SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ એપ્રિલ, ૨૦૧૦ પ્રબુદ્ધ જીવન ૨ ૫ દરેક શરીરમાં રહેલ આત્મામાં ગુણો આવિર્ભાવ પામે છે તેને થયો છે. હે સર્વજ્ઞ, સર્વદેવેશ, બૃહસ્પતિ, તને નમસ્કાર.” સનાતન તત્ત્વરૂપ મહાવીર જાણવા જોઈએ.’ “હે દેવ, દેવોથી એવીત, અમે તારા દાસાનુદાસ છીએ. હે સત્તાથી બધા જીવો મહાવીરો છે. મહાવીરની ભક્તિથી બધા મહાદેવ, યજ્ઞહિંસા દૂર કરનાર તને નમસ્કાર.' મહાવીર થાય છે.' | ‘તું સર્વમંગલ દાતા છે. વિશ્વોદ્ધારક, યોગિરાજ, વિશ્વભાસ્કર બધા જીવો તિરોભાવથી અવ્યક્ત એવા વીરરૂપવાળા છે. ભાસ્કર, પૂર્ણપ્રેમથી તને નમસ્કાર.' આવિર્ભાવથી તે જીવો વીરરૂપે જન્મે છે.' ‘વ્યાસ વગેરે મહર્ષીઓને જ્ઞાન આપનાર તને નમસ્કાર. | ‘તારા વચનો સત્ય છે. તેમાં બધું સમાઈ જાય છે. મારા હૃદયમાં માયાદેવીના પુત્ર બુદ્ધ તને પ્રેમભાવથી સ્તુતિ કરે છે.” સનાતન તું છે. એમ માનીને તને નમસ્કાર કરું છું.' “અંતે તને ગોશાલક સાંખ્ય અનુયાયીઓ સ્તુતિ કરે છે. “જગતમાં એક જ એવો મહાવીર નિરંજન છે. લોકો જ્ઞાન અને આર્યદેશના લોકોના ભગવાન તરીકે તું જન્મેલ છે.' ભક્તિના બળથી તારા જેવા થાય છે.” ‘તેમજ અનાર્ય દેશમાં પણ તારા પાદસેવકો જન્મેલા છે. તે ‘દેવ અસુર વગેરેને પૂજ્ય જિષ્ણુ, વિષ્ણુ, મહાપ્રભુ એવા હે સર્વજ્ઞ, પુરુષોત્તમ તું જ મારું શરણ થાઓ.' મહાવીર, તારી શક્તિથી મારા હૃદયમાં તું વ્યક્ત થા.” (શ્રી જૈન મહાવીર ગીતા, ગૌતમસ્તુતિ ગાથા ૨૮ થી ૪૧) ‘સર્વાધાર, મહાવીર, રૂપાતીત, શિવંકર, તારા સ્વરૂપમય એવા શ્રી ગૌતમસ્વામીની આ અનન્ય સ્તુતિ શ્રીમદ્ બુદ્ધિસાગર લોકો વડે હે પરબ્રહ્મ તું પ્રાપ્ત થાય છે.” - સૂરીશ્વરજી ભક્તિભાવપૂર્વક આલેખે છે. એ ભાવના આપણામાં હે જીનેશ, આર્યાવર્ત ઉપર ઉપકાર કરવા માટે તારો આવિર્ભાવ પ્રગટ થાય એવું ઈચ્છીએ. (ક્રમશ:) ધર્મમય વિજ્ઞાન pનેમીચંદ જૈન 7 અનુવાદક : પુષ્પા પરીખ જેઓ ઈમાનદાર વૈજ્ઞાનિક છે તેઓ જ ખરેખર ઈમાનદાર, સાચા અને ધર્મ બે એકાકાર થઈ જાય છે. વાસ્તવમાં ધર્મ અને વિજ્ઞાને જ અર્થમાં ધાર્મિક છે. અને તેવી જ રીતે જે ઓ સંપૂર્ણ નિષ્ઠાપૂર્વક આપણને જે જરૂરી છે તે ઉપલબ્ધ કરવામાં મદદ કરી છે. હવે એ ધાર્મિક છે તેઓ જ પૂરી ઈમાનદારી સહિત સાચા અર્થમાં વૈજ્ઞાનિક આપણી જવાબદારી છે કે જે મળ્યું છે એને ચરિત્રની ભાષામાં છે. ધર્મ અને વિજ્ઞાન બે વિરોધી છેડાઓ નથી; એક જ છે. હા, અનુવાદિત કરી દુનિયામાં એને પ્રગટ કરીએ. આજે એક જ ખોડ બંનેમાં એક મૂળભૂત અંતર જરૂર છે. વિજ્ઞાન છે' છે અને ધર્મ છે. આપણે બોલીએ છીએ અતિશય પરંતુ એનો બહુ જ થોડો ‘જોઈએ છેછે. ‘જોઈએ છે'નો દરવાજો “છે'ની ચાવીથી નથી ભાગ પણ આચરણમાં નથી મૂકતા. એનો અર્થ સીધો છે કે જ્યાં ખુલતો અને ‘છે' નો દરવાજો ‘જોઈએ છે'ની ચાવીથી નથી ખુલતો. સુધી શબ્દ-યાને-ભાષાની સાથે ચારિત્રને નહિ જોડીએ ત્યાં સુધી એ ઘણી આશ્ચર્યની વાત છે કે વસ્તુનિષ્ઠ જ્ઞાનની ચાવીથી ધર્મનો ધર્મ અને વિજ્ઞાનની એકતા નહીં દેખાય. જ્યારે મનુષ્ય ધર્મ અને દરવાજો ફક્ત ખોલી નથી શકતા પરંતુ સાથે ખુલ્લા દરવાજામાંથી વિજ્ઞાન બંનેને કોઈપણ પૂર્વગ્રહ વગર સમજીને જીવવાનો પ્રયત્ન આપણી ભીતર એક અજાયબ પ્રકાશને પણ દાખલ કરી શકીએ કરશે ત્યારે જ ધર્મ અને વિજ્ઞાન વચ્ચેની એકતા સમજાશે. છીએ. ધર્મ અને વિજ્ઞાન એ કાંઈ શત્રુઓ નથી, એમની વચ્ચે કોઈ આ સાથે દરેકના મનમાં એક સવાલ જરૂર ઊભો થાય. ધાર્મિક સંવાદ કે વિવાદ નથી. આ બંનેની મિત્રતા સમજીએ તો માનવ કોણ છે અથવા કોણ થઈ શકે ? વૈજ્ઞાનિક કોણ છે અથવા કોણ મંગલનો પાયો આપણે નાંખી શકીએ. થઈ શકે ? જેણે પોતાની જાતને સ્વાર્થ અને અંધવિશ્વાસથી મુક્ત ધર્મ અને વિજ્ઞાન બંને તર્કની અનુપસ્થિતિમાં એક ડગલું પણ કર્યા હોય અને અજ્ઞાનરૂપી બેડીનો છેદ કર્યો હોય છે. આથી એ ભરવા શક્તિમાન નથી. બંને માટે તર્કની એક સુસંગત ભૂમિકા સ્પષ્ટ જણાય છે કે અજ્ઞાનની સાથે હિંસા અને અસત્ય જોડાયેલા જોઈએ. વિજ્ઞાનના માધ્યમથી જ આપણે જીવન અને જગતના છે જ્યારે જ્ઞાન સાથે અહિંસા અને સત્ય. બ્રાન્તિઓ અને અંધબુનિયાદી સિદ્ધાંતો સમજીએ છીએ અથવા સમજી શકીએ છીએ વિશ્વાસને દૂર કરી કાર્યકારણના સંબંધના ઔચિત્યની સ્થાપના અને ધર્મની ભાવનાશીલતાને લીધે જ એ સિદ્ધાંતોને આપણાં કરવી એજ ધર્મ અને વિજ્ઞાનનું ઉત્તરદાયિત્વ જીવનમાં સુદઢ કરી શકીએ છીએ. વિજ્ઞાન અને ધર્મની જુદી જુદી * * * અસરને આપણે જ્યાં સુધી પુરી ન સમજી શકીએ ત્યાં સુધી ૬/બી, ૧લે માળે, કૅન હાઉસ, વાડીલાલ પટેલ માર્ગ, મુંબઈ-૪૦૦૦૦૪. જીવનમાં-જન જીવનમાં-ઉપયુક્ત અભિવ્યક્તિ નહીં આપી શકીએ. ટે.નં.: ૨૩૮૭૩૬ ૧૧; મૂળ વસ્તુની શોધનું બિન્દુ એ જ છે જ્યાં પહોંચીને વિજ્ઞાન મો.: ૯૮૨૦૫૩૦૪૧૫ થઈ *
SR No.525995
Book TitlePrabuddha Jivan 2010 Year 57 Ank 01 to 12 - Ank 02 is not available
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2010
Total Pages352
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size54 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy