SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ પ્રબુદ્ધ જીવન ડિસેમ્બર ૨૦૧૦ છે. શ્રી આચારાંગ સૂત્રના સંથારા વિષેના વિમોક્ષ નામના ૮મા નિષ્પતિકાર ઉપસર્ગ કહે છે. અધ્યાયના છઠ્ઠા ઉદ્દેશકમાં સ્વાદ જય ઉપર વિસ્તારથી વિવેચન છે. સંલેખનાના પ્રત્યાખ્યાન આમરણાંત હોય છે. છતાં અસાધારણ એવા અનેક ઉદાહરણ છે કે સ્વયં ઉપવાસ કરી રહ્યા હોય અને અન્યને સંજોગો કે નિષ્પતિકાર ઉપસર્ગ ટળી જવાની પણ શક્યતા હોય પ્રેમથી ભોજન પીરસી રહ્યા હોય ત્યારે પોતાને લેશ માત્રપણ ત્યારે સાગારી સંથારો કરવામાં આવે છે. ઉપસર્ગથી જો મૃત્યુ થાય આહારની આસક્તિ ન હોય. સંખનાનો ધારક, અંત સમયે ક્ષુધા તો એ સમાધિમરણ છે અને મૃત્યુ પહેલા ઉપસર્ગ ટળી જાય તો અને તરસની પીડાથી વ્યાકુળ ન થઈ જવાય, સંક્લેશ ન થાય અને ફરીથી યથાવત્ જીવનનો ક્રમ શરૂ કરવામાં આવે છે. સુદર્શન શેઠ સમતા જળવાઈ રહે તે માટે પૂરી શારીરિક અને માનસિક તેયારી જ્યારે ખુંખાર અર્જુન માળીનો સામનો કરે છે ત્યારે સાગારી સંથારો કરે છે. તેણે વિષય અને કષાયોને મંદ કર્યા હોય છે અને સ્વાદવૃત્તિ કરે છે. અર્જુન માળી તેમની સમતાથી પ્રભાવિત થઈ શાંત થયો ઉપર પણ જય મેળવ્યો હોય છે, છતાં અનશન શરૂ કરતાં પહેલાં એટલે તેમણે સંથારો પાળી લીધો હતો. તે ધીરે ધીરે ખાનપાનમાં ઘટાડો કરે છે. તે પહેલા અન્નનો ત્યાગ સંથારો સાધનાની પરાકાષ્ટા છે. સંથારો શરૂ કરેલી સાધનાનું કરે છે અને પછી ક્રમશ દૂધ, છાશ અને પાણીનો પણ ત્યાગ કરે છે. છેલ્લું સોપાન છે. દરેક વ્યક્તિ જીવનના અંતે સંથારો નથી કરી જેણે વર્ષોની તપશ્ચર્યા અને સાધનાથી કષાયો અને ઇંદ્રિયો ઉપર શકતો. છતાં જે સાધક જાગી ગયો છે અને આધ્યાત્મિક માર્ગે આગળ વિજય મેળવ્યો છે તેઓ પ્રસન્નતાથી સંથારાના કષ્ટથી પાર ઉતરી વધવા તત્પર છે તેની હંમેશાં જીવનના અંતે સંથારો કરવાની જાય છે. આંતરિક અભિલાષા હોય છે. સંથારો શ્રાવકના મનોરથમાં ત્રીજો સમાધિભાવમાં સ્થિર સાધક આત્મસ્વરૂપમાં લીન થાય છે ત્યારે અને અંતિમ મનોરથ છે. તેની ઉપર શારીરિક પીડાની અસર થતી નથી અને માનસિક સંતાપ સંથારો સાર્થક જીવનનું ગૌરવભર્યું સમાપન છે. છતાં સંથારા ઉદ્ભવતો નથી. તે જાણે છે કે કર્મ બળવાન છે અને તે અચાનક વિષે પૂરી જાણકારીના અભાવે ઘણી ગેરસમજૂતી પ્રવર્તે છે. હુમલો કરશે. તે માટે તે સદા સાવચેત અને સજ્જ રહે છે. તે માટે સંથારામાં પૂરું અનશન હોવાથી અને બધી જ ક્રિયાઓમાંથી નિવૃત્તિ તેની ચિંતનધારામાં અવેર અને ક્ષમા, નિસ્નેહતા, નિસ્પૃહતા અને હોવાથી એમ માનવામાં આવે છે કે મનુષ્ય સ્વેચ્છાએ પોતાને મૃત્યુ અનાસક્તિના ભાવ, કષાયોથી નિવૃત્તિ, વાણીમાં મૃદુતા અને તરફ ધકેલી રહ્યો છે અને જે મૃત્યુ અનિશ્ચિત છે તેની ઘડીને નિશ્ચિત મધુરતા કર્મશત્રુના હુમલા સામે ઢાલ અને કવચની જેમ તેનું રક્ષણ બનાવી રહ્યો છે. આત્મહત્યામાં અને સંથારામાં