SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન જાન્યુઆરી, ૨૦૧૦. બાળકો ઉપર પણ ગાંધી સંસ્કાર પડે એવું ઈચ્છે. આશ્રમ જૈનોનું, હતા. ઉત્તમ શિક્ષકો મળે તો બાળ માનસનું કેવું ઘડતર થાય છે જૈન સિદ્ધાંતોની ક્યાંય અવગણના નહિ, તેમજ કોઈ ક્રિયાઓનો એનું આ ઉદાહરણ. અતિ આગ્રહ પણ નહિ. બગીચામાં ફૂલ વિકસે એમ બાળકને ત્યારબાદ વધુ અભ્યાસ અર્થે આશ્રમમાંથી મુંબઈ આવ્યો ત્યારે વિકસવા દ્યો એજ સિદ્ધાંત. એટલે જ્યાંથી જે સુગંધો મળે એ જીવન ઉપરના નિયમો પકડી રાખ્યા, પ્રત્યેક ૩૦ મી જાન્યુઆરીના સુગંધો પૂ. બાપા અને કારાણી સાહેબ આશ્રમમાં લાવે. મણિભુવનમાં જવાનું વગેરે. એટલે જ અમને પૂ. સંતબાલજી, નારાયણભાઈ દેસાઈ, સ્વામી પરંતુ એક વખત એક માંદગીને કારણે ઉપવાસનું વ્રત છૂટી આનંદ, પુનિત મહારાજ, શિવજી દેવસી ગઢડાવાળા, રમણલાલ ગયું. દેસાઈ, ગોપાળરાવ વિદ્યાસ, નાનાભાઈ ભટ્ટ, મનુભાઈ પંચોળી- ખાદી અને અહિંસક વસ્તુ અને અંગ ઉપર સુવર્ણત્યાગ તો દર્શક, કૃષ્ણલાલ શ્રીધરાણી, જયભિખ્ખું, રતિલાલ દેસાઈ, મહારાજા જીવનમાં રહ્યા. કૃષ્ણકુમાર સિંહજી, તેમજ અન્ય પ્રસિદ્ધ સાહિત્યકારો, ચિંતકો અને મુંબઈનો ખાદી ભંડાર અને બાજુની પેટિટ લાયબ્રેરી અમારું સોનગઢ ભાવનગર, પાલિતાણાની મધ્યમાં હોઈ વિહાર કરતા જાણે મંદિર. અનેક જૈન સાધુ ભગવંતો અને આચાર્યો તેમજ દરવેશ જેવા એક દિવસ ખાદી ભવનમાં કપડાં લેવા હું ગયો ત્યારે ખાદી તાંસળીવાળા બાબાનો જીવન લાભ મળ્યો. આ સર્વે ગાંધીજીની ભવનના કરોડોના ગોટાળા વિશે સાંભળ્યું, એના કોર્ટના કેસો અનેક વાતો કરે જ કરે, એટલે ગાંધી તો આંતરમનમાં સ્થિર થઈ વિશે જાણ્યું અને મનમાં ઉદ્વેગ, સંઘર્ષ અને મંથન ભરાયા અને ગયા. ગાંધી એટલા અહોભાવથી સ્થિત થઈ ગયા કે કૉલેજકાળમાં ખાદી છોડી. ગાંધીજીના પુસ્તક “નીતિ નાશને માર્ગ' ઉપર અમારા વિદ્વાન હું, કિશોર પારેખ, અનિલા અને કલાબહેન ખાદી ભવનમાંથી સાહિત્યકાર સુરેશ જોષીએ ટીકા લખી ત્યારે મારી બુદ્ધિને દુર્વાસાનો બહાર નીકળ્યા અને મેં મારો આ નિર્ણય મારા એ મિત્રોને કહ્યો, સ્પર્શ થયો હતો, પરંતુ વરસો પછી સમજાયું કે સુરેશ જોષી સાચા એટલે તરત જ કલાબેને ફોન શોધી મારી વાગ્દત્તાને ફોન કરીને હતા, અને જીવંત ગાંધીજીએ એ વાંચ્યું હોત તો એ વિદ્વાન સાથે કહ્યું, “ખુશખબર, તારો ધનજી હવે ધર્મેશ બની ગયો છે.” સંમત થાત. ગાંધી બધી જ જગ્યાએ બધાંની દૃષ્ટિએ સાચા ન પણ તે દિવસે અમારા કિશોરે સામેની ગલીની ‘વેસ્ટ કોસ્ટ' હૉટલમાં હોય, એટલે તો ઈનામમાં એમને ૩૦ જાન્યુઆરીએ છાતીમાં ઈડલી-ઢોસાની આ નિમિત્તે અમને રૂા. ૫/-ની પાર્ટી આપી! ગોળીઓ મળી. કાશ, એ વ્યક્તિઓએ જૈન ધર્મના મહાન સિદ્ધાંત ગાંધી શરીર ઉપરથી ઉતર્યા પણ અંતરમાં તો વધુ ને વધુ સ્થિર સ્યાદ્વાદને જાણ્યો-સમજ્યો હોત તો આ હિંસા ન થાત. પણ કોઈ થતા ગયા. ધર્મ કે સિદ્ધાંતને જયારે “ઝનુની'ના કાચબાની પીઠ જેવા વસ્ત્રો ગુજરાતી સાહિત્યમાં ગાંધી ઉપર અત્યાર સુધી ઉત્તમ કવિતા પહેરાવાય છે ત્યારે સહઅસ્તિત્વ અને સમજભર્યા પરિણામ ન જ લખી મહાકવિ ન્હાનાલાલે, “ગુજરાતનો તપસ્વી' શીર્ષકથી. આ આવે. જ કવિને ગાંધીજી સાથે ક્યાંક સૈદ્ધાંતિક વાંકુ પડ્યું, અને કવિએ ત્યાર પછીની બીજી ૩૦મી જાન્યુઆરીના એક સાંજે અમારા ગાંધીને કહ્યું, ‘વર્ધાનો વંઠેલ’, ત્યારે ગાંધીજીએ સરદારને કહ્યું, કારાણી સાહેબ બપોરે એમના ઘરે જમવા ન ગયા, ત્યારે એમની ‘દુઝણી ગાય હોય તો એ ક્યારેક પાટું પણ મારે, આપણે કવિની ઑફિસમાં લેખન કાર્યમાં મગ્ન એવા અમારા સાહેબને જમવાની કવિતાનું દુઝણુ મહાણવાનું!” આ ગાંધી ન્હાનાલાલનો મેળાપ પછી અમે વિનંતિ કરી ત્યારે એમણે અમને કહ્યું, “આજે ઉપવાસ છે. ૩૦ ક્યારેય ન થયો, કોઈએ થવા ના દીધો, એથી ગુજરાતી સાહિત્યને મી જાન્યુઆરી, ગાંધી નિર્વાણ દિન છે એટલે”. મારા બાળ માનસમાં નુકશાન વિશેષ થયું. કવિની ખુમારીને સલામ! વધુ એક આશ્ચર્ય અને અહોભાવ ઉમેરાયા. (કચ્છમાં દુષ્કાળ પડ્યો આ જ કવિએ ‘હરિ સંહિતા', નામે ત્રણ ગ્રંથમાં મહાકાવ્ય લખ્યું. હતો ત્યારે બેથી ત્રણ વર્ષ આ કારાણી સાહેબે દૂધ વગેરેનો ત્યાગ એ મહાકાવ્યમાં કવિએ કલ્પના કરી છે કે કુરુક્ષેત્રના યુદ્ધ પછી કર્યો હતો.) કૃષ્ણ દ્વારકા નિવાસ કરે છે, અને થોડાં વર્ષો પછી પરિવાર સાથે અને મેં નક્કી કર્યું, હું પણ આ દિવસે હવે હંમેશાં ઉપવાસ કરીશ, ભારત યાત્રાએ નીકળે છે અને શાંતિ અને સંસ્કૃતિના સંદેશ વહેતા ખાદી અને અહિંસક વસ્તુ વાપરીશ અને સોનું નહિ પહેરું. પૂ. કરે છે. જો કવિને ગાંધીજી સાથે વાંકુ ન પડ્યું હોત તો આ કલ્યાણચંદ્રજી બાપા અને કારાણી સાહેબના જીવનમાં આ નિયમો મહાકાવ્યનો નાયક કૃષ્ણની જગ્યાએ ગાંધીજી હોત, અને આ કાવ્ય • ૧ વર્ષનું લવાજમ રૂા. ૧૨૫/-(U.S. $ 15) • ૩ વર્ષનું લવાજમ રૂા. ૩૫૦/-(U.S. $ 40) • ૫ વર્ષનું લવાજમ રૂા. ૫૫૦/-(U.S. $ 65) • ૧૦ વર્ષનું લવાજમ રૂા. ૧૦૦૦/-(U.S. $120) • કન્યા કરિયાવર આજીવન લવાજમ રૂા. ૨૦૦૦/-(U.S. $ 150)
SR No.525995
Book TitlePrabuddha Jivan 2010 Year 57 Ank 01 to 12 - Ank 02 is not available
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2010
Total Pages352
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size54 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy