SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ ડિસેમ્બર ૨૦૧૦ પ્રબુદ્ધ જીવન પગ, તળિયું કે મૂળ. વૃક્ષ જમીનમાંથી તેના મૂળથી પાણી ચૂસે છે છે. આ સમયે આત્માએ પૂરી સાવધાની અને જાગૃતિ રાખવી પડે એટલે “પા' ધાતુના બન્ને અર્થના સંયોજનથી વૃક્ષ માટે “પાદપ’ છે અને જરા પણ પ્રમાદરૂપી ઝોકું આવી ગયું તો કર્મ પૂરી શક્તિ શબ્દ બન્યો છે. પરિષહ હોય કે સામાન્ય સ્થિતિ હોય. સંથારામાં સાથે આત્માને સાણસામાં જકડી લે છે. સાવધાન સાધક કર્મને સાધક હંમેશ વૃક્ષની જેમ સ્થિર રહે છે, પ્રતિકાર કરતો નથી કે વધુ તક આપતો નથી અને કર્મ સાથેનો સંગ્રામ ચાલુ રહે છે. ખસી નથી જતો. તે ઉપરાંત જેમ વૃક્ષ જમીનની અંદર રહેલા મૂળથી આત્મા અને કર્મના યુદ્ધમાં અનેક ચડાવ – ઉતાર આવે છે. ક્યારેક રસનું પાન કરે છે અને તે માટે કોઈ બાહ્ય અંગનો ઉપયોગ કરતું કર્મની તો ક્યારેક આત્માની જીત થતી દેખાય છે. આત્માની તેના નથી તેમ સંથારામાં સાધક હવે તેના કોઈ પણ બાહ્ય અંગનો કે લક્ષ્ય ઉપરથી દૃષ્ટિ ખસી જાય તો એ દોષ છે, જેને અતિચાર કહે ઈંદ્રિયનો ઉપયોગ નથી કરતો અને માત્ર તેના અંતરઆત્માથી જ છે. સંથારામાં અતિચાર સાધકના પતનનું કારણ છે. અતિચાર સુખાનુભૂતિ કરી રહ્યો છે. તેની શક્તિનો સ્ત્રોત તેનો અંતર આત્મા એવું છિદ્ર છે જ્યાંથી સાધકની જાણ બહાર કર્મશત્રુ પ્રવેશે છે અને છે. શુક્લધ્યાનની ઉચ્ચ ભૂમિકામાં લીન સાધકનો બાહ્ય ઈન્દ્રિય કે છેવટે સાધકને ઘેરી લે છે. માટે દૃઢ મનોબળ ધરાવતા ઉચ્ચ કક્ષાના અંગ સાથેનો સંપર્ક છૂટી જાય છે અને તે માત્ર તેના આત્મભાવમાં સાધકે પણ સંથારા દરમિયાન પોતાની આધ્યાત્મિક સ્થિરતાને રમણ કરતો હોય છે. આત્મધ્યાનના ઉચ્ચ શિખર ઉપર આરુઢ થયેલા જાળવી રાખવા માટે દોષના નિવારણ માટે સતત આંતરાવલોકન સાધકને દુ:ખ, દર્દ અને પીડાનો સંતાપ ન હોય તે સ્વાભાવિક છે. આવશ્યક છે. તેથી વિશેષ તેને દેહનું મમત્વ અને દરેક વાસનાનો પણ ક્ષય થઈ ક્ષીણ થયેલા કષાયોમાં દેહ પ્રત્યેનું મમત્વ અને જિજિવિષા સૌથી ગયો હોય છે. જેમ સામાન્ય મૃત્યુ બે જીવન વચ્ચેનો સેતુ છે તેમ છેલ્લે વિદાય લે છે. સાધનાની ઉચ્ચ અવસ્થામાં આ મમત્વ પણ સંથારો પરમ સમાધિમાં લીન સાધકના વર્તમાન જીવન અને મોક્ષ ઘણું જ અત્યંત સૂક્ષ્મ થઈ ગયું હોય છે. પણ જેમ એક બીજમાંથી વચ્ચેનો સેતુ છે. સિદ્ધ આત્મા દરેક ઈચ્છા, આકાંક્ષા, વાસના, વિરાટ વૃક્ષ વિકસે છે તેમ, થોડી પણ અસાવધાની રહે તો સૂક્ષ્મ શોક, ભય અને દુઃખથી મુક્ત છે અને પરમ સુખ અને આનંદમાં દેહાધ્યાસ પણ સાધકના પતનનું કારણ બને છે. દેહનું આ સૂક્ષ્મ લીન છે, માટે સિદ્ધત્વની પૂર્વ અવસ્થા પણ દરેક કામના અને ક્ષય- મમત્વ શરીરસુખ અને જીવન સાથે જોડાયેલી આકાંક્ષાઓ અને વાસનાને દુઃખથી મુક્ત હોવી જોઈએ અને આત્મભાવમાં લવલીન હોવી ઉત્તેજન આપે છે. તેમાંથી સાધકને સંથારામાં ડગમગાવી દે તેવા સામાન્ય જોઈએ. સમાધિની આ ઉન્નત અવસ્થા સ્વયં પાદપોગમન સંથારો રીતે નીચે પ્રમાણે પાંચ પ્રકારના અતિચાર છે. બની જાય છે. ખરેખર, શાસ્ત્રકારે પાદપોગમન શબ્દથી સંથારાના (૧) શરીરના સુખની ઈચ્છા સૂક્ષ્મ અને ઊંડા ભાવોની સાથે જૈન સાધનાના અંતિમ લક્ષ્યને (૨) આવતા જન્મમાં પણ શરીરની સુખાકારી માટેની કામના પ્રકાશિત કર્યું છે. (૩) જિજિવિષા અહીં એ યાદ રાખવું ઉચિત છે કે જેનદર્શન ધૂળ અને બાહ્ય (૪) મૃત્યુની કામના ઉપકરણો અને સાધન કરતાં આંતરિક ભાવોને વધુ મહત્ત્વ આપે (૫) કામભોગની ઈચ્છા છે, એટલે સંથારા માટે ઘાસની શૈયા અને એકાંત સ્થળ અપેક્ષિત સંથારામાં ભૂખ, તરસ, રોગ, અશક્તિ અને શરીરમાં ઉપદ્રવ હોવા છતાં અંતિમ લક્ષ્ય માટે અનિવાર્ય નથી. વિશુદ્ધ ચારિત્રમાં વગેરે ભલભલા દઢ અને પીઢ સાધકને પણ ડગમગાવી શકે છે. એ રમણ કરતો આત્મા સ્વયં સસ્તારક (સમ્યકભાવે તારનાર) છે. જે વખતે અસહ્ય પીડામાંથી છૂટવા માટે મોતની અનિચ્છાએ પણ સાધક યથાખ્યાત ચારિત્રનો ધારક છે, સરળહૃદયી છે અને કામના થઈ શકે છે. સાધક કદાચ એમ માનવા પ્રેરાય કે મૃત્યુની અનાસક્તભાવથી સંયમમાં સ્થિર છે તે નિત્ય સંથારામાં જ છે. કામના અનિચ્છાએ જ થઈ છે. પણ વાસ્તવમાં અંતરના ઊંડાણમાં વર્ષોની સાધના, દઢ મનોબળ અને લક્ષ્યની સ્પષ્ટતા હોવા છતાં જે દેહભાન રહેલું છે તેમાંથી જ મૃત્યુની કામના ઉદ્ભવે છે. એ જ સાધકને સંથારામાં અનેક કટોકટીની પળ આવે છે. કર્મોને હળવા રીતે અન્ય ચાર અતિચારનું મૂળ પણ દેહાધ્યાસ જ છે. એટલે સાધકે અને કષાયોને પાતળા કરી નાંખ્યા હોવા છતાં તેના જોરને ઓછું અત્યંત સહિષ્ણુતા, સાવધાની અને જાગૃતિ સાથે અંતરનું આંકી શકાય નહીં કે જરા પણ ગફલત રાખી શકાય નહીં. સંથારો અવલોકન કરતા રહીને આ અતિચારનું શોધન કરી, દોષને નિર્મળ એ સાધક અને કર્મ વચ્ચેનું મહાયુદ્ધ છે. સાધક અજોડ પરાક્રમ કરવાના પુરુષાર્થમાં પ્રવૃત્ત રહેવું જોઈએ. એટલે જ જ્ઞાનીઓએ દેખાડીને કર્મના દળને વેર-વિખેર કરી નાખે છે. વિજય હાથ વેંતમાં કહ્યું છે કે અનુઅવસર સંલેખના સંક્લેશ છે. પૂરી તેયારી વગર દેખાતો હોય છે ત્યારે કર્મ છુપી રીતે પોતાના સૈન્યને એકત્રિત સંથારો કરવાથી જે આત્મપરાજય થાય છે તેમાંથી બહાર નીકળવું કરે છે અને પાછળથી અચાનક હુમલો કરે છે. અનંત કાળથી કર્મએ મુશ્કેલ બને છે. xvi આત્માને દબાવીને રાખ્યો છે અને તે આત્માની નબળાઈઓને જાણે સંથારા પહેલા સંપૂર્ણ સ્વાદવૃત્તિ ઉપર જય મેળવવો આવશ્યક
SR No.525995
Book TitlePrabuddha Jivan 2010 Year 57 Ank 01 to 12 - Ank 02 is not available
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2010
Total Pages352
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size54 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy