક્તિરૂપ કહેવાય છે. તે સર્વ લોકોના નીતિ, ધર્મ અને સદાચારનો નાશ કરે છે. એવું વિશ્વ ભિન્ન છે. (શ્લોક, ૪૦). હું સર્વશુદ્ધ સ્વરૂપવાળો છું. સત્તાથી (શ્લોક, ૧૯૦). મનીષિ લોકોએ પાપના આચાર વિચારનો ત્યાગ હું નિરંજન રૂ૫ છું. વ્યક્તિ અને અવ્યક્ત સ્વરૂપ વાળો છું. સત્, ચિત્ કરીને પુણ્યના આચાર વિચારના કાર્યો આળસ છોડીને કરવા જોઈએ. અને આનંદરૂપ છું. (શ્લોક, ૪૧). હું સ્વરૂપથી સરૂપ અને પરરૂપથી (શ્લોક, ૧૯૧). જગતમાં જૈનધર્મની મહાસેવા એ એક જ સારરૂપ અરૂપ છું. અસંખ્યાતા પ્રદેશવાળો હું નિરાકાર, મહાન, વિભુરૂપ છું. છે. તે સર્વ સિદ્ધિ આપનાર અને સર્વપાપનો નાશ કરનાર છે. (શ્લોક, (શ્લોક, ૪૨). અનંતશક્તિથી હું છ રીતે કાર્ય કરનાર છું. લક્ષ્ય, અલક્ષ્ય- ૧૯૨). અનાદિ એવા તીર્થકરોથી જૈનધર્મ પ્રકાશિત થયેલ છે. તેની સ્વરૂપવાળો, આસ્તિ, નાસ્તિ સ્વરૂપવાળો છું. (શ્લોક,૪૩). હું સાકાર આરાધના વગેરે દ્વારા લોકો સ્વર્ગ સિદ્ધિ વગેરે મેળવે છે. (શ્લોક, છું. નિરાકાર છું. જ્ઞાનને કારણે તો મારામાં જગત રહેલું છે. હું જીવ ૧૯૩). આત્મવત્ બધા લોકોના સ્વાતંત્ર્ય, સુખ વગેરેના હેતુઓ માટે અને અજીવ પદાર્થોનો જ્ઞાપક છું. હું રક્ષક છું. (શ્લોક-૪૪). આત્માને અને દુ:ખીઓના દુઃખના નાશ માટેનો ઉદ્યોગ પૂણ્યબંધ કરનાર છે. નિત્ય મારા સમાન અને શાન ધારક ગણવા. મારા થકી જ સૃષ્ટિ અને (શ્લોક-૧૯૪). અનીતિના વિનાશથી પુણ્યબંધ થાય છે. પશુ, પક્ષી, લય થાય છે. (શ્લોક-૪૪) આત્માને નિત્ય મારા સમાન અને જ્ઞાન વૃક્ષો વગેરેની રક્ષા કરવાથી પુણ્યબંધ થાય છે.” (શ્લોક, ૧૯૫). ધારક ગણવા. મારા થકી જ સૃષ્ટિ અને લય થાય છે. (શ્લોક-૪૫). “શ્રી જૈન મહાવીર ગીતા”ના “જ્ઞાનયોગ'માં શ્રીમદ્ બુદ્ધિસાગરઅનાદિકાળથી આ વિશ્વ દશ્યરૂપ અને અદૃશ્યરૂપ જાણવું. જીવો અને સૂરીશ્વરજી ધર્મ વિશે વિરાટ પરીપ્રેક્ષ્યમાં જે કંઈ કહે છે તે આત્મસ્થ અજીવો જ્ઞાન વડે આ વિશ્વમાં વ્યાપક છે. (શ્લોક, ૪૬). મારા સ્વરૂપનું કરવા જેવું છે. ધર્મ આચરણ માટે છે, દંભ માટે નહીં. ધર્મ આત્માના જ્ઞાન કરનારા ભક્તિ ભાજકો છે જેઓ પ્રીતિપૂર્વક મારામાં લીન થાય છે. ઉત્થાન માટે છે, જડ સાધના માટે નહીં. આ દિવ્યદૃષ્ટિ શ્રીમદ્ અને મહાજ્યોતિનો આશ્રય લે છે. (શ્લોક-૪૭). એક ઈદ્રિય વગેરેના બુદ્ધિસાગરસૂરીશ્વરજીના ચિંતનમાંથી સાંપડે છે. જ્ઞાનયોગના ભેદથી જીવો પાંચ પ્રકારના છે. જ્યારે આત્માઓ બે પ્રકારના છે. એક વિશાલ અધ્યાયના અંતમાં તેઓ કહે છેઃ સિદ્ધ અને બીજા સાંસારિક' (શ્લોક, ૪૮). “જૈનધર્મ સનાતન સવિકલ્પ અને અવિકલ્પ રૂપ છે અને શુદ્ધ ચારિત્ર શ્રીમદ્ બુદ્ધિસાગરસરીશ્વરજી જૈનશાસનમાં વિરલ વિદ્યાપુરુષ રૂપ એવો આત્મા જ જૈન ધર્મ છે. (શ્લોક, ૩૬૬). ગુરુદેવના સ્વરૂપ હતા. ભગવાન મહાવીરનું ધર્મતત્ત્વ સમજવા અને પામવા પ્રચંડ ધર્મરૂપ આત્મા જ છે. અસ્તિત્વ અને વ્યક્તરૂપ એવો આત્મા જ મહાવીર પુરુષાર્થ કર્યો હતો. નિયમિત યોગસાધના દ્વારા એઓ સ્વાધ્યાય છે. (શ્લોક, ૩૩૭). નયના સાપેક્ષ બોધ વડે વ્યક્તિનું જ્ઞાન ઉત્પન્ન મગ્ન પણ રહેતા હતા. જ્ઞાનયોગમાં તેઓ જે જૈન ધર્મનો મર્મ થાય છે. વ્યક્તિ સ્વરૂપ વડે સત્તા ઉદ્દભવે છે એવું આ જૈન દર્શન જય પામ્યા તે પ્રગટ થાય છે. મૂળ તો આખી વાત આત્મશુદ્ધિની અને પામો. (શ્લોક, ૩૩૮). આત્મકલ્યાણની છે. આત્માનો શી રીતે ઉદ્ધાર થાય અને આત્માનું શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજીની આ ભાવનામાં આપણે પણ શી રીતે કલ્યાણ થાય તેનું ગહન ચિંતન “જ્ઞાનયોગ'માં સતત સૂર પૂરાવીએ કે સમસ્ત સૃષ્ટિનું કલ્યાણ ઈચ્છનાર અને સકળ વિશ્વને નિહાળવા મળે છે. જિનપૂજા, ગુરુસેવા, સંઘસેવા, સાત ક્ષેત્રોમાં અને કાંતવાદની અભુત ભેટ આપનાર જૈનદર્શન નિરંતર જય દાન કરવું, રોગી અને દુઃખી લોકોને ઔષધ વગેરેનું દાન આપીને પામો, જય પામો. (ક્રમશ:) મદદગાર થવું, જૈન ધર્મના પ્રભાવ અને વિસ્તાર માટે મહાન પૂજ્ય આચાર્ય વાત્સલ્યદીપ, વિદ્યાપીઠોની સ્થાપના કરવી ઈત્યાદિ પ્રેરણા અહીં સતત પ્રાપ્ત થાય જૈન જ્ઞાનમંદીર, જ્ઞાનમંદીર રોડ, દાદર (વેસ્ટ), મુંબઈ-૪૦૦ ૦૨૮.
SR No.525995
Book TitlePrabuddha Jivan 2010 Year 57 Ank 01 to 12 - Ank 02 is not available
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2010
Total Pages352
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size54 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy