________________
૨ ૨
પ્રબુદ્ધ જીવન
ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૦
રચ્યું હોવાનું પ્રમાણ મળે છે. શાંતિસૂરિજીના ‘જીવ-વિચાર પ્રકરણ' દેવતા
૪ લાખ ઉપર પાઠક રત્નાકરજીએ સંવત ૧૬ ૧૦માં બ્રહવૃત્તિ રચી છે. નારકી
૪ લાખ સંવત ૧૭૮૫માં મુનિ ક્ષમા કલ્યાણજીએ એના પર લઘુવૃત્તિ રચી મનુષ્ય
૧૪ લાખ છે.
૮૪ લાખ જીવ-વિચાર પ્રકરણ'ની મંગળાચરણ રૂપે પ્રથમ ગાથા છેઃ અહીં પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉકાય અને બે પ્રકારના ભુવણાઈવ વીર નમિઊણ ભણામિ અબુહ-બોહ€ | વનસ્પતિકાય જીવોને એક જ જ્ઞાનેન્દ્રિય એટલે કે સ્પર્શેન્દ્રિય માત્ર જીવનરૂવં કિંચિ વિ જહ ભણિયું પુત્રસૂરીહિં ||'
હોવાનું કહેવાયું છે. પૃથ્વીકાય-અપકાય-તેઉકાય અને વાઉકાય અર્થાત્ “ભુવનમાં દીપક સમાન મહાવીર સ્વામીને નમસ્કાર એ પંચમહાભૂતોમાંના ચાર મહાભૂતનો પર્યાય (પૃથ્વી, જળ, અગ્નિ કરી પૂર્વના આચાર્યોએ જેમ કહ્યું છે તેમ હું જીવોનું ટૂંક સ્વરૂપ અને વાયુ) સમજી શકાય એમ છે. અજ્ઞાન-જીવોને સમજાવવા કહું છું.”
જૈનધર્મનો પાયો અહિંસા છે, એટલું જ નહિ પણ અહિંસાની ષડદર્શનોમાં વેદાંતદર્શન એક જ તત્ત્વને (બ્રહ્મ) માન્ય કરે છે. જેટલી હદે સૂક્ષ્મ વિચારણા જૈનદર્શનમાં છે એટલી સૂક્ષ્મ વિચારણા કપિલમુનિ રચિત “સાંખ્યદર્શન’ પુરુષ અને પ્રકૃતિ એમ બે તત્ત્વોથી વિશ્વના કોઈપણ ધર્મ-દર્શનમાં નથી જ થઈ. અહીં આપણે જેનોના સૃષ્ટિનું નિરૂપણ કરે છે. પાતંજલ રચિત યોગદર્શન પુરુષ, પ્રકૃતિ નિત્યકર્મ સમાન પ્રતિક્રમણનું ઉદાહરણ લઈએ; પ્રતિક્રમણ એટલે અને ઈશ્વર એમ ત્રણ તત્ત્વોથી સંસારની રચનાને સમજાવે છે જ્યારે પાપથી પાછા ફરવું અર્થાત્ ક્ષમાભાવ દ્વારા પાપકર્મથી મુક્ત થતા જૈનદર્શને નવ તત્ત્વોમાં સંસારનું નિરૂપણ કર્યું છે. નવતત્ત્વ પ્રકરણની જવું. સવારે અને સાંજે ૪૮ મિનિટના આ પ્રતિક્રમણ દ્વારા ચોવીસ પ્રથમ ગાથા આ પ્રમાણે છેઃ
કલાકમાં થતાં પાપકર્મોનો એકરાર અને એમાંથી પાછા ફરવાનો જીવાડજીવા પુર્ણ, પાવાડડસવ સંવરો ય નિક્ઝરણા ભાવ છે. એટલે જ પ્રતિક્રમણમાં બોલાતા સૂત્રોમાંનું એક સૂત્ર બન્ધો મુકખો ય તહા, નવતત્તા હુંતિ નાયવાના
સાત લાખ...’ છે જેમાં ૮૪ લાખ પ્રકારના જીવોની જાયે-અજાણ્ય અર્થાત્ : જીવ-અજીવ-પુ -પાપ-આશ્રવ-સંવર-નિર્જરા-બંધ થયેલી હિંસા માટેની ક્ષમાયાચનાનો ભાવ છે. અને મોક્ષ એમ નવ તત્ત્વ જાણવા.
‘જીવ-વિચાર પ્રકરણ’ ગ્રંથમાં જીવતત્ત્વનું પ્રાથમિક વર્ગીકરણ આમ અહીં શાંતિસૂરિજીએ નવ તત્ત્વમાંના એક જીવ તત્ત્વનું પ્રત્યેક વર્ગની યોનિની સંખ્યાના આધારે કરીને કુલ્લે ૮૪ લાખની વિસ્તારથી અને તદ્દન તાટથ્યપૂર્વક જ્ઞાનીઓ એ જોયા-ભાખ્યા સંખ્યા આપણને મળે છે. આધુનિક વિજ્ઞાનની જીવશાસ્ત્ર અને પ્રમાણેનું નિરૂપણ કર્યું છે.
વનસ્પતિશાસ્ત્ર (બાયોલોજી અને બોટોની)માં યોનિ શબ્દના પર્યાય અગાઉ આપણે ઉલ્લેખ કર્યો એમ ચોર્યાસી લાખ જીવયોનિઓ તરીકે “જાતિ’ અને ‘પ્રજાતિ' (જાતિ અને ઉપજાતિ) શબ્દ પ્રયોજાય વિશે અન્ય કોઈ ભારતીય ધર્મો કે દર્શનશાસ્ત્રોમાં વર્ગીકરણ ભેદો- છે અને આપણે પણ શક્ય હશે ત્યાં એ અર્થમાં આવા પર્યાયનો પ્રભેદોના આધારે આ ચોર્યાસી લાખની સંખ્યા મારા જોવા આશ્રય લઈશું. જાણવામાં આવેલ નથી.
જીવજાતિઓના વર્ગીકરણ જુદા-જુદા લક્ષણોથી પણ અહીં જીવ-વિચાર પ્રકરણની ગાથા ક્રમાંક ૪૫-૪૬ અને ૪૭માં આપણને જોવા મળે છે. દા. ત. સૂક્ષ્મ અને બાદર એવા બે આ ચોર્યાસી લાખ જીવ પ્રકારોનું વર્ણન છે, જેના સાર રૂપે સંક્ષેપમાં વિભાગોમાં વર્ગીકરણ; સૂક્ષ્મ એટલે નરી આંખે જોઈ ન શકાય એવાં; આ વર્ગીકરણ આ મુજબ અહીં નોંધીએ:
બાદર એટલે નરી આંખે જોઈ શકાય એવા જીવ. એવી જ રીતે ત્રસ પૃથ્વીકાય ૭ લાખ
અને સ્થાવર એવા બે ભેદે પણ વર્ગીકરણ કરવામાં આવે છે. ત્રણ અપકાય ૭ લાખ
એટલે હલનચલન કરનાર અને સ્થાવર એટલે કે સ્થિર. તેઉકાય ૭ લાખ
“જીવ-વિચાર પ્રકરણ' ગ્રંથની માત્ર અનુક્રમણિકા પર નજર વાયુકાય ૭ લાખ
કરીએ તો આશ્ચર્યચકિત થઈ જઈએ. પરંતુ અહીં આપણે એની પ્રત્યેક વનસ્પતિકાય ૧૦ લાખ
વિગતોમાં નહિ જઈએ, છતાં સંક્ષેપમાં થોડોક ખ્યાલ આપવા માટે સાધારણ વનસ્પતિકાય ૧૪ લાખ
કેટલાક મુદ્દાઓની નોંધ કરીએ. બે ઈન્દ્રિય ૨ લાખ
કેટલીક જાતિઓના આયુષ્ય, કદ ઉપરાંત વિવિધ ત્રણ ઈન્દ્રિય ૨ લાખ
લાક્ષણિકતાઓનું અહીં વિગતે વર્ણન મળે છે. દેવલોક અને ચાર ઈન્દ્રિય ૨ લાખ
નરકલોકના જીવની પણ આવી વિગતો અહીં આપવામાં આવી છે. તિર્યંચ પંચેન્દ્રિય ૪ લાખ
વળી પાંચ જ્ઞાનેન્દ્રિયો (સ્પર્શ, રસ, ગંધ, શ્રવણ અને દૃષ્ટિ)ના સંદર્ભે