________________
ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૦
પ્રબુદ્ધ જીવન
| ૫૯
૯. અભિધાન ચિંતામણિ-પરિશિષ્ટ
૨૦૪ વિસ્મૃતિના ગર્તમાં વિલીન થાય છે. કોઈકવાર અર્થસંદર્ભ બદલાઈ ૧૦. અનેકાર્થ કોશ
૧૮૨૪ જાય છે, તો કોઈકવાર નવીન સ્વરૂપ પામે છે. માટે પ્રત્યેક યુગમાં ૧૧. નિઘંટુ શેષ (વનસ્પતિ વિષયક)
૩૯૬
અથવા કાલાન્તરે શબ્દસંગ્રહ થતા રહ્યા છે. જેને ૧૨. દેશી નામમાલા-સ્વપજ્ઞ ટીકા સહિત
૩૫૦૦
LEXICOGRAPHY કહેવાય છે. શબ્દ વૈજ્ઞાનિક અને શાસ્ત્રીય (૩) સાહિત્ય અલંકાર
ગ્રંથોમાં પારિભાષિક બનતો હોવાથી વિશિષ્ટ અર્થ ધારણ કરે છે. ૧૩. કાવ્યાનુશાસન-સ્વપજ્ઞ અલંકાર ચૂડામણિ અને
તેથી વૈજ્ઞાનિક પારિભાષિક કોશ અને શબ્દકોશ અસ્તિત્વમાં આવ્યા. ‘વિવેક' વૃત્તિ સહિત
૬૮૦૦
શબ્દકોશના રચયિતાના આદાનપ્રદાન અને વર્ષો સુધીની અથાગ (૪) છંદ ગ્રંથો ૧૪. છંદોનુશાસન-છંદચૂડામણિ ટીકા સહિત
મહેનત તેમજ પૂર્વવર્તી શબ્દસ ગ્રહોની સહાયથી નવી-નવી
૩000 (૪) દર્શન
આવૃત્તિઓ સર્જાતી જાય છે. શાસ્ત્રીય પ્રચલિત, દેશ્ય અને અલ્પ ૧૫. પ્રમાણમીમાંસા-સ્વપજ્ઞવૃત્તિ સહિત (અપૂર્ણ) ૨૫૦૦
પરિચિત શબ્દોનું વર્ગીકરણ પણ કરવામાં આવ્યું છે. જે કોઈ શબ્દો ૧૬. વેદાંકુશ (દ્વિજવદનચપેટા)
૧૦૦૦
સચવાયા છે એના કરતા વધારે સંખ્યામાં શબ્દો વિસ્મૃત થઈ ગયા (૬) ઈતિહાસ કાવ્ય-વ્યાકરણ સહિત
છે. અર્થશાસ્ત્રનો સિદ્ધાંત છે કે જે સંપત્તિ છૂપાયેલી છે અથવા ૧૭. સંસ્કૃત ધયાશ્રય મહાકાવ્ય
૨૮૨૮ અર્થોપાર્જનના હેતુ માટે નથી તે સંપત્તિ મૃત્ત છે, અનુપયોગી છે. ૧૮. પ્રાકૃત ઘયાશ્રય મહાકાવ્ય (ઉર્ફે કુમારપાલચરિત) ૧૫00 પરંતુ જે વિધિપૂર્વક વ્યવસાયમાં લગાવેલી છે તે સાર્થક છે, જીવંત (૭) ઈતિહાસ કાવ્ય અને ઉપદેશ
છે. એવી જ રીતે ભાષાના સંસારમાં જે શબ્દરાશિ અહીં તહીં ૧૯. ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત (મહાકાવ્ય-દશપર્વ) ૩૨૦૦૦ વિખરાયેલી પડી છે તે પણ મૃત છે. અને જે પ્રયોગના અભાવે ૨૦. પરિશિષ્ટ પર્વ
૩૫૦૦
ભૂગર્ભમાં પડી છે તે પણ નિરુપયોગી છે. આથી આમ-તેમ (૮) યોગ
વિખરાયેલી શબ્દસંપત્તિને વ્યવસ્થિત રૂપ આપીને તેના સામર્થ્યનો ૨૧. યોગશાસ્ત્ર (સ્વોપજ્ઞ ટીકા સહિત)
૧૨૫૭૦
ઉપયોગ કરવો આવશ્યક છે. કોશકાર વૈજ્ઞાનિક પદ્ધતિથી સમાજમાં (૯) સ્તુતિ સ્તોત્ર ૨૨. વીતરાગસ્તોત્ર (પદ્ય)
અત્ર-તત્ર વિખરાયેલ શબ્દરાશિને સંકલિત અથવા વ્યવસ્થિત કરીને
૧૮૮ ૨૩. મહાદેવ સ્તોત્ર (પદ્ય)
કોશનિર્માણનું કાર્ય કરે છે, જેનાથી નિરુપયોગી એવમ્ મૃત ૨૪. અન્યયોગવ્યવચ્છેદ દ્વાત્રિશિકા (પદ્ય)
શબ્દાવલિને ઉપયોગી બનાવી જીવંત બનાવે છે. આ જ કારણસર
- ૩ર. ૨૫. અયોગવ્યવચ્છેદ દ્વાત્રિશિકા (પદ્ય)
પ્રાચીન સમયથી જ કોશસાહિત્યની રચના થતી આવી છે. (૧૦) નીતિશાસ્ત્ર
સંસ્કૃત ભાષા મહાન શબ્દસંપત્તિથી યુક્ત છે. જેના શબ્દકોશ ૨૬, અન્નીતિ
૧૮૮ ક્યારેય ક્ષય ન પામવાવાળા નિધિની સમાન અક્ષય-અનંત છે. એના અન્ય કૃતિઓ
ભંડાર અનેક સદીઓથી સમૃદ્ધ થતાં રહ્યાં છે. શબ્દ ભાવને વહન ૧. મધ્યમ વૃત્તિ (સિદ્ધહેમ શબ્દાનુશાસનની ટીકા), ૨. રહસ્ય કરતું વાહન છે. જ્યાં સુધી સંકેત ગ્રહણ ન થાય ત્યાં સુધી શબ્દની વૃત્તિ (સિદ્ધહેમ શબ્દાનુશાસનની ટીકા), ૩. અહનામ સમુચ્ચય ઉપયોગિતા રહેતી નથી. એક જ શબ્દ સંકેતભેદ – ભેદથી ભિન્ન તથા અહંન્નીતિ, ૪. નાભેય-નેમિદ્ધિસંધાન કાવ્ય, ૫. ન્યાય – ભિન્ન અર્થોના વાચક બને છે. કોશજ્ઞાન શબ્દસંકેત સમજવા બલોબલ સૂ , , બલાબલસૂ ત્ર-બૃહદ વૃત્તિ, ૭. માટે અતિ આવશ્યક છે. સાહિત્યમાં શબ્દ અને શબ્દના અર્થોના બાલભાષાવ્યાકરણ સૂત્ર કૃતિ.
ઉચિત પ્રયોગને જાણવા માટે કોશજ્ઞાન, વ્યાકરણજ્ઞાન કરતાં અધિક અભિધાન ચિંતામણિનામમાલા:
ઉપયોગી છે. કોશ દ્વારા જ વાચ્યાર્થથી લક્ષણો તેમજ વ્યંગ્યાર્થનો શબ્દસમૃદ્ધિ કોઈપણ સુસંસ્કૃત, પરિમાર્જિત અને વિકસિત બોધ મળે છે. ભાષાનું ઉત્તમ લક્ષણ મનાય છે. માનવ મનમાં ઉપજતા સૂક્ષ્મતમ સંસ્કૃત ભાષામાં કોશગ્રંથની પરંપરા બહુ જ પ્રાચીન છે. ભાવોની અભિવ્યક્તિ શબ્દથી થઈ શકે છે. તેમ છતાં વારંવાર એવું વૈદિકયુગમાં જ કોશ વિષયક ગ્રંથ લખવાની શરૂઆત થઈ ગઈ હતી. પ્રતિપાદન કરવામાં આવે છે કે શબ્દની શક્તિ સીમિત છે, તેનો વેદમંત્રોના દૃષ્ટા ઋષિ કોશકાર પણ હતા. પ્રાચીન કોશના અત્યારે અર્થ એટલો જ થઈ શકે કે શબ્દને અપરિમિત તરફ વિકાસ પામવાની માત્ર ઉદાહરણ જ મળે છે. તેના પરથી ખ્યાલ આવે છે કે પ્રાચીનકોશ પૂર્ણ ક્ષમતા છે. શબ્દ સતત પરિવર્તનશીલ રહ્યો છે. સમયના વહેણ અત્યારના કોશ કરતાં સર્વથા ભિન્ન હતા. પ્રાચીન સમયમાં વ્યાકરણ અને આદાન-પ્રદાન પ્રક્રિયાની સાતત્યપૂર્ણ વિધિને કારણે શબ્દો અને કોશ લગભગ એક જ શ્રેણીના હતા. તેમજ તે બંનેનો સમાવેશ
=