SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ Regd. With Registrar of Newspaper for India No.RNI 6067/57 ૦ વર્ષ : ૫૭ ૦ અંક: ૧ ૦ જાન્યુઆરી ૨૦૧૦ વિક્રમ સંવત ૨૦૬૬ ૦ વીર સંવત ૨૫૩૭૦ મહા સુદ -તિથિ-૧૦ ૦ ૦ ૦ શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું માસિક મુખપત્ર ૦ ૦ પ્ર & QUO6i ૦ ૦ વાર્ષિક લવાજમ રૂ.૧૨૫/-૦ ૦ ૦ ૦ છૂટક નકલ રૂા. ૧૦-૦૦ માનદ તંત્રી : ધનવંત તિ. શાહ ગાંધી : યુગસર્જક મહામાનવો ૨જી ઓક્ટોબર કરતાં ૩૦ મી જાન્યુઆરીના દિવસે આ કલ્યાણચંદ્રજી બાપા, અને એવા જ આંસુભર્યા ચહેરે કારાણી સાહેબ મહામાનવ વિશેષ યાદ આવે. પધાર્યા. થોડી વારે અમારી શાળાના આચાર્ય કવિ નાથાલાલ દવે રામ, કૃષ્ણ, મહાવીર અને બુદ્ધ પછી આ અવતારી મહાત્માને પધાર્યા. અમારા આદર્શ શિક્ષક ભોળાભાઈ ખસિયા પણ મુખ ઉપર આ ધરતીએ નિહાળ્યા. આ ધરતીનું આ અહોભાગ્ય અને એ સમયે અપાર વેદના સાથે પ્રાર્થના ખંડમાં આવ્યા. આ ધરતી પર જે જે જીવો હતા એ તો પરમ સભાગી! વાતાવરણ ક્ષુબ્ધ અને શાંત હતું. મને કાંઈ સમજ ન પડે. રાગપહેલી ૩૦ મી જાન્યુઆરીનું હું સ્મરણ કરું છું ત્યારે હૃદયમાં દ્વેષથી પર એક જૈન સાધુ આમ રડે? કારાણી સાહેબ જેવા આમ અનેક આંદોલનો આકાર લે છે. મેં ગાંધીના પ્રત્યક્ષ દર્શન કર્યા બાળકની જેમ ચોધાર આંસુ વહાવે? આ પ્રશ્રો ત્યારે બાળ માનસમાં નથી, પણ ગાંધી વાતાવરણમાં મારો ઉછેર થયો છે એટલે કેટલોક જાગ્યા હતા, પણ એનો ઉત્તર ન હતો, છતાં ગાંધી વિશે પ્રવચનો સમય ગાંધીમય રહેવાનો સાંભળ્યા પછી આ અંકના સૌજન્યદાતા : લ્હાવો મળ્યો છે. અને પછી વાતાવરણની એવી અસર જ્યારે વાસ્તવિક જીવનમાં શ્રીમતી પદ્માવતીબહેન એફ. ઝવેરી પરિવાર થઈ કે આંતરમન ગાંધીમય પ્રવેશ થયો ત્યારે આ ગાંધીને હસ્તે : કીરના સુરેન્દ્ર ઝવેરી થઈ ગયું. કારણે જ અનેક સંઘર્ષો અને અમને બહાર સંવેદનોનો અનુભવ પણ કર્યો છે, મારી પેઢીના સર્વેની આ વાસ્તવિકતા ભારતમાતાની મૂર્તિ પાસે લઈ જવામાં આવ્યા. પ્રવચનોમાં સાંભળ્યું કે આ સ્થળે ગાંધીજી પધાર્યા હતા, અને એમના સ્વહસ્તે આ મૂર્તિની ત્યારે હું ચોથા ધોરણમાં અભ્યાસ કરતો હતો. મારું પૂરેપૂરું સ્થાપના થઈ હતી. આ સાંભળ્યું ત્યારે મન તો અહોભાવમાં મૂકી બાળ માનસ. એ સોનગઢ આશ્રમ – શ્રી મહાવીર જૈન ચારિત્ર રત્ન ગયું કે જે ધરતી ઉપર ગાંધીજીના પગલાં થયા હતાં ત્યાં અમે ઊભા કલ્યાણ આશ્રમ - ખાદી ધારી જૈન સાધુ કલ્યાણચંદ્રજી બાપા અને છીએ ? એવા જ ગાંધી વાદી. ‘ગાંધી બાવની'ના સર્જક કચ્છના મેઘાણી સર્વે મહાનુભવોએ ગાંધીજીવનના શબ્દો પાથર્યા, પરંતુ એમાં જેવા મેધાવી અમારા ગૃહપતિ દુલેરાય કારાણી. એ ૩૦ શબ્દો કરતાં આંસુ વિશેષ હતા. એ થોડાં શબ્દો હતા એટલે જ તો જાન્યુઆરીના દિવસે રાત્રે પ્રાર્થના પહેલાં અચાનક એક પ્રાર્થના જીવનભર ગાંધી વિશેના ઘણાં શબ્દો સાંભળવા-વાંચવાની જિજ્ઞાસા સભા યોજાઈ. અમે બધાં શિસ્ત પ્રમાણે ગોઠવાઈ ગયા. શું થયું વધતી રહી. એની કાંઈ સમજ ન પડે. થોડી વારે ધ્રુસકે ધ્રુસકે રડતા પૂ. પૂ. કલ્યાણચંદ્રજી બાપા પ્રખર ગાંધીવાદી, અને પોતાના વિદ્યાર્થી • શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, ૩૩ મહમદી મિનાર, ૧૪મી ખેતવાડી, એ.બી.સી. ટ્રાન્સપોર્ટની બાજુમાં, મુંબઈ-૪૦૦૦૦૪. ટેલિફોનઃ ૨૩૮૨૦૨૯૬ . Website : www.mumbai_jainyuvaksangh.com • email : shrimjys@gmail.com
SR No.525995
Book TitlePrabuddha Jivan 2010 Year 57 Ank 01 to 12 - Ank 02 is not available
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2010
Total Pages352
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size54 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy