SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ આમન એક વખત એક માણસ ભગવાન બુદ્ધ પાસે આવ્યો અને પ્રશ્ન પૂછ્યો કે, ‘આ કિનારા પરની માછલીઓ આપમેળે મરી ગઈ છે. મેં મારી નથી-હિંસા કરી નથી. મારાથી એ ખવાય ?' ભગવાન બુદ્ધે જવાબ આપ્યો કે 'તેં માછલી મારી નથી. તેં હંસા કરી નથી, એટલે એ આપમેળે મરી ગયેલી માછલી ખાવામાં વાંધો નથી.' ઘોડાં સમય પછી મહાવીર સ્વામી વિાર કરતાં કરતાં આ જગ્યાએ આવી પહોંચ્યા, ત્યારે એ જ માણસે ભગવાન મહાવીરને એ જ પ્રશ્ન ક્રમ કૃતિ (૧) પર્યુષણ પર્વ વિશેષાંક (૨) ભગવતી સૂત્ર (૩) આચારાંગ સૂત્ર (૪) કર્મગ્રંષ (૫) ‘જીવ-વિચાર પ્રકરણ' ગ્રંથ અને (૧૦) ઉપમિતિ ભવપ્રપંચ કથા (૧૧) વરાંગચરિત સર્જન-સૂચિ ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ : એક અધ્યયન (૬) ઉમાસ્વાતિજી કૃત : પ્રશમરતિ પ્રકરણ (૭)‘જૈન સાહિત્ય ગૌરવ ગ્રંથ'પ્રાપ્ત શોધ નિબંધોની યાદી (૮) શ્રી દશવૈકાલિક સુત્ર (૯)જૈન ધર્મ, ભારતીય દર્શનનો અને સ્વદેશપ્રેમનો ગોર-ગ્રંષ : જેન ફિલોસોફી' (૧૨) ‘યોગ બિંદુ’ (૧૩) પ્રબુદ્ધ રૌનિર્ણય (૧૪) શ્રી શાલીભદ્ર ચરિત્રમ્ પ્રબુદ્ધ જીવન પૂછ્યો. મહાવીરે સ્પષ્ટ ભાષામાં જવાબ આપતાં કહ્યું કે તારાથી એ માછલીઓ ખવાય નહીં. પેલા માણસે પૂછ્યું ‘કેમ ન ખવાય ? મેં તો માછલીઓ મારી નથી, તો પછી માછલી ખાવામાં વાંધો કઈ રીતે હોઈ શકે ?” ભગવાન મહાવીરે કહ્યું કે એક વખત તું આ માછલી ખાશે અને તેનો સ્વાદ તને ગમી જશે, તો પછી માછલી મારીને ખાવાનું મન થશે, એટલે અત્યારે ભલે તે માછલી મારી નથી – હિંસા કરી નથી, પણ અત્યારે તારાથી માછલી ખવાય નહીં. કેટલી સૂક્ષ્મ દૃષ્ટિ! અને સ્પષ્ટ માર્ગદર્શન! સૌજન્ય : ‘કચ્છ રચના' (૧૫) અભિધાન ચિંતામણિ નામ માલા (૧૬) પ્રારંભ : શ્રી શ્રાધ્ધ પ્રતિક્રમણ સૂત્ર (૧૭) ગૌતમ-પૃચ્છા (૧૮) તત્ત્વાર્થ સૂત્ર (૧૮) ખજાનો કદી પૂરી નહિ થાય જ..... (૧૯) પંથે પંથે પાથેય...નવકાર મંત્રમાં આસ્થા અને આત્મશક્તિનોઅનુભવ કર્તા ડૉ. ધનવંત શાહ ડૉ. પ્રવીણ સી. શાહ ડૉ. પૂર્ણિમા એસ. મહેતા પ્રા. ધિરેન્દ્ર આર. મહેતા માવજી કે. સાવલા વિજયાબેન સી. શાહ પૃષ્ટ ૩ સુધારન એસ. શાહ ૬ ૧૨ ૧૭ 2220 ૨૧ ૨૫ 30 ૩૩ ડૉ. ગિભાઈ જેઠાલાલ ઝવેરી ડૉ. કુમારપાળ દેસાઈ સુમનબેન પ્રવીણાચંદ્ર શાહ પ્રિતેશ વિનોદભાઈ શાહ રશ્મિ ભેદા ડૉ. રૂપા ચાવડા હિંમતલાલ કોઠારી પ્રા. હિતેશ જાની ડૉ. કવિન શાહ ડૉ. ધનવંતીબેન નવીનચંદ્ર મોદી ૬૭ ઈલાબેન શાહ ૭૨ ૫ અનુ. પુષ્પાબહેન પરીખ ૩૭ ૪૧ ૪૫ _* * & & & & ૭૫ મુખપૃષ્ટ સોજન્ય : પૂ. મુનિશ્રી કુલચંદ્ન વિજયજી સંપાદિત 'સચિત્ર સરસ્વતી પ્રાસાદ' સંધ પ્રકાશન સંવત ૨૦૫૫ ઓગાસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૦ જિન-વચન આત્માને જીતો पंचिदियाणि कोहं माणं मायं तहेब लोभं च । दुज्जयं चेव अप्पाणं सव्वमप्पे जिए जियं । પાંચ ઇન્દ્રિયો તથા ક્રોધ, માન, માયા અને લોભને જીતવાં કઠિન છે. આત્માને જીતવો તેથી પણ વધુ કઠિન છે; પરંતુ આત્માને જીતવાથી સર્વ જીતી લેવાય છે. It is difficult to conquer the five senses as well as anger, pride, delusion and greed. It is even more difficult to conquer the self. Those who have conquered the self have conquered everything. (ડૉ. રમણલાલ ચી. શાહ ગ્રંથિત ‘બિન વચન’માંથી) ‘પ્રબુદ્ધ જીવન’ની ગંગોત્રી ૧. શ્રી મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકા ૧૯૨૯ થી ૧૯૩૨ ૨. પ્રબુદ્ધ જૈન ૧૯૩૨ થી ૧૯૩૩ બ્રિટિશ સરકાર સામે ન ઝૂક્યું એટલે નવા નામે ૩. તરૂણ જૈન ૧૯૩૪ થી ૧૯૩૭ ૪. પુનઃ પ્રબુદ્ધ જૈનના નામથી પ્રકાશન ૧૯૩૯-૧૯૫૩ પ. પ્રબુદ્ધ જૈન નવા શીર્ષકે બન્યું ‘પ્રબુદ્ધ જીવન’ ૧૯૫૩ થી * શ્રીમુંબઈ જૈન યુવક સંઘના મુખપત્રની ૧૯૨૯ થી, એટલે ૮૧ વર્ષથી અવિરત સફર, પહેલા સાપ્તાહિક, પછી અર્ધમાસિક અને ત્યારબાદ માસિક ૨૦૧૦માં ‘પ્રબુદ્ધ જીવન'નો ૫૭માં વર્ષમાં પ્રવેશ પ્રબુદ્ધ વાચકોને પ્રણામ પૂર્વ મંત્રી મહારાવો જમનાદાસ અમરચંદ ગાંધી ચંદ્રકાંત સુતરિયા રતિલાલ સી. કોઠારી મણિલાલ મોકમચંદ શાહ જભાઈ મહેતા પરમાણંદ કુંવરજી કાપડિયા ચીમનલાલ ચકુભાઈ શામ ડૉ. રમણલાલ ચી. શાહ
SR No.525995
Book TitlePrabuddha Jivan 2010 Year 57 Ank 01 to 12 - Ank 02 is not available
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2010
Total Pages352
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size54 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy