SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ પ્રબુદ્ધ જીવન ડિસેમ્બર ૨૦૧૦ - શક્તિ, દઢતા, વીર્ય – આંતરિક ઓજ, પુરુષાર્થ, પરાક્રમ અથવા પણ વિચલિત ન થતા પોતાના સ્થાને શાંતિ અને સમભાવથી સ્થિર અંતઃશક્તિ, શ્રદ્ધા, ધૃતિ, સંવેગ – મુમુક્ષુતા છે ત્યારે મારા માટે રહે છે. શ્રેયસ્કર છે કે હું કાલે સૂર્યોદય થવા પર મારણાંતિક સંલેખના ભક્તપરિજ્ઞામાં હલન-ચલન માટે અન્યની સહાય સ્વીકાર્ય છે, સ્વીકાર કરું, ખાનપાનના પ્રત્યાખ્યાન કરું, મરણની ઈચ્છા ન કરતો જ્યારે ઇંગિતમરણમાં આ છૂટ નથી. ઇંગિતમરણમાં માત્ર પોતાના આરાધનામાં લીન થાઉં અને શાંતિપૂર્વક અંતિમકાળ વ્યતીત કરું.’av શરીરથી શક્ય એટલું જ હલન-ચલન કરી શકાય છે. તેથી વિશેષ આનંદ શ્રાવકના સંથારાની સ્વયં ભગવાન મહાવીરે પ્રશંસા પાદપોગમનમાં ચાલી શકાતું હોવા છતાં સ્વેચ્છાએ પોતાને વૃક્ષની કરી હતી. શ્રાવક માટે વૈરાગ્યભાવ જાળવી રાખવો અને સંથારો જેમ અચલ અને નિશ્રેષ્ટ બનાવીને સ્થિર રહેવાનું હોય છે. અહીં કરવો સાધુ કરતાં પણ વધુ અઘરો છે. શ્રી જગજીવન મુનિના પોતાના શરીરની સહાય પણ લેવાની નથી. અહીં દરેક પ્રકારની સંથારાને અંતે શ્રદ્ધાંજલિ આપતાં વિનોબા ભાવેએ કહ્યું હતું, બહારની સહાયથી મુક્ત થઈને માત્ર પોતાના આત્મબળથી સંથારાને ‘તપસ્વીજી સંસારરસના અનુભવી હતા. સંસારનો જેટલો તીવ્ર કારણે ઊભી થયેલી ક્ષુધા, તરસ અને અન્ય શારીરિક પીડા, વ્યાધિ અનુભવ હોય છે તેટલી જ સંસારની તીવ્રતર આસક્તિ પણ રહે અને ક્ટનો સમભાવથી સામનો કરવાનો છે. છે. પણ જ્યારે જ્ઞાનપૂર્વક સત્યનો સાક્ષાત્કાર થાય છે ત્યારે બધી પોતાના શરીર સહિત દરેક પ્રકારની બાહ્ય સહાયના અસ્વીકારથી આસક્તિ તીવ્રતમ વિરક્તિમાં પરિવર્તિત થઈ જાય છે. આવી યૌગિક સાધકમાં એકત્વ ભાવના દૃઢ થાય છે. તેથી આગળ વધીને જ્યારે છટાથી નિર્ભયતાપૂર્વક દેહત્યાગ કરવો એ તીવ્રતમ વિરક્તિનું જ તે પોતાના શરીરની સહાય લેવી પણ બંધ કરે છે ત્યારે આ શરીર સાક્ષાત્ પરિણામ છે.* પ્રત્યેની આસક્તિ અને મમત્વ ઓગળી જાય છે. તેને દૃઢ વિશ્વાસ આનંદ શ્રાવકના જીવનથી જાણી શકાય છે કે ૧૪ વર્ષના સાથે સાક્ષાત્કાર થાય છે કે જે કંઈ ઘટી રહ્યું છે તે શરીર ઉપર થઈ સાધનામય જીવન પછી પણ તેમણે મારણાંતિક સંથારાની તૈયારી રહ્યું છે, જે કંઈ પીડા કે કષ્ટ થઈ રહ્યા છે તે શરીરને થઈ રહ્યા છે, માટે બીજા છ વર્ષ સુધી ઉગ્ર અને સમ્યક્ પ્રકારે તપોમય સાધના અને એટલે કે આત્માને કંઈ જ નથી થઈ રહ્યું. હવે દેહભાન ક્ષીણ કરી હતી. આવી દીર્ઘ સાધના કરી રહેલા સાધક સમય પરિપક્વ થઈ જાય છે અને સાધક આત્મભાવમાં રમણ કરે છે. હવે રાગ-દ્વેષ થતા ક્રમથી તપ દ્વારા આહારને ઓછો કરે છે. શરીર અને કષાય અને કષાયો અત્યંત મંદ થઈ જાય છે અને સાધક બધા જ કર્મોનો કુશ થતા છેવટે ચારે પ્રકારના આહારનો સર્વથા ત્યાગ સાથે ક્ષય કરીને સંથારાને અંતે મુક્ત થઈ સિદ્ધ ગતિને પામે છે. આમરણાંત અનશન કરે છે અને છેવટે સમાધિમરણને પ્રાપ્ત થાય અહીં એ યાદ રાખવું ઉચિત છે કે ત્રણ પ્રકારના આમરણાંત છે. અનશનમાં પાદપોગમન સંથારો અત્યંત કઠિન સાધના છે અને તે આવી સાધનાને અંતે કરવામાં આવતા મારણાંતિક સંથારાના દરમિયાન અપૂર્વ શ્રદ્ધા, સહનશક્તિ, પરિષહજય અને અખંડિત ત્રણ પ્રકાર છે. (૧) ભક્તપરિજ્ઞા અથવા ભક્ત પ્રત્યાખ્યાન (૨) સમભાવ વિરલ છે. પાદપોગમન સંથારામાં સાધકે સ્વેચ્છાએ ઇંગિતમરણ અને (૩) પાદપોગમન xvi 4 સ્વીકાર્યું છે કે શરીર અકડાઈ જાય, જંતુઓ ચટકા ભરે કે પ્રાણીઓનો ભક્ત એટલે ભોજન. ત્રણ પ્રકારના સંથારામાં આમરણાંત હુમલો થાય તો પણ મન, વચન કે કાયાથી પ્રતિકાર કરવાનો નથી અનશન હોય જ છે, પરંતુ ભક્તપરિજ્ઞામાં સંથારાના આરાધકને અને શરીરને હલાવવાનું નથી. જેમ વૃક્ષ દરેક આપત્તિ વેળાએ બીજાની સહાય લઈને પણ હલન-ચલનની છૂટ હોય છે. ઇંગિત પોતાના સ્થાન ઉપર જ સ્થિર રહે છે તેમ સ્થિર રહેવાનું છે. આ એટલે હલન-ચલનની મર્યાદા. ઇંગિતમરણમાં હલન-ચલન ઉપર સંકલ્પને પાળવો કેટલો કઠિન છે તે સહેજે સમજી શકાય છે. જો કે ઘણા નિયંત્રણ હોય છે. ઇંગિતમરણમાં બહારની કોઈની પણ મદદ એ સમયે સાધકની આધ્યાત્મિક અવસ્થા એટલી ઊંચી હોય છે, વગર સ્વયં જ હલન-ચલન કરવાનું હોય છે. સ્વાવલંબન અને દેહભાન વિસ્મૃત થઈ ગયું હોય છે અને આત્મલીનતાની પરાકાષ્ટા આત્મગૌરવ વધારવા માટે અને દેહાસક્તિ ઘટાડવા માટે સંથારાનો હોય છે એટલે આવી પડેલા દેહ ઉપરના ઉપસર્ગ, પરિષહ અને સાધક હલન-ચનલ માટે પણ બીજાની સહાય લેવી બંધ કરે છે. કષ્ટની તેની ઉપર કોઈ અસર થતી નથી. બહારથી ભલે તેની પાદપોપગમન સંથારામાં સાધક સર્વથા હલન-ચલન પણ બંધ સરખામણી વૃક્ષની સ્થિરતા સાથે થાય, વાસ્તવમાં તેની ચેતના કરે છે. તે દેહને કાષ્ટના પાટિયા જેવું સ્થિર રાખે છે. પાદપ એટલે પૂરી જાગૃત અને ગતિશીલ હોય છે. વૃક્ષ. ઉપગમન એટલે હલન-ચલન કે વ્યવહાર. આ પ્રકારના અહીં એક પ્રશ્ન થાય છે. વૃક્ષ માટે અનેક પર્યાવવાચી શબ્દો હોવા સંથારામાં દરેક પ્રકારના શારીરિક હલન-ચલન અને ક્રિયાઓનો છતાં પાદપ જેવો ઓછો પ્રચલિત શબ્દ શાસ્ત્રકારે શા માટે પસંદ પણ ત્યાગ કરવામાં આવે છે. જેમ કોઈ વૃક્ષ તેના સ્થાને દરેક કર્યો હશે? સંયોગોમાં સ્થિર રહે છે, તેમ સંથારાનો ધારક ગમે તેવા ઉપસર્ગમાં “પા” ધાતુના બે અર્થ થાય છે – (૧) પીવું, ચુસવું અને (૨)
SR No.525995
Book TitlePrabuddha Jivan 2010 Year 57 Ank 01 to 12 - Ank 02 is not available
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2010
Total Pages352
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size54 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy