SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૦ અભિધાન ચિંતામણિનામમાલા પ્રા. હિતેશ જાની લેખક છેલ્લા છ વર્ષથી શામળદાસ આર્ટ્સ કૉલેજ ભાવનગર ખાતે ગુજરાતી વિષયમાં મુલાકાતી વ્યાખ્યાતા તરીકે કાર્યરત છે. ઉપરાંત છેલ્લા છ વર્ષથી ભુતા કોલેજ સિહોર ખાતે ગુજરાતી વિષયમાં ખંડ સમયના વ્યાખ્યાતા તરીકે કાર્યરત. ગ્રંથનામ : અધિભાન ચિંતામણિનામમાલા, ગ્રંથકર્તા : આચાર્ય હેમચંદ્ર, વિરાટ વિભૂતિ હતા. ગ્રંથ સમય : અંદાજે વિક્રમ સંવત ૧૨૦૭-૦૮. ગ્રંથભાષા : સંસ્કૃત. ગુજરાતના સમર્થ રાજવી સિદ્ધરાજ અને સંસ્કારી રાજવી ગ્રંથનો વિષય : કોશ સાહિત્ય. કુમારપાળને ઈતિહાસમાં અમરસ્થાન આપવામાં શ્રી હેમચંદ્રાચાર્યના ગ્રંથકર્તાનો વિગતે પરિચય: સાહિત્ય સર્જનનું જ બહુમૂલ્ય પ્રદાન છે. ‘પ્રભાવક ચરિત્ર' નામના પ્રાચીન ગ્રંથમાંથી આચાર્યશ્રીના “શ્રી સિદ્ધહેમ શબ્દાનુશાસન' રચી આચાર્યશ્રીએ સિદ્ધરાજને પૂર્વજીવન અંગેની સત્તાવાર માહિતી મળે છે. તે ગ્રંથમાં જણાવ્યા અમર બનાવ્યો. જ્યારે ‘યોગશાસ્ત્ર’, ‘ત્રિષષ્ટિ શલાકા પુરુષચરિત' અને પ્રમાણે આચાર્યશ્રી હેમચંદ્રનો જન્મ વિક્રમ સંવત ૧૧૪પના કારતક “પરિશિષ્ટ પર્વ' જેવા ગ્રંથો રચી આચાર્યશ્રીએ કુમારપાળની ધાર્મિક સુદ પૂર્ણિમા (તારીખ ૭-૧૧-૧૦૮૮)ના શુભ દિને ધંધુકામાં તૃપ્તિને સહોદિત બનાવી અને જૈન ધર્મના સિદ્ધાંતો તથા તીર્થકરો મોઢ વણિક જ્ઞાતિમાં થયો હતો. તેમના પિતાનું નામ ચાચિંગ તેમજ પ્રાચીન સૂરિપુંગવોનું જ્ઞાન બક્યું. ‘દ્વાયાશ્રય' મહાકાવ્ય રચી અને માતાનું નામ પાહિણી હતું. શ્રી હેમચંદ્રાચાર્યનું સંસારી નામ સિદ્ધરાજ અને કુમારપાળની યશ કીર્તિને ચિરંજીવી બનાવી. ચંગદેવ હતું. સમગ્ર વિશ્વના સાહિત્યકારોમાં હેમચંદ્રાચાર્યનું સ્થાન અદ્વિતીય પિતા બહારગામ હોવાથી માતા પાસેથી શ્રી દેવચંદ્રસૂરિએ છે. સાહિત્યનું એક પણ ક્ષેત્ર એવું નથી જેમાં તેમણે પ્રદાન ન કર્યું બાળક ચંગદેવની માંગણી કરી. માતાની સંમતિ લઈને આચાર્યશ્રીએ હોય. વિવિધ પ્રકારના ગ્રંથો રચી તેમણે પોતાની વિદ્વતાના દર્શન વિક્રમ સંવત ૧૧૫૦માં બાળક ચંગદેવને ખંભાત મુકામે જૈન વિશ્વને કરાવ્યાં. સાધુ તરીકેની દીક્ષા આપી. નવદીક્ષિત જંગદેવનું નામ “સોમચંદ્ર' જ્ઞાનના તમામ ક્ષેત્રોમાં પારંગત એવા શ્રી હેમચંદ્રાચાર્ય સાચા રાખવામાં આવ્યું. અર્થમાં જ “કલિકાલસર્વજ્ઞ' કહેવાય છે. કનૈયાલાલ મુનશી થોડાક જ સમયમાં આ બાળક મુનિએ પોતાની બૌદ્ધિક આચાર્યશ્રી માટે યોગ્ય જ નોંધે છે કે, “શ્રી હેમચંદ્રાચાર્ય ગુજરાતની પ્રતિભાથી કુશળતા હાંસલ કરી અને વિદ્યાકીય ક્ષેત્રે પ્રવીણતા અસ્મિતાના એક કર્ણધાર હતા.’ તો કુમારપાળ દેસાઈ આચાર્યશ્રી મેળવી. વિદ્યાની સાથે-સાથે જ ત્યાગ, તપ અને સંયમ જેવા માટે કહે છે તે સર્વથા યોગ્ય છેઃ “ગુજરાતી ભાષાનું પ્રભાત સગુણો પણ જીવનમાં ખીલવ્યા. તેમની યોગ્યતા જોઈ વિક્રમ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યથી ઊઘડે છે.” સંવત ૧૧૬૬માં માત્ર ૨૧ વર્ષની ઉંમરે તેમને આચાર્યપદ જન્મ, જરા, વ્યાધિ અને મૃત્યુ એ દેહનો ધર્મ છે એ મુજબ ૮૪ આપવામાં આવ્યું. ચંગદેવ નામનો બાળક હવે આચાર્ય હેમચંદ્ર' વર્ષનું આયુષ્ય ભોગવી વિક્રમ સંવત ૧૨૨૯માં આચાર્યશ્રી કાળધર્મ નામથી ઓળખાવા લાગ્યા. પામ્યા. વિક્રમ સંવત ૧૧૯૨માં આચાર્યશ્રીની સિદ્ધરાજ જયસિંહ સાથે આચાર્યશ્રી હેમચંદ્રએ રચેલ ગ્રંથો મુલાકાત થઈ. પ્રથમ મુલાકાતથી જ પ્રભાવિત થયેલા સિદ્ધરાજે (૧) વ્યાકરણ અને તેના અંગો આચાર્યશ્રીને કાયમ માટે પોતાના દરબારમાં માનભેર ઉચ્ચ સ્થાન અનુક્રમ નામ શ્લોક પ્રમાણ આપ્યું. સિદ્ધરાજની વિનંતીથી જ આચાર્યશ્રીએ નવું વ્યાકરણ રચ્યું. ૧. સિદ્ધહેમ-લઘુવૃત્તિ ૬૦૦૦ સિદ્ધરાજ અને હેમચંદ્રાચાર્ય બંનેના નામોને અમર કરતા આ ૨. સિદ્ધહેમ-બૃહવૃત્તિ (તત્ત્વ પ્રકાશિકા). ૧૮૦૦૦ વ્યાકરણ ગ્રંથનું નામ “સિદ્ધહેમ શબ્દાનુશાસન' રાખવામાં આવ્યું. ૩. સિદ્ધહેમ-બૃહન્યાસ (શબ્દ મહાર્ણવન્યાસ) (અપૂર્ણ) ૮૪૦૦ સિદ્ધરાજના અવસાન પછી કુમારપાળ ગાદી પર આવ્યો. સિદ્ધહેમ-પ્રાકૃતવૃત્તિ ૨૨૦૦ ૫. લિંગાનુશાસન-સટીક ૩૬૮૪ કુમારપાળ શરૂથી જ આચાર્યને પોતાના સગુરુ માનતો હતો. ૬. ઉણાદિ ગણ વિવરણ ૩૨૫૦ સિદ્ધરાજ અને કુમારપાળનો શાસનકાળ સાચા અર્થમાં ‘હમયુગ' ૭. ધાતુ પારાયણ-વિવરણ પ૬૦૦ હતો. રાજકીય કાવાદાવાથી પર રહી ખૂનામરકી કર્યા વગર બે / બે (૨) કોશ ગ્રંથો વિરોધી રાજવીઓ સાથે સુમેળ રાખનાર આ યુગપુરુષ એક વિરલ, ૮. અભિધાન ચિંતામણિ-સ્વોપજ્ઞ ટીકાસહિત ૬૦૦૦
SR No.525995
Book TitlePrabuddha Jivan 2010 Year 57 Ank 01 to 12 - Ank 02 is not available
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2010
Total Pages352
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size54 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy