________________
પ્રબુદ્ધ જીવન
ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૦.
શબ્દશાસ્ત્ર અંતર્ગત થતો હતો. વિલુપ્ત કોશગ્રંથમાં સૌ પ્રથમ છે અભિધાન ચિંતામણિનામમાલા: ભાગુરિ રચિત કોશ. ત્યારબાદ આપિશલ રચિત કોશ, શાકટાયન કાંડ કાંડ નામ શ્લોક સંખ્યા
વિષય નોંધ રચિત કોશ, વ્યાડિકૃત કોશના નામ પ્રાપ્ત થાય છે. ભારતીય ૧ દેવાધિદેવ કાંડ ૧ થી ૮૬ (કુલ ૮૬) અતીત, અનાગત, વર્તમાનના ૨૪ ભાષામાં વાસ્ક સૌથી પ્રાચીન સર્વમાન્ય કોશકાર છે. તેમણે ‘નિઘંટુ’
જૈન તીર્થ કર, ૧૧ ગણધર તેમના
અતિશય વગેરેની નોંધ અહીં વર્ણિત (શબ્દસંગ્રહ), ‘નિરુક્ત' (વ્યુત્પત્તિશાસ્ત્ર)ની રચના કરી હતી.
થઈ છે. તેમણે પોતાના બંને ગ્રંથોમાં પ્રામાણિકપણે પોતાના પુરોગામી ૨ દેવકાંડ ૮૭ થી ૩૩૬ (કુલ ૨૫૦) દેવના નામ, દેવસંબંધી નગર વસ્તુઓ ગાર્ગ્યુ, શાકટાયન, ઔપમન્યુ આદિનો નિર્દેશ કરીને તેમના વિચારો
વગેરેને ગૂંથી લેવામાં આવ્યા છે. પ્રગટ કર્યા છે.
૩ મર્યકાંડ
મનુષ્યોના નામ, મનુષ્યના વ્યવહારમાં ૩૩૭ થી ૯૩૪ (કુલ ૫૯૭)
આવતા પદાર્થોનો, શબ્દોનો સંગ્રહ આ ઉપરાંત પ્રાચીન અને ખ્યાતિપ્રાપ્ત એવો સંસ્કૃત ભાષામાં
જોવા મળે છે. અમરસિંહ રચિત “અમરકોશ' ઉપલબ્ધ બને છે. આ અમરસિંહ ૪ તિર્યકકાંડ ૯૩૫ થી ૧૩૫૭ (કુલ ૪૨૩) (૧) એકેન્દ્રિય પૃથ્વીકાય : બૌદ્ધધર્મી હતા એવું કોઈક માને છે તો કોઈક તેમને જૈન માને છે.
૯૩૫ થી ૧૦૬૮
(૨) એકેન્દ્રિય અપકાય : તેમની ગણના વિક્રમાદિત્યના નવરત્નોમાં કરવામાં આવેલી. આથી
૧૦૬૯ થી ૧૦૯૬ તેમનો સમય ઈ. સ.ની ચોથી સદી કહી શકાય. ‘અમરકોશ'નો ચીની
(૩) એકેન્દ્રિય તેજસ્કાય : ભાષામાં અનુવાદ ઈ. સ.ની છઠ્ઠી સદી પહેલા થઈ ચૂક્યો હતો.
૧૦૯૭ થી ૧૧૦૫ કવિ-વ્યાકરણશાસ્ત્રી હલાયુધે “અભિધાન રત્નમાલા” નામનો
(૪) એકેન્દ્રિય વાયુકાય :
૧૧૦૬ થી ૧૧૦૯ કોશગ્રંથ લખ્યો છે. જેમાં ૮૮૭ શ્લોકમાં પર્યાયવાચી અને
(૫) એકેન્દ્રિય વનસ્પતિકાય : સમાનાર્થક શબ્દોનો સંગ્રહ છે. આચાર્ય યાદવ પ્રકાશે વૈજ્ઞાનિક
૧૧૧૦ થી ૧૨૦૧ રીત મુજબ “વૈજયન્તીકોશ લખ્યો છે. જેમાં શબ્દના અક્ષર, લિંગ
(૬) તીન્દ્રિયા : ૧૨૦૨ થી ૧૨૦૫
(૭) ત્રિક્રિયા : ૧૨૦૬ થી ૧૨૦૯ અને પ્રારંભિક વર્ણને ક્રમાનુસાર રજૂ કરવામાં આવ્યા છે. મહાકવિ
(૮) ચતુરિન્દ્રિયા : ધનંજયે ત્રણ કોશ રચ્યા છેઃ “નામમાલા', ‘અનેકાર્થ-નામમાલા”
૧૨૧૦ થી ૧૨૧૫ અને “અનેકાર્થ નિઘંટુ’. ‘નામમાલા'માં ૨૦૦ શ્લોકમાં જ સંસ્કૃત
(૯) પંચેન્દ્રિયા સ્થલચર : ભાષાની આવશ્યક શબ્દાવલિનું ચયન કરવામાં આવ્યું છે.
૧૨૧૬ થી ૧૩૧૫
(૧૦) પંચેન્દ્રિય ખચર : અનેકાર્થનામમાલા'માં ૬૬ શ્લોકમાં એક જ શબ્દના અનેક અર્થનું
૧૩૧૬ થી ૧૩૪૨ પ્રતિપાદન કરી અર્થસંકલન કરવામાં આવ્યું છે. “અનેકાર્થનિઘંટુમાં
(૧૧) પંચેન્દ્રિયા જલચર : ૨૬૮ શબ્દોના વિભિન્ન અર્થ સંગ્રહિત કર્યા છે. જેમાં એક જ શબ્દના
૧૩૪૨ થી ૧૩પ૭ ત્રણ-ચાર અર્થો દર્શાવ્યા છે.
૫ નારકકાંડ ૧૩૫૮ થી ૧૩૬૪ (કુલ ૭) નરકવાસી, નરક સંબંધી પદાર્થ અંગે
વિવરણ કોશસાહિત્યની સમૃદ્ધિ માટે બારમી સદી મહત્ત્વપૂર્ણ છે. જેમાં
૬ સાધારણ કાંડ ૧૩૬૫ થી ૧૫૪૨(કુલ ૧૭૮) ધ્વનિ, સુગંધ, સામાન્ય પદાર્થો, કેશવસ્વામી રચિત “નાનાર્થાર્ણવ સંક્ષેપ’ અને ‘શબ્દકલ્પદ્રુમ' છે.
બાકી રહેલા શબ્દો સર્વ અવયવ અંગે અભયપાલ દ્વારા નાનાર્થ રત્નમાલા' નામનો નાનાર્થક કોશ
ચર્ચા કરવામાં આવી છે. રચવામાં આવ્યો છે. આચાર્ય હેમચંદ્ર દ્વારા “અભિધાન ચિંતામણિ'. કુલ છ કાંડ કુલ શ્લોક : ૧૫૪૨ અનેકાર્થસંગ્રહ’, ‘નિઘંટુ શેષ’ અને ‘દેશીનામમાલા' નામના ચતુર્થ
નામના ચતઈ “શેષાખ્યાનમાલા” અભિયાન ચિંતામણિનું પુનઃ નિરીક્ષણ સ્વયં કોશની રચના કરવામાં આવી. આ સમયમાં જ ભૈરવ કવિએ આચાર્યશ્રીએ કરીને રચેલી પુરવણી અનેકાર્થકોશ'નું નિર્માણ કર્યું. જ્યારે ચૌદમી સદીમાં મેદિનિકર
(૧) દેવાધિકાંડ ૧, (૨) દેવકાંડ ૮૯, (૩) મર્યકાંડ ૬૩, તારા અને ઈ દ્ધ કોશની રચના કરવામાં આવી છે શીધરન (૪) તિર્યકકાંડ ૪૧, (૫) નારકકાંડ ૨, (૬) સાધારણકાંડ ૮. દ્વારા ‘વિશ્વલોચનકોશ'ની રચના કરવામાં આવી છે. સત્તરમી સદીમાં કુલ શ્લોક : ૨૦૪ કેશવ દેવજ્ઞ ‘કલ્પદ્રુમ' અને અપ્પય દીક્ષિતે ‘નામસંગ્રહમાલા' નામના શબ્દ કોશ : કોશગ્રંથ લખ્યા છે. આ ઉપરાંત ભોજનો ‘નામમાલીકોશ',
રાજકોશની સરખામણી કરતા સંસ્કૃત સુભાષિતકાર કહે છેઃ કર્ણપુરનો “સંસ્કૃત પારસિક પ્રકાશ' અને શિવદત્તના ‘વિશ્વકોશ'
'कोशस्येय महीपानां कोशस्य विदुषामपि । જેવો સન્માન્ય કોશ ગ્રંથ પણ મળે છે.
उपयोगो महान् यस्मात् कलेशस्तेन विना भवेत् ।।' રાજાઓની જેમ વિદ્વાનોને પણ કોષનો મહાઉપયોગ હોય