જીવન સમાપ્ત કરે છે. તે જાણે છે કે કર્મના ઉદય સામે કોઈ બાહ્ય તત્ત્વ તેનું રક્ષણ કરવાની ઈચ્છા દેખાતી હોવાથી ઘણા સંથારાને આત્મહત્યા સાથે કરી શકે તેમ નથી. પોતાના રક્ષણ માટે સ્વયંના અંતસ્તત્વ એકલાનો સરખાવવાની ભૂલ કરે છે. જ આધાર છે અને તે એક જ સારભૂત છે. કર્મની સત્તા સામે આત્મહત્યા ઉત્તેજનાની ક્ષણે ઘટે છે. એ ક્ષણ પસાર થઈ જતા શરણાગતિ નથી સ્વીકારવાની પણ જિનેશ્વર દેવનું શરણ અને ઉત્તેજના શમી જતા મનુષ્ય આત્મહત્યા કરતો નથી. આત્મહત્યા સ્વીકારવાનું છે. કર્મના ઉદયથી તીવ્ર વેદના થતી હોય ત્યારે ભગવાન કરનાર ઘેરો વિષાદ, હતાશા, અસહાયતા, અસલામતી, મૂંઝવણ, મહાવીરના શબ્દો-“હે માનવ! તું જ તારો મિત્ર છો. તું બહારમાં ભય કે ઘોર અપમાનની લાગણીમાં ડૂબેલો હોય છે. તે જીવન હારી મિત્રની શા માટે શોધ કરી રહ્યો છો?'xix સાધકને આત્માની પોતાની ગયેલો હોય છે અને જીવનની સમસ્યાઓથી પલાયન થવા ઉત્સુક અનંત શક્તિને જાગૃત કરી, સંકલ્પમાં અડોલ રહેવાની અને અંતિમ હોય છે. તેને સ્વયં જીવનનો ભય હોય છે. આત્મહત્યા નિર્બળતાની પરીક્ષામાં સફળતાથી આરપાર નીકળવાની હિંમત આપે છે. નિશાની છે. તેનાથી વિપરીત સંથારો ધારણ કરનાર પ્રસન્નચિત્ત સંલેખના જીવનની અંતિમ અને સૌથી અઘરી પરીક્ષા છે. જેણે અને નિર્ભય હોય છે. તેને જીવનનો, મૃત્યુનો કે રોગનો ભય નથી. પૂરું જીવન આ પરીક્ષાની તૈયારી કરી હોય છે તેનો જ સંથારો તે મૃત્યુને મિત્રની જેમ આવકાર આપે છે. તેને માટે જીવન અને મૃત્યુ સમયે સાર્થક નીવડે છે. એટલે જ બાર વર્ષની દીર્ઘ અને કઠોર મૃત્યુ બન્ને સમાન છે. તે નથી જીવનની કે નથી મૃત્યુની આકાંક્ષા સાધનાનું વિધાન છે. છતાં આ સાધના પૂરી થાય તે પહેલા જીવનમાં કરતો. આત્મહત્યા કરનાર અંદરથી અશાંત હોય છે જ્યારે સંથારો અસાધારણ સંજોગો ઉપસ્થિત થાય અને મૃત્યુ સામે દેખાતું હોય કરનાર પરમ શાંત હોય છે. આત્મહત્યા કરનારના જીવનમાં હજુ ત્યારે સંથારો ધારણ કરવાની શાસ્ત્રમાં ભલામણ છે. મરણાંત પણ અનેક શક્યતાઓ અને સંભાવનાઓ હોય છે, જ્યારે સંથારો ઉપસર્ગ આવે, મહાદુષ્કાળનો સમય હોય, અસાધ્ય રોગ થાય ત્યારે કરનાર જીવનની સંધ્યાએ, હવે બીજું કંઈ જ કરી શકવાની સ્વસ્થતાપૂર્વક અને સમાધિભાવથી શરીરનો ત્યાગ કરવા માટે સંભાવનાઓ શેષ થઈ ગઈ છે ત્યારે સ્વેચ્છાએ મૃત્યુને આવકારે સંલેખના ધારણ કરવાનો શાસ્ત્રમાં ઉલ્લેખ છે. આવા જીવલેણ છે. ઉપસર્ગ, કે જેનો પ્રતિકાર કરવાનો કોઈ અવકાશ નથી તેને આત્મહત્યા કરનારને હજી જીવનની ઈચ્છા હોય છે. તે
SR No.525995
Book TitlePrabuddha Jivan 2010 Year 57 Ank 01 to 12 - Ank 02 is not available
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2010
Total Pages352
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size54 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy